Page #1
--------------------------------------------------------------------------
________________
“અહો! શ્રુતજ્ઞાનમ્” ગ્રંથ જીર્ણોદ્ધાર ૨૦૭
આગમ ગ્રંથ ભાષાંતર 'સૂત્રકૃતાંગ સૂત્ર ભાગ - ૧
: દ્રવ્ય સહાયક : દીક્ષા દાનેશ્વરી પૂ. આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિ
તપસ્વિની પૂ. સા. શ્રી પુષ્પલતાશ્રીજી મ.સા.ના શિષ્યા પ્રવર્તિની ગુરૂમાતા પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા.ના સુશિષ્યા પૂ.સા. શ્રી હર્ષિતરેખાશ્રીજી મ.સા. આદિ ઠાણાની પ્રેરણાથી
રજનીગંધા ટાવર, શાહીબાગ, અમદાવાદના ચાતુર્માસની આરાધનામાં બહેનોની જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક : શાહ બાબુલાલ સોમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫
(મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૭૨
ઈ. ૨૦૧૬
Page #2
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
પૃષ્ઠ
84
___810
010
011
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६५ (ई. 2009) सेट नं.-१ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। ક્રમાંક પુસ્તકનું નામ
-टी515२-संपES 001 | श्री नंदीसूत्र अवचूरी
| पू. विक्रमसूरिजी म.सा.
238 | 002 | श्री उत्तराध्ययन सूत्र चूर्णी
| पू. जिनदासगणि चूर्णीकार
286 003 श्री अर्हद्गीता-भगवद्गीता
पू. मेघविजयजी गणि म.सा. | 004 | श्री अर्हच्चूडामणि सारसटीकः
पू. भद्रबाहुस्वामी म.सा. | 005 | श्री यूक्ति प्रकाशसूत्रं
पू. पद्मसागरजी गणि म.सा. | 006 | श्री मानतुङ्गशास्त्रम्
पू. मानतुंगविजयजी म.सा. | 007 | अपराजितपृच्छा
श्री बी. भट्टाचार्य 008 शिल्प स्मृति वास्तु विद्यायाम्
श्री नंदलाल चुनिलाल सोमपुरा 850 | 009 | शिल्परत्नम् भाग-१
श्रीकुमार के. सभात्सव शास्त्री 322 शिल्परत्नम् भाग-२
श्रीकुमार के. सभात्सव शास्त्री 280 प्रासादतिलक
श्री प्रभाशंकर ओघडभाई
162 | 012 | काश्यशिल्पम्
श्री विनायक गणेश आपटे
302 प्रासादमजरी
श्री प्रभाशंकर ओघडभाई
156 014 | राजवल्लभ याने शिल्पशास्त्र
श्री नारायण भारती गोंसाई
352 015 | शिल्पदीपक
श्री गंगाधरजी प्रणीत
120 | वास्तुसार
श्री प्रभाशंकर ओघडभाई दीपार्णव उत्तरार्ध
श्री प्रभाशंकर ओघडभाई
110 | જિનપ્રાસાદ માર્તણ્ડ
શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા
498 | जैन ग्रंथावली
श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स 502 | હીરકલશ જૈન જ્યોતિષ
શ્રી હિમતરામ મહાશંકર જાની 021 न्यायप्रवेशः भाग-१
श्री आनंदशंकर बी. ध्रुव 022 | दीपार्णव पूर्वार्ध
श्री प्रभाशंकर ओघडभाई 023 अनेकान्त जयपताकाख्यं भाग-१
पू. मुनिचंद्रसूरिजी म.सा.
452 024 | अनेकान्त जयपताकाख्यं भाग-२
श्री एच. आर. कापडीआ
500 025 | प्राकृत व्याकरण भाषांतर सह
श्री बेचरदास जीवराज दोशी
454 026 | तत्त्पोपप्लवसिंहः
| श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य
188 | 027 | शक्तिवादादर्शः
| श्री सुदर्शनाचार्य शास्त्री
214 | 028 | क्षीरार्णव
श्री प्रभाशंकर ओघडभाई
414 029 | वेधवास्तु प्रभाकर
श्री प्रभाशंकर ओघडभाई
___192
013
018
020
हार
454 226 640
Page #3
--------------------------------------------------------------------------
________________
824
288
520
034
().
324
302
196
190
202
480
30 | શિન્જરત્નાકર
श्री नर्मदाशंकर शास्त्री प्रासाद मंडन
| पं. भगवानदास जैन श्री सिद्धहेम बृहदवृत्ति बृहन्न्यास अध्याय-१ पू. लावण्यसूरिजी म.सा. | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-२ પૂ. ભવિષ્યસૂરિની મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-३
પૂ. ભાવસૂરિ મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-3 (२)
પૂ. ભાવસૂરિની મ.સા. 036. | श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-५ પૂ. ભાવસૂરિન મ.સા. 037 વાસ્તુનિઘંટુ
પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા 038 તિલકમશ્નરી ભાગ-૧
પૂ. લાવણ્યસૂરિજી 039 તિલકમગ્નરી ભાગ-૨
પૂ. લાવણ્યસૂરિજી તિલકમઝરી ભાગ-૩
પૂ. લાવણ્યસૂરિજી સખસન્ધાન મહાકાવ્યમ્
પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી સપ્તભફીમિમાંસા
પૂ. પં. શિવાનન્દવિજયજી ન્યાયાવતાર
| સતિષચંદ્ર વિદ્યાભૂષણ 044 વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વલોક
શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 045 સામાન્ય નિર્યુક્તિ ગુઢાર્થતત્ત્વાલોક
શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 046 સપ્તભીનયપ્રદીપ બાલબોધિનીવિવૃત્તિઃ પૂ. લાવણ્યસૂરિજી. વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટીકા
શ્રીવેણીમાધવ શાસ્ત્રી નયોપદેશ ભાગ-૧ તરષિણીકરણી
પૂ. લાવણ્યસૂરિજી નયોપદેશ ભાગ-૨ તરકિણીતરણી
પૂ. લાવણ્યસૂરિજી ન્યાયસમુચ્ચય
પૂ. લાવણ્યસૂરિજી સ્યાદ્યાર્થપ્રકાશઃ
પૂ. લાવણ્યસૂરિજી દિન શુદ્ધિ પ્રકરણ
પૂ. દર્શનવિજયજી 053 બૃહદ્ ધારણા યંત્ર
પૂ. દર્શનવિજયજી 054 | જ્યોતિર્મહોદય
સ. પૂ. અક્ષયવિજયજી
228
60
218
190
138
296
(04)
210
274
286
216
532
113
112
Page #4
--------------------------------------------------------------------------
________________
|
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર
ભાષા |
स
पू. लावच
218.
164
સંયોજક – બાબુલાલ સરેમલ શાહ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
हीशन सोसायटी, रामनगर, साबरमती, महावाह-04. (मो.) ८४२७५८५८०४ (यो) २२१३ २५४३ (5-मेल) ahoshrut.bs@gmail.com महो श्रुतज्ञानमjथ द्धिार - संवत २०७5 (5. २०१०)- सेट नं-२
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી.
या पुस्तsी www.ahoshrut.org वेबसाईट ५२थी upl stGirls sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ
ता-
टीर-संपES પૃષ્ઠ 055 | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्यास अध्याय-६
| पू. लावण्यसूरिजी म.सा.
296 056| विविध तीर्थ कल्प
प. जिनविजयजी म.सा.
160 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
| पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः
श्री धर्मदत्तसूरि
202 059 | व्याप्ति पञ्चक विवृत्ति टीका
| श्री धर्मदत्तसूरि જૈન સંગીત રાગમાળા
. श्री मांगरोळ जैन संगीत मंडळी | 306 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश)
| श्री रसिकलाल एच. कापडीआ 062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय |सं श्री सुदर्शनाचार्य
668 063 | चन्द्रप्रभा हेमकौमुदी
सं पू. मेघविजयजी गणि
516 064| विवेक विलास
सं/. | श्री दामोदर गोविंदाचार्य
268 065 | पञ्चशती प्रबोध प्रबंध
|
सं पू. मृगेन्द्रविजयजी म.सा. 456 066 | सन्मतितत्त्वसोपानम्
| सं पू. लब्धिसूरिजी म.सा.
420 06764शमाता वही गुशनुवाह
गु४. पू. हेमसागरसूरिजी म.सा. 638 068 | मोहराजापराजयम्
सं पू. चतुरविजयजी म.सा. 192 069 | क्रियाकोश
सं/हिं श्री मोहनलाल बांठिया
428 070 | कालिकाचार्यकथासंग्रह
सं/४. श्री अंबालाल प्रेमचंद
406 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका | सं. श्री वामाचरण भट्टाचार्य
308 072 | जन्मसमुद्रजातक
सं/हिं श्री भगवानदास जैन
128 073 मेघमहोदय वर्षप्रबोध
सं/हिं श्री भगवानदास जैन 0748न सामुद्रिन पांय jथो
१४. श्री हिम्मतराम महाशंकर जानी | 376
4. 14.
060
322
532
Page #5
--------------------------------------------------------------------------
________________
'075
374
238
194
192
254
ગુજ. |
260
| જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૧ 16 | જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૨ 77) સંગીત નાટ્ય રૂપાવલી
ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્ય 79 | શિલ્પ ચિન્તામણિ ભાગ-૧ 080 | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૧ 081 બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૨
| બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૩ 083. આયુર્વેદના અનુભૂત પ્રયોગો ભાગ-૧
કલ્યાણ કારક 085 | વિ૨નીવન જોશ
કથા રત્ન કોશ ભાગ-1
કથા રત્ન કોશ ભાગ-2 088 | હસ્તસગ્નીવનમ
238 260
ગુજ. | શ્રી સારામારૂં નવાવ ગુજ. | શ્રી સYTમારૂં નવા ગુજ. | શ્રી વિદ્યા સરમા નવીન ગુજ. | શ્રી સારામાકું નવાવ ગુજ. | શ્રી મનસુભાન કુકરમલ
| श्री जगन्नाथ अंबाराम ગુજ. | श्री जगन्नाथ अंबाराम ગુજ. | શ્રી ગગન્નાથ મંવારમ ગુજ. | . વન્તિસાગરની ગુજ. | શ્રી વર્ધમાન પર્વનાથ શાસ્ત્રી सं./हिं श्री नंदलाल शर्मा ગુજ. | શ્રી લેવલાસ ગીવરીન લોશી ગુજ. | શ્રી લેવલાસ નવરીન લોશી સં. | પૂ. મેષવિનયની સં. પૂ.વિનયની, પૂ.
पुण्यविजयजी आचार्य श्री विजयदर्शनसूरिजी
114
'084.
910 436
336
087
230
322,
(089/
114
એન્દ્રચતુર્વિશતિકા સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા
560
Page #6
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
क्रम
272
सं.
240
254
282
466 342 362 134 70
316 224
612
307
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६७ (ई. 2011) सेट नं.-३ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | पुस्तक नाम
कर्ता / टीकाकार भाषा | संपादक/प्रकाशक 91 | स्याद्वाद रत्नाकर भाग-१
वादिदेवसूरिजी सं. मोतीलाल लाघाजी पुना 92 | स्याद्वाद रत्नाकर भाग-२
वादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 93 | स्याद्वाद रत्नाकर भाग-३
बादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 94 | | स्याद्वाद रत्नाकर भाग-४
बादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना | स्याद्वाद रत्नाकर भाग-५
वादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 96 | पवित्र कल्पसूत्र
पुण्यविजयजी
साराभाई नवाब 97 | समराङ्गण सूत्रधार भाग-१
भोजदेव
| टी. गणपति शास्त्री 98 | समराङ्गण सूत्रधार भाग-२
भोजदेव
| टी. गणपति शास्त्री 99 | भुवनदीपक
पद्मप्रभसूरिजी
| वेंकटेश प्रेस 100 | गाथासहस्त्री
समयसुंदरजी सं. | सुखलालजी 101 | भारतीय प्राचीन लिपीमाला
गौरीशंकर ओझा हिन्दी | मुन्शीराम मनोहरराम 102 | शब्दरत्नाकर
साधुसुन्दरजी
सं. हरगोविन्ददास बेचरदास 103 | सुबोधवाणी प्रकाश
न्यायविजयजी
सं./गु | हेमचंद्राचार्य जैन सभा 104 | लघु प्रबंध संग्रह
जयंत पी. ठाकर सं. ओरीएन्ट इन्स्टीट्युट बरोडा 105 | जैन स्तोत्र संचय-१-२-३
माणिक्यसागरसूरिजी सं, आगमोद्धारक सभा 106 | सन्मति तर्क प्रकरण भाग-१,२,३
सिद्धसेन दिवाकर
सुखलाल संघवी 107 | सन्मति तर्क प्रकरण भाग-४.५
सिद्धसेन दिवाकर
सुखलाल संघवी 108 | न्यायसार - न्यायतात्पर्यदीपिका
सतिषचंद्र विद्याभूषण
एसियाटीक सोसायटी 109 | जैन लेख संग्रह भाग-१
पुरणचंद्र नाहर
| पुरणचंद्र नाहर 110 | जैन लेख संग्रह भाग-२
पुरणचंद्र नाहर
सं./हि | पुरणचंद्र नाहर 111 | जैन लेख संग्रह भाग-३
पुरणचंद्र नाहर
सं./हि । पुरणचंद्र नाहर 112 | | जैन धातु प्रतिमा लेख भाग-१
कांतिविजयजी
सं./हि | जिनदत्तसूरि ज्ञानभंडार 113 | जैन प्रतिमा लेख संग्रह
दौलतसिंह लोढा सं./हि | अरविन्द धामणिया 114 | राधनपुर प्रतिमा लेख संदोह
विशालविजयजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 115 | प्राचिन लेख संग्रह-१
विजयधर्मसूरिजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 116 | बीकानेर जैन लेख संग्रह
अगरचंद नाहटा सं./हि नाहटा ब्रधर्स 117 | प्राचीन जैन लेख संग्रह भाग-१
जिनविजयजी
सं./हि | जैन आत्मानंद सभा 118 | प्राचिन जैन लेख संग्रह भाग-२
जिनविजयजी
सं./हि | जैन आत्मानंद सभा 119 | गुजरातना ऐतिहासिक लेखो-१
गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा 120 | गुजरातना ऐतिहासिक लेखो-२
गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा 121 | गुजरातना ऐतिहासिक लेखो-३
गिरजाशंकर शास्त्री
फार्बस गुजराती सभा 122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-१ | पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 123|| | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 124 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-५ पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स
पी. पीटरसन
| भावनगर आर्चीऑलॉजीकल डिपा. 126 | विजयदेव माहात्म्यम्
| जिनविजयजी |सं. जैन सत्य संशोधक
सं./हि
514 454 354 337 354 372 142 336 364 218 656 122
764 404 404 540 274
सं./गु
414 400
Page #7
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
754 84 194
3101
276
69 100 136 266
244
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६८ (ई. 2012) सेट नं.-४ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पस्तकेwww.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम | पुस्तक नाम
कर्ता / संपादक
भाषा | प्रकाशक 127 | महाप्रभाविक नवस्मरण
साराभाई नवाब
गुज. | साराभाई नवाब 128 | जैन चित्र कल्पलता
साराभाई नवाब गुज. साराभाई नवाब 129 | जैन धर्मनो प्राचीन इतिहास भाग-२
हीरालाल हंसराज गुज. | हीरालाल हंसराज 130 | ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६
पी. पीटरसन
अंग्रेजी | एशियाटीक सोसायटी 131 | जैन गणित विचार
कुंवरजी आणंदजी गुज. जैन धर्म प्रसारक सभा 132 | दैवज्ञ कामधेनु (प्राचिन ज्योतिष ग्रंथ)
शील खंड
सं. ब्रज. बी. दास बनारस 133 | | करण प्रकाशः
ब्रह्मदेव
सं./अं. सुधाकर द्विवेदि 134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह | यशोदेवसुरिजी
गुज. यशोभारती प्रकाशन 135 | भौगोलिक कोश-१
डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 136 | भौगोलिक कोश-२
डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 137 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-१,२
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 138 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 139 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-१, २
जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 140 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 141 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-१,२ ।।
जिनविजयजी
हिन्दी । जैन साहित्य संशोधक पुना 142 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 143 | नवपदोनी आनुपूर्वी भाग-१
सोमविजयजी
गुज. | शाह बाबुलाल सवचंद 144 | नवपदोनी आनुपूर्वी भाग-२
सोमविजयजी | गुज. शाह बाबुलाल सवचंद 145 | नवपदोनी आनुपूर्वी भाग-३
सोमविजयजी
गुज. शाह बाबुलाल सवचंद 146 | भाषवति
शतानंद मारछता सं./हि | एच.बी. गुप्ता एन्ड सन्स बनारस 147 | जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण)
रत्नचंद्र स्वामी
प्रा./सं. | भैरोदान सेठीया 148 | मंत्रराज गुणकल्प महोदधि
जयदयाल शर्मा हिन्दी | जयदयाल शर्मा 149 | फक्कीका रत्नमंजूषा-१, २
कनकलाल ठाकूर सं. हरिकृष्ण निबंध 150 | अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह)
मेघविजयजी
सं./गुज | महावीर ग्रंथमाळा 151| सारावलि
कल्याण वर्धन
सं. पांडुरंग जीवाजी 152 | ज्योतिष सिद्धांत संग्रह
विश्वेश्वरप्रसाद द्विवेदी सं. ब्रीजभूषणदास बनारस 153| ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम्
रामव्यास पान्डेय
सं. | जैन सिद्धांत भवन नूतन संकलन | आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन
हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार २ | श्री गुजराती श्वे.मू. जैन संघ-हस्तप्रत भंडार - कलकत्ता | हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
274
168 282
182 384 376 387 174
320 286
272
142 260
232
160
Page #8
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
|
पृष्ठ 304
122
208 70
310
शा
462 512 264
| तीर्थ
144 256
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६९ (ई. 2013) सेट नं.-५ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | क्रम | पुस्तक नाम
कर्ता/संपादक विषय | भाषा
संपादक/प्रकाशक 154 | उणादि सूत्रो ओफ हेमचंद्राचार्य | पू. हेमचंद्राचार्य | व्याकरण
| संस्कृत
जोहन क्रिष्टे 155 | उणादि गण विवृत्ति | पू. हेमचंद्राचार्य
व्याकरण संस्कृत
पू. मनोहरविजयजी 156| प्राकृत प्रकाश-सटीक
भामाह व्याकरण प्राकृत
जय कृष्णदास गुप्ता 157 | द्रव्य परिक्षा और धातु उत्पत्ति | ठक्कर फेरू
धातु संस्कृत /हिन्दी | भंवरलाल नाहटा 158 | आरम्भसिध्धि - सटीक पू. उदयप्रभदेवसूरिजी ज्योतीष संस्कृत | पू. जितेन्द्रविजयजी 159 | खंडहरो का वैभव
| पू. कान्तीसागरजी शील्प | हिन्दी | भारतीय ज्ञानपीठ 160 | बालभारत | पू. अमरचंद्रसूरिजी | काव्य संस्कृत
पं. शीवदत्त 161 | गिरनार माहात्म्य
दौलतचंद परषोत्तमदास । तीर्थ संस्कृत /गुजराती | जैन पत्र 162 | गिरनार गल्प पू. ललितविजयजी
संस्कृत/गुजराती | हंसकविजय फ्री लायब्रेरी 163 | प्रश्नोत्तर सार्ध शतक
पू. क्षमाकल्याणविजयजी | प्रकरण हिन्दी | साध्वीजी विचक्षणाश्रीजी 164 | भारतिय संपादन शास्त्र | मूलराज जैन
साहित्य हिन्दी
जैन विद्याभवन, लाहोर 165 | विभक्त्यर्थ निर्णय
गिरिधर झा
न्याय संस्कृत
चौखम्बा प्रकाशन 166 | व्योम बती-१
शिवाचार्य
न्याय
संस्कृत संपूर्णानंद संस्कृत युनिवर्सिटी 167 | व्योम वती-२
शिवाचार्य न्याय
संपूर्णानंद संस्कृत विद्यालय | 168 | जैन न्यायखंड खाद्यम् | उपा. यशोविजयजी न्याय संस्कृत /हिन्दी | बद्रीनाथ शुक्ल 169 | हरितकाव्यादि निघंटू | भाव मिथ
आयुर्वेद संस्कृत /हिन्दी शीव शर्मा 170 | योग चिंतामणि-सटीक पू. हर्षकीर्तिसूरिजी
| संस्कृत/हिन्दी
| लक्ष्मी वेंकटेश प्रेस 171 | वसंतराज शकुनम्
पू. भानुचन्द्र गणि टीका | ज्योतिष
खेमराज कृष्णदास 172 | महाविद्या विडंबना
पू. भुवनसुन्दरसूरि टीका | ज्योतिष | संस्कृत सेन्ट्रल लायब्रेरी 173 | ज्योतिर्निबन्ध
शिवराज | ज्योतिष | संस्कृत
आनंद आश्रम 174 | मेघमाला विचार
पू. विजयप्रभसूरिजी ज्योतिष संस्कृत/गुजराती मेघजी हीरजी 175 | मुहूर्त चिंतामणि-सटीक रामकृत प्रमिताक्षय टीका | ज्योतिष संस्कृत अनूप मिश्र 176 | मानसोल्लास सटीक-१ भुलाकमल्ल सोमेश्वर ज्योतिष
संस्कृत
ओरिएन्ट इन्स्टीट्यूट 177 | मानसोल्लास सटीक-२ भुलाकमल्ल सोमेश्वर | ज्योतिष संस्कृत
ओरिएन्ट इन्स्टीट्यूट 178 | ज्योतिष सार प्राकृत
भगवानदास जैन
ज्योतिष
प्राकृत/हिन्दी | भगवानदास जैन 179 | मुहूर्त संग्रह
अंबालाल शर्मा
ज्योतिष
| गुजराती | शास्त्री जगन्नाथ परशुराम द्विवेदी 180 | हिन्दु एस्ट्रोलोजी
पिताम्बरदास त्रीभोवनदास | ज्योतिष गुजराती पिताम्बरदास टी. महेता
75 488 | 226 365
संस्कृत
190
480 352 596 250
391
114
238 166
368
88
356
168
Page #9
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com
शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७१ (ई. 2015) सेट नं.-६
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची।
यह पुस्तकेwww.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं।
क्रम
विषय
|
भाषा
पृष्ठ
पुस्तक नाम काव्यप्रकाश भाग-१
| संपादक / प्रकाशक पूज्य जिनविजयजी
181
| संस्कृत
364
182
काव्यप्रकाश भाग-२
222
183
काव्यप्रकाश उल्लास-२ अने ३
330
184 | नृत्यरत्न कोश भाग-१
156
185 | नृत्यरत्र कोश भाग-२
___ कर्ता / टिकाकार पूज्य मम्मटाचार्य कृत पूज्य मम्मटाचार्य कृत उपा. यशोविजयजी श्री कुम्भकर्ण नृपति श्री कुम्भकर्ण नृपति
श्री अशोकमलजी | श्री सारंगदेव श्री सारंगदेव श्री सारंगदेव श्री सारंगदेव
248
504
संस्कृत
पूज्य जिनविजयजी संस्कृत यशोभारति जैन प्रकाशन समिति संस्कृत श्री रसीकलाल छोटालाल संस्कृत
श्री रसीकलाल छोटालाल संस्कृत /हिन्दी | श्री वाचस्पति गैरोभा संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत श्री मंगेश रामकृष्ण तेलंग गुजराती मुक्ति-कमल-जैन मोहन ग्रंथमाला
448
188
444
616
190
632
| नारद
84
| 244
श्री चंद्रशेखर शास्त्री
220
186 | नृत्याध्याय 187 | संगीरत्नाकर भाग-१ सटीक
| संगीरत्नाकर भाग-२ सटीक 189 | संगीरत्नाकर भाग-३ सटीक
संगीरनाकर भाग-४ सटीक 191 संगीत मकरन्द
संगीत नृत्य अने नाट्य संबंधी 192
जैन ग्रंथो 193 | न्यायबिंदु सटीक 194 | शीघ्रबोध भाग-१ थी ५ 195 | शीघ्रबोध भाग-६ थी १० 196| शीघ्रबोध भाग-११ थी १५ 197 | शीघ्रबोध भाग-१६ थी २० 198 | शीघ्रबोध भाग-२१ थी २५ 199 | अध्यात्मसार सटीक 200 | छन्दोनुशासन 201 | मग्गानुसारिया
संस्कृत हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा
422
हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा
304
श्री हीरालाल कापडीया पूज्य धर्मोतराचार्य पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य गंभीरविजयजी एच. डी. बेलनकर
446
|414
हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा संस्कृत/गुजराती | नरोत्तमदास भानजी
409
476
सिंघी जैन शास्त्र शिक्षापीठ
444
संस्कृत संस्कृत/गुजराती
श्री डी. एस शाह
| ज्ञातपुत्र भगवान महावीर ट्रस्ट
146
Page #10
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com
शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७२ (ई. 201६) सेट नं.-७
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची।
पृष्ठ 285
280
315 307
361
301
263
395
क्रम
पुस्तक नाम 202 | आचारांग सूत्र भाग-१ नियुक्ति+टीका 203 | आचारांग सूत्र भाग-२ नियुक्ति+टीका 204 | आचारांग सूत्र भाग-३ नियुक्ति+टीका 205 | आचारांग सूत्र भाग-४ नियुक्ति+टीका 206 | आचारांग सूत्र भाग-५ नियुक्ति+टीका 207 | सुयगडांग सूत्र भाग-१ सटीक 208 | सुयगडांग सूत्र भाग-२ सटीक 209 | सुयगडांग सूत्र भाग-३ सटीक 210 | सुयगडांग सूत्र भाग-४ सटीक 211 | सुयगडांग सूत्र भाग-५ सटीक 212 | रायपसेणिय सूत्र 213 | प्राचीन तीर्थमाळा भाग-१ 214 | धातु पारायणम् 215 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-१ 216 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-२ 217 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-३ 218 | तार्किक रक्षा सार संग्रह
बादार्थ संग्रह भाग-१ (स्फोट तत्त्व निरूपण, स्फोट चन्द्रिका, 219
प्रतिपादिक संज्ञावाद, वाक्यवाद, वाक्यदीपिका)
वादार्थ संग्रह भाग-२ (षट्कारक विवेचन, कारक वादार्थ, 220
| समासवादार्थ, वकारवादार्थ)
| बादार्थ संग्रह भाग-३ (वादसुधाकर, लघुविभक्त्यर्थ निर्णय, 221
__ शाब्दबोधप्रकाशिका) 222 | वादार्थ संग्रह भाग-४ (आख्यात शक्तिवाद छः टीका)
कर्ता / टिकाकार भाषा संपादक/प्रकाशक | श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री मलयगिरि | गुजराती श्री बेचरदास दोशी आ.श्री धर्मसूरि | सं./गुजराती | श्री यशोविजयजी ग्रंथमाळा श्री हेमचंद्राचार्य | संस्कृत आ. श्री मुनिचंद्रसूरि श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती श्री बेचरदास दोशी आ. श्री वरदराज संस्कृत राजकीय संस्कृत पुस्तकालय विविध कर्ता
संस्कृत महादेव शर्मा
386
351 260 272
530
648
510
560
427
88
विविध कर्ता
। संस्कृत
| महादेव शर्मा
78
महादेव शर्मा
112
विविध कर्ता संस्कृत रघुनाथ शिरोमणि | संस्कृत
महादेव शर्मा
228
Page #11
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર. સટીકનું ભાષાંતર ૧-૨ અધ્યયન.
વિભાગ ૧ લો.
Ansaustraag
લેખક-મુનિ માણુક.
પ્રસિદ્ધ કરનાર, શ્રીમન મોહનલાલજી જૈન, જ્ઞાનભંડાર-સુરત ગોપીપુરા
તરફથી, ચુનીલાલભાઈ ગુલાબચંદ દાળીયા,
| મેનેજીંગ ટ્રસ્ટી.
suratran
પ્રથમવૃત્તિ. પ્ર. પ૦૦. મૂલ્ય રૂ. ૧. વીર સં. ૨૪૪૯ સને ૧રર. વિ. સં. ૧૭૯ ધી. યુનિયન પ્રિન્ટીંગ પ્રેસ કં. લીમીટેડમાં શા. મોહનલાલ
ચીમનલાલે છાઓ. ટંકશાળ–અમદાવાદ
છે
કે
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
દશવૈકાલિક સૂત્ર સાથે આનું પણ ભાષાંતર કરવા પ્રાર્થના થવાથી આ ભાષાંતર ફક્ત ૧ હું અધ્યયન ૧૯૭૬ ના ચતુર્માસ પછી શરૂ કરેલું અને આદર્શ પ્રેસવાળા પંત વાડીલાલભાઈની પ્રાર્થનાથી તેને છાપવા આપેલું, પણ તેમની બેદરકારીથી દોઢ વરસમાં ફક્ત આઠ ફર્મા છપાયેલ અને તેમનું મરણ થવાથી યુનિયન પ્રેસમાં બાકીનું છપાવેલ છે. એટલે સાડાત્રણ ફમાં આશરે પહેલા અધ્યયનના અને બીજા અધ્યનના પાંચેક ફમી છે. કુલ ૧૯ ફરમાનું આ પુસ્તક બહાર પડે છે, અને અનુક્રમે અનુકુળ સંજોગે બીજા ભાગે પણ બહાર પાડવા જના છે, પહેલું અધ્યયન મને નવા અભ્યાસ તરીકે છે, તેમ કઠણ વિષય છે, તેથી વાંચનારને પણ સહેજ કંટાળે આવશે, તેમ ભાષાંતર કરનારને પણ અનુભવવું પડ્યું છે, બીજું અધ્યયન તેવું કઠણ નહોતું, અને અભ્યાસ વધેલ હેવાથી વાંચનારને સુગમ લાગશે, તેમ મને પણ ભાષાંતર કરવું સુગમ લાગ્યું છે, માટે ૧લા અધ્યયનમાં સમય નામથી જૈન સિદ્ધાંત અને પરમતનું વિવેચન કર્યું છે, તેનું કંઈક વિવરણ કરવું અહીં યેય ધાર્યું છે, કે અમારા જૈન નવા અભ્યાસીઓને અને જૈનેતર બંધુ એને વાંચવું સુગમ પડે.
Page #13
--------------------------------------------------------------------------
________________
જૈનની માન્યતા. (૧) આ સૃષ્ટિમાં જે કંઈ વસ્તુ વિગેરે આંખે અથવા જ્ઞાને પ્રત્યક્ષ જણાય, અથવા સૂક્ષમદર્શક યંત્રથી કે દૂરબીનથી દેખાય, કાનથી સંભળાય, નાકથી સુંઘાય, જીભથી ચખાય કે શરીરના અવયવથી સ્પર્શ થાય, તે બધા સત્ય (વસ્તુ સ્વરૂપે) પદાર્થો છે, અને તેના બે વિભાગો પાડવામાં આવ્યા છે, (૧) સચેતન (૨) અચેતન, સચેતનમાં જીવ છે. અચેતનમાં જીવ નથી, આ જીવની ગણતરી સંખ્યાથી નહિ, અસંખ્યાતથી નહિ, પણ અનંતથી છે. આ જીવના બે વિભાગ છે, એક કર્મથી મુક્ત તે સિદ્ધના છ છે, અને બીજા આપણુ જેવા સંસારીજીવે છે. આ સંસારી જીના અનેક રીતે અનેક ભેદ છે, અને તે ભેદેનું કારણ સર્વેમાં છેવત્વ સમાન છતાં જડપદાર્થ સાથે તેમનું કાંઈ અંશે એકમેકપણું થવાથી તે નવે નવેરૂપે દેખાય છે, અને તેની ઓળખાણને માટે તેના વિભાગ પાડયા છે, તે બધામાં સૈાથી શ્રેષ્ઠ મનુષ્ય છે, તેથી ઉતરતાં પશુ પક્ષી અને જળચર જીવે છે, તેમનાથી ઉતરતાં ડાંસ મચ્છર કીડી જળ વિગેરે છે, પણ તે બધાં જંગમ તે ચાલી શકનારાં છે. અને તે સિવાય પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ સ્થાવર જીવે છે, સ્થાવર છે એટલા બધા સૂમ છે કે વનસ્પતિની અંદર નિગદ નામને એક વિભાગ છે, તેમાં સેયની અણી જેટલા
Page #14
--------------------------------------------------------------------------
________________
બારીક ભાગમાં પણ અનંતા આવે છે, અને તેઓ આપણી પકે જીવનશક્તિ ધરાવે છે, આ નિગદમાંથી એક જીવ નિકળે છે, અને અનુક્રમે ઊપદ નરદેહ પ્રાપ્ત કરી છેવટે મુક્ત થાય છે, આ મિક્ષનું સ્થાન સિદ્ધશિલા નામે ઓળખાય છે, એ જીવને આપણી માફક જન્મ મરણ બુઢાપ રોગ શોક કહ્યું પણ નથી. એટલે જે કઈ ભવ્યજીવ છે તેને ચોગ્ય સામગ્રી મળતાં મનુષ્યજન્મમાં આવી ધર્મ આરાધનથી આત્માને પવિત્ર કરી કેવળજ્ઞાન પામી મેક્ષમાં જાય છે, સાધુ કે શ્રાવક કે જૈનેતરને આ એકસરખું લાગુ પડે છે કે તેમણે દરેકે આત્માને પવિત્ર કરવા ઉપર પ્રથમ લક્ષ આ પવું, વર્ગ અને નરકના જીનું વર્ણન સંસારી જીવોમાં છે, તે સુખ દુઃખનાં અનુક્રમે સ્થાન છે.
જન જૈનેતરમાં મતભેદ જેનેનું કહેવું આ છે, કે સુષ્ટિને કઈ પણ કરનારે નથી, પણ બધું અનાદિ છે, છને કર્મ અનાદિ છે, તે કર્મને અનુસારે બુદ્ધિ ખીલે છે, એ બુદ્ધિને સફર પયોગ કરવાથી વર્ગ અથવા મોક્ષ પ્રાપ્ત કરે છે, અને બુદ્ધિને દુરૂપયોગ કરવાથી નર્ક અથવા પશુપક્ષીની તિર્યંચ ગતિમાં જાય છે, એટલે આ સંસારની રચનામાં મુખ્યત્વે
Page #15
--------------------------------------------------------------------------
________________
જોતાં એ જ સિદ્ધ થશે, કે જીવના કર્તવ્ય પ્રમાણે તેને ઉચિત અનુકુળ કે અનુચિત પ્રતિકુળ મળે છે, તેમાં ઈશ્વ. રને સંતાનને કે રાક્ષસોને દોષ નથી, રાજશાસન માફક પરમેશ્વર રાજ્ય ચલાવે છે, કે પરમેશ્વર બધાને રચે છે, સંહાર કરે છે, પાલનપોષણ કરે છે, બહ્મા વિષ્ણુ, મહેશના રૂપે છે ઈત્યાદિ લેકમાં જેટલાં મંતવ્ય છે, તે બધાં સામાન્ય બુદ્ધિના માણસને ધર્મમાં દેરવવા રચના કરી હોય તે એક અંશે પ્રશંસવા જેવું છે, પણ જે તેવું એકાંત માનતા હેય, અને ઉપર બતાવેલ તત્વજ્ઞાન ઉપર દુર્લક્ષ્ય રાખતા હોય તે તેવાઓને સમજાવવા માટે જ આ સૂયગડાંગ (સૂત્રકૃતાંગ) સૂત્ર રચ્યું છે, આ ભાષાંતરમાં કે મૂળમાં કેઈપણ જગ્યાએ વાંચકનું મન દુઃખવવા ઈરાદે રાખે. નથી, છતાં સજજન પુરૂષે ગુણગ્રાહક હેવાથી તેમાંથી કઈ પણ લાભ લેશે. પિતાના મંતવ્યોને સરખાવી જોશે, ઉચિત રીતે પરસ્પર પ્રેમ વધારી એકબીજાના વિચારે ઉપર સૂક્ષમ બુદ્ધિથી દીર્ઘ દૃષ્ટિએ જોશે, તે જેમ આગળ અનેક બ્રાહ્મણ પંડિતએ જેનધર્મના તત્વને સ્વીકારી દીક્ષા લેઈ અનેક ગ્રંથરત્ન રચેલાં છે, તેમ હાલ પણ તેઓ કરી શકશે.
જૈનના નવત, જીવ અજીવ પૂર્વે કહીગયા છીએ, પણ તેની સાથે
Page #16
--------------------------------------------------------------------------
________________
સુખી દુખી છ દેખાય છે, તેને માટે પુણ્ય પાપ છે ત માન્યાં છે, એટલે જ્યારે સુખ હોય ત્યારે પુણ્ય ઉદય, દુઃખ હોય ત્યારે પાપ ઉદય જાણવું. એટલે જીવ અજીવ પુણ્ય પાપ એ ચાર તત્વ થયાં, આ સુખ દુઃખ પામવાનું કારણ આપણું જીવના પેટા કે સારા અભિલા છે, જેને લોકમાં તૃષ્ણા કહે છે, તેને મળતુંજ જૈનોનું આશ્રવ (આસવ) તત્ત્વ છે, એટલે કેઈનું ભલું કરવાની અભિલાષાથી પુણ્યબંધ થતાં શુભ આશ્ર ખેંચાય છે, અને બીજાનું બગાડવાની ઈચ્છા થતાં પાપ બંધ થતાં અને શુભ આવ આવે છે, આ આશ્રવથી સુગતિ કે કુગતિ મળે છે, તે બંનેને રોકવા ઉચ્ચપદે પ્રાપ્ત થએલા મુનિ કે ઉચ્ચકેટીના ગૃહ હોય, તે બંને ઈચ્છાઓ ત્યાગીને સંપૂર્ણ આત્મતત્ત્વને ઓળખનારા બનીને તેને સંયમ દ્વારા રકે છે, તે સંવરતત્તવ છે, આ સંવરતત્વ સર્વોત્તમ છે, છતાં તે બીજા અને ઉપકારી ન થવાથી મંદબુદ્ધિના છે તે સંયમધારક મુનિને પીડે છે, અથવા લલચાવે છે, તે સમયે સમયમાં દઢ રહી અનુકુળ પ્રતિકુળ પીડાઓથી ફ્લેશ માનો નથી, તથા સુખ માની તેમાં લલચાતું નથી, તેથી તે સમભાવ ધારક બનતાં તેનાં શુભ અશુભ બંને પ્રકારનાં જુનાં કર્મો ભેગવાઈ જતાં નિરા થાય છે, તેનું વર્ણન શાસ્ત્રકારે તપના વર્ણનમાં કર્યું છે, આ સંયમી કે ગૃહથી
Page #17
--------------------------------------------------------------------------
________________
દુખમાં કે સુખમાં રાગદ્વેષ કરે તે બંધ પડે છે, એટલે બંધ પડવાથી પાછાં જન્મ મરણ ચાલુ થાય છે, પણ જે દસંયમી બની સુખદુઃખમાં રાગદ્વેષ ન કરી સમભાવે સહન કરે, અને પ્રાણ જતાં સુધી પણ સંસારી કેઈપણ સુંદર કે વિરૂપ પદાર્થઉપર જરાપણ મમત્વ કે દ્વેષ ન કરે, તે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને સંસારનું બધું સ્વરૂપ યથાવસ્થિત જોઈ પિતે બીજા ને તેવું સ્વરૂપ બતાવે છે, અને તે કૈવલ્યજ્ઞાનનું આયુ સમાપ્ત થતાં નિર્વાણ પામે છે. તે મોક્ષતત્તવ છે, એ પ્રમાણે જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મેક્ષ એ નવ તવ શાસ્ત્રકારે બતાવ્યાં છે, એટલે જીવવિચાર તથા નવતત્તની જુદી પડીઓ કાણમાં કે વિસ્તારથી છપાયેલી દરેક જગ્યાએ મળી શકે છે, તે જેવી–
" કર્મ સ મધ, ઈશ્વર સત્તાને માનનારા બંધુ પણ કર્મસત્તા સ્વીકારે છે, એટલે અહીં જેવાં કૃત્ય કરે તેવાં ભવિષ્યમાં ફળ લેગવે, એટલે કર્મ સંબંધમાં એક નાસિતકજ જુદે પડે છે, તે પણ તે પિતાની ઇચ્છિત વસ્તુના વેગમાં શોક કરે છે, અને પાછી પ્રાપ્ત થતાં આનંદિત બને છે. તેમાં પિતાની બુદ્ધિને ઉપયોગ કરવા પણ તે ભૂલતું નથી, તેથી
Page #18
--------------------------------------------------------------------------
________________
વિના ઈચ્છાએ કાંઈક અંશે તે પણ કર્મ સ્વીકારે છે, વેદાંતીઓ બધું શૂન્ય માની માયાજાળ માની શીપમાં ચાંદીના ભ્રમને દષ્ટાંત આપે, છતાં પણ દાન ઈશ્વરપૂજન યજ્ઞ સદાચાર સવીકારી તે પ્રમાણે વર્તતા હોવાથી તેપણુ કમ માનનારાજ છે. ક્ષણવાદી બાદ્ધો ભલે ક્ષણિક પદાર્થ માને, પણ અમુક કાળસુધી ગૌતમ રાજર્ષિ મહાત્માએ બંધ આપ્યો, એટલે ક્ષણવિવંસી સર્વ વાતે ન માનતાં અહિંસાદિને ઉપદેશ આપવાથી તેપણ કર્મસત્તા માને છે, સાંખ્યમિમાંસકવૈશેષિક વિગેરે સર્વે કઈ અશે પુણ્ય પાપ વિગેરે માને છે, તેમ પશ્ચિમથી આવેલા પારસી મુસલમાન ક્રિશ્ચિયને ચાહુદીઓ પણ દાન આપવું, ઈશ્વરની ભક્તિ કરવી, અનીતિથી અટકવું, શરીરે કષ્ટ સહેવું, એટલે તે પણ કર્મસત્તા સ્વીકારે છે. આટલું છતાં પણ કર્મનું સ્વરૂપ જેવું જૈન શાસ્ત્રમાં બતાવ્યું છે, તેવું બીજે નથી. માટે અમે દરેક બંધુને પ્રાર્થના કરીશું કે જૈનફિલોસોફી બધી ન દેખાય તે આ કર્મસ્વરૂપ તે તેમણે જરૂર જેવું જાઈએ.
કર્મ સ્વરૂપ પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ એવા ચાર વિભાગ છે, પ્રકૃતિ એટલે સ્વભાવ એટલે જે કમને ઉદય હોય તે પિતાને ભાવ ભજવે, જેમકે જ્ઞાન આવરણ્ય કમને
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૨
ઉદય હાય, તેા તે જ્ઞાનને વિકવર થવા નદે, મતિ મુંઝાવી કે, ગાખેલુ યાદ ન રહે, આ કર્મ સાને જાણીતું છે, પણ તે કર્મ જેટલે અંશે ક્ષય થયુ હૈય તેટલે અંશે બુદ્ધિ ખીલે છે, થાડુ ગેાખે તેપણ યાદ રહે, અને કેટલુંક જ્ઞાન તા વિના ખતાવે પણ આવડી જાય છે, તે પણ જાણતું છે. દર્શનાવરણીય કર્મવાળાને આંખે પૂરૂ દેખાય નહિં, અથવા બેઠે બેઠે ચાલતાં ચાલતાં ઉંઘ આવે, તે પણ જાણીતું છે.
વેદનીય—શરીરમાં સુખદુઃખના અનુભવ જાણીતા છે.
સાહનીય—આ કર્મ ઉયમાં આવતાં કુવ્યસન કુચાલ કુસંગતિ કુકમ પ્રિય લાગે છે, અને સુસ'ગતિ સુકૃત્ય સેવાધર્મ ઇંદ્રિયાને વશ રાખવી ગમતી નથી, પારકાનું ધન કોઇપણ રીતે પચાવી જવુ વહાલુ લાગે છે, રાજ્યસત્તામાં કે સટ્ટામાં ઢગા ફુટકા કરી અધમ કૃત્યોના પશ્ચાત્તાપ કરવાને બદલે બહાદુરી માને છે, પણ ન્યાયે ચાલવુ` પસ ંદ આવતું નથી. આનેજ અન્યમ એ માયાજાળ માને છે, ક્રોધ અહંકાર કપટ લાભ ભય જુગુપ્સા વિંગેરે ઉદય આવે છે, તે બધા માહનીય કર્મના ઉદયનાં લક્ષણા છે, તે ક્ષય કે શાંત પડવાથી કુકમને ખલે ન્યાયમાર્ગ પસંદ પડે છે. આયુ. આ સર્વને જાણીતું છે કે મરણુ સાને લાગેલું છે, તે મરણુપર્યંતના કાળ તે આયુકમ છે; એટલે પૂર્વભવે ખાંધીને આળ્યે, અને અહીં ભાગવી નવું
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૩
''
''
'
બાંધી બીજે ભેગવવા ગયે. નામકર્મને ઉદય થતાં શરીર તથા તેનું બંધારણ તથા મજબુતી કીર્તિ અપકીર્તિ સુંદરતા વિરૂપતા સૈભાગ્ય દુર્ભાગ્ય વિગેરે સિને જાણીતું છે.
ગોત્ર–એટલે અધમાધમ કૃત્ય કરનારા કુળમાં જન્મ મળતાં અપમાન મળે, અને સારાં ધર્માત્મા ખાનદાન કુટુંબમાં જન્મ મળતાં સર્વત્ર આવકાર મળે તે ઉચગેત્ર છે.
અંતરાય-ઈચ્છા છતાં પાસે ધન હોય તે પણ દેવાય નહિ, માગવા જતાં ઈચ્છિત વસ્તુ મળે નહિ, વસ્તુ પાસે છતાં ભગવાય નહિ, વારંવાર વસ્તુની ઈચ્છિા થતાં અનુકુળ વસ્તુ પણ ઉપભેગમાં ન લેવાય, તેમ પગ અકડી જાય, દેડતાં થાક લાગે. કાર્ય કરી શકાય નહિ. તેપણ જાણીતું છે.
આ પ્રમાણે આઠ કર્મપ્રકૃતિના પેટાવિભાગ ૧૪૮ ૧૫૮ થાય છે, તેનું વર્ણન ૧ લા કર્મગ્રંથમાં છે, તેની સાથે ૨-૩-૪-૫ કર્મગ્રંથમાં તેનું વિસ્તારથી વર્ણન છે, તેમાંથી જણાશે કે દરેકની સ્થિતિ તે કાળમર્યાદા કેટલી છે, તથા તેને ઉદય થતાં સુખદુઃખને અનુભવ કેવા પ્રમાણમાં થાય છે, તથા તેનું પ્રદેશપનું કેટલું છે, જેમકે બાળકને સમજાવવા માટે લાડુને દષ્ટાંત લઈએ, તે પ્રથમ પ્રકૃતિને અંગે વિચારતાં ગોળને લાડુ ગરમી અને ખાંડને. લાડુ શરદી કરે, સ્થિતિ વિચારતાં કે થોડા દિવસમાં
Page #21
--------------------------------------------------------------------------
________________
ગંધાઈ ઉકે, કોઈ લાંબી મુદત સુધી પણ ગંધાય નહિ રસને અંગે જેવી સાકરની ચાસણી કરી હોય તે સમ્ર કે. નરમ રહે, અને તે પ્રમાણે સ્વાદ અનુભવાય પ્રદેશ તે વજન પ્રમાણ કે તે લાડુ શેરને કે પાશેરને છે
આ કર્મ કેમ બંધાય, કેમ ન બંધાય, બંધાયેલાને અનુભવ કે થશે, તે સમયે કેમ વર્તવું, પાછી બુદ્ધિ ભ્રષ્ટ કેમ થાય છે, તે બધું આમાં સમજાવ્યું છે, કર્મગ્રંથમાં ચારિત્રની મહત્વતા વિશેષ ન બતાવતાં દ્રવ્યાનુ વેગ છે, ત્યારે જૈન સિદ્ધાંતમાં દ્રવ્યાનુયેગ, કથાનુગ, ગણિતાનુ ચાગ ચરણકરણાનુયોગ ચારે ઉચિત રીતે બતાવ્યાં છે.
ચાર અનુગ. , દ્રવ્યાનુગમાં જીવ અજીવ અને તે બેને કર્મ સંબંધ કે છે, તે જાણવા માટે પ્રજ્ઞાપના ભગવતી સૂત્ર વિગેરે જેવાં.
કથાનુગમાં ઉત્તરાધ્યયન તથા જ્ઞાતાસૂત્ર જેવાં
ગણિતાનુગ સૂર્યપ્રજ્ઞપ્તિ વિગેરેમાં જતિષ મંડળની ગણતરીમાં જે. ચરણકરણાનુયોગમાં ચારિત્ર કેમ પાળવું, તે દશવૈકાલિક તથા આચારાગસૂત્ર વિગેરે જોવાં. જૈન સિદ્ધાંતમાં પ્રવેશ કરવાના દરવાજા (દ્વાર)
જૈન સિદ્ધાંતમાં તત્વજ્ઞાન કેટલું સૂક્ષ્મ છે, કે અત્યાર સુધી વેદના પારંગામી મહર્ષિ વેદ વ્યાસજી જેવાને પણ
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૫
સમજવું મુશ્કેલ થયું છે, તે સામાન્યબુદ્ધિના ખીજા મનુષ્યનું તા . શું પૂછવું ? તેથી તેવા અધુ માટે થાડુ” લખીએ છીએ. કે તે ચાર દ્વારા જુએ.
આને માટે અનુયોગદ્વાર નામનું સૂત્ર અલગ છે, ત્યાં એવું અથવા સૂત્રના ટીકાકાર મહારાજ જેવા કે હરિભદ્ર સૂરિ, શીલાંકાચાય જેવા મહાનપુરૂષે પ્રથમ અધ્યયનમાં કાંઇક અંશે તે દ્વારાનું વણૅન કર્યું છે, તે જોવું. તે અહીં બતાવીએ છીએ.
ઉપક્રમ-તેના અથ ગુજરાતીમાં ઉપાય છે, આ ઉપાય દરેક માણસ રોગ આવતાં કે કષ્ટ વિઘ્ન આવતાં ચેાજીને દુ.ખ દૂર કરી સુખ મેળવે છે, તે પ્રમાણે શાસ્ત્રકાર પણ ચેાગ્યસમય આવે શિષ્યાનુ લક્ષ્ય ખેંચી તેમને પાસે એસાડી પદાર્થોનું રહસ્ય સમજાવવા પ્રારભ કરે. તે ઉપક્રમ છે,
નિક્ષેપ-શિષ્યા પાસે બેઠા પછી તેમને વસ્તુનુ ઓળખાણ કરાવવા નામસ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર અથવા તેથી વધારે વિભાગ પાડી વસ્તુને સ્થાપે. તે નિક્ષેપા છે, જેમકે ક`ઇપણ ચંત્ર શોધવું હોય તે વિદ્વાન પાતાની શુદ્ધિ પહોંચાડી પ્રથમ યથાર્થ નામ પાડે. જેમકે વરાળયંત્ર (એનજી) નામ છે, તે ચુરાપથી *ગાવવું હોય કે તેને માકલવું હાય ત નકશેા ચિત્ર તયાર કરે, પછી તેના ભાગે ગોઠવે, અને પછી ચાલુ કરી તેનાથી કામ લે. તે અનુક્રમે
Page #23
--------------------------------------------------------------------------
________________
નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ છે, આનિક્ષેપોમાં અનેક પેટા વિભાગે છે.
અનુગમ એટલે વસ્તુ સ્થાપ્યા પછી તેનું વ્યાખ્યાન કરે, કે આ સૂત્રમાં આટલે વિષય આ સંબંધી કહેવાશે, તેને લાભ આ છે, એટલે તેનું વ્યાખ્યાન ત્રણ પ્રકારે થાય છે. એક શબ્દાર્થ માત્ર પછી નિર્યુક્તિ સહિત અને ત્રીજી વખતે સંપૂર્ણ, એટલે શિષ્યની બુદ્ધિ તીક્ષણ હોય તે પ્રમાણે વિભાગ પાડી સમજાવાય છે. જેમ બાળ શિક્ષણ, યુવક શિક્ષણ, અને પૂર્ણ શિક્ષણ સ્કુલ હાઈસ્કુલ તથા કેલેજમાં અપાય છે.
નય–આ નનું વર્ણન જૈનશાસ્ત્રમાં વિસ્તારથી વર્ણવ્યું છે, નયને અર્થ ગુજરાતીમાં અભિપ્રાય છે. એક માણસ અમુક કાળે અમુક અભિપ્રાય ધરાવે, અને સંજોગે બદલાતાં બીજો અભિપ્રાય ધરાવે, અથવા એકજ કાળે બંન્ને જણ પિતાની બુદ્ધિને અનુસારે જુદા અભિપ્રાય ધરાવે, અને તે બધા સત્યવાદી પણ હોય છે, તેથી નવા માણસે બ્રમમાં પડે, કે આમાં શું વિચારવું કે જુઠે કહે ? કેને સાચો કહે કેને હિતસ્વી કહે? કેને શત્રુ કહે? કેને માર્ગે ચાલવું? એટલે સત્યને ખાતર હિતને ખાતર પોપકારને ખાતર પણ અભિપ્રાયોમાં ભેદ પડે છે, વર્તમાનકાળે સહકાર અસહકાર કેન્સીલમાં જવું કે ન જવું એ એટલું બધું
Page #24
--------------------------------------------------------------------------
________________
જાણીતું થઈ પડયું છે કે એક જ વિદ્વાન એકજ વરસમાં બે ત્રણ વાર આમતેમ ચકા ખાય છે. તેનું કારણ એ છે કે દરેક અભિપ્રાયમાં કાંઈ અશે હિતની માન્યતા છે, તેથી જન મતના સિદ્ધાંતે કહે છે કે તમે દરેકનું સાંભળે તે ઉપર વિચાર કરે, પરસ્પર અનુચિત વચન ન બેલે, સમયાનુસાર પગલું ભરી સુબુદ્ધિની તીણતાથી આગળ વધ, ઈષ્ટ સિદ્ધિ કરે.
આ પ્રમાણે અનંતજીના અનંતા અભિપ્રાય સાંભળી કે અનેક વાદીઓના અનેક મંતવ્ય સાંભળી બીજા સામાન્ય ગભરાઈ જાય, તેને ખાતર જૈનશાસ્ત્રમાં બે અને સાત ભેદ પાડયા છે. નિશ્ચય નય, અને વ્યવહાર નય.
દષ્ટાંત તરીકે. આત્મા એકલો આવ્યે એકલે જશે એલે કરશે એકલે ભગવશે માતાપિતા પુત્ર સ્ત્રી ધન ઘર ખેતર વિગેરે સઘળું મુકી જવાનું છે, સબંધ છટતાં વાર નથી. માટે આત્માએ તે બધાને મોહ મુકી આત્મધ્યાનમાં રમણતા કરવી તે વેદાંતને નિશ્ચય માર્ગ છે.
આત્માને માબાપે ઉછેર્યો પાળે માટે કર્યો સારૂ ભણાવ્યે તેમની ચાકરી કરવી. પોપકારાર્થે બીજાનું કાર્ય કરવું એ વ્યવહાર છે. સારી શિક્ષા બોધ આપે તે ગુરુ છે, સર્વે તવેનું જ્ઞાન આપે તે દેવ છે, બીજાનું ભલું કરવાનું શીખવે તે ધર્મશાસ્ત્ર છે. એના ઉપર શ્રદ્ધા કરી સાધુ જંદગી ગુજારવી કે સદ્દગૃહસ્થનું પવિત્ર જીવન ગુજારવું તે વ્યવહારમત કે મધને ક્ષણિક વાદ છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૮
પણ આ બંનેને એક સાથે ઉપયાગમાં લેવા, એટલે આત્મામાં આત્મા હૃઢ શ્રદ્ધા રાખવી, અને બહારથી ઉચિતવ્યવહાર રાખવા. તે સ્યાદવાદ જૈનમત છે. એટલે જેટલાં વચન છે, તે અપેક્ષાપવક સત્ય છે. અપેક્ષાવિના આલવુ તે વ્યર્થ છે, એટલે દુનિયાના બધા સાચા હિત કારક મતા નન્દોસમાન છે, અને જૈનદર્શન સમુદ્ર સમાન છે. કે જેમાં બધી નદીઓ પર સાથે આવે તાપણુ તે બધાન સમાવેશ પાતે વિનાસંકાચે કરી શકે છે.
―――
રામ ભ’ગીનુ સ્વરૂપ,
એક વસ્તુ પાતાના સ્વરૂપે છે, પર (બીજા)ના સ્વરૂપે નથી, તથા તે સ્વરૂપે છે, અને પરરૂપે નથી, આ ત્રણ
ભાંગા પ્રથમ નીચે બતાવ્યા છે.
સ્થાત્ અસ્તિ સાનું પેાતાના ગુણાએ કરીને સાનુ છે. સ્યાત્ નાત સેનુ પીતળના ગુણાવાળુ નથી.
સ્વાત્ અતિ નતિ સાનુ` પેાતાના ગુણેાવાળું છે, પણ પીતળના ગુણાવાળું નથી. પછીના ચાર ભાંગા યાત્ અન્ય, સ્યાત્ અવ્યયને ગુજરાતીમાં અર્થ કથાચિત્ કે કોઈ અંશે થાય છે, એટલે દરેક વસ્તુ અનેક ગુણાવાળી હોવાથી ખેલ નારા એકજ ગુણુનું વર્ણન કરી શકે, પણ તેથી સાંભળનારે
Page #26
--------------------------------------------------------------------------
________________
સમજવું જોઈએ કે બીજાપણુ ગુણે તેમાં હશે, પણ સાથે બોલી શકાતા નથી, જરૂર પડે કમેથી બેલી શકાય છે.
એજ પ્રમાણે અસ્તિ વિગેરે વચમાં મુકવાથી નીચલા ત્રણ ભાંગા થાય છે
સ્થા અતિ અવતો. એટલે એક વસ્તુના ગુણેમાંના એકનું વર્ણન કરતાં તે ગુણવર્ણવતાં પણ સંજોગેના કારણે તે પલટાઈ જાય, અથવા બોલનારને પિતાની ભૂલ માલમ પડતાં વિચાર બદલાય, તે તે સમયે સાંભળનારે ગભરાવું નહિ, કે આમ કેમ કરે છે, લડાઈમાં જીવ સટેટના વખતે આવેલે માણસ કે છે, તે વિચાર તેના કમાન્ડરને જ હોય છે, અને તેના આધીન લશ્કરને રહેવું પડે છે, નહિ તે ગે થતાં ટુકડીએ સપડાઈ જતાં હાર આવી પડે છે, બદનામી થાય છે, તેવી જ રીતે એક માણસ વ્યાખ્યાન કરે, તે સમયે તેના અભિપ્રાયે એકજ વ્યાખ્યાનમાં બદલાતા હોય તે પણ તેનું પૂરું સાંભળ્યા પછી જ શંકા સમાધાન કરી શકાય છે.
ધાતુ નાસ્તિ આવા ઉપરના ભાંગાથી આ ઉલટે છે, તેપણ બેલ મુશ્કેલ છે, કે આવેલા માણસે વિશ્વાસપાત્ર નથી. જે આગેવાન તે સમયે તેનું ન સાંભળે દગાખોર ધારી ડર રાખે તે લડાઈ ચાલુ રહેતાં બંને પક્ષના હજારે.
Page #27
--------------------------------------------------------------------------
________________
માણસોની વ્યર્થ બરબાદી થાય. તે પ્રમાણે વ્યાખ્યાનદાતા દગાખેરજ છે, માટે તેનું ન સાંભળવું, તેમ વચમાં ગરબડન કરવી. અથવા સાંભળનારે કઈ વખત ધાંધલ કરી હોય તે મારે ન સંભળાવવું તેમ વકતાએ પણ કદાગ્રહ ન રાખવો.
स्यात अस्ति नास्ति अवक्तब्य.
આ છે, આ નથી, આ બંને પણ કઈ અંશે બેલવા જેવા નથી, જેમકે કંઈના ભસે વેપાર કર્યો, અને ગણતરી કરી કે આ વસ્તુમાં ન મળશે, આમાં નહિ મળે, એમ ચેકસ ન માની લેવું કારણ કે સંજોગોના આધારે બદલાતું રહે છે, કેટલાક દુઃખમાં સાપઘાત કરે છે, હતાશ થાય છે પણ તેમને ખબર નથી કે સુષ્ટિમાં કઈપણુ બનવું તે સજેના આધાર ઉપર છે. માટે ન શોક કર, ન આપઘાત કર, પણ ધૈર્ય ધારણ કરવું, તેજ પ્રમાણે સટ્ટા કરનારાઓ યુદ્ધ કરનારાઓ પોતાની બુદ્ધિથી ગણતરી કરી આમાં આમ નફે કે જીત મેળવીશું, અને આખા જગતને કબજે કરીશું, પણ તેમની બધી આશાઓ વ્યર્થ જાય છે, તેથી ન મળતાં કે અનાયાસે જીત થતાં અહંકારી ન થવું, એક બાજુ જીત થશે બીજી બાજુ હાર થશે, એમ પણ ન કહેવું. આ રીતે આ સપ્તભંગી જગતને સમાન ભાવમાં લાવનાર મહા ઉત્તમ તત્વ છતાં ન સમજાયાથી વેદાંત સૂત્રમાં લખી દીધું કે મિનાત એકમાં અનેક
Page #28
--------------------------------------------------------------------------
________________
વસ્તુ ન ઘટે, એમ કહી ખંડન કર્યું, પણ ભાગ્યે જ તેમને ખબર છે કે જૈનો એવા અંજાણ્યા નથી કે અજવાળાને અંધારૂં કહે, પણ તેમનું તે કહેવું એ છે કે (૧) અજવાળું અજવાળાના રૂપમાં અજવાળું છે, પણ(૨) અજવાળું અંધારાના રૂપમાં નથી. (૩) તેમ કમથી એમ પણ કહેવાય કે બને અનુક્રમે થા, પ્રથમ અજવાળું અને પછી અંધારૂં. (૪) તથા કાંઈ અંશે અંધારું એમ પણ ન બોલવું, કારણ કે પૂર્ણ પ્રકાશમાં અંધારું ન પણ હોય, (૫) તેમ કાંઈ અંશે અંધારું છે, એ પણ બોલવું, કઈ વખતે પૂરું અંધારું હેય, (૬) કેઈ અંશે અંધારું નથી. એમ ન બોલવું. તેવીજ રીતે (૭) કેઈ અશે અંધારું કેઈ અંશે અજવાળું આવું બોલવું તે પણ એકદમ ન બેલી દેવાય, કારણ કે દરેક સંજોગો ઉપર આધાર રાખી અભિપ્રાય બદલાય છે. આ બધાને પરમાર્થ એ છે કે એક વસ્તુમાં અનંતા ધર્મો અને ફેરફારો નાની ભગવંતે કેવળજ્ઞાને જુવે છે, અને આપણી બુદ્ધિથી
હા ઘણા જોઈએ છીએ, અને એક વસ્તુનાં અનેક રૂમ જોઈએ છીએ ઈંગ રસ સ્પર્શ ગંધ અવાજ આ આંખ જીભ શરીરની ચામડી નાક અને કાનના અનુક્રમે વિષય છે, એ વિષયે ક્ષણે ક્ષણે બદલાય છે, તેમ તેમ આપણુ જ્ઞાનમાં પણ ભેદ પડે છે તેથી જ્ઞાનના ભેદે પણ અંનતા છે, તે અતિજ્ઞાની કેવળ પ્રભુ છે, અને વિજ્ઞાનશાસ્ત્રીઓ યંત્ર દ્વારા વધારે વધારે ભેદે જુએ છે ઈથરતત્વની કલ્પ
Page #29
--------------------------------------------------------------------------
________________
ના અને વીજળીના પ્રાગે વિગેરે તથા નવી નવી શોધેથી જગતું એટલે પશ્ચિમ આગળ વધે છે, અને પૂર્વ પાછળ હટે છે, એટલે બધે ક્ષણ વાદમાં વેદાંતી નિત્યવાદમાં મેજ માની બેઠા છે, જૈનશાસ્ત્ર તે એમ કહે છે કે તમે સુબુદ્ધિ ખીલવી વિદ્યાનંદી બની વસ્તુના અનુંતાગુણે પણ ખ્યાલ કરી તેને સદુપયોગ કરે, પણ એ ન ભૂલવું કે પશ્ચિમના જડવાદને એકાંત ના પ્રશંસતાં અંદરના આત્મતત્વને ઓળખી નિર્મળ સદાચારનું ચારિત્ર પાળી પરોપકાર કરી કાંતે સાધુ જીવન ગુજારે, કે જે આ સૂયગડાંગના બીજા અધ્યયનમાં રાષભદેવે પિતાના પુત્રોને બતાવ્યું છે તે પ્રમાણે તમે કલેશ ન કરે, બીજાની નિંદા ન કરે, પિતાના વખાણથી ખુશી ન થાઓ, બીજાના ભરોસે ન બેસી રહે, તેમ બીજાના ગુણેને ભૂલી પણ ન જાઓ, પિતાના પુત્રે ઘર
સ્ત્રી ઉપર મમત્વ ન રાખો, તેમ તમામ ઉપર પ્રેમ રાખી તેનું ભલું ચાહે, તેમ તમારાં બચ્ચાને પણ સંસ્કારી બનાવે, ગૃહસ્થજીવનને પ્રશંસે નહિ, તેમ સાધુજીવનમાં પ્રમાદીન બને, વેષમાં સાધુપણું નથી, પણ સર્વ જીવ ઉપર સમાનભાવ ધારીને પરમાર્થ સાધે તે નિર્મળ વર્તનમાં સાધુપણું છે, કઈ પણ દેશ કોઈપણ જાતિ કેઈપણ ધર્મ કે પણ મંતવ્યના અનુયાયી મનુષ્યનું બુરું ન ચાહે, તમારા આત્માને કલેશી ન કરે, તમારું જીવન ક્ષણવાદમાં હતાશ ન બનાવે, તમારા આત્માને નિત્યમાની પ્રમાદની ઉપેક્ષા
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૩
ન કરે, કુવ્યસનથી કુસંગતિથી કુકર્મ કુબેધથી તમારૂ ભલું ન માને, તમારું ભલું સુબોધ સુધમ સુસંગતિથી માને, એને માટે આની પૂર્વે છપાયેલે આચારાંગને ૫ મો ભાગ જરૂર વાંચ. કે સાધુજીવનને અધ્યવસાય વિચાર) થાય. સંતભંગી, બીજી રીતે–
એક વસ્તુમાં એક સમયે સાત વિભાગ પડે છે, તેનું સ્વરૂપ નીચે બતાવ્યું છે. ચાત (કેઈ શે) રર છે, જેમકે આ વાસણમાં દૂધ છે
( જ્યાં સુધી દૂધનું દહીં ન થાય ત્યાં સુધી દૂધ
નામથી ઓળખાય.) ચા (કેઈ અંશે) નાતિ નથી. જેમકે આ વાસણમાં
દૂધ નથી કારણ કે કંઈપણ ખટાશને સંજોગ થતાં - તે મળી જવાથી દહીં થઈ ગયું) જાતિ રામત (કેઈ અંશે) પદાર્થો છે, અને નથી. એ
ટલે દરેક પદાર્થ સ્વરૂપે હમેશાં છે, પરસ્વરૂપે હમેશાં નથી એમ બંને અપેક્ષા રાખીને વિચારાયતે અથવા બરફ લાવી મુકતાં થોડાનું પાણી થયું, છેડે બરફ રહ્યો, તે કઈ પણ કહેશે કે બરફ છે પણ ખરે નથી પણ ખરે.
Page #31
--------------------------------------------------------------------------
________________
જ
તા કાવ્ય “કેઇ અંશે આ બોલિવું મુશ્કેલ છે, કાર
ણકે કેમે બોલાય. એટલે અક્ષર એકદમ બેલી ન શકાય,અથવા એટલા બધા પદાર્થો છે, કે આપણે વર્ણન કરતા પહેલાં તે પદાર્થો બદલાઈ જાય, અથવા આયુ
પુરૂં થતાં પણ બધાન બેલાય, ભારત લવ. જ્યારે “કાંઈ અંશે” એમ એકદમ બે
લાતું નથી, તે “કઈ અંશે છે” એટલું પણ સાથે બોલી ન શકાય, કારણકે બધા પદાર્થો તેવા રહેતા
નથી તે બતાવ્યું છે. ચન્નતિ સવળ આ પણ નબોલાય કે તે કંઈ પણ અંશે
પદાર્થ નથી” ( કેઈ અંશે પણ હોય ખરે. ) યાતિ જાતિ અપાશે. આ પણ ન બોલાય કે કઈ અંશે
બંને સાથે છે કે નથી.”
આ સમગી એટલા માટે છે, કે કેઈ આગ્રહથી એમ ન કહી દે કે “છે જ ” “ નથી જ” છે કે નથી જ, વ્યવહારથી ભલે બેલાય કે છે, કે નથી, પણ છેજ, નથી જ. ઘરમાંથી નીકળેલા માણસને કઈ પૂછે કે તમારા પિતા ઘેર છે? તે ઉત્તર આપ કે ઘેર હશે, કે છે, પણ એમ ન કહેવું કે છેજ. વખતે બહાર પણ નીકળી ગયા હોય, અથવા એક વસ્તુમાં અનંતા ગુણે કે ધર્મો રહ્યા
Page #32
--------------------------------------------------------------------------
________________
છે, તેમાં એકનું વર્ણન કરતાં બીજાને ગણ રાખે તે હર કત નહિ, પણ ઉડાવી દે તે અનુચિત ગણાય, જેમકે - કાશને નિત્ય માને, દીવાને અનિત્ય માને, તે ભૂલ છે, કારણકે અપેક્ષાએ આકાશ પણ અનિત્ય છે, જેમકે ઘટ જેટલી જગ્યા રેકે તે ઘટાશ અને પટ જેટલી કે તે પટાકાશ. પછી ભલે તે ઉપચારથી હોય, તેમ દીવે પણ અનિત્ય ન કહે, કારણકે પૂરતી સામગ્રી મળે અને વિરૂપ સંગ ન મળે તે દી ન પણ બુઝાય, તેમ દરેક વસ્તુ સ્વદ્રવ્ય રૂપે નિત્ય છે, અને પિતાના પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે જેમકે કઈ માણસનું નામ બાદરમલ પડયું ત્યારથી બાદરમલ તરીકે રહયે, પણ બાળપણામાં કે જુવાનીમાં તે બાળક જુવાન કે પછી બૂઢે કહેવાયે.
–બુદ્ધિગમ્ય પ્રશ્નો જ્ઞાન આત્માથી ભિન્ન કે અભિન્ન, આને ઉત્તર આજ આપ કે કોઈ અંશે ભિન્ન છે. જેમકે બુદ્ધિમાન માણસ જડ જે પણ વખતે થઈ જાય છે, જેમકે દારૂ પીતાં બેભાન થઈ ને મરેલા માફક રસ્તામાં પડે છે, તેનું ચોરાઈ જાય કે તે ચગદાઈ જાય તેની ખબર પણ તેને પડતી નથી તેમજ જ્ઞાન આત્માથી કઈ અભિન્ન પણ છે, કે પાગ્ય ઉપચાર થવાથી નીચે ઉતરી જતાં સાવધ થઈ પશ્ચાત્તાપ કરે છે,
Page #33
--------------------------------------------------------------------------
________________
એટલે કેવળજ્ઞાની થયા પછી તેનું જ્ઞાન ઘટે વધે નહિ, પણ તે પહેલાં તે વધતું ઘટતું પ્રત્યક્ષ દેખાય છે.
તેવી રીતે કર્મ જડ આત્માથી ભિન્ન કે અભિન્ન? તે ઉત્તર આપ કે કઈ અંશે ભિન્ન છે, કે યોગ્ય ઉપાયથી કમી દૂર થઈ મેક્ષમાં આત્મા જાય છે, અને કેઈ અશે અભિન્ન છે કે ઘણી વખત ઠપકા ખાઈને પણ માણસે કુકર્મ કરી જેલમાં જાય છે.
આ પ્રમાણે પ્રષ્ટિ અનાદિ કે આદિ, પ્રલય થાય છે. કે નહિ તે દરેકમાં કઈ અંશે કહેવું અર્થાત્ સ્યાત્ કર્થશ્ચિત જેડવાથી સમજાશે, આના સંબંધમાં સ્યાદવાદ મંજરી ગુજરાતી કે સંસ્કૃત કે હિંદી ગમે તે વાંચવી જોઈએ અને તે વાંચવાથી એટલે આનંદ આવશે કે, તેનાં મૂળરૂર કાવ્ય મે કરી લેવાનું મન થશે. આ સંબંધી કેઈપણ વિદ્વાન જૈન મુનિને પૂછવાથી ખુલાસે થશે, અથવા ભાષાંતરકારને લખવું. કે જાતે મળવું.
Page #34
--------------------------------------------------------------------------
________________
સૃષ્ટિ કત્વવાદ, અમારા કેટલાક ગભીર વિચારના પરમ મિત્રે તે જૈનતત્વ વાંચીને આનંદ માને છે, કેટલાક ઉપેક્ષા કરે છે, અને કેટલાક તે નાસ્તિક સાથે સરખાવતાં પણ ચૂકતા નથી, તે દરેક ભવ્યાત્માઓને હું પ્રાર્થના કરીશ, કે તેઓએ ક્ષણમાત્ર ન્યાયને ખાતરજ નીચલા પ્રશ્નનો ઉત્તર આપ, કે બંને બાજુની વાત સાંભળીને ન્યાયાધીશ પણ ન્યાય આપે છે, તે કેઈપણ ન્યાયને કે તત્વજ્ઞાનને વખત આપે જૈનદર્શન નને કેઈપણથ જે છે? જે હોય તે તેમના અનેક ગ્રંથરને પ્રચારના અભાવે એમને એમ ભંડારમાં નિરૂપયેગી પડી રહ્યો, અને પશ્ચિમના વિદ્વાને લાખ રૂપિયા આપીને લાગતા વળગતા પાસેથી લેઈ ગયા, ત્યાંથી સંશોધન થઈ છપાઈ અહીં આવે છે, તે ઘણું વિચારવા જેવું છે!
જૈન દર્શન સાથે વાં. જેનો સષ્ટિકર્તા ઈશ્વર માનતા નથી, માટે તે નાસ્તિક છે, આટલે જે જૈનોને અપરાધ હોય તે તે ક્ષમા કરવા જેવું છે, કારણકે બુદ્ધિગ્રાહ્યાજ વચન મનાય છે, નિશાળમાં પણ મગજમાં ઠસે તેટલું જ ભણાવાય, જે ઈશ્વ
Page #35
--------------------------------------------------------------------------
________________
રને કેઈએ પણ કયાંય કશું પણ કરતા જે હોય, એવું કઈ પણ કહેતે હોય તે તે ભલે જાહેરમાં આવે, અમે તેની પાસે પણ તેનું સાંભળવા તૈયાર છીએ, પ્રત્યક્ષ પ્રમા@થી તે સા ન પાડશે, કે તે અશકય છે, કારણ કે તે વાત બનવી અશક્ય છે, તે અરૂપી છે, જ્યારે તે દેખાતું નથી ત્યારે કરતે તે ક્યાંથી દેખાય? અને અદશ્ય પણુ કરતે હોય તે અમે તેને કુદરત કહીએ તે શબ્દજ ફેર થયે, ભલે તમે કુદરતને ઈશ્વર કહે, અમને કે તમને તેથી પ્રેમ ઘટવાને બદલે વધુ જોઈએ. પાણી વેટર બંને શબ્દ જુદા છતાં અર્થોમાં ભેદ ન હોવાથી અંગ્રેજી વાળા અને ગુજરાતીવાળા લડતા નથી.
કેઈ કહેશે, અમે નથી જે, પણ અમારા વડીલેએ ઇશ્વરઅવતાર બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિને જોયા છે તે બંધુઓ અમે પણ એમ તે માનીએ છીએ કે તીર્થંકર ઈશ્વરના અવતાર તે નહીં, પણ ઈશ્વર સ્વરૂપે થવા નિર્મળ ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામી મેક્ષમાં ગયા, અને અમને બોધ આપવા પિતાના શિષ્યોને ઉપદેશ પણ આપતા ગયા, પછી તમે તેવા પવિત્ર પુરૂષને બ્રહ્મા વિષ્ણુ મહેશ પેગંબર માને તે પણ વાંધા જેવું નથી.
કઈ કહેશે કે નહિ, ઈશ્વર વિનાકશું બનતું નથી, કારણ કે ઇટે વાસણ ઘર બધું બનાવેલું છે, તેમ જગત
Page #36
--------------------------------------------------------------------------
________________
પણ બનાવેલું છે, અને તે બનાવનારને ઈશ્વર માન જોઈએ, તેને ઉત્તર એટલે છે કે, તમારું અનુમાન જેમ બુદ્ધિગ્રાહ છે, તેમ અમારું પણ અનુમાન વિચારે કે તમારા ઉત્પાદક (બાપ) કે તે તમે દેશાવરમાં જંગલમાં બાળપણમાં મુકી દેવાયા હેતે ન જાણે, પણ તમે જ્યારે મોટા થઈ પરણ્યા ત્યારે તમારે પુત્ર થતાં ખાત્રી થશે કે, જેમ હું મારા છોકરાને પિતા છે તેમ મારે પણ કઈ બાપ હોજ જોઈએ, એ પ્રત્યક્ષ છે, તેથી તમે કઈપણ કાળના પુરૂષને જઈને અનુમાન વિચારી શકશે કે તેને કેઈપણ બાપ હવે જોઈએ, પણ તમે તે વખતે કહી દે, કે નહિ નહિ, સૃષ્ટિ રચતાં તે કંઈપણ બાપ ( એટલે પુરૂષ જાતિ ) હતે જ નહિ, ઈશ્વરે એમને એમ ઉત્પન્ન કર્યો, ત્યારે આ બુદ્ધિગ્રાહ્ય તમને ભલે લાગી જાય કારણ કે તમને ઈશ્વર ઉપર અત્યંત ભાવ છે, પણ મારા જેવા તર્કવાદીને તે એજ વિચાર આવે કે આ બુદ્ધિગ્રાહ્ય નથી, કારણ કે સર્વત્ર સ્ત્રી પુરૂષના સંગથી અમુકકાળે અમુક સંજોગે પુત્ર હાલ થાય છે, તેમ પૂર્વે પણ થતું. એટલે સ્વય સુષ્ટિ અનાદિ થઈ.
કેઈ કહેશે કે નહિ નહિ, ઈશ્વર સુષ્ટિ રચે, ત્યારે સર્વશક્તિમાન હોવાથી ગમે તેમ રચી શકે જેમ દેવતાઓ ગમે તે બનાવી છે, આમાં એટલું જ પૂછવાનું છે કે
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૦
ઇશ્વર સર્વશક્તિમાન સર્વજ્ઞ સર્વને હિતકારક હતું તે પછી આ રચના કોના માટે કરી ? કારણકે પ્રજને જ દરેક કાર્ય ડાહ્યો માણસ કરે છે, અને પિતાના શેખ માટે કરી તે પછી તેનું ફળ જીવે શા માટે ભેગવવું, ઇશ્વરજ કાં ન ભેગવે, શૈતાનની કલ્પના કરવી, અને શતાનના ઉપર દોષ મુકવા, તે કરતાં શતાનને કર્મસ્વરૂપે માનવામાં શું હરકત છે ? અને ઈશ્વરને શેતાનને કરેલે માનવી કરતાં અનાદિ માનવામાં શું હરત છે ?
ઇશ્વરવાદ ઈશ્વર છે, પણ તે એક કે અનેક, તે સર્વોપરી કે. નહિ ઈત્યાદિ વાતે વિચારવાયેગ્ય છે, સા બંધુએ બુદ્ધિ પ્રમાણે કલ્પના કરે, તેમાં કલેશને બદલે આનંદ માને જોઈએ, ઈશ્વર આપણને શું આપે છે, તે વિચારતાં તે કશું આપતું નથી, કારણ કે તે અનેક છે, જો એક હેત અને તે કંઈપણું આપતે હેત તે આટલા ભેદ પડત નહિ, સંધ્યા પ્રતિકમણ નીમાજ બંદગી બધા એકજ પર્યાય છે, મંદિર ગીરજાધર મસીદ મઠો વિગેરે બધાં એકજ ઈશ્વર માટે જાય છે, ત્યારે શેડે ઘણે ભેદ પડવાનું કારણ શું, મારામારીનું કારણ શું, જનોઈ સુન્નત બેટીઝમ શામાટે જોઈએ, ઇશ્વરને એટલી ઓછાશ શામાટે જોઈએ, તેથી
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૧
એમ સહેજે અનુમાન નીકળે છે, કે એક ઇશ્વર નથી અનેક ઈશ્વર છે, કે તે દરેકને જુદા જુદા ભાવા ઉત્પન્ન કરી લડાવે છે ! અને ને તેમાં તેના સ્વાર્થ ન હોય તે આ લડાવવામાં ફાયદો શું છે ? આ બધુ... વિચારવામાં મુંઝવણ પડે તે એમજ કાં માની ન લેવું, કે આ બધું કર્ત્તત્વરચના અને ઇશ્વરનુ જ્ઞાન આપણે સમજ્યાવિના જ લડી મરીએ છીએ ! કારણ કે ઇશ્વર એક સપૂર્ણ દયાળુ સર્વજ્ઞ હોય તા તેના માનની ખાતર આપણે બધાએ કાં એકતાથી ન રહેવું જોઇયે ! એક તળાવ હાય કે અનેક હાય, એક વૃક્ષ હાય કે અનેક હાય, પણ જે તે સર્વોપયેગી હાય તા શામાટે અધે મળીને વહેંચીને શા માટે સરખા લાભ ન લેવા ! જ્યાં લે છે, ત્યાં ખેદ્ય છે, જ્યાં સમાનભાવ છે ત્યાં પ્રેમભાવ છે, જ્યાં સ્નેહષ્ટિ છે, ત્યાં અમૃતવૃષ્ટિ છે, ઈશ્વર જેનેાના માનવા પ્રમાણે જે જીવ મેક્ષમાં ગયા તે અધા ઇશ્વર છે, પણ ભેદ એટલે છે કે હવે તેમને આપણી સાથે કાઈપણું જાતના સબંધ નથી. ભક્તિ કરી તા કહ આપે નહિ, નિંદા કરી તે શિક્ષા ન કરે, ફકત નિર્મળ વરૂપે જ્ઞાનસ્વરૂષ અખંડ અનતજ્ઞાન પ્રકાશવર્ડ સઘળું જોઇ રહ્યા છે, આપણી માફ્ક તેને જન્મ જરા મરણુ રાગ શાક શરીર પુત્ર પુત્રી કે પ્રધાન કે નોકર ચાકર કશુ નથી, પણ હાલની લેાકમાં ઇશ્વર સબંધી જે કલ્પના છે, તે
Page #39
--------------------------------------------------------------------------
________________
૩ર
કાઈ અંશે સત્ય હાય, તેપણ તે ઇશ્વરથી કાંઈક શે બીજે દરજ્જે માની શકાય, તે સુર અસુર નામના સ્વર્ગના દેવા છે, જેમાં લૈાકિક સઘળા દેવ સમાઈ જાય છે, એટલે જેનાના માનવા પ્રમાણે મુખ્ય ઇશ્વર તેા સિદ્ધ સ્થાનમાં ગયેલા નિળ ભાવે રહેલા સગુણસ‘પન્ન સર્વ જીવ પરસમાન ષ્ટિ રાખનાર પરમેશ્વર પરમાત્મા છે, તેનુ ધ્યાન કરી તેમના જેવુ* પરમ પવિત્રપદ મેળવવા આપણા આ બધા પ્રયાસ છે,
ટાકરવાડા જૈનધર્મશાળા. સભા પાલણપુરમાગસર સુદ ૧૦ બુધવાર.
}
સુનિ માણેક
Page #40
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા,
?
e
૪ ટીકાકારનું મંગલાચરણ • • • નિર્યુક્તિ શું છે, સૂત્રકૃત શબ્દનું વિવેચન સત્ર કેટલી જાતનાં છે, " " . કારક તથા કરણનું વર્ણન " ,
૧૧-૨૨ ગણધરની રચના તથા નિત્યાનિત્યનું વર્ણન
૨૭-૨૮ અધ્યયનોના ઉદ્દેશાની સંખ્યા - • •
૨૮ અધ્યયનનો વિષય ... • •
૩૧ સમયનાચાર અનુયોગ સમાવતારનિક્ષેપા નિર્યુક્તિ સુધી ૩૨-૪૪ સૂયગડાંગ ૧લું સૂત્ર ૪ સુધી, પરિગ્રહ મમત્વ બંધનને જાણીને તેડે " . "
જ સૂપ નેતરનું વર્ણન, નાસ્તિકનું વર્ણન - ૫૦ થી ૭૫ બાહોનું વર્ણન તથા વેદની કૃતિ અદ્વૈતવાદ - ૭૨-૭૩-૭૭ સ્વભાવ વાદી-સાંખ્યનું વર્ણન સૂત્ર ૧૪ . . ૭૮ થી ૮૧ નિ-૩૪ ગાથામાં અકારકવાદીનું ખંડન કરે છે , બોધનું વર્ણન. અને તેનું સમાધાન
૮પ-૧૦૮ જૈનેતરાનું અફળ વાદપણું બતાવે છે, પહેલો
ઉદ્દેશો સમાપ્ત ... • - ૧૦૯-૧૧૨ નિયતિવાદ તથા તેનું નિરાકરણ • • ૧૧૨-૧૨૬
અજ્ઞાનવાદીને મત તેનું નિરાકરણ - - ૧૨૭–૩૫ મિહનું વર્ણનનું સમાધાન બીજે ઉદ્દેશ સમાપ્ત ... ૧૩–૪૬
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૪.
ઈશ્વરવાદ ગોશાળાને વિરાશિકમત જગતની ઉત્પત્તિ
તેમનું નિરાકરણ ત્રીજો ઉદ્દેશ સમાપ્ત . ૧૪૭–૧૬૮ બ્રાહ્મણની માન્યતા તેમનું નિરાકરણ • ૧૬૮–૧૭૬ જનસાધુએ બીજાઓ સાથે કેમ વર્તવું એથે ઉદ્દેશ સમાપ્ત. ૧૮૫
અધ્યયન બીજું. વેતાલિયનું સ્વરૂપ તેનું નિરૂક્તતે છતું સ્વરૂપ ઉદેશા
ને અથાધિકાર–ભગવાન આદિનાથને બોધ - ૧૮૬-૧૦૧ મનુષ્યજન્મની અમૂલ્યતા અને તેની સાર્થકતા કરવા નિર્મળ ચારિત્ર પાળવું
• • ૧૦ર-૧૦૫ સંસારી સગાંને મેહ તેમાં સાધુની દઢતા, ઉદ્દેશ સમાપ્ત ર૦૧-૧૦ બીજો ઉદ્દેશો-સાધુએ મદ ન કરે. પરનિંદા ન કરવી ૨૧૧થી ૧૫ ધર્મઉપર દૃષ્ટાંત અભયકુમારની પરીક્ષા, વ્રતભંગી ઉપર પશ્ચાત્તાપ હાથીનું દૃષ્ટાંત છે
૨૧૬-૨૪ સાધુએ અહંકાર ન કરે, તેમ રાગદ્વેષ ન કરે. ૨૨ થી ૨૮ સર્વજ્ઞ ચાસ્ત્રિી કેને કહે છે. સામાયિકનું સ્વરૂપ, કપટીથી ન ઠગાવું ,
• ૨૨થી ૩૨ સાધુને ધર્મોપદેશ ઉદ્દેશો પૂરા
-
૨૩૩થી ૪૧ પરિસહે સાધુએ સહેવા
૨૪રથી ૪૪ ઢીલા સાધુની દુર્દશા તથા સદુપદેશ તથા નાસ્તિકને આ ઉપદેશ ,
૨૪૫થી ૫૩ વિરાગ્ય ઉપદેશ તથા ક્યાંથી આ શરૂ થયું , ૨૫૪-૬૪
Page #42
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્રનું શુદ્ધિપત્ર.
પણ
લીટી.
અશુદ્ધ ) અંગહ
(૨) સંગ્રહ
આદર
તુ
નિ. ૧
दव्धे .નિ. ૪ થાય
ય
કો
પાડીને
પાડીને
કરણું
૧૮ ૧૪
-
૧૭
કરણ રચન
રચના
શુભ બતાવ્યું
બનાવ્યું ण होजन र ए सु ण र पसु होज સ્ત્રી
સ્ત્રી સંબંધી ઉંન્ટ
ઉનાઅપેક્ષાઓ
અપેક્ષાએ
-
૧૭
૧૩
૭
૩,
૪.
પે
ષ્યો
૩૮ ૪૬
૧૪
૮ ૧૪
નાર શ્રી કેસને
તાર શ્રી કહે છે, કસન
Page #43
--------------------------------------------------------------------------
________________
લીટી.
અશુદ્ધ, સુધી तथा च
શુદ્ધ સુધી તથa --
-
૧૫
૧૭.
मेव
मेयं
૬. ૧
આ વૃક
વેગ શબ્દ
(પાચન
વેગ નામે (પાચન) ક્ષ રીતે માનના પણને છે, છે,
માનનું પણ છે. છે.
૭૦.
૧૧–૧૧
તે
તે અનાદિ
માં છે.
૧૪
દ = "54 dદ મેં
૧૭y
S
ચો, વ્યઃ पणे वा
ण्णे न
કઇ
૧૬
કાર,
કાર
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૭
લીટી.
શુદ્ધ
અહ, બાવ વિજ્ઞાન સ્પદ
રહી બાળ વિજ્ઞાન
તથા
તમા
A 2 2.
તિ
=
- ૨૨
I ૨૮
તુ
૧૦૪ ૧૬. ૧૧૫
૬ ૧૭ ૨
ન
૧૧૮ ૧૨૦ ૧રર
૧૩ ૧૫ રર
છે? કે કિ થી
થીમ રીને
વ કર્મ આદિ ની કમ છે,
છે. વળી તેમનું મૂઢપણું બતાવે છે, છે એ
૧ર૭ ' ૧૩૦
૮ ૧૫
$ $ $ $
Page #45
--------------------------------------------------------------------------
________________
*
જ
પૂર, લીટી. અશુદ્ધ, ૧૩૨ ૧૧ મ . ૧૩૭ ૨૦ તે ૧૩૪ ૧૬
. .
તેમ
ત્રણપુરા
મે
,
૧૩૫ ૧૩૮ ૧૪ ૧૪૧ ૧૪૨ ૧૯ ૧૫૧ ૧૫૫
૧૦
૫ ૧૪-
૩ ૧૬ ૨૦
૮ ૨૧ ૧છે
તે ળ ત્રણ
માં ગુપ્તા
તેમાં યું તા.
शुद्धया ટામાં
ની
INS.
. ..
૧૬૪
છે, ફરી
पात
पक्षपात કરણ
30:
ક્રમણ
- ૪૯ + દ દ
૧૭૪
છ છ 8
૧૭૭
૧૮૨ ૧૮૩
૧૭
•••
જ હ
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૯
પૃષ્ટ ૧૮૭ ૧૮૮ ૧૮૮
શુદ્ધ કરે એ. ૨.
૧૦૦
દે કહે
--
લીટી. અશુદ્ધ ૧૧-૨૦-૨૧ શ્વ, ય. ય. ७-८ न-ड ૨૦૧૧ - ૧-૫-૭ -*
૬ ૧૮
- ૨ વઢડ્યાં ૧૧ सम ૧૦
અથવા ૧૭ મળે
श्रृंखलं
૧૮૧ ૧૮ર ૧૯૫ ૨૦૧ ૨૦૮ ૨૧૪ ૨૮ ૨૧૮ ૨૨૪
सम
जि
લીધા
બધા પછી
૨૩૭ ૨૪૦
૨ ૧૫
ને પછી કત શ્ર
Page #47
--------------------------------------------------------------------------
Page #48
--------------------------------------------------------------------------
________________
|| ૐ નમો વીતરHTI |
श्रीमत् सूत्रकृताङ्ग
[ શ્રી સૂત્રકૃતાંગ (રાયગડાંગ) સુત્રનું શીલાંકાચાર્ય
કૃત ટીકાને આધારે ]
ભાષાંતર, મહામુનિ ચરણે નમું, હર્ષ પન્યાસ તથાય, 1 L પાર્શ્વનાથ પસાયથી, ભાષાંતર શુભ થાય. 5
ટીકાકારનું મંગલાચરણ, .. स्वपरसमयार्थसूचकमनन्तगमपर्ययार्थगुणकलितम् ।
सूत्रकृतमगमतुलं, विकृणोमि जिनान् नमस्कृत्य ॥१॥
'જૈનમત અને જૈનેતરમતમાં વર્ણવેલા પદાર્થોનું સૂચન કરનાર, અનન્તગમ ( સરખાપાઠના અલાવા) તથા પર્યથાર્થ (એકજ અર્થમાં વપરાતા જુદા જુદા શબ્દો) ગુણથી શોભાયમાન, જેની તુલના ન થઈ શકે એવું, સત્રકતાંગ નામનું જે સૂત્ર છે, તેનું વિવરણ (વિસ્તારથી સમજ) જીનેશ્વરને નમસ્કાર કરીને કરું છું,
Page #49
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
વસંતતિલકા વૃત્ત. व्याख्यातुमङ्गमिह यद्यपि सूरिमुख्यैभक्त्या तथापि विवरीतुमहं यतिष्ये । किं पक्षिराजगतमित्यवगम्य सम्यक् तेनैव वाञ्छति पथा शलभो न गंतुम् ? ॥ २ ॥
આ સૂત્રકૃતાંગ સત્રનું વિવરણ (મારા પહેલાં) બીજા ધુરંધર આચાર્યોએ જે કે કરેલું છે, તે પણ તેપરની ભક્તિથી હું પણ વિવરણ કરવા પ્રયાસ કરીશ; પક્ષીરાજ (ગરૂડ) કેઈ સારા માર્ગે ગયેલ જાણુને શું તેજ રસ્તે જવાને પતંગીલું નથી ઈચ્છતું? .
ये मय्यवज्ञांव्यधुरिद्धबोधा, जानन्ति ते किञ्चन तानपास्य ।। मत्तोपि यो मन्दमतिस्तथाऽर्थी,
તો જરાય થના / વિશેષ બેધવાળા જેઓ મારી કૃતિને અવગણે છે. તેઓ કાંઈક શાસ્ત્ર રહસ્ય જાણે છે. તેઓને છેને, જેઓ
*ટીકાકારના આ કથી સમજાય છે કે બીજા મહાન આચાર્યોની આ પૂર્વે ઘણી ટીકાઓ હતી.
Page #50
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
મારાથી પણ મંદબુદ્ધિવાળા તથા ગરજાઉ (ખપવાળા) છે, તેઓના ઉપકાર માટે જ મારે આ યતન છે.
પરિવાર, આ અસાર સંસારમાં ખૂચેલા ભવ્ય જીવેએ અતિ દુર્લભ મનુષ્યપણું, ઉત્તમ કુળમાં જન્મ, પાંચ ઇન્દ્રિય, તથા બીજી અનુકૂળ સામગ્રી અને જીનેશ્વરનું શાસન (ધર્મ) પામીને સમગ્ર કર્મોને જડમૂળથી નાશ કરવાને માટે ઉદ્યમી થવું જોઈએ.
કમને સંપૂર્ણ નાશ ગ્ય વિવેકના ઉપર આધાર રાખે છે. અને નિર્મળ વિવેક આd (પ્રમાણિક) પુરૂષના ઉપદેશ વિના થતું નથી. સંપૂર્ણ દેને જેણે નાશ કર્યો છે તે આ પુરૂષ કહેવાય છે. આ આત પુરૂષ તે અહંન દેવજ છે. એટલા માટે તેમના ઉપદેશેલા આગમનું જ્ઞાન મેળવવા યત્ન કરે જોઈએ. તે આગમ દ્વાદશાંગ એટલે આચારાંગાદિ બાર અંગને સમુહ છે. આ દ્વાદશાંગીની પણ વર્તમાનકાળના સામાન્ય બુદ્ધિના જેના ઉપર પરમ દયાની બુદ્ધિથી આર્યરક્ષિત--આચાર્ય મહારાજે ચરણકરણ, દ્રવ્ય, ધર્મકથા, અને ગણિતાનુગ એમ ચાર ભેદે વ્યવસ્થા કરી. તેમાંનું પ્રથમાંગ આચારાંગ સૂત્ર ચરણકરણઅનુગવાળું વિશેષે કરી રચીને, હવે કરવી જોઈતી દ્રવ્યાનું
Page #51
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ. ગને વિષયવાળા સૂત્રકૂતાંગ નામક બીજા અંગની વ્યાખ્યા આરંભાય છે.
પ્ર–અર્થનું શાસન કરતું હોવાથી આ શાસ્ત્ર છે, તે શાસ્ત્રના તમામ વિદ્મ સમૂહ નાશ કરવા માટે પહેલું મંગળ જોઈએ, ભણેલું સૂત્ર ઘકાળ યાદ રહે માટે મધ્ય મંગળ જોઈએ અને શિષ્ય પ્રશિષ્ય પરંપરા એક સરખું કાયમ રહે માટે છેવટ મંગળ જોઈએ. તે ત્રણ મંગળે અહીં કેમ દેખાતાં નથી,
ઉ૦–તમારું કહેવું સત્ય છે. મંગળ ઈષ્ટ દેવતાના નમસ્કારરૂપ હોય છે આ સૂત્રના ઉત્પાદક પિતે સર્વજ્ઞ છે. તે પિતે પરમાત્મ સ્વરૂપ હેવાથી તેને બીજે નમવા ગ્ય નથી. તેથી તેને મંગળ કરવાની જરૂરત નથી. એટલા માટે મંગળ કહ્યું નથી. વળી ગણધર ભગવાને પણ તે તીર્થંકરનું વચનજ ગોઠવવાનું હોવાથી મંગળની જરૂર નથી અને આપણા સામાન્ય આચાર્યાદિને તે આ આખું શાસન મંગળ છે. અથવા નિર્યુક્તિકાર ભગવાનજ અત્રે ભાવમંગળ કહેવા ઈચ્છતા કહે છે –
| મંગલાદિ ચતુષ્ટય. तित्थयरे य जिणवरे सुत्तकरे गणहरे य नमिउण; सूयगडस्स भगवओ, णिज्जुति कित्तइस्सामि ॥ १॥ नि
Page #52
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
આમાં પૂર્વની અધીગાથા વડે ભાવ મંગળ કહ્યું, અને પાછલી અડધી વડે ભણનારનું લક્ષ્ય ખેંચવા વાસ્તે પ્રયેજનાદિ ત્રણ બતાવ્યાં. કહ્યું છે કે– “કઈ જ્ઞાતવ, છોતું થતા પ્રવર્તતે .
शास्त्रादौ, तेन वक्तव्यः सम्बन्धः सप्रयोजनः ॥४॥ . જાણીતા સંબંધવાળા કહેલા વિષયને સાંભળવાને સાંભળનાર યત્ન કરે છે, તેટલા માટે શાસ્ત્રના પ્રારંભમાં પ્રયજન સાથે સંબંધને કહેવું જોઈએ, તે કહે છે.
તેમાં “સૂત્રકૃતાંગની” આ કહેવાનું પદ છે, નિર્યુંક્તિને કહીશ એ પ્રયજન પદ છે, અને મુખ્ય છેવટનું પ્રોજન (કહેનાર સાંભળનારને) મોક્ષ પ્રાપ્તિ છે. અને સંબંધ તે પ્રજન પદ વડે કરી અનુમાન કરવા ગ્ય (થવા) છે, એટલા માટે જુદો કહો નથી; કહ્યું છે કે,
शास्त्र प्रयोजनं चेति, सम्बन्धस्याश्रयावुभौ; तदुक्त्यन्तर्गतस्तस्माद्भिन्नो नोक्तः प्रयोजनात् ।।५।।
શાસ્ત્ર અને પ્રજન અને સંબંધનાં આક્ષય છે, તેનું કહેવાનું અંતરમાં સમાઈ ગયું છે તેથી પ્રજનથી જુદે તેને સમજાવ્યું નથી. આ સમુદાય અર્થ કો, અને . હવે અથવ (પદેપ)ને અર્થ કહીએ છીએ.
Page #53
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
દ્રવ્ય અને ભાવ એવા તીર્થના બે ભેદ છે. તેમાં “દ્રવ્યતીર્થ” નદી વિગેરેમાં ઉતારવાના માર્ગ રૂ૫ છે. અને “ભાવ તીર્થ” તે “સમ્ય દર્શન જ્ઞાન ચારિત્રને સમુદાય” તે ત્રણ સંસાર સમુદ્રથી ઉતારવા સમર્થ છે અથવા એ ત્રણને ધારણ કરનાર આધારરૂપ (શ્રી ચતુર્વિધ) સંઘ છે. અને તે બધામાં મુખ્ય પહેલા ગણધર ભગવંત છે. (જે સત્રોની રચના કરે છે.)
ઉપર કહેલ ભાવતીર્થને કરનાર તીર્થકર પ્રભુને નમીને (આ ભદ્રબાહુવામી કહે છે) “કહીશ”—
તેમાં જનેતરમાં પણ તીર્થકરને કે સંભવ કરે તે સંભવને હઠાવા માટે ખુલાસો કરે છે-કે બીજા ધર્મોપદેશકેને તીર્થકર ન કહેવા. કારણ કે જિનવર વિશેષણ બીજે ઘટતું નથી, તે અહીં ઘટે છે.
જે રાગ દ્વેષ મોહને જીતે તે જીન, આવા જીન સામાન્ય કેવળી પણ કહેવાય, તેથી તેના નિષેધ માટે “વર” પ્રધાન એટલે જે ચેત્રીશ અતિશય યુક્ત છે તેને નમીને એમ કહ્યું. આ નવરને નમસ્કાર કરવાનું કારણ એ છે કે તેઓ (આપણાથી કેત્તર ધર્મ–ન સમજાય તેવા) આગમન. રહસ્યના ઉપદે હોવાથી ઉપકારી છે. અહીં વિશિષ્ટ-ઇન સાથે વર વિશેષણ લગાવવાનું કારણ આ શાસ્ત્રનું ગૌરવ (પ્રધાનપણું) બતાવવાનું છે. કારણ કે શાસ્ત્ર રચનારના પ્રાધાન્યપણથી શાસ્ત્રનું પણ પ્રધાનપણું છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
જે અર્થનું સૂચન કરે છે તે સૂત્ર તેના કરતા તે સંત્રકાશે. તેવા સ્વયં બુદ્ધ વિગેરે પણ હય, તેથી તેમના નિષેધ માટે, “ગણધર” મુકયું, અહી, સામાન્ય આચાર્યોને પણ ગણધર કહે છે, છતાં પણ મૂળ ગાથામાં તીર્થકરને નમસ્કાર કર્યા પછી તુર્ત ગણધર લીધા તેથી બીજા સામાન્ય આચાર્ય ન લેતાં ફક્ત ઐતિમ દ્રિતિ વિગેરે મહાવીર પ્રભુના ૧૧ ગણધર (ગણતરીમાં) લેવા. (પહેલે ચકાર તે સિદ્ધ વિગેરેનું ઉપલક્ષણ કરવા માટે છે. બીજો ચકાર પદેને જોડવા માટે છે. કવા પ્રત્યય બીજી ક્રિયાની અપેક્ષા રાખતું હોવાથી તે કહે છે) સ્વ અને પર બંનેના સમય (સિદ્ધાંત)નું સૂચન જેના વડે કરાયું તે “સૂત્ર કૃત” સૂયગડાંગ સૂત્ર તે ગંભીર અર્થવાળું હેવાથી “ભગવાનએવું વિશેષણ સૂત્રને આપ્યું, અને તેથી આ સુત્ર સર્વજ્ઞનું કહેવું છે. તે પણ બતાવ્યું.
જન કરવું તે યુક્તિ, એટલે અર્થની ઘટના, તે નિશ્ચયથી અથવા વિશેષ કરીને જે યુક્તિ કરાય તે નિર્યુક્તિ, સમ્યગ અને ખુલ્લો કરે તે.
અથવા નિયુક્ત સૂત્રમાં જ પરસ્પર સંબંધ રાખનારા અર્થોનું રહસ્ય પ્રકટ કરવું તે નિર્યુક્તિ-(આમાં યુક્ત શબ્દને લેપ થયે છે.) આ સૂત્રકૃતાંગની નિયુક્તિને કહીશ, એના વડે ઉપક્રમઠાર કહ્યું. તે જ અહીં અપસર વિગેરે
Page #55
--------------------------------------------------------------------------
________________
સૂત્ર તાંગ. પદવડે થોડું કહ્યું. (પૃષ્ઠ ૩) ત્યારબાદ નિક્ષેપ. તે નિક્ષેપ ત્રણ પ્રકારનો છે. તે આ પ્રકારે ૧ ઘનિષ્પન્ન ૨ નામનિષ્પન્ન, ૩ સૂત્રલા૫ક નિષ્પન્ન, તેમાં પહેલા ઘનિષ્પન્ન નિક્ષેપમાં આ “અંગ” પિતે છે, બીજા નામ નિક્ષેપમાં “સૂત્રકૃત છે. (ત્રીજે ને આલા કહેતાં કહેશે.) " તેમાં તત્વ ભેદ પર્યાયે વડે વ્યાખ્યા થાય, તેથી “પર્યાય” બતાવવા માટે નિર્યુક્તિકાર કહે છે.
सूयगडं अंगाणं, बितियं तस्स य इमाणि नामाणि । સૂતારું મુત્તરવું, સૂકું વૈવ રોળારૂં ૨ . (નિ)
અંગમાં આ “સૂત્રકૃત” બીજું છે, તેનાં આ એક અર્થવાળાં નામે છે. (૧) સૂત એટલે અથરૂપે તીર્થકરથી ઉત્પન્ન થયેલું, તેને ગણધરેએ ગ્રંથરચનાવડે કર્યું તે પ્રથમ સૂતકૃત (સૂતગડ); (૨) “સૂત્રકૃત” એટલે સૂવાનુસારે જેમાં તત્વને અવેધ (બંધ) કરાય તે તથા (૩) “ચાકૃત એટલે સ્વપર સમયનું અર્થ સૂચન તે સુચા, જેમાં કરી છે તે. આ ત્રણે નામે આનાં ગુણેથી ઉત્પન્ન થયાં છે. હવે સત્ર કૃત, એ બે પદના નિક્ષેપને વિષય કહે છે –
दव्वं तु पोण्डयादी, भावे सुत्तमिह सयगं नाणं । सण्णा संगह वित्त, जाति णिबद्धे य कत्थादी ।३॥ (नि)
Page #56
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ,
નામ સ્થાપના નિક્ષેપ સુગમ હેવાથી છોડી દઈને દ્રવ્યસૂત્રમાં બતાવે છે. દ્રવ્યસત્ર-પેડગ એટલે વનફળ (કાલાંથી ઉત્પન્ન થયેલા કપાસનું “ જાણવું, આદિશબ્દથી અંડજ (રેશમ) વાલજ (ઉન) વિગેરે લેવાં.
ભાવસૂત્ર – પણ ભાવસૂત્ર તે અહીં આ અધિકારમાં “સૂચક જ્ઞાન. તે શ્રુતજ્ઞાન છે, તેનું જ સ્વપરના અર્થનું સૂચનપણું છે. સૂત્ર
ચાર પ્રકારનું છે. (૧) સંજ્ઞાસૂત્ર, (થ) સંગ્રહ સત્ર, ૩ વ્રત- નિબદ્ધ (૪) જાતિનિબદ્ધ.
સંડાસૂત્ર – આ સંકેત પૂર્વક રચેલું છે, જેમકે—
" जे छेए सागारिय न सेवे, सव्वामगंधं परिणाय ।। णिरामगंयो परिव्वए।
જે ડાહ્યો છે તે પ્રસંગ ત્યાગ કરે, બધા આમગધને જાણીને નિરામગંધને છેડે. વિગેરે.
તથા લેકમાં પણ પુદગલ, સંસ્કાર, ક્ષેત્રજ્ઞ વિગેરે. - સંગ્રહસૂત્ર – જેમ પુષ્કળ અર્થને સંગ્રહ કરતું હોય છે, જેમકે
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૦
સૂત્રકૃતાંગ.
દ્રવ્ય એમ સૂચવતાં સમસ્ત ધર્માંધમ આકાશાદિ છએ દ્રવ્યના સંગ્રહ લેમાય છે.
''
અથવા ઉપ્તાદ વ્યય પ્રાવ્ય સહિત હોય તે “ સત્ ” वृत्तनिबद्धसूत्रं -
આ અનેક વૃત્ત જાતિ ( કાવ્ય ) વર્ડ રચેલું હોય છે જેમકે યુન્તિત્તિતિ ટ્વિÄસ્થાવિ. સમજે, તેાડ, વિગેરે. जाति निबद्धं.
આ સૂત્ર ચાર પ્રકારે છે, (૧) કથનીય, (કથાવાળુ' ) એટલે જે કહેવાનું છે, તે ઉત્તરાધ્યયન તથા જ્ઞાતાસૂત્ર વિગેરે. ( કારણકે તેમાં પ્રાય પૂર્વ ઋષિઓની રચેલી કથાઓ છે–)
(૨) ગદ્ય એટલે “ બ્રહ્મચર્યાં ધ્યયન ” વિગેરે,
(૩) પદ્ય એટલે છંદાવાળું (ભૂજંગી દુહા ચાપાઇ વિગેરે).
(૪) એય, જે સ્વરસ ચારવડે, પ્રાય' ગીતિ છંદ વડે રચેલુ જેમકે કાપિલીય અધ્યયન-(ઉત્તરાધ્યયનનું આ એક અધ્યયન છે)
44
“ अधुवे असासयंमि संसारंमि दुक्खपउराए ।
tr
અર્ધવ અશાશ્ર્વત દુઃખથી ભરપૂર એવા સ‘સારમાં”, હવે “ કૃત ” પત્રના નિક્ષેપો કહેવા નિયુક્તિની ગાથા કહે છે—
Page #58
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાં. करणं च कारओ य, कडं च तिण्हपि छक्कनिक्खेवो दव्वे खित्ते काले. भावेण उ कारओ जीवो ॥ ४ ॥(नि)
અહીં કૃત એટલે એણે કર્મ બાંધ્યું, કારણકે કર્મ કર્યા વિના બધાતું નથી, મતલબ કે કર્તાને અને કરણના ધાતેના અર્થને આક્ષેપ છે. મૂળ ગાથામાં કરણ, કારક અને કૃત એ ત્રણ શબ્દ છે તે ત્રણેના જુદા જુદા નામ સ્થાપના વિગેરે છ છ નિક્ષેપ થાય છે. તેમાં પાછલી અડધી ગાથા વડે ટૂંકાણમાં સમજવાનું હોવાથી કરણ શબ્દને છેડીને ફક્ત કારક શબ્દનાજ નિક્ષેપા કહે છે, નામ સ્થાપના પ્રસિદ્ધ હોવાથી તેને છીને દ્રવ્યાદિક નિક્ષેપા બતાવે છે. (૧) પ્રથમ દ્રવ્ય વિષયમાં કારક ચિંતવ તે દ્રવ્યને, દ્રવ્યવડે, અથવા દ્રવ્ય સ્વરૂપ જ કારક તે દ્રવ્ય કારક છે, (૨) ક્ષેત્રકારક તે ભરતક્ષેત્ર વિગેરેમાં જે કારક, અથવા જે ક્ષેત્રમાં કારકનું વ્યાખ્યાન કરાય, તે ક્ષેત્રકારક છે. (૩) તે પ્રમાણે કાળકારકની પણ ભેજના કરવી (જે કાળમાં કેઈ કરે છે કાળકારક અથવા જે કાળમાં કારકનું વ્યાખ્યાન થાય તે. કાળકારક છે)
ભાવકારકભાવ દ્વારમાં કારક ચિંતવતાં જ પિતે અત્રે કારક છે. કારણકે સૂત્રના કારક (રચનાર ) ગણધર ભગવત છે. આ
Page #59
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતગ. બાબત નિક્તિકાર આગળ જતાં પિતે કહેશે કે દિ ૩મારે વિગેરે-નિ. ૧
હવે કરણનું વ્યાખ્યાન કરવા માટે કરણના નામસ્થાપના નિક્ષેપ છોડ દ્રવ્યાદિકરણ નિક્ષેપા માટે નિર્યુક્તિકાર
दव्वं पओगवीसस, पओगसा मूल उत्तरे चेव । उत्तरकरणं वंजण, अत्थो उ उवक्खरो सव्वो ॥५॥ नि० .
દ્રવ્યકરણ હવે ચિતવીએ, તે આ પ્રમાણે. દ્રવ્યને અથવા દ્રવ્ય વડે અને દ્રવ્યનિમિત્તે જે અનુષ્ટાન (ઉપાય)કરવું તે દ્રવ્યકરણ. તે બે પ્રકારે છે. ૧ પ્રવેગ કરણ, ૨ વિસ્મસાકરણ, (૧) પ્રવેગકરણ-પુરૂષ વિગેરેના વ્યાપારથી જે ચ તે-તેના પણ બે ભેદ છે.
(૧ ક) મૂળકરણ અને (૧ બ) ઉત્તરકરણ–તેમાં ઉત્તરકરણ પાછલીઅડધી ગાથાથી જણાવે છે. ઉત્તરકરણ તે ઉત્તરકરણ જેમકે કાન વિગેરેનું વિધવું. અથવા તે મૂલકરણ ઘટાદિક જે ઉપસ્કર (ઓજાર) દંડચક્ર વિગેરેથી (સ્વરૂપથી) પ્રકટ કરીએ તે ઉત્તરકરણ-કર્તાને ઉપકારક, અર્થાત જે ઓજાર વિગેરે કામ લાગે તે બધે ઉપસ્કારને વિષય જાણ. વળી ફરીથી વિરતારથી મૂલ અને ઉત્તરકરણ બતાવવાની ઈચ્છાથી કહે છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
૧
સુત્રતા
मूलकरणं सरीराणि, पंच तिसु कण्णखंधमादीयं दविदियाणि परिणामियाणि विसओसहादीहि ॥६॥नि
મૂળકરણ. એટલે હારિકાદિક પાંચ શરીર છે તેમાંનાં પહેલાં ત્રણ, ઔદારિક વૈક્રિય, આહારક એ ત્રણેમાં ઉત્તરકરણ કર્ણ અંધાદિક વિદ્યમાન છે. તે જ પ્રમાણે આઠ અંગ મુખ્ય છે. જેમકે ૧ માથું, ૨ છાતી ૩ પેટ, ૪ પીઠ, ૫-૬ બે હાથ અને ૭-૮ બે પગ. એ આઠ અંગ દારિકાદિક ત્રણ શરીરમાં બનાવવા તે મૂળ કારણ છે. અને કાન, ખભા, વિગેરે અંગોપાંગ બનાવવા તે ઉત્તરકરણ છે. - કાશ્મણ તે શરીરને વરૂપથી બનાવવું તેજ મૂળ કરણ, તે બેને અપાંગ ન હોવાથી ઉત્તરકરણ નથી. અથવા દારિક તે કર્ણવેધ (કાન વિધ) વિગેરે ઉત્તરકરણ. વૈક્રિયનું ઉત્તરકરણ તે નવું વૈકિય શરીર બનાવવું-એથવા દાંત કેશ વિગેરે બનાવવા, આહારક શરીરને ગમનક્રિયાદિમાં ઉત્તર કરણ છે. અથવા દારિકનું મૂળ તથા ઉત્તર કરણ પાછલી અડધી ગાથાવડે બીજે પ્રકારે બતાવે છે. દ્રવ્ય ઈદ્રિય કલબુકા પુષ્પાદિ આકૃતિવાળી મૂળકરણ છે, અને તેજ ઇકિયે તેમાં પરિણત થઈ શકે, એવા વિષ ઔષધ વિગેરેથી સુંદરતાદિ પમાડવું તે ઉત્તર કરણ છે.
હવે અજીવ આશ્રિત કરણ બતાવે છે
Page #61
--------------------------------------------------------------------------
________________
૪
સૂત્રકૃતાંગ. संघायणे य परिसाडणा, य मीसे तहेव पडिसेहो । पडसंखसगडथूणा, उढ तिरिच्छादिकरणं च ॥७ (नि)
સંઘાતકરણ, એટલે લંબાઈ પહોળાઈમાં તાંતણ જેને કપડાનું તૈયાર કરવું. પરિસાટકરણએટલે કરવતવડે શંખાદિકને ઉપગમાં લેવા, સંઘાત પરિસાટ કરણ એટલે ગાડા વિગેરે તૈયાર કરવા, તે બંનેને નિષેધ કરે. એટલે સ્થણા ( ઠુંઠા ) દિકને ઉથે કે તિર્થી દિશામાં આપાદન કરવું. પ્રયાગ કરણ કહીને વિસ્મસા કરણ કહે છે.
खंधेसु दुप्पएसादिएसु अन्भेसु विज्जुमाईसु । णिफण्णगाणि दव्वाणि, जाण तं वीससाकरण।।८॥(नि)
વિસસાકરણ-સાદિ અને અનાદિ એમ બે પ્રકાર છે. તેમાં અનાદિ તે ધર્મ અધર્મ અને આકાશ આ ત્રણેનું પરસ્પર અનુધવડે રહેવું છે, એક બીજા જોડે સમાધાન અને આશ્રય લેવાથી અનાદિ છતે પણ કરણત્વને વિરોધ નથી. અને રૂપિ દ્રવ્યમાં બે અણુ વિગેરેના પ્રકમવડે ભેદ અને સંઘાતવડે સ્કંધપણું પ્રાપ્ત કરે છે તે સાદિ કરણ છે. પુગલ દ્રવ્યને દશ પ્રકારને પરિણામ છે કે, આ પ્રમાણે, ૧ બંધન, ૨ ગતિ, ૩, સંસ્થાન, ૪ ભેદ, ૫ વર્ણ ૬ ગધ, ૭ રસ, ૮ સ્પર્શ, ૯ અગુરુલઘુ, ૧૦ શબ્દરૂપે છે, (૧) તેમાં
Page #62
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૫ લખે તથા ચેપડયે એવા બે પરમાણુ મળી બંધ થાય છે. (૨) ગતિપરિણામ તે દેશાંતર જવું તે, (૩) સંસ્થાન પરિણામ તે પરિમંડળ વિગેરે પાંચ પ્રકારે છે (૪) ભેદ પરિણામ –ખંડ, પ્રતર, ચૂર્ણક, અનુતટિક ઉત્કારિક એમ પાંચ પ્રકારે છે. ખંડ વિગેરેનું સ્વરૂપ બતાવનારી આ બે ગાથાઓ છે, તે આ પ્રમાણે છે. खण्डेहिं खण्डमैयं, पयरब्भेयं जहब्भपडलस्स । चुण्णं चुण्णिय-भेयं, अणुतडियं वंसवकलियम् ॥१॥ दुंदुभि समारोहे, मेए उक्केरिया य उकेरं । वीससपओगमीसग, संघाय विओग विविहगमो ॥२॥
ખંડેને ભેદ તે ખંડ ભેદ, અને પ્રતર ભેદ તે વાદળના સમૂહને છે. અને ચૂર્ણ તે કુટીકુટીને બનાવેલું તથા અનુતરિક એટલે વંશવલ કલિકા, અને સુકાયેલા તલાવમાં સમારોહમાં ભેદમાં ઉત્કરિકા ઉત્કીર્ણ છે. વિશ્રસા પ્રગથી મિશ્ર સંઘાત અને વિગથી વિવિધ ગમ થાય છે .
વર્ણ પરિણામ પાંચ વર્ણ (જેમાં છે વિગેરે પાંચે રંગ છે તેમનું પરસ્પર મળવું, તેમાં બે વિગેરેને સંગ થતાં ને રંગ બને એનું સ્વરૂપ નીચલી ગાથાઓથી જાણવું.
Page #63
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
था. जइ कालगमेगगुणं, सुकिलयपि य हविज बहुयगुणं । परिणामिज्जइ कालं, सुक्केण गुणाहियगुणेणं । १ ॥ जइ सुक्किलमेगगुणं, कालगदव्वं तु बहुगुणं जइ य । परिणामिज्जइ सुकं, कालेण गुणाहिय गुणेणं ॥२॥ जइ सुक्कं एक्कगुण, कालगदव्बंपि एकगुणमेव । कावोयं परिणाम, तुलगुणरेण संभवद ॥ ३ ॥ एवं पंचविवण्णा संजोएणं तु वण्णपरीणामो । एकत्तीसं भंगा, सव्वेवि य ते मुणेयव्वा ॥ ४ ॥ एमेव य परीणामो, गंधाण रसाण तहय फासाणं । संठाणाण य भणीओ, संजोगेण बहुविगप्पो ॥५॥
જે એક ગુણે કાળે રંગ હેય અને હેળે રંગ બહુ ગુણવાળ હોય તે કાળે રંગ હોય તે વેળા રંગમાં પરિ. ણામ પામે (૧) જે ધૂળે એક ગુણ હોય અને કાળે. રંગ બહુ ગુણે હેય તે છે રંગ બહુ કાળાની સાથે તે રૂપે પરિણમી જાય. (૨) હવે ધૂળ અને કાળો રંગ બંને એક ગુણ સરખા) હેય તે કાપિત રંગનું પરિણામ બંને સરખા હેવાથી સંભવે છે (૩) એ પ્રમાણે પાંચે રંગ સંગવડે રંગના પરિણામવાળા થાય છે તે બધા મળીને એકત્રીશ ભાંગ
Page #64
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ,
૧૭
થાય છે. (૬ થી ૮)એ પ્રમાણે બે ગંધ, પાંચ રસ, તેમજ આઠ સ્પર્શે તથા સંસ્થાના સંગ વડે બહુવિકલ્પવાળું પરિણામ આવે છે.
૩૧. ભંગા, દ્વિક સગી ૧૦, ત્રિક સંગી ૧૦, ચતુષ્ક સંગી ૫, પાંચ સંગી ૧, તથા પ્રત્યેક રંગના જુદા જુદા ૫, કુલ ૩૧, (૯) પણ અગુરૂ લઘુ પરિણામ તે પરમાણુથી માંડીને અનં. તાનંત પ્રદેશી સ્કંધ સૂમ સુધી હોય છે. (૧૦) શબ્દ પરિણામ, તત, વિતત, ઘન, શુષિર એમ ચાર પ્રકારના છે. તથા તાલુએકના પુટને વ્યાપાર વિગેરે અભિનિવૃતિ છે. આ સિવાય પણ પુદગલેનું પરિણામ છાયા વિગેરે પણ છે. તે આ પ્રમાણે छाया य आयवो वा, उज्जोओ तहय अंधकारो य । एसो उ पुग्गलाणं, परिणामो फंदणा चेव ॥ १३ ॥ सीया णाइपगासा, छाया णाइच्चिया बहुविगप्पा । उण्हो पुणप्पगासो, नायचो आयवो नाम ॥ १४ ॥
(૧) છાયા અને (૨) આતપ તથા (૩) ઉઘાત અને (૪) અંધકાર તથા (૫) સ્પંદન એ પુદ્ગલેને પરિણામ ધર્મ છે.
૧ઠડી, અને અતિ પ્રકાશ નહીં એવી, આદિત્ય વગરની બહુ વિકલ્પ વાળી તે છાયા છે, ૨ તથા ઉને પ્રકાશ તે આતપ નામે જાણ.
Page #65
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
नव सीओ नवि उण्हो, समो पगासो य होइ उज्जोओ। कालं मइलं तमपि, य वियाण तं अंध्यारंति ॥ १५ ॥ दव्वस्स चलण पादणा उसा पुण गई उ निधिट्टा | वीससपओगमीसा अत्तपरेण तु उभओवि ॥ १६ ॥
।
く
(૩) નશીત (ઢડા), અને ન ઉષ્ણુ, એટલે સમ પ્રકાશ હાય તે ઉદ્દાત છે. (૪) અને કાળા મિલન તમ તે અધકાર જાણવા. ( ૫ ) દ્રવ્યનું ચાલવું, પ્રસ્જદના ( ફરકવુ ) તે ગતિ જાણવી, તે વિશ્વસા અને પ્રત્યેાગ, ખનેના મિશ્રથી તથા પેાતાનાથી તથા પારકાથી ખને પ્રકારે થાય છે.
આ સિવાય, અભ્ર ( વાદળ ), ઇંદ્ર ધનુષ્ય, વીજળી વિગેરે કાર્યમાં જે પુદ્ગળે પરિણામે છે, તે સ્રિસા કરણ છે. દ્રવ્યકરણુ સમાપ્ત થયું.
હવે ક્ષેત્ર કરણ કહે છે. णविणा आगासेणं, कीरइ जं किंचि खेत्तमागासं । वंजणपरियावरण, उच्छुकरणमादियै बहुहा || ९ || नि०
।
kr
ક્ષિધાતુને અથ નિવાસ અને ગતિમાં છે. એથી અધિકરણમાં “ છૂ” પ્રત્યય વડે, ક્ષેત્ર શબ્દ થયે. તે અવગાહન આપવાનું લક્ષણવાળુ` આકાશ જાણવું. તે અવગાહન દાનની ચોગ્યતા વિના કઇ પણ કરવાને શક્તિવાન નથી. એથી જે ક્ષેત્ર ( આકાશ )માં કરીએ તે ક્ષેત્ર કરણ છે. જો કે આકાશ
Page #66
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૯
નિત્ય (ફેરફાર વિનાનું) છે, છતાં ઉપચારથી ક્ષેત્રનું જ કરણ તે ક્ષેત્ર કરણ છે. જેમકે ઘર વિગેરે પાડી તે ખુલ્લું મેદાન કર્યું તે આકાશ કર્યું કહેવાય, અને તે ઘર વિગેરે બાંધતાં જગા રેકે તે આકાશ રેર્યું કહેવાય. અથવા વ્યંજન પર્યાયથી ઉત્પન્ન થયેલું, શબ્દદ્વારા આવેલું, જેમ ઈશ્ન (શેરી) ક્ષેત્રનું કરવું. હલવડે ખેતર ખેડે સુધારે, તે ક્ષેત્રકરણ જાણવું, તે અનેક પ્રકારે છે. ચેખાનું ક્ષેત્ર વિગેરે પ્રસિદ્ધ છે.
હવે કાલ કરણ કહે છે. कालो जो जावइओ, जं कीरइ जमि जमि कालंमि । ओहेण णामओ पुण, करणा एकारस हवंति ॥१०॥ नि०
કાલનું પણ મુખ્ય કરણ સંભવતું નથી, છતાં ઉપચારથી થાય તે દેખાડે છે. કાળ એટલે લઈએ તે, જેમકે જે કાળ ઘી (૨૪ મિનિટ) વિગેરે કાચની શીશી વડે માપે છે. તે આવી રીતે. ૬૦ ઉદક પળની (આગળ કાણુંવાળા પાણીના પ્યાલાથી માપ થતું ) એક ઘડી, બે ઘીનું મુહૂર્ત, અને ૩૦ મુહૂર્તને રાત્રદિવસ, આ કાળ કરણ જાણવું.
અથવા જે કાળમાં કરીએ તે કાળકરણ, અથવા કાળમાં કરણનું વ્યાખ્યાન કરીએ તે કાળકરણ છે. એ
Page #67
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
એuથી જાણવું. નામથી એકાદશ (અગ્યાર) કરણે છે. તે આ પ્રમાણે, बंब च बालवं चेव, कोलवं तेत्तिलं तहा। गरादि वणियं चेव, विष्टि हवइ सत्तमा ॥ ११ ॥ नि० सउणि चउप्पयं नागं, किसुग्धं च करणं भवे एयं । एते चत्तारि धुवा, अन्ने करणा चला सत्त ॥ १२ ॥ नि० चाउसि रत्तीए सउणी, पडिवज्जए सदा करणं । तत्तो अहक्कम खलु, चउप्पयं णाग किंसुग्धं ॥ १३ ॥नि०
બંધ, બાલવ, કેલવું, તેતિલ, તથા ગરાદિ, વણિય, વિદ્ધિ, સઉણું, ચઉ૫ય, નાગ, કિંસુધ–કુલ ૧૧. પાછલા ચાર ધ્રુવ છે. અને પૂર્વના સાત ચલ છે. હમેશાં દસની રાતના શકુની (સઉણ) કરણ લે. ત્યારપછી અનુક્રમે ચઉ૫ય, નાગ અને કિંસુષ્પ લેવા. (ગાથાનુસારે કરણ ચેજના. ૪*૨=૮-૨=૬૪( વિષ્ટિ) ૧+૭ (વણિક)=૧૦= ૨, ૨૦=+=૭ (વ-વિ૦) पक्खतिहिओ, दुगुणिआ, दुरूवहीणा च सुक्कपक्चमि । सत्तहिये देवसियं तं चेव ख्वाहियं रत्तिं ॥ १७ ॥
ઉપરની ત્રણે ગાથાને અર્થ સુગમ છે, તેથી ટીકા કારે લખ્યું નથી.
Page #68
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૨૧ હવે ભાવકરણનું વર્ણન કરે છે. भावे पओगवीसस पओगसा मूल उत्तरे चेव । उत्तर कमसुयजोवण, वण्णादी भोअणादिसु ॥ १४ ॥ नि:
ભાવકરણ પણ બે પ્રકારે છે. પ્રાગ અને વિશ્વસ, તેમાં જીવ આશ્રિત પ્રાયોગિક મૂળ કારણ પાંચે શરીરની પર્યાપ્તિ તે શરીરને પર્યાપ્તિ નામ કમના ઉદયથી ઔદયિક ભાવમાં વર્તમાન જીવ પિતાના વીર્યથી ઉત્પન્ન થયેલ પ્રગ વડે બનાવે છે. અને ઉત્તર કરણ તે પાછલી અડધી ગાથાથી કહે છે. ઉત્તર કરણ તે કમ, શ્રત, વન, વર્ણાદિ ચાર રૂપે છે. તેમાં કમકરણ શરીર બની રહ્યા પછી પાછલા કાળમાં બાળ, યુવાવસ્થા, વૃદ્ધત્વાદિ કમે ઉત્તરોત્તર જે જુદી જુદી અવસ્થા આવે છે તે અને શ્રત કરણતે વ્યાકરણાદિ પરિ જ્ઞાન રૂપ, અવસ્થા વિશેષ છે, તથા અપર (બીજ) કલા પરિજ્ઞાન રૂપ છે, તથા વનકરણ તે કાળે કરેલી વયની એક અવસ્થા અથવા રસાયાણ વિગેરેથી શરીરમાં શક્તિ લાવે તે છે. તથા વર્ણગંધા રસ, સ્પર્શ કરણ, પુષ્ટિકારક ભજન વિગેરે વાપરતાં રૂપ વિગેરેમાં ફેરફાર થાય છે. વળી આ પુદગલના વિપકપણાથી વણદિનું અજીવ આશ્રિત પણ સમજી લેવું
હવે ભાવ વિસસા કરણ કહે છે. चण्णादिया य वण्णादिएसु, जे केइ वीससामेला । ते हुंति थिरा अथिरा, छायातवदुद्धमादीसु ॥१५॥ नि०
Page #69
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
વર્ણાદિક એટલે રુપ રસ ગંધ સ્પર્શ. તે જયારે જુદા જુદા રુપાદિકમાં મળે છેતે વર્ણાદિનું મળવું તે વિસ્રસાકરણતે મિલાપ સ્થિર એટલે અસ યૈયકાળ રહેનાર હાય છે, અને અસ્થિર તે ક્ષણ માળ રહેનારા તે સધ્યાના રંગ તથા ઇંદ્ર ધનુષ્ય વિગેરે છે. તથા છાયાપણું અને આતપપણે પુગલેાના વિસ્ત્રસા પરિણામથીજ પિરણામ છે તે ભાવ કરણ છે. તથા દુધ વિગેરે સ્તનમાંથી નીકળ્યા પછી ક્ષણે ક્ષણે કણિ તથા ખાટુ' વિગેરે થાય છે તે ભાવ કરણ છે,
૨૨
હવે શ્રુતજ્ઞાનના અધિકારમાં મૂળ કરણ કહે છે— मूलकरणं पुण सुते, तिविहे जोगे सुभासुभे झाणे | ससमय सुएण पगयं, अज्झवसाणेण य सुहेणं ॥ १६ ॥ नि० શ્રુત એટલે શ્રુત ગ્રંથમાં મૂલ કરણ આ છે તે ત્રિવિધ ચેગ એટલે મન વચન કાયાના ત્રણ યાગ અને શુભ અશુભ વ્યાપાર એટલે ધ્યાનમાં રહેલા વિદ્વાનાથી ગ્રંથ રચન કરાય તે-તેમાં લોકોત્તરમાં શુભ ધ્યાનમાં રહી ગ્રંથ રચના કરાય છે તે-અને લૈાકિકમાં જે ગ્રંથ રચાય તેમાં પ્રાયઃ સ‘સારી વાસના હાવાથી તે અશુદ્ધ ધ્યાનમાં રચાય છે. તેથી લૌકિક ગ્રંથ કર્મ બંધના હેતુ થાય છે, તેથી તે કર્તાનું અશુભ ધ્યાન જાણવુ' અહીંતા સૂયગડાંગસૂત્ર જૈન સિદ્ધાંત હાવાથી શુભ અધ્યવસાયથી ગણધરોએ રચેલ છે તેથી શુભ જાણવું.
Page #70
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૨૩
તેઓની ગ્રંથ રચના વખતે, શુભ ધ્યાનમાં લેવાની કર્મ દ્વારવડે) જે અવસ્થા વિશેષ, તેને દેખાડવા નિર્યુક્તિકાર કહે છે, ठिइअणुभावे बंधणनिकायणनिहत्तदीहहस्सेसु । संकमउदीरणाए, उदए वेदे उवसमे य ॥ १७ ॥ नि०
તેમાં કર્મ સ્થિતિ ભણી વિચારતાં, અજઘન્ય ઉત્કૃષ્ટ (મધ્યમ ) સ્થિતિ (આયુ) વાળા ગણધરેએ આ સૂત્ર રચ્યું છે. તથા અનુભાવ એટલે વિપાક તેની અપેક્ષાએ મંદ અનુભાવથી, તથા બંધ આશ્રી વિચારતાં જ્ઞાનાવરણયાદિ પ્રકૃતિ મંદ અનુભવે બાંધતાં. તથા અનિકાચિત કર્મ થતાં, તથા નિઘત્ત અવસ્થાને છેડવાવાળા, તથા દીર્ઘ સ્થિતિમાં રહેલી કર્મ પ્રકૃતિને હસ્વ (ઓછી ) સ્થિતિમાં કરતી વખતે, તથા ઉત્તર પ્રકૃતિ બંધાતી હોય તેને સંક્રામેવા વડે ઉદયમાં આવેલાં કર્મોને ઉદીરણા કરવા વડે અપ્રમત્ત ગુણસ્થાને રહી તથા સાતા અસાતાના આઉખાને ન ઉદીતાં, તથા મનુષ્ય ગતિ પચંદ્રિય જાતિ દારિક શરીર તથા અંગોપાંગ કર્મના ઉદયમાં વર્તતા તથા પુરૂષ વેદમાં રહે છતે, તથા ઉપશમ એટલે (સુચનાત્ સત્ર ) લાપ શમિક ભાવમાં વર્તતા ગણધર ભગવતેએ આ સૂત્રકૃત અંગને રહ્યું છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
૨૪
સૂત્રકૃતાંગ.
હવે પિતાની સ્વતંત્ર બુદ્ધિથી નથી બતાવ્યું. તે નિષેધ દ્વારવડે કરણ પ્રકારને કહે છે– सोऊण जिणवरमतं, गणहारी काउ तक्खओवसमं । . अज्झवसाणेण कयं, सूतमिणं तेण सूयगडं ॥ १८॥ नि०
જિનેશ્વર તીર્થકર દેના તને સાંભળી એટલે માતૃકાદિ (ઉત્પાદ-વ્યય-ધ્રુવ) પદને ગણધર ગૌતમ ઈંદ્રભૂતિ વિગેરે એ સાંભળ્યાં. ત્યારપછી ગ્રંથ રચવામાં ક્ષય ઉપશમ એટલે તે જ્ઞાનના પ્રતિબંધનું કર્મ તેને ક્ષય ઉપશમ થવાથી ઉપગ રાખીને શુભ અધ્યવસાયમાં રહી તેમણે આ સૂત્ર કર્યું તેથી સૂત્રકૃત નામ છે. - હવે તીર્થકરે કયા એગમાં વર્તે કહ્યું, અથવા ગણધરે કયા રોગમાં રચ્યું તે બતાવે છે. वइजोगेण पभासियमणेगजोगंधराण साहूणं । तो वयजोगेण कयं जीवस्स सभावियगुणेण ॥१९॥ नि०
તેમાં તીર્થંકર શાયિક જ્ઞાનવાળા, તેમણે વાફ (વાચા) ગવડે અર્થ (વિષય) ગણધર આગળ પ્રકા. તે ગણધરે કંઇ સામાન્ય બુદ્ધિ વાળા નહીં પણ અનેક પેગ ધરનારા હતા. તે “ગ, તે ક્ષીરાશવ વિગેરે લબ્ધિને સમૂહ ”, તેને ધારણ કરનારા એટલે અનેક ગધરા, તેઓના આગળ
Page #72
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૨૫
પ્રકાશ્ય, ( આમાં સૂત્રકૃત સૂત્રની અપેક્ષાએ નપુંસકલિંગ છે) મૂળ ગાથામાં સાધુ અહીં ગણધરોને લેવાના છે. તેમને ઉદ્દેશીને જ ભગવતે અર્થ પ્રકાર છે. તે અર્થને સાંભળીગણધરોએ પણ વચનગ વડે રચ્યું, તે જીવને સ્વભાવિક ગુણ એટલે પ્રકૃત ( કુદરતી) તે પ્રાકૃત ભાષા વડે રચ્યું, પણ સંસ્કૃત ભાષામાં ન રચ્યું, (સંસ્કૃત ભાષા ૧ લિટું શમ્ પ્રકૃતિ પ્રત્યય વિગેરે વિકારની વિકલ્પના વડે બનેલી છે, તેમાં ન રચ્યું.)
હવે બીજી રીતે સૂત્રકૃત શબ્દને નિરૂક્ત (પદ છુટા પાડી અર્થ કરે તે) કહે છે. अक्खरगुणमतिसंघायणाए, कम्मपरिसाडणाए य। तदुभयजोगेण कयं, सूतमिणं तेण सुत्तगडं ॥ २० ॥ नि०
અક્ષરે અકારાદિ, તેના ગુણ અથવા અનંતગમ પર્યાયવાળું ઉચ્ચારણ લેવું, જેના વિના અર્થનું બતાવવું અશક્ય છે.
મતિ જ્ઞાનની સંઘટના મતિસંઘટના અક્ષર ગુણે વડે મતિ સંઘટના, તે અક્ષરગુણમતિસંઘટના એટલે ભાવથુત (જે આત્મામાં છે) તેને દ્રવ્યકૃત વડે પ્રકાશવું તે; અથવા અક્ષરગુણની બુદ્ધિવડે રચના કરવી, તે અક્ષરગુણમતિઘટના તે વડે; તથા જ્ઞાનાવરણીયાદિ કર્મોનું
Page #73
--------------------------------------------------------------------------
________________
સરકૃતાંગ.
(પરિશાટના) દૂર કરવું જીવ પ્રદેશથી, તે હેતુભૂત વડે,
સૂત્રકૃતાંગ” કર્યું તે સંબંધ છે. તે જ કહ્યું છે કે જેમ જેમ ગણધરે સૂત્ર રચવાને ઉદ્યમ કરે તેમ તેમ કર્મ ઓછાં થાય છે અને જેમ જેમ કર્મ ઓછાં થાય, તેમ તેમ ગ્રંથરચનાને ઉદ્યમ થાય. એજ વાત પાછલી અડધી ગાથાથી બતાવે છે. તે ઉભય પેગ, એટલે અક્ષરગુણમતિસંઘટના
ગ તથા કર્મ પરિશાટના એગ વડે, અથવા વાગ, તથા મને ગવડે આ સૂત્ર કયું, એટલે સૂત્રકૃત એવું નામ છે, હવે ઉપર લાગેલુંજ સૂત્રકૃતનું નિરૂક્ત કહ્યું, અને હવે “સૂત્ર” પદનું નિરૂક્ત કહે છે. सुत्तेण सुत्तिया चिय, अत्था तह सूइया य जुत्ता य । तो बहुविहपउत्ता, एय पसिद्धा अणादीया ॥ २१॥ नि०
અર્થના સુચનથી સૂત્ર, તે સૂત્રવડે કેટલાક અર્થો સાક્ષાત સુવિતા એટલે મુખ્યપણે સ્વીકાર્યા, તથા બીજા અર્થે સુચિતા, અર્થપત્તિથી સમજાવ્યા, એટલે સાક્ષાત્ ન બતાવ્યા હોય છતાં પણ દહીં લાવ, એ આજ્ઞાથી દહીં લાવવાનું વાસણ પણ લાવવાનું સમજે. એથી કરીને ચઉદ પૂર્વીએ માંહોમાંહે છે સ્થાનમાં રહેલા ગણાયા છે. કહ્યું છે-“અક્ષર પ્રાપ્તિ વડે સમાન, પણ ઓછા વધતા ( જ્ઞાનમાં ) મતિ પ્રમાણે હોય છે. તેઓને પણ મત ઓછી વધતીથી શ્રતજ્ઞાનના વિષયમાં પણ તેઓ જ્ઞાનમાં ઓછા વધતા જાણી લેવા. તેમાં
Page #74
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
જે સાક્ષાત્ અર્થ ખતાવ્યા તેમાં તે બધા ચાદ પૂર્વીસમાન જાણુવા, પણ ફકત સાક્ષાત્ ન બતાવતાં સૂચના જ જેની કરી હાય, તેની અપેક્ષાએ કાઇ ચૈાદ પૂર્વી ( બુદ્ધિના પ્રભાવથી ) અન ́ત ભાગ અધિક અને જાણે, બીજો તે જ કારણથી અસખ્ય ભાગ અધિક અર્થ જાણે ત્રીજો સભ્યેય ભાગ અધિક જાણે, તથા ત્રીજા સ ́ખ્યેય અસખ્યેય અનંત ગુણુ જાણે. તે સૂચવેલા પદાર્થી પણ યુક્તિયુક્ત સૂત્રમાં કહ્યા જેવા સમજવા તે જ કહ્યુ` છે. “કે મતિ વિશેષ હોય તેથી”—
૨૭.
પ્રશ્ન-શું સૂત્રમાં કહ્યા સિવાયના પણ અર્ધી છે, કે જેથી ગૈાદ પૂર્વી ષડ્થાનમાં પડેલા કહેા છે ?
ઉત્તર-હા-ઘણા છે. તેથી કહ્યું છે કે જે પ્રજ્ઞાપનીય ભાવવાળા પદાર્થો છે તે ન કહી શકાય તેવાના અન’તમેા ભાગ છે. અને જે પદાર્થા કહી શકાય તેવા છે તેના અન તમે ભાગ ત્રામાં ગુંથેલા છે. તેની ગાથા——
पण्णवणिज्जा भावा अणतभागो उ अणभिलप्पाणं । पण्णवणिज्जाणं पुण अनंतभागो सुनिबद्धो ॥ १८ ॥
અનંતમાનો મુનિવદ્ધો ।।
આમ હોવાથી, તે અર્થા, આગમમાં બહુ પ્રકારે ગેાઠવ્યા છે. . કેટલાક સૂત્રેામાં સાક્ષાત્ કહેલા છે અને કેટલાક અર્થોંપત્તિથી સમજાય છે. અથવા કાઈ જગ્યાએ.
Page #75
--------------------------------------------------------------------------
________________
૨૮
સૂત્રકૃતાંગ. થો વિષય લીધે, કઈ જગ્યાએ બધા પદાથે લીધા, વળી જે પદો વડે અર્થે બતાવીએ, તે પદ પ્રકર્ષથી સિદ્ધ એટલે પ્રસિદ્ધ છે, તે સાધવાં પડતાં નથી, તથા તે અનાદિનાં છે, તે હમણાં ઉત્પન્ન કરવાનાં (બનાવવાનાં) નથી; તથા આ દ્વાદશાંગી શબ્દાર્થની રચનાવડે મહાવિદેહ ક્ષેત્રમાં નિત્ય છે, અને ભરત એરવત ક્ષેત્રમાં દરેક તીર્થંકર પિતપતાના તીર્થની અપેક્ષાએ નવાં બનાવે તેથી અનિત્ય, પણ પદાર્થની અપેક્ષાએ તે અહીં પણ નિત્ય છે. આ વચનથી, ઉચ્ચારણ કરેલા વર્ષો નાશ પામી જાય છે. એ અન્ય દર્શનીનું કહેવું ખોટું સિદ્ધ કર્યું.
હવે સૂત્રકૃતાંગ સત્રના તસ્ક અધ્યયન વિગેરે બતાવે છે.
दो चेव सुयक्खंधा, अज्झयणाइं च हुँति तेवीसं । तेतिसुदेसण काला, आयाराओ दुगुणमंग ॥ २२ ॥ नि० - આ સૂત્રમાં બે થતષ્ક છે, અને બધાં મળી ૨૩ અધ્યયન છે ૩૩ ઉદ્દેશાના કાળ છે, તે આવી રીતે. પહેલા મૃત સ્કંધમાં- બીજા ગ્રુત સ્કંધમાં -અધ્યયન. ઉદેશ. અધ્યયન કશા. .
Page #76
--------------------------------------------------------------------------
________________
જ છ
ܡ
૧
૬ થી ૧૬
૨
૨
૧૧
મૂત્રકૃતાંગ.
૨૬
૧ થી ૭
ર
કુલ અધ્યયન ૨૩. ઉદ્દેશા ૩૪
૧૬
આ સૂયગડાંગ આચારાંગથી ખમણું જાણવુ, એટલે છત્રોશ હજાર પદ્મ જાણવાં.
હવે સૂત્રકૃતાંગના નિક્ષેપા પછી તુત પહેલા શ્રુતસ્કંધ ના નામ નિષ્પન્ન નિક્ષેપાને બતાવે છે–
निक्खेवो गाहाए चव्विहो छव्विहो य सोलससु । નિવત્તેવો જ મુŻમિ ય, સંધેય ચરન્વિતો શેફ ।।૨૩।ાનિના
te
,
અહીં પહેલા શ્રુતક ધનુ નામ ગાથા ષોડશક છે. એટલે ગાથા નામનુ સોળમુ. અધ્યયન આ શ્રુત સ્કંધમાં છે. તેથી તે નામ છે. હવે ગાથાના નામ સ્થાપના દ્રવ્ય ભાવ રૂપ ચાર પ્રકારના નિક્ષેપ છે. નામ સ્થાપના પ્રસિદ્ધ છે. (૩) “ દ્રવ્ય ગાથા ” એ પ્રકારે છે. આગમથી, ના આગમથી; ભાગમથી ગાથાના જ્ઞાતા પશુ ઉપયેગ રહીત; અને ના આગમથી ત્રણ પ્રકારે છે, જ્ઞ શરીર દ્રવ્ય ગાથા, ભવ્ય શરીર દ્રવ્ય ગાથા, અને બે સિવાયની તે આ દ્રવ્ય ગામા—
'
Page #77
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ,
सत्तट्टतरूविसमेण, से हया ताण छट्ठ णह जलया । गाहाए पच्छद्धे भेओ, छट्ठोचि इक्ककलो ॥ १९ ॥
સમતરૂ (ચાર માત્રાવાળા ગણે), અષ્ટમ આઠમે, (ગુરૂ) વિષમ વિષમમાં ન (જગણ) તેને આઘાતક તેમાં છઠ્ઠામાં નહીં (ચાર લઘુ ) ગાથાના પાછલા અરધા ભાગમાં ભેદ છઠ એક કલ છે. ઉપરના લક્ષણવાળી ગાથા. પત્ર પુસ્તક્માં લખી છે તે –
(૪) ભાવ ગાથા બે પ્રકારે છે. આગમ અને આગમથી, ભાવ ગાથાને જાણ અને ઉપગવાળે આગમથી જાણ, તથા ને આગમથી આ “ગાથા નામનું અધ્યયન”જ છે. કારણકે તેમાં આગમનું એક દેશ (પ્રકરણ)પણું છે.
હવે “ડશક ” ના નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એમ છ પ્રકારે નિક્ષેપ થાય છે. (૧-૨) તેમાં નામ સ્થાપના સરળ છે. (૩) દ્રવ્ય “ડશક” ૪ શરીર, ભવ્ય શરીર અને તે બન્નેથી નિર્મુકત સચિત્ત વિગેરે ૧૬ દ્રવ્ય લેવા, (૪) ક્ષેગડશક તે ૧૬ આકાશ પ્રદેશ, (૫) કાળ છેડશક તે ૧૬ સમય, અથવા એટલા કાળ રહેનારી વસ્તુ અથવા દ્રવ્ય૬) ભાવ ષડશક તે આ અધ્યયનજ જાણવું.
ાપશમિક ભાવ વૃત્તિપણામાં હોવાથી છે. શ્રત, સ્કંધ, એ બંનેને પ્રત્યેકને ચાર પ્રકારને નિક્ષેપ છે. તે બીજી જગ્યાએ વિસ્તારથી ખુલે કહ્યું છે. તેથી અહીં નથી બતાવતા
Page #78
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ
હવે અધ્યયનેને પ્રત્યેકને અર્વાધિકાર કહે છે. ससमयपरसमय परूवणा, य णाऊण बुझणा चेव । संबुद्धस्सुवसग्गा, थी दोसविवज्जणा चेव ॥ २४ ॥ नि० उवसग्गभीरुणा, थीवसस्सणहोज्ज नरऐसु उववाओ । एव महप्पा वीरो, जयमाह तहा जएज्जाह ॥ २५ ॥ नि० परिचतानिसीलकुसीलसुसीलसविग्गसीलवं चेव ।। णाऊण वीरियदुर्ग, पंडियवीरिए पयट्टेई (पयट्टिना) ॥२६॥निक धम्मो समाहि मग्गो, समोसढा चउसु सव्यवादीसु । सीसगुणदोषकहणा, गंथंमि सदा गुरुनिवासो ॥२७॥ नि० आदाणिय संकलिया, आदाणियमि आदय चरितं । अप्पगंथे पिंडियवयणेणं होइ अहिगारो ॥ २८ ॥ नि०
૧ લા અધ્યયનમાં જૈન તથા જૈનેતરના મંતવ્યનું વર્ણન છે. (૨)બીજા અધ્યયનમાં જૈન સિદ્ધાંતના ગુણ તથા જેનેતરના દેશે બતાવ્યા છે, તે જાણીને જન સિદ્ધાંતમાં थीसोध प्राप्त ४२.. (3) श्रीमतत्वाने rel, S५. સર્ગ સહન કરવામાં શકિતવાન થાય છે તે બતાવે છે. (४) याथामा स्त्री होषाने छ।उवानु छ, (५) पांयमामा मे અધિકાર છે કે જે ઉપસર્ગ સહન ન કરીને સ્ત્રીને વશ થાય
Page #79
--------------------------------------------------------------------------
________________
૩૨.
સૂત્રકૃતગ. છે તે અવશ્ય નરકમાં જાય છે, તે બતાવ્યું છે. (૬) છઠ્ઠા અધ્યયનમાં અનુકુલ પ્રતિકુલ ઉપસર્ગ સહન કરવાથી, તથા સ્ત્રી દેષને છોડવાથી, ભગવાન મહાવીરે જીતવા જેગ કમ તથા સંસારને પરાભવ કરી જય મેળવે તે બતાવ્યું છે. તેથી તમે પણ તે પ્રમાણે કર્મને પરાભવ કરવા યત્ન કરે. આ ગુરૂમહારાજ શિષ્યને ઉપદેશ આપે છે. (૯) સાતમા અધ્યયનમાં નિશીલ (શીલરહિત) ગ્રહ, તથા કુશીલ ( ખરાબ આચારવાળા) અન્ય તીથિક અથવા પાસસ્થા (ચારિત્રને વેષ રાખી વ્રત ન પાળે તે) એવાને સંગ જેણે છે તે સાધુ પરિત્યકત નિશીલ કુશિલ કહેવાય. તથા સુશીલા યથાયોગ્ય વિહાર કરી મહાવ્રત પાળનારા તથા સંવિગ્ન એટલે સંવેગમાં મગ્ન તથા સંવેગને પૂરેપૂરે પાળનારા તે શીલ વાળા હોય છે આ બતાવ્યું છે. (૮) આઠમામાં આ અધિકાર છે કે બે પ્રકારનું વીર્ય સમજી પંડિત વીર્યમાં પ્રયત્ન કરે (૯) નવમામાં આ અધિકાર છે કે “ યથાવસ્થિત ધર્મ” આવે છે (1) દશમામાં સમાધિનું સ્વરૂપ બતાવ્યું છે, (૧૧) અગ્યારમામાં સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મેક્ષ માર્ગનું કથન છે. (૧૨) બારમા અધ્યયનમાં સમવસૃતા એટલે અવતીર્ણ, તે ચાર મતમાં વ્યવસ્થિત થએલા કિયાવાદી, અકિયાવાદી, અજ્ઞાનવાદી, વૈયિક (વિનય) વાદી, એવા અભિ
Page #80
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ. પ્રાયવાળા અન્ય દર્શની જેના પેટા વિભાગ દ ગણતાં ૩૬૩ ની સંખ્યા છે તે પિત પિતાને મત સાધતાં જિનેશ્વર પાસે આવે તે સમયે તેમના વચનમાં રહેલા સાધનને બતાવવા વડે તેમનું નિરાકરણ કરાય છે-તેરમા અધ્યયન માં સર્વ વ દીઓમાં કપિલ, કણાદ, અક્ષપાદ, શિધેશન, જેમિની વિગેરે મતને અનુસરનારાઓનું કુમાર્ગ બતાવાપણું સાધે છે, ચઉદમાં અધ્યયનમાં શિષ્યના ગુણ દેના અધિકારનું કથન છે. તથા શિષ્યના ગુણ સંપદથી યુક્ત શિષ્ય ગુરૂ કુલવાસ સેવ. પંદરમામાં આદેય (ગ્રણ કરવા ગ્ય) પદ અથવા અર્થ પૂર્વે કહેલા છે તેને પ્રાય: અહીં ગોઠવ્યા છે. તથા આયત ચારિત્ર તે સમ્યક ચારિત્ર મેક્ષ માળનું ખરું સાધક છે. તે અહીં વર્ણવ્યું છે. સેળયું ગાથા નામનું અપગ્રંથ વાળા અધ્યનમાં પંદરે અધ્યયનમાં જે અર્થ બતાવે છે. તે અહીં સંક્ષિપ્તમાં બતાવ્યું છે. આ પ્રમાણે ગાથા છેડશકને ભેગે સંક્ષિપ્ત અર્થ વર્ણવે છે અને હવે પછી એક એક અધ્યયનને વર્ણવીશું.
તેમાં પહેલું અધ્યયન “સમય” નામનું છે તેનાં ઉપક્રમ નિક્ષેપ અનુગમ નય એ ચાર અનુગદ્વાર થાય છે.
ઉપક્રમ. તેમ ઉપક્રમણ તે ઉપક્રમ અથવા જેના વડે શાસ્ત્રને નિક્ષેપના અવસરમાં લાવીને સ્થાપીએ તે ઉપક્રમ તેમાં
Page #81
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
લિકિક ઉપક્રમ નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્રે કાળ ભાવના ભેદ વડે છે પ્રારને આવશ્યક વિગેરે સૂત્રમાં વર્ણવ્યું છે અને શાસ્ત્રીય ઉપક્રમ પણ આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતાના અર્થાધિકારમાં સમાવતાર રૂપ છ પ્રકારને જ છે. તેમાં અનુપૂર્વી વિગેરે અનુગદ્વાર સૂત્રના અનુસાર જાણવા, જ્યાં સુધી સમાવતાર થાય ત્યાં સુધી લેવું, તેજ પ્રમાણે આ અધ્યયન પણ અનુપૂવી વિગેરેમાં જ્યાં જ્યાં ઉતરે ત્યાં ઉતારવું, તે દશપ્રકારે અનુપૂર્વી ગણના અનુપૂર્વી માં ઉતરે છે. તે અનુપૂર્વી વિગેરે ત્રણ પ્રકારે છે. પૂર્વનું પૂર્વ, પાનુપવી, અનાનુપવી છે, તેમાં આ અધ્યયન પૂર્વાનુ પૂવીમાં પહેલું, પશ્ચાનુ પૂર્વમાં સોળમું, અનાનુપૂર્વી ચિંતવતાં એકાદિક થી માંડી સળ સુધીમાં શ્રેણીમાં અને અન્યાભ્યાસ દ્રિ રૂ૫ ઉન સંખ્યાભેદ થાય છે અનાનુપૂર્વના ભેદની સંખ્યાના પરિજ્ઞાનને આ ઉપાય છે. તે આ પ્રમાણે–
एकाद्या गच्छ पर्यन्ताः परस्पर समा हताः
राशय स्तद्धि विज्ञेयं विकल्प गगिते फलं ॥१॥ પ્રસ્તાર આણવાને ઉપાય આ છે.
पूवाणु पुव्वि हे ट्ठा समया भेएण कुण जहाजेटुं उवरि मतुल्लं पुरओ, न सेज्ज पुव्व कमो से से. ॥ २ ॥
Page #82
--------------------------------------------------------------------------
________________
સત્રકૃતાંગ, તેમાં ગણિતમાં અત્યવિભક્તમાં ઇત્યાદિगणिते ऽन्य विभक्तेतु लब्धं शेषैर्वि भाजयेत् आदावन्ते च तत्स्थाप्यं विकल्प गणिते क्रमात् ॥
આ સ્નેકને શિષ્ય હિતાર્થે વર્ણવીએ છીએ. તેમાં સુખે સમજવા માટે છ પદને આશ્રીને જ આ શ્લેક છએ છીએ.
૧૨ ૩૪ ૫૬. આ છ પદ સ્થાપતાં. એને પરસ્પર ગુણતાં ૧૪ર૪૩૪૪૪પ૪૯=૭૨૦ તેને છ એ ભાગતાં ૧૨૦ આ ૧૨૦ તે ગણિત પ્રક્રિયાને “આદિ” કહે હવે તે ૧૨૦ ને ૫ એ ભાગતાં ૨૪ તે તેટલા તેટલા પંચક ચતુષ્ક ત્રિક દ્વિક એકેક પ્રત્યેક પાંચમી પંક્તિમાં સ્થાપવા જયાં સુધી ૧૨૦ થાય. તેની નીચે આગળથી સ્થાપેલા અંકને મુકી જે બીજા તેમાં જે જે મોટી સંખ્યા હોય તે નીચે એટલે ૨૪ નીચે જ્યાં સુધી ૭૨૦ પાંચમી પંક્તિમાં પૂર્ણ થાય. આ ગણિત પ્રક્રિયા વડે અંત્ય કહેવાય છે. એ પ્રમાણે અન્ય પ્રકિયા વડે ૨૪ને ભાગતાં ૬ આવે તે ચેથી પંક્તિમાં દ-૬-૬-૬ સ્થાપવાં ત્યારપછી તેની નીચે ૩-૩-૩ ૩ ૩૩ પાછાદ્ધિક મુકવા પાછા એકેક મુકવા પાછા પૂર્વના ન્યાય વડે પંક્તિઓ પૂરી પાછા છ ને ત્રણે ભાગતાં બે આવ્યા
Page #83
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ. બે ત્રિક ત્રીજી પંક્તિમાં મુકવા બાકી પૂર્વ માફક બાકી પંક્તિ બેમાં શેષ બે અંક ક્રમ ઉ&મે સ્થાપવા જેથી
૧૨૩૪, ૨૧૩૪, ૧૩૨૪, ૩૧૨૪, ૨૩૧૪, ૩૨૧૪, ૧૨૪૩ ૨૧૪૩, ૧૪૨૩, ૪૧૨૩, ૨૪૧૩, ૪૨૧૩, ૧૩૪૨, ૩૧૪ર ૧૪૩૨, ૧૩૨, ૩૪૧૨, ૪૩૧૨, ૨૩૪૧, ૩૨૪૧, ૨૪૩૧ ૪ર૩૧, ૩૪૨૧, ૪૩૨૧, તે પ્રમાણે છ પ્રકારના નામમાં ઉતરે છે. કારણ કે તેમાં છ ભાવેની પ્રરૂપણ થાય છે. શ્રુત જ્ઞાન તે લાપશમિક ભાવમાં અવતરે છે. હવે પ્રમાણને બતાવે છે. જેના વડે મપાય તે પ્રમાણે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ ચાર ભેદે છે. તેમાં આ અધ્યયન ક્ષાપશમિક ભાવમાં વ્યવસ્થા થવાથી ભાવ પ્રમાણમાં ગણવું, આ ભાવ પ્રમાણે તે ગુણનય સંખ્યાના ભેદથી ૩ પ્રકારે છે. તેમાં પણ ગુણ પ્રમાણમાં ઉતારવું, તેમાં પણ છવ અને અજીવ બે ભેદ છે આ સમય અધ્યયન ક્ષાયે પશમિક ભાવરૂપ હોવાથી જીવથી જુદે ન હોવાથી જીવ ગુણમાં ઉતારવું, જીવ ગુણ પ્રમાણ પણ જ્ઞાન દર્શન ચારિત્ર ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં આ બધ રૂપે હોવાથી જ્ઞાન ગુણ પ્રમાણમાં ગણવું, તે પણ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને આગમ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં આ આગમ પ્રમાણમાં લેવું, તે પણ લૈકિક લકત્તર બે ભેદે જાણવું. તે આ સમય અધ્યયનને લેકેત્તરમાં લેવું તે પણ સૂત્ર, અર્થ, અને બંને
Page #84
--------------------------------------------------------------------------
________________
-
29
સૂત્રકતાંગ એમ ત્રણ પ્રકારે છે. તેમાં ત્રણમાં ગણવું. અથવા આત્મ અનન્તર પરંપર ભેદથી આગમ ત્રણ પ્રકારે છે. તેમાં તીર્થે કરેને અર્થની અપેક્ષાએ આત્મા ગમ, ગણધરની અપેક્ષાઓ અને તર, તથા શિષ્યની અપેક્ષાઓ પરંપરા ગમ–અને સૂત્રની અપેક્ષાએ ગણધરને આત્માગમ, તેના શિષ્યોને અનંત રાગમ ત્યાર પછી શિષ્પને પરંપરાગમ જાણવું.
ગુણ પ્રમાણ પછી નય પ્રમાણ અવસર છે. તેને હમણાં પ્રથકત્વ અનુગમાં સમાવતાર નથી, અથવા પુરૂષની અપેક્ષાએ થાય છે. તે જ કહ્યું છે કે
मूढ नइयं सुयं कालियं तुण णया समोरयंति इहं अपुहुत्ते समोयारो, न त्थि पुहुत्ते समोयारो.
મૂહનયિક એટલે નય શુન્ય કાલિક શ્રુત છે એમાં ન અપૃથકત્વમાં સમવતાર થાય છે. પણ પૃથકમાં સમવ નાર નથી તથા ___ आसजउसोयारं, नयेनयविसारउ बूया
આસાદ્ય એટલે સાંભળનારની યોગ્યતા દેખીને નયમાં વિશારદ હોય તે નાનું વર્ણન કરે. સંખ્યા પ્રમાણ આઠ પ્રકારે છે. તે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, પરિમાણ, પવ, અને ભાવ એ આઠ છે. તેમાં પરિમાણુ સંખ્યામાં અવતાર છે. તે કાલિક અને દષ્ટિવાદ એ ભેદ છે. તેમાં
Page #85
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાં. આ સૂત્રને કાલિક પરિમાણ સંખ્યામાં ગણવું તેમાં પણ અંગ અને અંગવિના એ ભેદમાં અંગપ્રવિણમાં લે, પર્યવ સંખ્યામાં અનંતા પર્યવ છે. તથા સંખેય અક્ષર, સંખ્યય સંઘાત ( ), સંખેય પદે સંગેય પદે, સંખ્યય કે, સંગેય ગાથા, સંખેય વેઢા, સંય અનુગદ્ધા છે. હવે વક્તવ્યતાને સમાવતાર ચિંતવીએ તે સ્વ સમય, પર સમય, ઉભય સમય એમ ત્રણ ભેદે છે. તેમાં આ અધ્યયનને ત્રણેમાં સમાવેશ થાય છે અર્થી ધિકાર બે પ્રકારે છે. (૧) અધ્યયન અર્થાધિકાર, અને ઉદેશ અર્થાધિકાર, છે તેમાં અહીં અધ્યયન અર્થાધિકાર, કહ્યો છે. અને ઉદેશ અર્વાધિકારને ગાથાના આંતરે નિર્યું ક્તિકાર પિતે કહેશે.
હવે નિપાને અવસર છે. તે ત્રણ પ્રકારે છે, એ ઘનિષ્પન્ન, નામનિષ્પન્ન, સૂવલાપક નિષ્પન્ન તેમાં એઘ નિષ્પનમાં આ અધ્યયનજ છે, તેને નિક્ષેપે આવશ્યકાદિ સૂત્રમાં વિસ્તારથી કહ્યો છે. નામ નિષ્પન્નમાં “સમય” એ નામ છે, તેના નિક્ષેપોના અર્થ માટે નિયુક્તિકાર કહે છે. नाम ठवणा दविए खेत्ते काले कुतित्थ संगारे ૮ ૧ ૧ ૦ ૧ ૧
સંઘર f, રોવવો માવલના ૨૧ /
Page #86
--------------------------------------------------------------------------
________________
સવતાંગ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, કુતીર્થ, સંગાર, કુલ, ગણ, સંકર, ગંડ, અને ભાવ એ બાર પ્રકારે સમયને નિક્ષેપ છે તેમાં નામ સ્થાપના પ્રસિદ્ધ છે. દ્રવ્ય સમય એટલે દ્રવ્યને સમ્યગુ અયન (પરિણતિ વિશેષ) એટલે સ્વભાવ જાણ તે જીવ દ્રવ્યને ઉપયોગ, પુદગલ દ્રવ્યનું મૂવ છે. ધર્મ અધમ અને આકાશ એ ત્રણેને અનુક્રમે સ્વભાવગતિ, સ્થિતિ અને અવગાહન દાન લક્ષણ છે. અથવા જે દ્રવ્યને જે અવસર એટલે દ્રવ્યને ઉપગ કાલ છે જેમકે શરીર આશ્રી.
વર્ષ રૂતુમાં લવણ અમૃત સમાન, શરદમાં પાણી, ગાયનું દૂધ હેમંત રૂતુમાં, શિશિર રૂતુમાં આમળાને રસ, વસંતમાં ઘી, અને ગ્રીષ્મમાં ગુડ (ગોળ) અમૃત સમાન છે. ક્ષેત્ર સમયે તે ક્ષેત્ર એટલે આકાશ તેને સ્વભાવ તે જેમ. एगेण विसे पुण्णे, दोहिवि पुण्णे सयंपिमाएज्जा । लक्व सएण वि पुण्णे,, कोडि सहस्सपि माएज्जा ॥१॥
એક પરમાણુથી પણ પૂરાય, બેથી પણ પૂરાય પણ માયે, લાખથી પણ પૂરાય, અને કેડીસહસ્ત્ર (હજાર) પણ માઈ જાય. અથવા દેવકુફ વિગેરે ક્ષેત્રને આવે અનુભાવ છે. કે ત્યાં ઉત્પન્ન થતા પ્રાણીઓ સુરૂપવાળા, નિત્ય સુખી, વૈર વિનાના હોય છે. અથવા ક્ષેત્રને પરિક્રમણ
Page #87
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ. અવસરક્ષેત્ર સમય છે. કાલ સમય તે સુખમ વિગેરે આરાને અનુભાવ છે. અથવા કમળનાં સે કમળ પાંદડાં ભેદાઈ જાય તેથી પણ સમય કાળ બારીક છે. આ કાળ સમય છે. અહીં દ્રવ્ય ક્ષેત્ર કાળના વિષયમાં પ્રાધાન્ય પણાની વિવક્ષાથી દ્રવ્યક્ષેત્ર કાળ સમય પણું જાણવું. કુતીર્થ સમય એટલે જૈનેતરનાં પિતાપિતાનાં માનેલાં આગમ (સિદ્ધાંત) જાણવાં અથવા તેમાં બતાવેલાં અનુષ્ઠાન છે. સંગાર સમય તે સંકેત રૂપ છે. જેમકે પૂર્વભવમાં સિદ્ધાર્થ સારથી દેવે પૂર્વે કરેલા સંકેત પ્રમાણે કૃષ્ણવાસુદેવને મડદાને લઈ જતા મુગ્ધ બળદેવને અનેક પ્રકારે બનાવે બતાવી પ્રતીબોધ કર્યો. કુલ સમય તે કુલાચાર જેમકે શક લેકેની પિતૃ શુદ્ધિ, આભીરે (રબારી) ની મથનિકા શુદ્ધિ છે. ગણ સમય તે જેમ મલ્લને આ આચાર છે કે જે કેઈ અનાથ મલ્લ મરે તે તેની જાતિવાળા તેને સંસ્કાર કરી દે. અને પદ્ધ ગયે હોય તે તેને ઉદ્ધાર કરે. (ઉઠાડે), સંકર સમય તે ભિન્ન જાતિઓનું મલવું. એક વાક્યપણું, જેમકે વામ માગી વિગેરેની અનાચારમાં પ્રવૃતિ છતાં ગુપ્ત કરે છે અર્થાત તેઓ બધા મળીને છાના દુરાચાર સેવે તે પણ કંઈને કહેતા નથી, ગંઠ સમય છે જેમકે શાક્યલેકમાં ભેજન વખતમાં ગંડતાડન ( ) કરવું ભાવ સમયને આગમથી આ
Page #88
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
જ
અધ્યયન જ છે. તેનુ' જ અહી' પ્રત્યેાજન છે. બાકીના નિક્ષેપા શિષ્યાની બુદ્ધિના વિકાસ કરવા માટે બતાવ્યા છે.
હવે પૂર્વે કહેલા ઉદ્દેશાના અર્થના અધિકાર કહે છે. महपंच भूय एकप्पएय, तज्जीव तस्सरी रेय तहय अगार गवाती, अत्तच्छट्टो अफलवादी || ३० ॥ बीए नियईवाओ अण्णाणिय, तहय नाण वाईओ कम्मं चयं न गच्छ चउवि भिक्खु समयं ॥ ३१ ॥ नए आहाकम्मं कडवाई, जहयते य वाईओ किच्चुवमा य चउत्थे, परप्पवाई अविर || ३२ ||
૪૧
આ અધ્યયયના ચાર ઉદ્દેશા છે, તેમાં પહેલા ઉદ્દેશાના છે અર્થાધિકાર પહેલી ગાથા વડે બતાવ્યા છે. તે આ પ્રમાણે પંચભૂતા તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આકાશ તે સ લોકમાં વ્યાપેલાં ભૂત હાવાથી મહાન ભૂના છે તેનું વન તે આ એક અર્થાધિકાર થયેા. તથા ચેતન અચેતન તે બધું આત્માના વિવત ( ) ભાગમાં છે. તેથી આત્મા જ અદ્વૈતવાદે છે, એવુ સ્વીકારવાથી આ ખીજે અર્થાધિકાર થયા. તે આ છત્ર કાયાકારમાં ભૂત પિરણામે રહેલે, હાવાથી તે જીવ અને શરીર એક છે એમ માનવા વડે ત્રીજો અથ્યધિકાર થયા. તથા જીવ અકારક (કશું પણ્ ન કરનારે )
Page #89
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
સર્વ પુણ્ય પાપ વિગેરેને અકર્તા એવું માનનાર ને છે અર્થાધિકાર થયે તથા પાંચ ભૂતથી આત્મા જુદો એટલે છઠ્ઠો સ્વીકારીએ તે આ પાંચમે અર્થાધિકાર છે. તથા અફળ વાદી એટલે કેઈ પણ ક્રિયાનું ફળ નથી એવું જે સ્વીકારે તેને છઠ્ઠ અર્થાધિકાર જાણ.
બીજા ઉદ્દેશામાં ચાર અર્થાધિકાર છે.
(૧) નિયતિવાદ, (૨) અજ્ઞાનિકમત (3) જ્ઞાનવાદ. એ ત્રણ સ્વીકારના ત્રણ અર્થાધિકાર જાણવા. તથા કર્મચય ઉપચય (એકઠું થવું તે) ચાર પ્રકારે થતું નથી. આ ભિક્ષુ સમય એટલે બધ મતમાં છે તે બતાવનાર ચે અર્થી ધિકાર છે.
ચાર પ્રકારનું કર્મનું અવિજ્ઞાન અવિજ્ઞા પણે ઉત્પન થયેલું એટલે અનાભોગે કરેલું, જેમ માતાના સ્તન વિગેરેમાં આક્રમણ વડે પુત્રની વ્યાપત્તિમાં પણ અનાભેગથી કર્મ બંધાતું નથી, તથા પરિજ્ઞાન પરિજ્ઞા, ફક્ત મન વડે પર્યાલચન વિચારવું તેના વડે પણ કોઈ પ્રાણીને મારવાના અભાવથી કમને ઉપચય થતો નથી. તથા ઈરણ ઈર્યા એટલે ગમન તેના વડે ઉત્પન્ન થયેલું તે ઈર્યો પ્રત્યય તે પણ કર્મ ઉપચય થતું નથી કારણ કે તેમાં પ્રાણીને નાશ થવાને અભાવ છે તેથી તથા સ્વમમાં
Page #90
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ. કમ ઉપયય થતું નથી જેમકે સ્વપમાં ભેજન કરવાથી પણ તૃપ્તિ થતી નથી–
ત્રીજા ઉદેશામાં આ અર્થાધિકાર છે. આધા કર્મ ગત વિચાર, એટલે તે ખાનારના દેશે બતાવ્યા છે. તથા કૃતવાદી કહે છે. કે આ ઈશ્વરે લેક બનાવ્યું છે અથવા પ્રધાન વિગેરે એ કરેલ છે. જેમ કે તે વાદીઓ પિતપોતાના કૃત વાદને લઈને ઉભા થયા છે. તે બીજે અધિકાર છે.
ચેથા ઉદેશામાં આ અધિકાર છે. કે અવિરત ગૃહમાં જે કૃત્યે અનુષ્ઠાન છે તે અસંયમથી પ્રધાન કર્તવ્ય વડે પર પ્રવાદી પરતીર્થિકની ઉપમા અપાઈ છે.
અનુગમ. હવે અનુગમ કહે છે. તે બે પ્રકારે છે. સૂત્રોનુગમ, નિયુક્તિ અનુગમ છે, નિર્ય ક્તિ અનુગમ ત્રણ પ્રકારે છે. નિક્ષેપ નિયુક્તિ અનુગમ, ઉપઘાત નિયુક્તિ અનુગમ, સૂત્ર
સ્પેશિક નિર્યુક્તિઅનુગમ છે. તેમાં નિક્ષેપ નિર્યુક્તિ અનુગમ અનુગત છે. કારણ કે તે ઓઘ અને નામનિષ્પન્નનિલેવામાં અંતગત છે તથા હવે કહેવાતા સૂત્રનું નિક્ષેપન કરવાનું હોવાથી તે આવશે. ઉપઘાતનિયુક્તિ અનુગમ ૨૬ દ્વારથી પ્રતિપાદક બે ગાથાઓથી જાણવું તે આ છે. ઉદેશે નિદેશે ચ ઈત્યાદિ એટલે પ્રસૂતિનું નિર્ગમન જેમકે
Page #91
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ. .. मेघच्छन्ने यथा चद्रो न राजति नभस्तले
उपोद्घातं विनाशास्त्रं तथा न भ्राजते विधौ ॥१॥ | મેઘથી ઢંકાયેલે ચંદ્ર આકાશમાં શેતા નથી તેમ શાસ્ત્ર ઉપદ્યાત વિના વિધિમાં શેતું નથી. સૂત્રસ્પર્શિકનિ. અનુગમ સૂત્ર હોય ત્યારે શોભે છે અને સૂત્ર તે સૂત્રાનુગામમાં છે. તે અવસર આવ્યે જ છે. તેથી અમ્મલિતા દિગુણેથી યુક્ત સૂત્ર ઉચારવું તે સૂત્ર કૃતાંગનું ૧ લું સૂત્ર તેને બ્લેક આ છે.
સૂયગડાંગ સૂત્ર, લેક ૧ લે. बुज्झिज्जत्ति तिउहिज्जा. बंधणं परिजाणिया જિમા વા વી1, શિવા વાળ ઉત ? I II ?
એની સંહિતાદિકમથી વ્યાખ્યા કહે છે તે કુત વિગેરે આસુત્ર સૂત્રકતાંગમાં ૧ લું છે. એને પ્રથમાંગ આ ચારાંગ સાથે સંબંધ છે. તે આ પ્રમાણે કે આચારાંગ સૂત્રમાં यु छ “ जीवो छकाय परुवणा " यतेमि वहेण बंधोत्ति એટલે જીવ. તે છકાયની પ્રરૂપણ છે. તેમને વધુ કર તે કમનું બંધન છે. વિગેરે બધા વિષયને સમજે અથવા આ સૂત્રથી કેટલાક વાદીએ એકલા જ્ઞાનથી મુક્તિ માને છે અને બીજા વાદીઓ એકલી ક્રિયાથી મોક્ષ માને
Page #92
--------------------------------------------------------------------------
________________
સત્રકતાંગ.
છે. પણ તે જ્ઞાન અને ક્રિયા બંને સાથે મળે તેજ મોક્ષ માને છે તે પ્રથમના આ શ્લોકથી સિદ્ધ કરે છે કે તેમાં જ્ઞાનપૂર્વક ક્રિયા વિવેકથી કરાય તેજ ફલવાળી એટલે મોક્ષ આપનારી છે તે વાત સમજે એટલે આ “બુધે” થી જ્ઞાન અને ટે” એનાથી ક્રિયા બતાવી તેને અર્થ આ પ્રમાણે કર કે કુદત સમજે, બધ મેળવે એ પ્રથમ ઉપદેશ કર્યો, હવે શિષ્ય પૂછે કે શું સમજે? ઉત્તર-બંધનને જીવ પ્રદેશ સાથે અન્ય અન્ય અનુવેધરૂપપણે વ્યવસ્થપાય. તે બંધન તે જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારનું કર્મ છે. તથા તે બ ધનના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ કષાય. વેગ અથવા પરિગ્રહ અને આરંભ તેને પ્રથમ સમજે. પણ એકલા સમજવાથી ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ ન જાય માટે ક્રિયા બતાવે છે કે તે બંધનને સમજીને ઉત્તમ ક્રિયા વડે એટલે સંયમ અનુષ્ઠાનથી આત્માથી પુદગળ સમૂહ જે બંધન રૂપે છે તેને તેડે એટલે છેડે આવું સૈધર્મ સ્વામી ગણધર કહે ત્યારે જંબૂસ્વામી જેવા વિનયીશિષ્ય પૂછે કે “વીર પ્રભુએ બંધન કેવું બતાવ્યું છે. અથવા શું સમજીને તે બંધનને તેડે? અથવા કેવી રીતે તુટે-હવે આ પ્રશ્નનું સમાધાન કરવા બી જે ક ગણધર ભગવંત કહે છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ. चित्तमंतम चित्तंवा, परिगिझ किसामवि अन्नंवा अणुजाणाइ, एवं दुक्खाण मुच्चइ । म् ॥ २ ॥
અહીં બંધનકર્મ. અને તેના હેતુઓ કહે છે તેમાં નિદાનીને જન્મ નિદાન વિના ન થાય માટે પ્રથમ નિદાન બતાવે છે. તેમાં પણ સર્વે આરત્યે પ્રથમ બતાવે છે. અને તે સઘળા આર જો કર્માદાન રૂપ મુખ્યત્વે આત્માના પિતાના ગ્રહ (આગ્રહ) થી ઉત્પન્ન થયેલા છે એથી કરીને પ્રથમ પરિગ્રહને જ બતાવ્યું છે, “ચિત્ત” એટલે જ્ઞાન-કે ઉપચેમ–તે જેને હોય તે “સચિત્ત” એટલે બે પગવાળાં મનુષ્ય. તથા ચાર પગ વાળાં ઠેર–તથા બીજા છે. અને જીવ સિવાયનાં બાકી અચિત્ત (ચિત્ત વિનાનાં) તે સેનું ચાંદી વિગેરે છે. તે સચિત્ત અને અચિત્તને સંગ્રહ કરીને તથા કૃશં એટલે થોડા મૂલ્યવાળાં તૃણનુષ (ઘાસ પુસ) અથવા કસને-તે કસ પરિગ્રહણ (લેવાની) બુદ્ધિ વડે જીવને જવાને સ્વભાવ છે. તેથી તે પ્રમાણે પિતાની મેળે પરિગ્રહ પિતે ધારે અથવા બીજા પાસે રખાવે, અથવા પરિગ્રહ સંગ્રહ કરનારને અનુમોદન-સહાયતા આપે તેથી તે પરિગ્રહના કારણથી પોતે દુઃખ પામે એટલે આઠ પ્રકારના કર્મ બાંધી તેના ફળરૂપ અશાતાદનીયના ઉદય વિગેરેથી મુકાય નહીં એથી એ સિદ્ધ થયું કે પરિગ્રહને આગ્રહ
Page #94
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૪૭
એજ પરમાથથી અનર્થાંનું મૂળ છે તેજ કહ્યુ છે કે આ મારા હુ એના વગેરે જે મમત્વ છે તેના શ્લોક माहमिति चैष यावदभिमानदाहज्वरः कृतान्तमुखमेव तावदितिन प्रशान्त्युन्नयः । यशः सुखपिपासितैः रथम सावनर्थोत्त है: परैरपसरः कुतोपि कथमप्यपारुष्यते ॥ १ ॥ મારું. હું વિગેરે આ જ્યાં સુંધી અભિમાનના જેતે દાહવર છે. ત્યાં સુધી તે જમના મુખમાંજ છે. પશુ તેને પ્રશાંતિના પ્રભાવ થતા નથી.
વળી જેમાં છેવટે અનર્થ છે એવા યશ સુંખના અભિલાષુએ જે બીજા છેતેને આ અને એ એટલે વાંછાઓથી ખીજાથી કેવી રીતે છૂ કારા થાય કે પાતે છેડી શકે ?
(૮
''
શાર્દુલ વિક્રીડિત છંદ, द्वेषस्यायतनं धृतेरपचयः क्षांते प्रतीषो विधि क्षेपस्य सुहृन्मदस्य भवनं ध्यानस्य कष्टो रिपुः । दुःखस्य प्रभवः सुखस्य निधनं पापस्य वासोनिजः प्राज्ञस्यापि परिग्रहो ग्रह व क्लेशाय नाशाय च ॥ २ ॥
દ્વેષનું ઘર, ધીરજના નાશક ક્ષાંતિના નાશક, ન્યાક્ષેપને ઉત્પાદક મિત્ર, મનું સ્થાન; ધ્યાનના પરમ શત્રુ
Page #95
--------------------------------------------------------------------------
________________
સૂત્રકતાંગ.
દુખને ઉત્પાદક, સુખને નાશક, પાપને રહેવાનું ઘર એવે અનેક દુગુણે વાળે “પરિગ્રહ” (વસ્તુની મુછ) તે દુષ્ટ સ્થાનમાં પડેલા ગ્રહ માફક બુદ્ધિવાનને પણ કલેશને માટે તથા નાશને માટે થાય છે.
વળી પરિગ્રહ ન પ્રાપ્ત થયે હોય તે આકાંક્ષા રહે છે. પ્રાપ્ત થયા પછી નષ્ટ થાય તે શોક થાય. કાયમ રહે તે સાચવવાનું દુઃખ અને ભેગવવા જતાં અતૃપ્તિ આ પ્રમાણે પરિગ્રહ પાસે હોય ત્યાં સુધી દુઃખથી તથા બંધનથી મુકાતું નથી तथाच परिश्रहेष्वप्राप्त नष्टेषु कांक्षा शोको प्राप्तेषु व रक्षणमुपभोगे। चातृप्तिरित्येवं परिग्रहे सति, दुखात्मकाद्धंधनान्न मुच्यत इति॥२॥
જેણે પરિગ્રહ રાખે તેને ભવિષ્યમાં આરંભ થવાને અને તેમાં જીવહિંસા થવાની છે. તે બતાવે છે.
संयंति वायए पाणे, अदुवाऽन्ने हिंघायए ફળ વાણુનાળા, રેવ qળો | ૩ . जस्सि कुले समुप्पन्ने, जेहिं वा संवसेनरे मम्भाइ लुपई बाले, अण्णे अण्णे हिमुच्छिए ॥ ४ ॥ सू.
અથવા બીજી રીતે બંધન બતાવે છે. સયંતિ વિગેરે સત્ર, તેથી એમ બતાવ્યું છે કે,
Page #96
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
“તે પરિગ્રહ ધારણ કરનારે અસંતુષ્ઠ રહી વારંવાર તેને મેળવવામાં તત્પર રહી અને પિતાને પેદા કરવામાં વિઘ કરનારા ઉપર દ્વેષ કરી પોતે મનવચન કાયાથી અથવા આયુ બળ તથા શરીરથી પિતે બીજાને દુઃખ પમાડે અથવા બીજા ને તેમના પ્રાણથી દૂર કરે (મારી નાંખે)
पञ्चेन्द्रियाणि त्रिविधं बलंच. उच्छवासनिश्वासमथान्यदा। प्राणादशैते भगवद्भिरुक्ता स्तेषां वियोजीकरणं तु हिंसा ॥१॥
પાંચ ઈદ્રિયે ૫ મનવચન કાયાનું બળ ૩ શ્વાસોશ્વાસ, ૧ અને આયુ ૧ મળી કુલ ૧૦ પ્રાણે છે. તે પ્રભુએ બતાવ્યા છે તેનાથી જીવને જુદે કરે. તેજ હિંસા છે
વળી તે પરિગ્રહ ધારણ કરનાર પિતે હિંસા કરે છે. એટલું જ નહીં પણ બીજા પાસે હિંસા કરાવે છે તથા અન્યહિંસા કરનારની પ્રશંસા કરે છે તથા મદદ કરે છે. તેથી કરવા કરાવવા તથા કરતાની પ્રશંસા કરવા વડે પ્રાણીઓને નાશ કરવાથી સેંકડે જન્મ સુધીનું કર્મ બાંધી વૈરને વધારે છે. તેથી દુઃખની પરંપરાના બંધનથી મુકાતું નથી.
Page #97
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ
પ્રાણાતિપાતના બતાવવાથી તેની સાથમાં રહેનારા મૃષાવાદ વિગેરે પાપા પણ ખ'ધના હેતુઓ જાણી લેવા ।। ૩. વળી અંધનને આશ્રી કહે છે.
૫૦
જમ્સિ ઇત્યાદિ સૂત્રમાં બતાવ્યા પ્રમાણે જેમાં એટલે રાષ્ટ્ર ફ્રૂટાઢા ફૂલમાં ઉત્પન્ન થયેલા અથવા ધુળમાં સાથે રમેલા મિત્રા સાથે અથવા સ્ત્રી વિગેરે સાથે મનુષ્ય વસે તેમાં માતા પિતા ભાઈ બેન ભાર્યાં મિત્ર એવા સખ`ધીએ. ઉપર
આ મારા છે એવા મમત્વ કરી સ્નેહથી લેપાય છે એટલે મમત્વથી બધાયલા ક્ર વડે નરક તિર્યંચ મનુષ્ય દેવ વિગેરે ચાર ગતિ રૂપ સંસારમાં ભ્રમણ કરતા પીડાય છે કાણુ પીડાય ? ઉત્તર જે ખાલ એટલે મૂર્ખ, જેને સારા ખાટા ના વિવેક નથી તે અન્ય અન્યમાં માહિત થયેલા ગૃદ્ધ થયેલા. એટલે વધારે મમતા કરતા પીડાય છે એટલે પ્રથમ માતા પિતામાં પ્રેમ અને પાછળથી શ્રી પુત્ર વિગેરે માં પ્રેમ કરે છે તેથી પીડાય છે હવે પૂર્વ પ્રશ્ન કર્યો હત કે શુ' જાણીને ખધન તાઠે એનું સમાધાન કરે છે.
वित्त सोयरियाचेव, सव्वमेवन ताण इ
संखाए जीविअंचेव, कम्मुणा तिउ इ ॥ ५ ॥ सू વિત્ત એટલે દ્રવ્ય તે સચિત્ત હોય અથવા અચિત હાય. તથા સાદર એટલે એક ઉત્તરમાં જન્મેલા ભાઈ બેન હાય, તે બધાં
Page #98
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતગ.
૫૧
એ ધન વિગેરે જ સારમાં ભમતા જીવને અતિ કટુક શરી૨ તથા મનની વેદના અનુભવાવે છે. ( દુઃખ આપે છે) પણ તે વિતાદિક ખરી રીતે તે જીવના રક્ષણ માટે થતું નથી, તે જાણીને તથા પિતાનું આયુ અ૫ છે. એમ “રૂપરિ. જ્ઞાવડે ” સમજીને તથા પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે સચિત્ત અને ચિત્ત પરિગ્રહને તે પ્રાણી માત્રને ઉપઘાત (નાશક પીડક) સમજીને તેને તથા સ્વજનને સ્નેહ તે બંધનનું સ્થાન છે તેનું પચ્ચકખાણ ( ત્યાગ ) કરીને એ પંડિત માણસ કમે બંધનથી દૂર થાય છે અર્થાત્ છુટે છે. તુ અવ્યયને અર્થ નિશ્ચય વાચક છે. એટલે નિશ્ચય કરી 2 છે અથવા કર્મ એટલે કિયા સંયમ અનુષ્ઠાન રૂપ છે તેના વડે કર્મથી છૂટે છે.
ઉપર અધ્યયન ને અર્થાધિકાર કહેવાથી સ્વસમય (જેન સિદ્ધાંત) પ્રતિપાદન કર્યો, હવે પરવાદીઓ શું કહે છે તે બતાવે છે.
ए ए गंथे विउक्कम, एगे समण माहणा अयाणंता विउस्सिता, सत्ताकामे हि माणवा ॥६॥ सू:
આ ઉપર બતાવેલા ગ્રંથને છોડને પિતાની ઈચ્છા પ્રમાણે રચેલા ગ્રંથમાં આસક્ત બની કેટલાક (પણ બધાનહીં ) બંધાયેલા છે તે એવી રીતે કે. જૈન સિદ્ધાંતને ન સ્વીમારતાં ચ્છાએ ચાલે છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
જૈન સિદ્ધાંતમાં કહે છે કે “ જીવનુ અસ્તિત્વ ડાય તાજ જ્ઞાનાવરણીયાદિ કનુ બંધન છે. અને તેના હેતુ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ વિગેરે તથા પરિગ્રહ આરભ વિગેરે છે. તેને તેડવાના ઉપાય સમ્યગ્ દર્શન જ્ઞાન ચારિત્ર છે તેના આરાધવાથી જ મેક્ષ છે. આવું જે જૈન ગ્રંથામાં અતાવેલું છે તે ગ્રંથાને શ્રમણ એટલે ઔદ્ધ સાધુ તથા બ્રહસ્પતિ મતના અનુસરનારા બ્રાહ્મણા જિનેશ્વરના કહેલા ગ્રંથાને ઉલ‘ઘીને પરમાર્થને ન જાણતાં અનેક પ્રકારે પોતાના માનેલા રચેલા સિદ્ધાંતામાં આગ્રહી છે જેમકે મેંદ્રો કહે છે કે
પર
સુખ દુઃખ, ઇચ્છા, દ્વેષ જ્ઞાનનો આધારભૂત આત્મા કોઇ પણ નથી કિ ંતુ ફક્ત “ વિજ્ઞાન ” એ એકલુજ સ‘સારમાં વર્તે છે અને બધા સ'સ્કારો ક્ષણમાત્ર રહેનારા છે. તથા સાંખ્યમતવાળા એવું કહે છે કે
સત્વ, રજ, તમઃની સામ્ય અવસ્થા પ્રકૃતી છે પ્રકૃતિથી મહાન્ બુદ્ધિ મહાનથી અહંકાર ઉત્પન્ન થાય છે. તેનાથી ગણુ ષોડશક. એટલે સાલ ગુણ્ણા તેનાથી પાંચભૂત અને ચૈતન્ય તે પુરૂષનુ સ્વરૂપ છે વિગેરે-વળી વૈશેષિક એમ કહે છે
દ્રવ્ય, ગુણુ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય આ છ પદાર્થોં છે; નૈયાયિક એમ કહે છે, કે
Page #100
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૫૩
પ્રમાણ, પ્રમેય વિગેરે પદાર્થોના અન્વય, વ્યતિરેકના પરિજ્ઞાનથી મોક્ષ પ્રાપ્તિ છે એ પ્રમાણે તેમને મત છે. વળી મીમાંસકે કહે છે પ્રેરણા લક્ષણવાળ ધર્મ છે. તથા કઈ પણ સર્વજ્ઞ જગતમાં વિદ્યમાન નથી. તથા મુકિતને અભાવ છે એવા તને માની રહેલા છે.
વળી ચાવાકે એમ કહે છે.
પરલેકમાં જનાર કેઈ (જીવ) જ નથી, પાંચભૂતથી જુદે કઈ જીવ નામને પદાર્થ જ નથી તેથી પુણ્ય પાપ પણ નથી, આવી રીતે તે કાયતિક (ચાર્વાક મતના નાસ્તિક લેકે) આવું ખોટું માની તે પાંચે ઈદ્રિના વિષયમાં દુરાચાર વિગેરેમાં રકત થયેલા છે. વળી તેઓ કહે છે કેएतावानेव पुरुषो, यावानिद्रिय गोचरः મદ્ર પટું કર્યું અવશ્ય વાત છે ? || पिवखादच साधु शोभने, यदतीतं वरगा त्रितन्नते नहि भीरुगतं निवर्तते समुदय मात्रमिदं कलेवरम् ॥२॥
આટલેજ લેક પરક છે. કે જે ઈદ્રિયથી દેખાય છે આમ નાતિકને ઉત્પાદક બ્રહસ્પતિ નામને પંડિત પિતાની બેન જે બાળ વિધવા સુંદર છે. તેને ફસાવવા લ છેડાવવા કહે છે કે ભદ્ર પુણ્ય પાપ પરલેક વિગેરે ભેળા માણસને ઠગવા અબહુશ્રુત (મુખ) માણસેએ શોધી કાઢયું છે. જેમ
Page #101
--------------------------------------------------------------------------
________________
૫૪
સૂત્રકૃતાંગ.
આવકનું પગલું છે. તેને અંજાણ્યા માણસે ગમે તેમ બકે છે. ખરી વાત તે આપણે જાણીએ છીએ ૧
માટે ઈચ્છાનુસાર પી. ખા. દારૂ માંસ વિગેરે કશું અભક્ષ્ય નથી ! હે સુંદરિ! જે ભગવ્યું નથી, કે વખત ગુમાજો તે તે ગુમાવ્યું પણ હવે તે પાછો કાળ અને વય આવવાની નથી છે ભરૂ! આપણું ભેગ તથા આનંદ તે માટેજ આ શરીર છે!
આ પ્રમાણે જૈનેતરે પિત પિતાના ઈચ્છિત વિચારે માં મગ્ન બની અહંતુ ભગવંતના કહેલા તત્વના રહસ્યને નજાણતાં તેનું ઉલ્લંઘન કરે છે તેથી તેઓ વિષયાસક્ત બનેલા છે.
હવે સૈથી વધારે નિંદનીક ચાર્વાક મતનું જ વર્ણન
संति पंच महन्भूया, इह मेगेसि माहिया पुढवी आउ तेउ वा वाउ आगास पंचना ॥ ७ ॥ स. ए पंच मह न्यूया, ते ब्भो ए गोत्ति आहिया अहतेसिंविणासेणं विणासेा होइ देहिगो ॥ ८॥ स०
પાંચ મોટાં ભૂત સર્વ લેક વ્યાપી છે તેથી મેટાં ભૂત કહેવાય છે. આ ભૂત શબ્દ વડે ભૂતને અભાવ માન નારાવાદીઓનું ખંડન કર્યું છે. હવે એકલાં ભૂતજ માનનારા કેઈ તે મતના ઉત્પાદકે જે ભૂત વાડીએ એટલે બ્રહસ્પતિ
Page #102
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
પંડિતના મતમાં રહેનારનું આ તત્વ છે તે તેઓ માને છે અને બીજા ને પણ તે બતાવે છે. કે પૃથ્વી કઠિણ છે પાણી દ્રવ એટલી પ્રવાહી છે. તેજ તે ઉષ્ણતા છે વાયુ ચલન લક્ષણ છે અને આકાશ પિલાણવાળું છે. આ પાંચ ભૂત તેમનાં માનેલાં સોપાંગ પ્રસિદ્ધ છે. તેથી તથા તે પાંચે પ્રત્યક્ષ દેખાવાથી કઈ પણ તેને અભાવ નમાની શકે.
પ્રશ્ન સાંખ્ય વિગેરેએ પણ આ પાંચ ભૂત તે માનેલાં છે જ, જેમકે સાંખે કહે છે.
સત્વ, રજ તમે રૂપ પ્રધાન મહાન તે બુદ્ધિ મેટાઈથી અહંકાર, “હું એ” ભાવ, તેથી છેડશ ગણ થાય છે તે સોળ આ છે. પાંચ સ્પર્શાદિ બુદ્ધિ ઈકિયે તથા વાકુ હાથ પગ ટોની જગ્યા. પેશાબની જગ્યા આ પાંચ કર્મ ઈદ્રિયે અગ્યારમું મન છે પાંચ તે ઈદ્રિના વિષયે તે ગધ, રસે, રૂપ, સ્પર્શ, શબ્દ તે “તન માત્ર” નામે ઓળખાવેલ છે.
એટલે ગધવાળી પૃથ્વી એ પૃથ્વીમાં ગધ રૂ૫ રસ અને સ્પર્શ એવા ચાર છે. રસમાત્ર આ૫ (પાણી) એટલે તે પાણીમાં રસ રૂપ અને સ્પર્શ છે રૂપ માત્ર તેજ એટલે અગ્નિમાં રૂપ અને પર્શ છે પણ માત્ર વાયુ તે સ્પર્શવાળે છે. શબ્દ તન્માત્ર આકાશ, તેમાં ગ ઘ રસ રૂપ સ્પર્શ એ ચાર સિવાય ઉત્પન્ન થાય છે ડવે વશેષિક પણ ભૂતે કહે છે.
પૃથ્વીપણાના રોગથી પૃથ્વી, તે પરમાણપણે નિત્ય અને બે અણુ વિગેરેના સંબંધથી કાર્ય રૂપે અનિત્ય ચઉદ
Page #103
--------------------------------------------------------------------------
________________
પ
સૂત્રકૃતાંગ.
ગુણા તે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથ કત્વ, સયેાગ, વિભાગ, પરત્વ, અપર, ગુરૂત્વા કત્વ, અને વેગ એના વડે યુક્ત છે. તેવી રીતે અપ (.પાણી ) પણેથી પાણી છે તેમાં રૂપ રસ ગધ સ્પર્શ સખ્યા પરિ માણુ પ્રથકત્વ સ’ચેાગ વિભાગ પરત્વે અપરત્વ ગુરૂત્વ સ્વભાવિક દ્વવત્વ સ્નેહ અને વેગ તેનું રૂપ શુકલ રસ મધુર, સ્પર્શશીત જ છે. હવે અગ્નિ ( તેજ ) તેજપાથી તેજ રૂપ, સ્પર્શ, સંખ્યા, પરમાણુ, પૃથકત્વ, સપ્ટેગ વિભાગ પરવ, પરત, નૈમિત્તિક, દ્રષ, વેગ, એમ અગ્યાર ગુણાવા, તેમાં રૂપ સફેદ અને ચળકતું સ્પશ-ઉષ્ણુ જ છે. અને વાયુત્વ ચેાગથી વાયુ તે અનુષ્ય, શીત સ્પર્શ સખ્યા, પરિમાણુ, પૃથકત્વ, સ'ચાગ વિભાગ, પરત્ન પરત્વ, વેગ શબ્દ, નવગુણુવાળા હતુ કપ, શબ્દ અનુષ્ચ શીત સ્પશ’લિ'ગ આકાશ, એવી પારિભાષિક સ ંજ્ઞા તેનું એકપણું છે. તેથી તે સ ંખ્યા પરિમાણ પૃથકત્વ સંગ, વિભાગ શબ્દ, એ છ ગુણા વાળુ' શલિંગ છે. એમ અન્યવાદિ જેએ ભૂતાના સદ્ભાવના આશ્રય ગ્રહુણ કરવાથી તેએથી જુદા લોકાયતિક મતની અપેક્ષાએ ૫ચ ભૂતવાદી એમ કેમ લીધા ?
ઉત્તર. સાંખ્ય વગેરે મતવાળે. પ્રધાનપણે અહુકારાદિ વાળા તથા કાળદિશા આત્માદિક અન્ય વસ્તુને પણ સ્વીકા
Page #104
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ
૫૭ ૨ કર્યો છે પણ કાતિક તે પાંચ ભૂત સિવાય આત્મા વિગેરે કશું માનતા નથી એથી તેમના આશ્રીત સૂત્રાર્થ કહેવાય જેવી રીતે તેઓ માને છે તેવું બતાવે છે. એ પાંચ ભૂતેથી પરિણત થઈ કાયા કારે પરિણમીને કંઈ પણ રૂપે ભૂતેથી અવ્યતિરિક્ત ( જુદો નહીં) આત્મા થાય છે પણ પાંચ ભૂતેથી જુદો કેઈ પણ પરિકલ્પિત પરલોકમાં જનારે સુખ દુખને. ભગવનારે જીવ નામનો પદાર્થ જ નથી એવું તેઓનું માનવું છે. તે ઉપદેશ પણ કરે છે કે પૃથ્વી વિગેરે ભૂતથી જુદો આત્મા નથી. કારણ કે તે ગ્રહણ ક. રકાર પ્રમાણને અભાવ છે આ લેકે ફક્ત પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે પણ અનુમાન વિગેરે પ્રમાણને માનતા નથી કારણ કે અનુમાન વિગેરેમાં ઈદ્રિ સાથે પદાર્થને સંબંધ ન હોવાથી વ્યભિચારને સંભવ છે અને વ્યભિચાર થતાં તે અનુમાન પ્રમાણ માનતાં બાધા સંભવ થતાં તેનું લક્ષણ દષવાળું થાય તેથી વિશ્વાસપાત્ર ન થાય; કહ્યું છે કે
हस्त स्पर्शा दिवान्धेन, विषमेपथि धावता
अनुमान प्रधानेन विनिपातोन दुर्लभः ॥
જેમ આંધળો માણસ ભીત વિગેરેને હાથ દઈ ખરાબ માગે છેડા જતાં પી જાય તેમ અનુમાન પ્રમાણને મુખ્ય માની કાર્ય કરવા જાય તે તેને પડી જવું (ભૂલ થવી) તે દુર્લભ નથી–અહીં જેમ અનુમાન પ્રમાણને તિરસ્કાર કર્યો તેમજ બીજા આગમ વિગેરેમાં પણ સાક્ષાત્ પદાર્થના સંબંધને
Page #105
--------------------------------------------------------------------------
________________
૫૮
સુકતાંગ. અભાવ હોવાથી હસ્તસ્પર્શ કરી આંધળે ચાલે તેવું ભૂલવાને સંભવ તેમાં છે. માટે પ્રત્યક્ષ પ્રમાણને માનવું જ સારું છે તેથી ભૂતેથી જુદે આત્મા ન માનવું જોઈએ. અને જે. ચૈતન્ય ભૂતામાં દેખાય છે તે ભૂતેમાંજ કાયાકારે ભૂતે પરિણમતાં પ્રકટ દેખાય છે જેમ દારૂ બનાવવાની વસ્તુ એકઠી થતાં દારૂને નિશે તેમાં ઉત્પન્ન થાય છે. તેવી રીતે સમજવું. પણું ભૂતથી જુદે આત્મા નહીં પણ તેમાંજ સમાવેશ કરે જેમ માટી વિગેરેને ઘડે. એટલે ખરી રીતે તે ભૂતથી આ આત્મા જુદા નહીં પણ તે ને અભાવ હોવાથી ભૂતના એકઠા થવાથી જ તેમાં તેમની જ ચૈતન્ય શક્તિ છે. જેમ પાણીમાં પરપોટા થાય છે. કેટલાક લેકાયતિકે આકાશને ભૂતપણે માને છે તેથી “ભૂત પંચક” કહેવું દોષિત નથી. હવે તે કાયતિકને કેઈ શંકા પૂછે કે ભાઈ ! ભૂતેથી જુદો અપર (બીજો) આત્મા પદાર્થ જ નથી તે મરી ગયે એવી લેકમાં વાયકા છે તે કેવી રીતે?
તેને ઉત્તર આપે છે કે, એ ભૂતે કાયાકારે પરિણમતાં ચૈતન પ્રકટ થયું ત્યાર પછી પાંચ ભૂતેમાંથી કેઈપણ ભૂત વાયુ કે અગ્નિ કે બંનેનું નિકળી જવું થતાં દેહ ધારણ કરનાર દેવદત્ત વિગેરેને વિનાશ થાય છે. તેથી લેકમાં “મુઓ” એવી વાયકા છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ
૫૮
પણ કઈ “જીવમુઓ” એવું નથી આ પ્રમાણે લેકાયતિક મતને પૂર્વ પક્ષ “ભૂતથી આત્મા જુદે નહીં એ સિદ્ધ કર્યો. હવે તેનું ખંડન નિર્યુક્તિકાર પિતે કરે છે. पंचण्हं संजोए अण्णगुणाणं च चेयणाइ गुणो; પંચિકાના નવા મુળિયું મુળરૂ orો, નિ વારસા
પાંચ ભૂત પૃથ્વી આદિને સંગે કાયાકાર પરિણામ થઈ ને ચેતન્યાદિક તથા આદી શબ્દથી ભાષા ચંક્રમણ (ચાલવું ) વિગેરે ગુણે ન થાય. એવી અમારી (જેન સિદ્ધાં. તકારની) પ્રતિજ્ઞા છે અન્ય વિગેરે અહીં હેતુપણે લીધા છે દષ્ટાંત અહીં સુલભ હેવાથી બતાવ્યું નથી. પિતાની મેળે વિચારી લેવું, અહીં ચાર્વાક ને પૂછવું; કે બોલે.
પાંચ ભૂતને સંગે ચૈતન્ય પ્રકટ દેખાય છે તે તેઓના સંગમાં પણ સ્વતંત્ર છે કે પરસ્પરની અપેક્ષા એ પર તંત્ર છે ? હવે તેમાં સ્વતંત્ર નથી કારણ કે તેમાં ચેતન્યથી બીજા ગુણે તે અન્ય ગુણે તે જેમ આધાર કાઠિન્ય ગુણવાળી પૃથ્વી, દ્રવગુણ-પાણું પકવનાર ગુણ તેજ ( અગ્નિ) ચલન ગુણ વાયુ, અવગાહદાન ગુણ આકાશ, અથવા પૂર્વે કહેલા ગંધ વિગેરે પૃથ્વી વિગેરેમાં એકેક ગુણ પરિહાનિ વડે એ બધા એ ગુણે ચૈતન્યથી અલગ છે. એ પ્રમાણે પૃથ્વી વિગેરેના અન્ય
Page #107
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
ગુણે સિદ્ધ થયા. ચ શબ્દથી બીજા વિકલ્પની સૂચના બતાવે છે. ચૈતન્ય ગુણ સ ધ કરતાં પ્રથમ પૃથ્વી વિગેજેના અન્ય ગુણે છતાં ચેતન્ય ગુણ પૃથ્વી વિગેરે એક એકમાં જુદે પણ નથી તે તે ભેગા થયા પછી ચૈતન્ય ગુણ સિદ્ધ ન થાય.
પ્રવેગ આ પ્રમાણે. ભૂતોને સમુદાય સ્વતંત્ર હેય તે પણ સ્વીકારાય, તેને ચૈતન્ય નામને ગુણ સાધ્ય ધર્મ નથી, પૃથ્વી વિગેરેના ગુણેથી તે તદન જુદો હોવાથી, અને જે જે અન્ય ગુણોને સમુદાય છે. તેમાં અપૂર્વ ગુણની ઉત્પત્તિ નથી થતી, જેમ રેતીના કણો ભેગા કરી પીલવાથી પણ સ્નિગ્ધ ગુણવાળું તેલ નીકલતું નથી અથવા ઘટ પટ્ટના સમુદાયથી સ્તંભ વિગેરે ન થાય, અને કાયમ તે ચેતન દેખાય છે. તેથી આ ચેતન ગુણ તે કાયને નહીં પણ તે તે ચેતનને ગુણ છે. આ સાધવામાં બીજે હેતુ બતાવે છે પંચિદિ ઠાણારું એટલે તે પાંચ સ્પર્શન, રસ, ઘાણ ચ, છેત્ર નામની ઈદ્રિયે તેઓના સ્થાને અવકાશ તેઓમાં ચૈતન્ય ગુના અભા થી ભૂત સમુદાયમાં પણ ચૈિ અન્ય નથી, અહીં આ સમજવાનું છે કે લેકાવતિકેના મતમાં અપર (બીજો) કેઈ દેખનાર (આત્મા) નથી તેથી ઈદ્રિયે પિતેજ દેખનાર છે તેઓનાં જે સ્થાન ઉપાદાન કારણ અચિત્ત રૂપે હોવાથી તેમાં ચૈતન્ય ગુણ
Page #108
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
નથી. ઈ દ્વિઓનાં આ સ્થાન છે. શાત્ર ઈદ્રિયનું આકાશ સ્થાન સુષિર (પિલું) છે. પ્રાણ ઈંદીનું પૃથ્વી સ્થાન તેના રૂપે છે. ચક્ષુ ઇદ્રિય તેજ રૂપ છે. રસ ઈદ્રિયનું પાણી, સ્પર્શ ઈદ્રિયનું વાયુ સ્થાન છે. અહીં આ પ્રયોગ કરે.
ઈઢિયે ઉપલબ્ધિવાળી નથી, તેઓમાં આ ચેતન ગુણની શરૂવાત હોવાથી અને જે જે અચેતન ગુણ આરં. ભે તે તે અચેતન છે, જેમ ઘટ પટ્ટ વિગેરે છે, એ પ્રમાણે પણ ભૂત સમુદાયમાં ચૈતન્યને અભાવજ સાથે. પાછે બીજે હતુ કહે છે. __ण अण्ण मुणियं मुणइ अण्णो इत्यादि
અહી ઇન્દ્રિઓ પ્રત્યેક ભૂતરૂપ છે. તે બધીએ બીજા (આત્મા) ના દેખનારને અભાવે પિતેજ દેખનારી છે. તેઓને પ્રત્યેકને પિતતાના વિષયથી અન્ય વિષયમાં પ્રવૃતિ નથી થતી. કારણ કે એક ઇંદ્રિયનું જાણેલું બીજી ઇંદ્રિય જાણતી નથી. અને “મેં પાંચે પણ વિષયે જાણ્યા” એ. સંકલનને પ્રત્યય (ખાત્રી) થતું નથી. અને આપણે તે અનુભવીએ છીએ. તેથી એક દષ્ટા વડેજ કાર્ય સિદ્ધિ થાય છે. તે દષ્ટાનું ચૈતન્ય છે. પણ ભૂત સમુદાયને ગુણ ચૈતન્ય નથી,
પ્રયોગ. આ પ્રમાણે. ભૂત સમુદાયમાં ચિતન્ય નથી, તેને આરંભ કરવા ઇદ્રિજેના પ્રત્યેક વિષય ગ્રહણ કરતાં છતાં સંકલના પ્રત્યયને અભાવ
Page #109
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતમ.
છે, અને જે અન્યગ્રહિત ને પણ અન્ય જાણે તે દેવદત્તનું ગ્રહણ કરેલું યદત્ત ગ્રહણ કરે. (દેવદત્તનું, જાણેલું યજ્ઞદત્તા જાણું જાય!) આ ક્યાંય દેખ્યું નથી તેમ માનવામાં પણ નહીં આવે
લોકાયતિની યુકિત. આ સ્વતંત્ર પક્ષમાં દોષ આવે પણ જે પરસ્પર સાપેક્ષના પરતંત્રતાના સ્વીકારથી ભૂતે મળવાથી જ ચૈતન્ય નામને ધર્મ સાગ વશથી ઉત્પન્ન થાય છે જેમકે કવિ (દારૂ બનાવવાની ચીજ) ઉદક વિગેરે દારૂના અંગે એકઠાં થતાં પ્રત્યેકમાં નહીં વિદ્યમાન એવી મદશક્તિ (નિ) ઉત્પન્ન થાય છે, તે પછી દેષને અવકાશ કયાંથી રહે!
જેન આચાર્યના ઉત્તર, ગાથામાં રહેલા ચ શબ્દથી આક્ષેપ કહે છે. સાંભળે “ભુતામાંથી પરસ્પર સાપેક્ષ સંયોગથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે, તેમાં અમે પ્રથમ પ્રશ્ન પૂછીએ છીએ. કે આ તમારે સંગ સંગિ પદાર્થથી ભિન્ન છે કે અભિન્ન છે જે ભિન્ન હેતે “છ ભૂત” ઉભું થાય! પણ તમે પાંચ ભૂતથી જુદું સંયોગ નામનું ભૂત ગ્રાહકપ્રમાણ માનતા નથી. તમારું પ્રમપણ ફકત એક પ્રત્યક્ષજ તમે માને છે, તેનાથી આ ગ્રહણ કરતું નથી, જે પ્રમાણ બીજું માને છે તે પ્રમાણથી . વ પણ માની લે અને જે ભૂતેથી અભિન્ન અંગ હોય તે
Page #110
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
•
ત્યાં પણ આચિંતવવું કે કેમ ભૂત ચેતનાવાળા કે અચેતનાવાળા ? જો ચેતનાવાળાં તે એકેન્દ્રિય સિદ્ધિ ત્યારે સમુદાયની પાંચ પ્રકારના ચેતનની સિદ્ધિ થશે. અને અચે. તન માના તે પૂર્વે કહેલા દોષ ઉભા રહેશે કારણ કે જયાં પ્રત્યેકમાં જુદું નથી તેના સમુદાયમાં થતું પણ કયાંય ફ્રેખાતું નથી. રેતીના કણમાંથી જેમ તેલ થતુ' નથી ! વળી તમે કહેા છે કે, “મઘાંગ જુદામાં માઁ શકિત નથી તે સમુદાયમાં આવે છે, તે અયુકત છે. કારણ કે તે ણુ - દિમાં તેટલી મદ્ય શકિત પહેલાંથી છે. જેમકે કમાં ભૂખ દુર કરવાની શકિત છે, તથા ભ્રમ ( ભમેળ ) ઉત્પન્ન કરવાની શકિત છે. અને પાણીમાં તરશ મટાડવાની શકિત છે તેથી:મદ્યાંગમાં પણ સમુદાય જેવા થર્ડ અંશે ગુણા છે. તે દૃષ્ટાંત અહી ભૂતામાં ચેતન પ્રત્યેકમાં જુદું નમાનવાથી દાર્જીન્તિક સાથે અસામ્ય છે, વળી ભૂતમાં ચૈતન્યના સ્વીકાર કરવાથી મરણના અભાવ થાય છે કારણ કે મૃત કાયમાં પણ પૃથ્વી આદિ ભૂતાને સદ્ભાવ છે પણુ જીવન શકિત નથી. જો મૃત કાયમાં વાયુ અને તેજના અભાવથી મરણુના સદ્ભાવ છે, આવું ખેલવું તે સૂરખાનુ કહેવુ છે.
૩
કારણ કે મૃત કાયમાં શેફ (સોજો) (ફુલેલુ) દેખાવાથી વાયુને અભાવ નથી, કાથના પતિ (પાચન સ્વભાવના દેખાવાથી અગ્નીના અભાવ નથી. કદી એમ કહેશે। કે સૂક્ષ્મ કઇક
Page #111
--------------------------------------------------------------------------
________________
સૂત્રકતાંગ વાયુ, અથવા અગ્નિ તેમાં રહેલે, તે જેતે રહેવાથી તેમ થાય છે તે પછી તમે “ જીવ ” તે બીજા નામથી સ્વીકાર્યો છે. તેથી તમારે કરેલે વિતર્ક નકામે છે. ખરી રીતે તે એજ છે કે ભૂત જે જડ છે. તેમના મળવાથી પણ ચૈતન્યનું પ્રકટ થવું દુર્લભ છે. પૃથ્વી આદિ દરેક એકઠા કર્યા પછી પણ ચૈતન્ય દેખાતું નથી, કદી એમ કહેશે કે કાયાકાર પરિણત થયા પછી તે ચેતન પ્રકટ થાય છે. તે તેમ પણું નથી, કારણ કે લેપવાળી પ્રતિમામાં બધાં ભૂત એકઠાં કરવા છતાં પણ જડત્વજ દેખાય છે તેમજ અન્ય વ્યતિરેક વડે ચિતવતાં પણ આ ચેતન ગુણ ભૂતમાં ઉપ્તન્ન થવાને
ગ્ય નથી અને જો એમ માને કે આ શરીરમાંજ ઉપ્તન્ન થાય છે. તે આ છેવટના ઉપાયથી છવજ સિદ્ધ થશે તેથી પિતાને કદાગ્રહ મુકીને જીવ” જુદે માનવાને પક્ષ સ્વીકારે. વળી તમે પૂર્વે કહ્યું કે પૃથ્વી વિગેરેથી વ્યતિરિક્ત (જુદે ) આત્મા નથી. કારણ કે તેના ગ્રાહક પ્રમાણને અભાવ છે અને પ્રમાણ ફક્ત પ્રત્યક્ષ જ છે, ઈત્યાદિ તેને ઉત્તર જૈનાચાર્ય આપે છે કે પ્રત્યક્ષ જ પ્રમાણે માનવું, પણ ન અનુમાનાદિક, એ તમારું વચન અનુપાસિત ગુરૂ જેવું છે. કારણ કે” અર્થનું અવિ સંવાદક તે પ્રમાણુ કહેવાય, અને તમે પ્રત્યક્ષનું જ પ્રમાણપણું માને તે કેટલીક પ્રત્યક્ષ વ્યક્તિઓ ધમી પણ લઈને પ્રમાણ કરે છે. એ પ્રમાણે છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
કારણ કે અર્થનું અતિસંવાદકપણે તેમાં છે તેથી, અનુભૂત પ્રત્યક્ષ વ્યક્તિની માફક, તેજ પ્રત્યક્ષ વ્યક્તિ
વડે સ્વવિદિત વડે બીજાને વહેવારમાં લાવવાને આ સમર્થ નથી, તેઓનું પિતાનું સંવિન્નિત્વ હેવાથી, અને પ્રત્યક્ષ પ્રમાણનું મુંગાપણું છે. તથા અનુમાન પ્રમાણ તે પ્રમાણ નથી, એવું અનુમાન કરીને અનુમાનને ઉડાવવું તે કરતે ચાર્વાક કેવી રીતે ઉન્મત્ત બનેલે ન થાય? કારણ કે આ પ્રમાણે જે તે અનુમાનને અપ્રમાણ કરાવે, કે ન અનુમાન પ્રમાણ, વિસંવાદકપણાથી, અનુભૂત અનુમાન વ્યક્તિ માફક, હવે આ અનુમાન છે તે એમ કહેશે કે “પર પ્રસિદ્ધિને માટે કહ્યું છે, તે તે પણ તમારું કહેવું અયુક્ત છે” કારણ કે તમને પૂછશું કે બેલે “કે પરનું માનેલું અનુમાન પ્રમાણ તમને પ્રમાણે છે કે અપ્રમાણ? જે પ્રમાણ હેય તે અનુમાનને અપ્રમાણ કેવી રીતે કહે છે ! અને જે અપ્રમાણ એ વિકલ્પને માને તે અપ્રમાણ માને છે તે કેવી રીતે પરની ખાત્રી કરશે ? કદી કહેશે કે બીજાએ અનુમાન છે તે પ્રમાણ માન્યું છે તેથી તે તે પણ અયુક્ત છે. કારણ કે જે કઈ મૂઢપણથી અપ્રમાણને પ્રમાણ માને તે તમારા જેવા અતિ નિપુણ પણ તેની માફક મૂઢપણું સ્વીકારી લેશે કે? વળી કે ઈ અજ્ઞ (કૂખ) ગેળને વિષ માને તે તેને મારવાની ઇચ્છાવાળા બુદ્ધિમાને શું તેને ગળાજ
Page #113
--------------------------------------------------------------------------
________________
આપ કે તેથી એ પ્રમાણે પ્રત્યક્ષ અનુમાનનું પ્રમાણપણું અપ્રમાણપણું સ્થાપવા જતાં તમારી અનુ ઈચ્છાએ પણ બળ જબરીથી અનુમાનને પ્રમાણપણે માનવું પડશે. વળી સ્વર્ગ અપવર્ગ દેવતા વિગેરેને પ્રતિષેધ (નિષેધ) કરતાં તમે કયા પ્રમાણુથી નિષેધ કરશે? પ્રત્યક્ષ પ્રમાણથી તે નિષેધ નહીં કરી શકે, કારણ કે તે પ્રત્યક્ષ પ્રમાણ પ્રવર્તતાને નિષેધ કરશે કે નાશ થતાને નિષેધ માનશે? હવે તે પ્રવર્તમાન તે દેખાતું નથી. કારણ કે તેના અભાવના વિષયપણાના વિરોધથી! (તે નથી એવું પ્રત્યક્ષ પ્રમાણ કેવી રીતે કહી શકે?) તેમ નિવર્તમાન થતું પણ પ્રત્યક્ષ નથી. કારણ કે “તે નથી” એવી તેના વડે ખાત્રી માનવી એ પણ અયુક્ત છે કેમકે વ્યાપકની નિવૃતિ (નાશ) માં વ્યાપ્તિની નિવૃતિ મનાય, પણ ચાર્વાક મતવાળાના મતમાં પ્રત્યક્ષ પ્રમાણુજ માનવા વડે સમસ્ત વસ્તુમાં વ્યાપ્તિ ન મનાય ન સધાય.) તેથી કેવી રીતે પ્રત્યક્ષ નિવૃત્તિમાં પદાર્થની વ્યાવૃત્તિ સાધે? તેથી રવજ્ઞદિને નિષેધ કરવા જતાં ચાર્વાકે અવયે (વિના ઈચ્છાએ) પ્રત્યક્ષ પ્રમાણ વિના બીજ પ્રમાણે માની લીધાં! વળી તેણે અન્યના અભિપ્રાયના વિજ્ઞાનને સ્વીકારવાથી અહી ખુલી રીતે બીજાં પ્રમાણ માન્યાં છે, નહીં તે કેવી રીતે બીજાને બંધ કરવા
Page #114
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ માટે શાસ્ત્ર શિક્ષા ચાર્વાકે સ્વછાનુસાર ઉભી કરી છે! એટલેથી બસ છે.
ફરી જૈનાચાર્ય કહે છે. પ્રત્યક્ષ સિવાય બીજ પ્રમાણે છે તેના વડે આત્માની સિદ્ધિ થશે. તે કયાં? એ પ્રશ્ન કરનારને ઉતર આપે છે
આત્મા છે.” તેનામાં અસાધારણ ગુણની પ્રાપ્તિ છે તેથી, જેમ ચક્ષુ દ્રિયમાં છે તેમ, જેમકે ચક્ષુ ઇંદ્રિય સાક્ષાત્ દેખાતી નથી, પણ સ્પર્શન (શરીર) વિગેરે ઇદ્રિચેના અસાધારણ રૂપ વિજ્ઞાનની ઉત્પત્તિની શક્તિ વડે તે ચનું પણ અનુમાન કરાય છે. તેવી જ રીતે પૃથ્વી વિગેરે અસાધારણ ચૈતન્ય ગુણની પ્રાપ્તિ વડે આત્મા પણ છે. એમ અનુમાન થાય છે અને ચૈતન્ય તે અસાધારણ ગુણ છે. અને તે પૃથ્વી આદિ સમુદાયમાં ચૈતન્ય નથી તે સિદ્ધ કરવામાં આવેલું હોવાથી ચૈતન્ય એ આત્માને જ ગુણ છે. માટે આત્મા સિદ્ધ થયે.
વળી બીજી રીતે આત્મા છે.” બધી ઇદ્રિને ઉપલબ્ધ અર્થની સંકલન (જેડાણ) પ્રત્યય (ખાત્રી) ને સદ્ભાવ હોવાથી, પચે ગોખમાં અન્ય અન્ય ઉપલબ્ધ (પ્રાપ્તિ) અથે સંકહના કરનાર દેવદત્ત માફક, તેવી રીતે આત્મા અર્થનેદષ્ટા
Page #115
--------------------------------------------------------------------------
________________
સત્રકૃતાંગ છે. પણ ઇદ્ધિ નથી, તે ઇન્દ્રિયે નાશ થાય તે પણ પૂર્વે જોયેલા પદાર્થોનું સ્મરણ કાયમ રહેવાથી, ગોખને નાશ થયે પણ તેના દ્વારમાંથી ઉપલબ્ધ અર્થનું સમરણ રાખનાર દેવદત્ત માફક. ' વળી અર્થપત્તિ વડે પણ આત્માસિદ્ધ થાય છે જેમકે પૃથ્વી વિગેરે પાંચે ભૂત સમુદાય હોવા છતાં પણ લેપ કર્મથી બનેલી મૂર્તિ વિગેરેમાં પણ સુખ દુખ ઈચ્છા દ્વેષ પ્રયત્ન વિગેરે ક્રિયાઓને સદ્ભાવ નથી. એ કારણથી સામર્થથી પણ જણાય છે કે “વિદ્યમાન છે, ભતથી કોઈ પણ સુખ દુખ ઈચ્છાદિ કિયાઓને સમવાય કારણ પદાર્થ—” અને તેજ આત્મા સિદ્ધ થાય છે. તેથી આ પ્રમાણે પ્રત્યક્ષ અનુમાનપુર્વક એવી બીજી પણ અથપતિ ( વિદ્વાને) વિચારવી. તેનું આવું લક્ષણ હોય.
प्रमाण षट्क विज्ञातो, यत्रार्थो नान्यथा भवन अदृष्टं कल्पयेदन्यं, सार्थापत्ति रुदाहत्ता. ॥१॥
છએ પ્રમાણેથી જાણીતા એ પદાર્થ જયાં બીજી કઈ રીતે અસિદ્ધ ન થાય. ત્યાં આગળ ન દેખાતે હેય તે પણ તે માની લે. તેનું નામ અથપત્તિ છે.
હવે આગમ પ્રમાણથી આત્માનું અસ્તિત્વ જૈનાચાર્ય બતાવે છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
સતાંગ આ આગમનું વચન છે.
