________________
જ છ
ܡ
૧
૬ થી ૧૬
૨
૨
૧૧
મૂત્રકૃતાંગ.
૨૬
૧ થી ૭
ર
કુલ અધ્યયન ૨૩. ઉદ્દેશા ૩૪
૧૬
આ સૂયગડાંગ આચારાંગથી ખમણું જાણવુ, એટલે છત્રોશ હજાર પદ્મ જાણવાં.
હવે સૂત્રકૃતાંગના નિક્ષેપા પછી તુત પહેલા શ્રુતસ્કંધ ના નામ નિષ્પન્ન નિક્ષેપાને બતાવે છે–
निक्खेवो गाहाए चव्विहो छव्विहो य सोलससु । નિવત્તેવો જ મુŻમિ ય, સંધેય ચરન્વિતો શેફ ।।૨૩।ાનિના
te
,
અહીં પહેલા શ્રુતક ધનુ નામ ગાથા ષોડશક છે. એટલે ગાથા નામનુ સોળમુ. અધ્યયન આ શ્રુત સ્કંધમાં છે. તેથી તે નામ છે. હવે ગાથાના નામ સ્થાપના દ્રવ્ય ભાવ રૂપ ચાર પ્રકારના નિક્ષેપ છે. નામ સ્થાપના પ્રસિદ્ધ છે. (૩) “ દ્રવ્ય ગાથા ” એ પ્રકારે છે. આગમથી, ના આગમથી; ભાગમથી ગાથાના જ્ઞાતા પશુ ઉપયેગ રહીત; અને ના આગમથી ત્રણ પ્રકારે છે, જ્ઞ શરીર દ્રવ્ય ગાથા, ભવ્ય શરીર દ્રવ્ય ગાથા, અને બે સિવાયની તે આ દ્રવ્ય ગામા—
'