SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ 역 શ્રી આચારગ સૂત્ર ચિંતનિકા | ૩૧ ભાવ જ વીતરાગભાવના જનક મને છે. આપણે સૌ વૈરાગી છીએ, વીતરાગી મનવાની ચાહના છે, તેા વીતરાગની વાણી સમા શાસ્ત્ર આ કલિકાલમાં પણ મળ્યા છે, તેા શાસ્ત્રના નિદ્દિધ્યાસન દ્વારા વીતરાગતા પ્રાપ્ત કરવા આપણે કેમ પુરુષા ન કરીએ ? તું શાસ્ત્ર અધ્યયન માટે પુરુષાર્થાં કર. હું પણુ તને શાસ્ત્ર અધ્યાપન કરાવવા પ્રયત્ન કરીશ. આજે આપણે શ્રી માચારાંગ સૂત્રનું ૬૧મુ. સૂત્ર વિચારવું છે. • આરભ સત્તા પકર'તિ સ'ગ' > આરભમાં આસક્ત પાપના સગ કરે છે-પાપથી લેપાય છે. વત્સ ! શાસ્ત્રના શબ્દો ખૂમ જ મહ્ત્વના હેાય છે. પહેલાં આરસ એટલે શુ' ? તે સમજ. આરભ એટલે પાપ-પ્રવૃત્તિ....સાવઘ પ્રવૃત્તિ.... પાપની ક્રિયા. શ્રી આચારાંગ સૂત્ર આરભને સ`ગનું કારણ નથી કહેતા પણ આરસની આસક્તિને સંગનું કારણ કહે છે. શુ· પાપ પ્રવૃત્તિની સંગનુ કારણ નહિ ?....ના.....!... તી કર પરમાત્મા પણ કેવળજ્ઞાન માદ વિચરે જીવન વ્યવહાર કરે. તેમાં ચાલવા વિગેરેની પ્રવૃત્તિ અવશ્ય પણુ, કર્માં 'ધ ફકત એક સમયના પ્રથમ સમયે શાતા વેદનીય કમ બાંધે ખીજે સમયે વેદે, અને ત્રીજે સમયે કર્યાં નિરા કરે. પ્રવૃત્તિ જ કર્યું મધુનુ કારણ હાય તેા તીર્થંકર પરમાત્માને પણ ક`અંધ થાય એટલે જ શ્રી આચારાંગસૂત્રના માર્મિક શબ્દ પુનઃ પુનઃ વિચારવા જેવા છે. આરભ સત્તા –પાપ પ્રવૃત્તિ કમ અધનુ' નિમિત્ત અને પણ ખરી અને ન પણ બને પણ આરભની આસક્તિ ક་મધનું નિમિત્ત અવશ્ય અને. આરભની આસકિત એટલે શુ? : પાપ પ્રવૃત્તિ સાથે પાપવૃત્તિ, પાપ પ્રવૃત્તિ પાંચ
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy