Book Title: Sutrakritanga Sutra Part 01
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 294
________________ ૨૪૭ સવતાંગ. કરતાં તે સાધુ જે શબ્દાદિ કામમાં આસક્ત થાય તે પછી એમ વિચારે કે કામસંબંધી પરિચય હમણ ત્યજીશ કાલે છેડીશ, એમ અધ્યવસાય (વિચાર) વાળે થાય, પણે તે થાકેલા બળધુ માફક જ બેસી રહે, પણ નિર્બળ બળધ માફક તે કામગના વિષયમાર્ગને છોડવા સમર્થ ન થાય, પણ ડાહ્યો સાધુ કામી થાય તે પણ આલેક તથા પર કના અપાયો ગુરૂપાસે જાણવાથી શબ્દાદિ સુંદર કામમાં વિરસ્વામી કે જંબુસ્વામી માફક પાસે આવ્યા છતાં પણ છે નહિ; તથા ક્ષુલ્લકુમાર માફક કેઈનિમિત્તે સાથે (સારું ગાયું) એવો બોધને ઈસા મળતાં સમજીને પાસે આવેલા કામોને મહાસત્વપણે પાસે નહિ આવેલા સમાન માનીને તેનાથી નિઃસ્પૃહ થાય છે જો - પ્ર. શા માટે કામભોગને પરિત્યાગ કરે? તે કહે છે. मा पच्छ असाधुता भवे, अच्चेही अणुसास अपगं। अहियं च असाहु सोयतो, से थणती परिदेवती बहुं ॥७॥ જે કાગને પરિત્યાગ ન કરે, તે કામના અનુકંગ (સંબંધ) થી પરકમાં અથવા મરણતે કુગતિ ગમનરૂ૫ અસાધુતા થશે, તે કુગતિમાં છે શિષ્ય, તું ન જાય તે સારૂં, માટે વિષયસંગથી આત્માને દૂર રાખ, તથા આત્માને સમજાવ, કે હે જીવ! જે સાધુ હિંસા જાઇ

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311