________________
સૂત્રકૃતાંગजाति रेवहि भावानां, विनाशे हेतु रिष्यते यो जातश्च नध्वस्तो नश्येत् पश्चात् सकेनच ॥१॥
નિશ્ચયે પદાર્થોને જન્મજ વિનાશમાં હેતુ ઈચ્છે છે. જે જન્મે અને ન નાશ થયે તે પછી તે કેનાથી નાશ થશે? (પિતાની મેળેજ જન્મે તે હેતુ વિનાજ નાશ પામે છે) અને વૈશેષિક લટાદના કારણે નાશ સહેતુક માને છે. તેવા બંને પ્રકારના નાશ વડે લેક અને આત્માને નાશ થતું નથી. એવું કહેવાને તેમને પરમાર્થ છે. અથવા બંને પ્રકારે એટલે બંને રૂપથી એટલે આત્માના સ્વભાવથી “ચેતના અચેતના” રૂપથી વિનાશ થતું નથી તેજ પ્રમાણે પૃથ્વીથી, પાણી અગ્નિ વાયુ આકાશ પિતાનું સ્વરૂપ ન ત્યાગવાથી નિત્ય છે. આવું જગત્ કદી નથી એવું નથી, તેથી આત્મા પણ નિત્ય થયે અકૃતકત્વ વિગેરે હેતુથી તેજ કહ્યું છે.
नैनं छिन्दन्ति शस्त्राणि. नैनं दहति पावकः नचैनं क्लेदय न्त्यापो, न शोषयति मारुतः ॥१॥ अच्छे द्योऽय भेद्योयम, विकार्योऽ यमुच्यते નિરા સતત ચાલુ વાર્થ સનાતન રા.
આત્માને શસ છેદાં નથી (શથી મરતે નથી, તેમ અગ્નિ બાળ નથી, પાણી ભીજાવતું નથી, પવન સુ