" अस्थिमे आया उववाइए इत्यादि
મારે આત્મા ઉપપાતિક (ઉત્પન્ન થનાર) છે. આવું આગમમાં પ્રત્યક્ષ વચન છે ત્યાં બીજા આગમ પ્રમાણની શી જરૂર છે? : વળી જૈનાચાર્ય કહે છે કે. આ બધા પ્રમાણમાં મુખ્ય પ્રત્યક્ષ વડેજ આત્મા જણાય છે. તેનાં ગુણ જ્ઞાનના પ્રત્યક્ષપણથી, અને જ્ઞાન ગુણ તે ગુણીથી અનન્યપણે રહે છે તેથી પ્રત્યક્ષથી જ આત્મા છે. જેમ રૂપાદિગુણ પ્રત્યક્ષ હોવાથી પટ વિગેરે પ્રત્યક્ષ મનાય છે. તેમ આત્મા પણ હું સુખી, હું દુખી, વિગેરે એવા હું પ્રત્યય ગ્રાહા આત્મા પ્રત્યક્ષ છે. અને હું પ્રત્યાયના સ્વ સંવિદ અનુભવ) રૂપપણથી છે વળી મારું શરીર પુરાણું કર્મ છે. શરીરથી જુદું દેખાવાથી, વિગેરે બીજા પણ પ્ર માણે જીવની સિદ્ધિ માટે વિચારી લેવાં, વળી ચાવકને કહે છે કે તમે પૂર્વે કહેલું કે, “ન ભૂતથી જુદું ચૈતન્ય, તેનું કાર્ય હેવાથી, જેમ ઘટ વિગેરે માફક. એ પણ તમારે કહેવું જુઠું છે. હેતુની અસિદ્ધિ હોવાથી,
કારણ કે, “ભૂતનું કાર્ય ચૈતન્ય નથી.” તેઓને તે બત
Page #117
--------------------------------------------------------------------------
________________
સવકતાં. (જુદે ) ગુણ છે. ભૂત કાર્ય ચૈતન્યને માનતાં સંકલના પ્રત્યયને અસંભવ છે. આ પૂર્વે કહી ગયા જેવું છે. એથી
આત્મા" ભૂતેથી જુદે તથા જ્ઞાનને આધાર છે એ સિદ્ધ થયું.
અહીં શંકા કરે છે. જ્ઞાન આધાર ભૂત આત્મા વડે જ્ઞાનથી ભિન્ન આશ્રિત વડે શું પ્રજન છે? કારણ કે જ્ઞાનથી જ સર્વ સંકલના પ્રત્યય વિગેરે સિદ્ધ થાય છે. વચમાં ગુમડા જે લખદાયી) આત્માની કલ્પના કરવાથી શું વધારે છે? કારણ કે “જ્ઞાન” જ ચિદરૂપ છે. અને અચેતન ભૂત જે કાયા કારે પ્રણમ્યાં છે. તેની સાથે સંબંધ થતાં સુખ દુખ ઈચ્છા શ્રેષ પ્રયન વિગેરે કિયા ઉત્પન્ન થાય છે. તથા સંકલન પ્રત્યય ઘટે છે અને ભવાન્તરમાં પણ ગમન થાય છે. આ પ્રમાણે બધું સીધું છે ત્યારે આત્માની કલ્પના કરવાથી શું વિશેષ છે?
અહીં જૈનાચાર્ય સમાધાન કરે છે. " એક આત્માને આધારભૂત માન્યા વિના સંક્લના પ્રચય ઘટતું નથી. જેમકે “પ્રત્યેક ઈદ્વિયે પિતાપિતાને વિષય ગ્રહણ ! કરે છતે અને બીજી ઈદ્રિયે જુદા વિષયને જાણે છતે તેથી એકનું સંપૂર્ણ જાણવાનું ન બનવાથી “મેં પાંચ વિષય
Page #118
--------------------------------------------------------------------------
________________
સવતાંગ
જયા” એવા આત્માના સંકલના પ્રત્યયને અભાવ થઇ જાય. (જે આત્મા ન માને તે)
ત્યારે વળી કહે છે. " આલય વિજ્ઞાન એક છે એવું માનીયે તે કેમ. નાચાર્ય ઉત્તર
તે તમે જુદા નામે આત્માને જ સ્વીકારી લીધે. કારણ કે “ જ્ઞાન નામને ગુણ ગુણી સિવાય એકલે હાથ નહીં, તેથી અવશ્ય “ આત્મારૂપ ગુણી ” ને માનવે જોઈએ.
વળી આ આત્મા સર્વવ્યાપી નથી. તેને ગુણ સર્વત્ર દેખવામાં આવતું નથી. ઘટની માફક જેમ, ઘટ એક જગ્યાએ પડ્યું હોય ત્યાંજ દેખાય. અને મનાય.
વળી તે શ્યામાક તંદુલ જેવડે કે અંગુઠાના પર્વ એટલે નાને નથી. તેટલા માત્ર શરીરમાં ન વ્યાપી રહેવાથી (તેટલેજ ન માને.) ચમઢ સુધી શરીરમાં વ્યાપી રહેવાથી તે પ્રમાણે તેટલામાં તેને ચેતના ગુણ અનુભવાય છે. તેથી આ પ્રમાણે નક્કી થયું કે,
જે શરીર તેણે પ્રાપ્ત કર્યું છે તેની ચામડી સુધી વ્યા પેલે આત્મા છે, અને તે અનાદિ કર્મ સંબંધને કેઈપણ દિવસ સંસારી આત્માના સ્વરૂપમાં અનવસ્થાન હોવાથી– વળી આત્મા અમૂર્ત છતાં મૂર્ત કમને સંબંધ માનતાં વિરોધ નથી આવતું, અને કર્મના સંબંધથી સૂમ બાદર
Page #119
--------------------------------------------------------------------------
________________
છર
s
એ દ્રિય બે ત્રણ ચાર દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત વિગેરે બહુ પ્રકારની અવસ્થા પ્રકટું થાય છે. તેને એકાંત ક્ષણિક માનતાં ધ્યાન અધ્યયન ક્રમ પ્રત્યલિજ્ઞા (ઓળખાણ) વિગેરેને અભાવ થાય, અને એકાંત નિત્ય માનતાં નારકતિર્યંચ મનુષ્ય અમર એ ચાર ગતિના પરિણામને અભાવ થાય તેથી કઈ અંશે અનિત્ય કે અંશે નિત્ય આત્મા છે એટલેથી બસ છે હવે એકજ આત્મા છે એ અદ્વૈતવાદના ઉદ્દેશાને અધિકાર બતાવી તે વાદી પૂર્વ પક્ષ સિદ્ધ કરે છે, તે બતાવે છે. : जहाय पुढवीथभे, एने नाणाहि दीसइ एवंभो कसिणे लोए, विन्नू नाणाहि दीसइ सूत्र. ॥९॥
દષ્ટાંત બળ વડેજ અથ સ્વરૂપની સમજણ પડતી હેવાથી પહેલાં દષ્ટાંત બતાવે છે.
યથા શબ્દ ઉપદર્શનમાં અને ગાથામાં ચ શબ્દ અપિ અર્થ માં છે તે ભિન્ન કેમ છે. એક” એટલે એને અંતર રહિત સમજવું કે, “પૃથ્વી પોતે સ્તુપ છે. અથવા પૃથ્વી ને સ્તુપ એટલે પૃથ્વીના સમૂહ નામને અવયવી પદાર્થ ” તે એકલે પણ જુદા જુદા રૂપે એટલે નદી, સમુદ્ર, પર્વત, નગર, સંનિવેશ; વિગેરેના આધારરૂપે વિચિત્ર દેખાય છે વળી નીચી ઉચી કમળ, ફણુ, શતી, પીળી વિગેરે ભેદ શાળી દેખાય છે. આવા ભેદેથી પૃથ્વી તત્વમાં કંઈ ભેદ
Page #120
--------------------------------------------------------------------------
________________
સૂત્રકમાંગ
ગણાતું નથી. તેવી રીતે બીજાને આમંત્રણ કરી તે વાદીઓ કહે છે કે “ બધે લેક ચેતના અચેતનારૂપ એક વિદ્વાન વતે છે. એટલે એમ સમજવું કે એક જ આત્મા નિશ્ચ વિદ્વાન (પરમાત્મા ) જ્ઞાનપિંડ પૃથ્વી વિગેરે ભૂતાના આકારે જુદે જુદે દેખાય છે અને એવા એટલા ભેદથી જ તેને આત્મ તત્વમાં ભેદ થતું નથી ! તેજ અમે માનીએ છીએ કે,
एकएवहि भूतात्मा, भूते भूते व्यवस्थितः एकथा बहुधा चैव दृश्यते जलचंद्रवत् ॥ १ ॥
નિધ્યે એકજ આત્મા છે તે જુદા જુદા ભૂમાં વસેલે છે એકલે છતાં જેમ જલમાં ચંદ્રમા જુદા જુદા દેખાય તેમ દેખાય છે. तयापुरुषएवेदग्निंसर्वं यद्भूतं यच्च भाव्यं उतामृतत्वस्येशानो यदन्ने नातिरोहनि, यदेजति, यन्नेजति, यद्यूरे यदु अंतिके यदनं तरस्य सर्वस्य यत्सर्वस्या स्य बाह्यतः इत्यात्मा હૈતવારા
આ વેદની કૃતિ છે તેને અથે. પુરૂષ તેિજ સર્વ છે એટલે જે થયું, જે થશે વળી અમૃતપણાને ઈશાન જે અન્ન રૂપે વધે છે. જે પુજે છે, જે નથી પુજતે, જે દૂર છે
Page #121
--------------------------------------------------------------------------
________________
હા
સવતાંગ.
જે પાસે છે. જે અંતરા રહીત છે. તે બધાને તથા બહાર છે તે બધાને (ગામી) આત્મા પતે છે. - આ આત્માના અદ્વૈતવાદને પુર્વ પક્ષ કહો. હવે જૈનચાર્ય તેને ઉત્તર આપે છે.
एवमेगेति जप्पंति, मंदा आरंभणिस्सिा एगेकिचासयं पावं, तिव्वं दुक्खनियच्छइ ॥१०॥ सू०
ઉપર પ્રમાણે આત્માનો અદ્વૈતવાદ બતાવ્યું. તેજ પુરૂષ કારણ છે. એવું બેલનારા કેટલાક વાદીએ બીજાને સમજાવે છે. તે કેવા છે કે મંદ એટલે જડ, એટલે સમ્યક પરિજ્ઞાન થી રહિત છે. મંદપણું તેમનું યુક્તિ રહિત આત્માને અને દ્વિત પક્ષ ગ્રહણ કરવાથી સિદ્ધ થાય છે. હવે તેને ઉત્તર આપે છે કે,
જે એકજ આત્મા હોય અને બહુ આત્મા નથી. તે જે પ્રાણીઓ ખેતી વિગેરે કરનારા કેટલાકે છે તે આરંભ કરી ઇને નાશ થાય તેવા વ્યાપારમાં આસકત બની ને તેના વડે અનેક આરંભ કરી પાપ ઉપાર્જન કરી અશુભ ફળ ભેગવવા નરકાદિમાં જાય છે. ( આમાં માગધીમાં એક વચન છતાં બહુ વચન હેવાથી બહુ વચન લેવું) તેથી એ અર્થ લે કે નિશ્ચયથી આરંભમાં રકત જીવે જ નરકમાં જાય છે. પણ જે આત્મા એક માનીએ તે તેવું બનવું
Page #122
--------------------------------------------------------------------------
________________
સૂત્રકતાંગ.
અશકય થાય ? અને એક આત્મા માનીએ તે વળી એક અશુભ કર્મ કરે તે બીજા સારાં કૃત્ય કરનારાઓને પણ નરકમાં જેડે જવું પડે અને દુઃખ ભેગવવાં પડે. પણ એવું દેખાતું નથી. જેમકે કોઈ રાજાને ગુન્હો કરે છે તે એકલેજ ભોગવે, બીજાને દુઃખ ન્યાયી રજા આપતું નથી. વળી આત્મા (આકાશ માફક) સગત (વ્યાપી) માનીએ તે આત્માને બંધ મક્ષને અભાવ થાય તે પ્રતિપાઘ (સ્વીક૨વા ગ્ય) અને પ્રતિપાદક (સ્વીકાર કરાવનાર ) ના વિવેકના અભાવથી શાસ્ત્ર પ્રણયન (ઉપદેશ) ને અભાવ થાય છે. એ અર્થને ટેકે આપનાર પુર્વનીજ નિર્યુક્તિકાર ગાથા અહીં બતાવે છે.
તે આ પ્રમાણે. પાંચ પૃથ્વી વિગેરે ભૂતામાં એકત્ર કાયાકરે પરિણમે લાં છતાં ચૈતન્ય દેખાય છે. જે એક જ આત્માવ્યાપી હોય ત્યારે ઘટ વિગેરેમાં પણ ચૈતન્ય દેખાવું જોઈએ ! પણ એવું થતું નથી, તેથી આત્મા એક નથી, ભૂતના જુદા જુદા ગુણે છે તે એક આત્માનું બધે અભિન્નપણે રહેવાથી તેવું ન થાય તથા પાંચે ઈદ્રી આશ્રયી જ્ઞાનની પ્રવૃત્તિ થતાં અન્ય કોઈએ જાણી લીધેલું તે બીજે નથી જાણતે તે પણ એક આત્મા માનવાથી ન થાય આ પ્રમાણે એક આત્મા માનના
Page #123
--------------------------------------------------------------------------
________________
નું ખંડન કરી હવે તેજ શરીર અને તેજ છવ માનનાર વાલીને પુર્વ પક્ષ બતાવે છે.
पत्ते अंकसिमे आया, जे बाला जे अपंडिआ संति पिच्चा न ते संति, नत्थि सत्तो ववाइया ॥११॥
તેજ શરીર તેજ આત્મા માનનારનું આ કહેવું છે કે જેમ પાંચ ભૂત કાયાકોરે પરિણમતાં તેમાંથી ચૈતન્ય પ્રકટ દેખાય છે અથવા ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે એકેક શરી૨માં એકેક આત્મા, એમ બધાએ આત્મા એ પ્રમાણે રહેલા છે ( વારેવારે તેજ શરીરમાં તેજ જીવ જન્મે છે) એટલે તે મૂખ અજ્ઞ હેય; તથા જે પંડિત, સત્ અને વિવેક જાણનાર છે. તે બધા જુદા જુદા ગોઠવાયેલા છે. તેથી એક આત્મા સર્વ વ્યાપી છે. તેવું ન માનવું, જે તેવું જ માનીએ તે બાલ પંડિતને વિવેક ન રહે, વળી પ્રત્યેક શરીરમાં આત્મા જુદો રહે છે અને શરીર બહુ છે. તે જૈન મત વાળાને પણ ઈષ્ટજ (માનીતું) છે. એવી આશંકા લાવીને કહે છે કે જે શરીરમાં વિદ્યમાન છે. ત્યાં સુધી તે છે. અને શરીરના અભાવે નથી રહેતું, જેમ કાયા કર૫રિસુત ભૂતોમાં ચૈતન્ય પ્રકટ થાય છે. પણ ભૂવના અપગમ (જુદા પડવાથી) ચૈતન્ય નાશ પામે છે. પણ બીજી જગ્યાએ જતું દેખાતું નથી તેજ દેખાડે છે કે, પરલેકમાં આત્મા જતા નથી દેખાતા, અર્થાત્ શરીરમાંથી જુદો પરલોકમાં
Page #124
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
સ્વકમે ફલને શેકતા (ભગવનાર) આત્મા નામને ૫દાર્થ જ નથી–આ શા માટે? તે કહે છે, મૂળગાથામાં અસ્તિ અવ્યય બહુ વચનમાં છે તેથી એમ સમજવું કે પ્રાછીએ બીજા ભવમાં જનારા વિદ્યમાન નથી. એવું વેદ તિ પણ કહે છે. જુઓ–
“ विज्ञान घन एवैतेम्भ भूतेम्भ समुत्थाय तान्येवानु विनश्यति न प्रेत्य संज्ञास्तीति( આ પુર્વ પક્ષ બતાવ્ય) અહીં જૈનાચાર્યને શિષ્ય શંકા પુછે છે છે કે આ વાદીમાં અને પુર્વે બતાવેલા ભૂતવાદીમાં શું વિશેષ (જુદા પણું) છે? તેનું સમાધાન કરે છે. ભૂતવાદીઓનાં ભુતેજ કયા કાર પરિણામેલાં દેડવા કુદવાની ક્રિયાને કરે છે. (તે જ માને પણ ચૈતનને જુદું ન માને). પણ આ વાદી તે કાયા કારે પરિણત થયેલા તેમાંથી ચૈતન્ય નામને આત્મા ઉત્પન્ન થાય છે કે પ્રગટ થાય છે. તેવું માને છે પણ સાથે એવું માને છે કે તે ભૂતની સાથે અભિન્ન (ભેગેજ) છે, હવે તેનું ખંડન જિનાચાર્ય કરતાં કહે છે કે એ પ્રમાણે જે માનશે. તે મિના અભાવથી ધર્મને અભાવ થશે તે હવે બતાવે છે. नत्थि पुण्णे न पायेगा, नन्थि लोए इतावरे सरीरस्स विणासेणं, विणासा होइ देहिणी ॥१२॥ सू
Page #125
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતાંગ
પુણ્ય (અસ્પૃદય કરનાર) અને દુખ દેનાર પાપ, એ. બંને ને નાશ થશે, તે સૂત્રકાર કહે છે કારણ કે આત્મા મને તમે અભાવ માને છે, અને તેથી આ લેકમાંથી પુણ્ય પાપનું ફળ ભેગવવા પર લેક છે ત્યાં જવા માટે તમે આત્મા માનતા નથી, ભુતે જુદા પડવાથી દેહી (આ
ભા) ને પણ અભાવ થઈ જાય છે તેથી આત્માને પુણ્ય પાપ ભેગવવાં તે શરીર નષ્ટ થતાં અનુભવ નહીં કરી શકે એટલે ધમી આત્માને નાશ થતાં તેને ધર્મ પુણ્ય પાપને પણ નાશ થશે આ બાબતમાં ઘણું દષ્ટાંત છે જેમકે જલ માં પરપ ટા છે તે જલથી જુદા કંઈ પણ દેખાતા નથી, તેવી રીતે ભુતથી જુદે આત્મા નથી, વળી કેળના થડમાં ચામડીનું પડ જુદું કરીએ તે (પડે) જુદાં પડે, પણ તેમાં સાર કશું નથી, તેજ પ્રમાણે ભુત સમુદાય નાશ પામતાં તેટલું જ છોડીને કંઈ પણ સાર રૂપ આત્મા નામને પદાર્થ દેખાતે નથી વળી જેમ અલાત ( ) ને ભમાવીએ તે તે ચક્રાકાર, નથી તે પણ ચકની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. એ પ્રમાણે ભુત સમુદાય પણ વિશિષ્ટ ( ) ક્રિયાને પ્રાપ્ત થતાં જીવની ભ્રાંતિને બતાવે છે. જેમ સરમમાં બહાર મુખના આકાર પણે વિજ્ઞાન અનુભવે છે. અંતરમાંજ બાહય અર્થને બતાવે છે. એ પ્રમાણે આત્મા વિના જ તેનું વિજ્ઞાન ભુત સમુદાયમાં પ્રગટ થાય છે. જેમ આદમાં
Page #126
--------------------------------------------------------------------------
________________
સવકૃતાંગ..
સ્વરછ પણે પ્રતિબિંબ પડેલે પદાર્થ બહાર રહેલે પણ અંદર રહેલે દેખાય છે. પણ તેમ નથી, જેમ ગ્રીષ્મ રૂમાં પૃથ્વીની ગરમીથી દેદીપ્યમાન થતા કરણે કલાકારનું (તળાવ)નું જ્ઞાન (ભાસ) ઉત્પન્ન કરે છે એ પ્રમાણે ગાંધર્વ નગર વિગેરે ખરે રૂપે નથી તો પણ તે દેખાય છે તેજ પ્રમાણે આત્મા પણ ભુત સમુદાયથી કાયા કારે પરિમુમતાં જાણે આત્મા જુદો છે એ પ્રાત ભાસ થાય છે આ દષ્ટાંતોને સિદ્ધ કરનારા કેટલાંક સૂત્રો કહે છે. આ સંબંધી સૂત્રને આદર્શ (લેખ) જુની ટીકામાં ન દેખા વાથી અમે પણ લખ્યાં નથી. હવે તે વાદીને કઈ પૂછે કે જે ભુ થી જુદો આત્મા કે ન હોય તે તેનાં કરેલા પુણ્ય પાપ ન હોય તે પછી આ જગમાં આવું વિચિત્ર ક્રમાંથી દેખાય ? જેમ કે કઈ ધનવાન. કેઈ દરિદ્રી કેઈ સુભાગી, કઈ દાગી, કેઈ સખી. કેઈ દુખી, કેઈ રૂપવાન, કે કુરૂપી, કે ઈ રેગી, કોઈ નિરગી એ પ્રમાણે વિચિત્રતા કયાથી હોય? તેને ઉત્તર તેજ વાદી આપે છે કે, “ સ્વભાવથી–જેમકે,
કે પથરના ટુકડામાં પ્રતિમાનું રૂપ બનાવે છે. તેને કેશર, અગર, ચંદન વિગેરેથી વિલેપન કરે છે. ધુપ વિગેરે કરે છે. તે અનુભવે છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
અને બીન પાષાણના ટુકડામાં લોકે પગ વિગેરે ધુએ. છે તે પાષાણના ટુકડા કાંઈ શુભ અશુભરમવાળા નથી. કે તેના ઉયથી તે પાષાણ તેવી શુભ અશુભ અવસ્થા ભગવે. એ તે જગતના સ્વભાવની વિચિત્રતા છે. તેવું જ કહ્યું છે કે,
" कण्टकस्य च तीक्ष्ण लं, मयूरस्थ विचित्रता । वर्णाश्च ताम्र चू डानां, स्वभावेन भवंतिहि ॥ १॥
કાંટાની અણી કેણે કરી છે ? મોરની વિચિત્રતા કેણે કરી? વર્ષો સુકડામાં કેસે બનાવ્યા ? એ તે સ્વાભાવિક નિયમ પ્રમાણેજ બન્યા છે. ( આ પ્રમાણે તે જીવ તે શરીર એવુ માનનારાને મત બતા-હવે અકારક વાદિને મત બતાવે છે.
कुव्वं च कारयंचेव, सव्वं कुव्वं न विज्जई एवं अकार ओ अप्पा, एवं तेउ पगम्भिा स. ॥१३॥
કરતે” એથી સ્વતંત્ર કર્તા કહે છે આત્માનું આ મૂર્ત પણું તથા નિત્યસ્વપણું હવાથી, તથા સર્વ વ્યાપી હેવાથી આત્મા કેઈને કર્તા નથી. અને તે હેતુથી કરાવા પણું પણ આત્માથી સિધન થાય, ગાથાને પહેલે “ચ” શબ્દ અતીત અનાગત કર્તત્વને નિષેધ કરે છે. અને બીજે “ચ” શબ્દ સમુચ્ચય અર્થ બતાવે છે. તેથી આત્મ પિતે ક્રિયામાં પ્રવર્તતે નથી, ન બીજાને પ્રવર્તાવે છે, જો કે રિથતિ ક્રિયા
Page #128
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ મુદ્રા પ્રતિબિંબ ન્યાય વડે (જપા સ્ફટિક ન્યાય વડે ) ભેગવવાની ક્રિયા કરે છે. તે પણ તેને સમસ્ત ક્રિયાનું કત્વ નથી, તેજ દેખાડે છે. પરિસ્પંદતે દેશ દેશમાં જવું વિગેરે એ ક્રિયાને કરતે આત્મા નથી. સર્વ વ્યાપી અને અમૂર્ત હેવાથી, આકાશની માફક તેનું નિષ્ક્રિયપણું છે. તેમજ કહ્યું છે. अकर्ता निगुणो भोक्ता, आत्मा सांख्य निदर्शने
એટલે આત્મા અકર્તા ગુણ રહિત પણ ભેગવનાર છે, એમ સાંખ્ય મતમાં બતાવ્યું છે. આ પ્રમાણે આત્મા અકારક છે. હવે તે સાંખ્ય મતવાળા તેનાથી પણ વિશેષ ધષ્ટતા ધરીને વારંવાર કહે છે કે,
“ ઇતિ: જોતિ તથા ગુચવ્યવણિતमर्थ पुरुषश्चेतयते "
પ્રકૃતિ કરે છે તે પુરૂષ ભગવે છે. અને બુદ્ધિથી નિશ્ચય કરાય અર્થ પુરૂષ સમજે છે.
આ અકારક વાહીને મત બતાવ્યું. હવે પૂર્વે બતાવેલા તે જીવ તે શરીર મતવાળાનું ખંડન કરે છે. જેના ચાર્ય કહે છે.
जे ते उवा इणो एवं, लोए तेसि कओसिया. 'तमा ओते तमं जंति, मंदा आरंभ निस्सिया.
૨૪ || ૪
Page #129
--------------------------------------------------------------------------
________________
K
સમકૃતાગ.
""
હવે પૂર્વે કહેલા તે જીવ તે શરીર માનનારા એટલે ભુતાથી આત્મા મળેલેન્જ માનનારા છે તેનું નિરાકરણ કરે જે. પ્રથમ તેઓએ કહ્યુ છે કે “ શરીરથી આત્મા ભિન્ન નથી ” એ અયેાગ્ય છે. તેનું સાધક પ્રમાણ છે, તે આ પ્રમાણે “ વિદ્યમાન છે આ કરનારૂં શરીર ” પ્રથમના પ્રતિ નિયતને ન કરવા પણાથી; અહીંયાં જે આદિમત્ પ્રતિનિયત આકાર છે તે તેના કર્તા વિદ્યમાન દેખ્યા છે. જેમકે ઘટ (કુંભાર નાવે છે ) અને જે અવિદ્યમાન કરનાર છે તે આદિમત્ પ્રતિનિયત આકાર પણ ન હાય. જેમ આકાશ ( જેમકે આકાસરા કોઇ પણ જાતના આકાર નથી) પણ આદિમત્ પ્રતિનિયત આકારનું સકત્ત્તત્વ પણે વ્યાપ્તિ છે. વ્યાપકની નિવૃત્તિમાં વ્યાપ્ય નીવિનિવૃતિ છે. આ ખધે ચાજના કરવી, વળી વિદ્યમાન અધિષ્ઠાતૃક ) દ્રિા છે. કારણ પણાથી, જે જે અહીં કરણ છે તે તે વિદ્યમાન અધિષ્ઠાતૃક દેખાય છે. જેમકે દંડ ચક્ર નિગેરે, અને અધિષ્ઠાતા સિવાય કરણ પણાની ઉપપત્તિ ( સ્વીકાર ) નથી, જેમકે આકાશને. અને ઇંદ્રિયાના અધિ જાતા આત્મા છે. તે આત્મા ઇંદ્રિયથી જુદો છે. વળી વિદ્યમાન આાતૃક ( લેનાર ) મા ઇંદ્રિય વિષયને સમૂહ છે. આદાન અને અદેયના સદ્ભાવ પણાથી—અહીં જ્યાં જ્યાં આદાન આય સદભાવ ત્યાં ત્યાં વિદ્યમાન આદાતા
(
Page #130
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ,
(ગ્રાહક) દેખે છે. જેમકે સાણસે અને લેઢાને પિંડ એ બંનેથી જુદે “લુહાર” છે. અને અહીં ઇઢિયે જે કરણ છે તેના વડે વિને ગ્રાહક તે તેનાથી ભિન્ન છે તે આત્મા છે. તથા વિદ્યમાન ભેગવવા ગ્ય શરીર છે. ભેગવવા ગ્ય દિન (ચેખા) માફક અહીં જે કુંભાર વિગેરેનું મૂલ્તત્વ, અનિત્યત્વ સંહતત્વ દેખવાથી આત્મા પણ તે થાય. તેથી ધર્મના વિશેષ વિપરીત સાધન પણે વિરૂદ્ધની શંકા ન કરવી, કારણ કે સંસારી આત્માનું કર્મ સાથે અન્ય અન્ય અનુબંધથી કેઈ અંશે મૂર્ણ પણે પણ માન્યું છે તેથી-વળી તમે કહ્યું છે. વારિત તા ૩ તિસા સત્વે ઉપપાતિક નથી–એ પણ અયુક્ત છે. કારણ કે તેજ દિવસે જન્મેલ બાળક તેને ધાવવાની ઈચ્છા તે અન્ય અને ભિલાષા પુર્વક છે. કારણ કે અભિલાષા થાય છે. તેથી, કુમાર અભિલાષની પેઠે વળી બાળવિજ્ઞાન છે તે અન્ય વિજ્ઞાન પૂર્વક છે. વિજ્ઞાન પણથી; કુમાર વિજ્ઞાનની પેઠે, તેજ પ્રમાણે
તેજ દિવસે જન્મેલ બાળક પણ જ્યાં સુધી આ તેજ સ્તન છે. એવું નિશ્ચય ન કરે ત્યાં સુધી રેવું ન છેડતે સ્તનમાં મુખ લગાડે છે એથી સિદ્ધ થાય છે કે જળકમાં વિજ્ઞાનને લેશ છે. તે અન્ય વિજ્ઞાન પર્વક છે તે અન્ય વિજ્ઞાન તે ભવાંતર ( વિભવ ) નું વિજ્ઞાન છે
Page #131
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ,
તેથી રાવ ઉપપાતિક (જન્મ લેનાર ) છે. વળી તમે ४ विज्ञान घन एव एते म्याभूते म्य समु त्थाय तान्ये વાનું વિનતીતિ. તેને પણ આવે અર્થ છે. “ વિજ્ઞાન ઘન ” વિજ્ઞાનને પિંડ. આત્મા ભૂતેથી ઉપ્તન્ન થઈ. એટલે પૂર્વનાં કર્મોના વશથી તે પ્રકારે કાયાકારે પરિણમતાં ભૂત સમુદાયમાં તેના દ્વારવડે પિતાનાં પર્વ કર્મ ફળ ભેગવીને પાછે તેના વિનાશે આત્મા પણ તેના પછવાડે તેના આકારથી નષ્ટ થઈ બીજા પર્યાય વડે ઉન્ન થાય છે. પણ તેની સાથેજ કઈ ( સંપૂર્ણ ) નાશ થતે નથી વળી તમે કહયું કે ધર્મિ (આત્મા)ના અભાવથી પુણ્ય પાપને પણ અભાવ છે તે પણ અયુકત છે કારણ કે ધમી પૂર્વે ઉપર બતાવ્યા પ્રમાણે ( યુકિત) સમૂહવડે ( આત્મા ) સાથે છે તેની સિદ્ધિ થયાથી તેના ધર્મો પુણ્ય પાપની પણ સિદ્ધિ જાણી લેવી અને જગતનું વિચિત્રપણું દેખાય છે તેથી, વળી તમે સ્વભાવને આશ્રયી કહી પથરાના ટુકડાનું દ્રષ્ટાંત આપ્યું તે પણ તેના ભેગવનારના કર્મ વશથીજ તે તે પ્રમાણે સંવૃત ( જોડાયેલું ) છે એ કેઈથી દૂર થાય તેમ નથી, તેથી પુણ્ય પાપને સદ્ભાવ છે. વળી તમે કેળના સ્તંભ વિગેરેના ઘણા દ્રષ્ટાંતે આત્માને અભાવ બતાવવા દેખાયા તે પણ કહેલી નીતિવડે આત્માજે ભૂતથી વ્યતિરિકત પરલેક યાયી સારભૂત છે તે સિદ્ધ કરેલે હેવાથી
Page #132
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાગ
તમારું કહેવું ફક્ત વાચાળતા (વ્યર્થ બક બકાટ)ને સૂચવે છે, એટલેથી બસ છે હવે બાકીનું સૂત્ર વર્ણવે છે. તે પ્રમાણે ભૂતવ્યતિ રિકત આત્માને ઉડાવનારાઓ આલેક જે ચારગતિરૂપ સંસાર એક ભવથી બીજા ભવમાં ભ્રમણ કરનારા છે. તે સર્વ સાધ્યું છે, કે સુભગ, દુર્ભગ; રૂપ, મંદરૂપ, ઇશ્વર, દારિદ્રયા દિકારણે જગત વિચિત્ર લક્ષણ વાળે છે. આ “ લેક ” તેઓ ને કેવી રીતે ઘટે? આત્માને સ્વીકારવાથી ! અર્થાત્ કંઈ પણ નહીં, તે નાસ્તિકે પરલેક યાયી છવ ન માનવાથી અને પુણ્ય પાપને અભાવ માનીને તેઓ કિંચન કારિણ (વ્યર્થ) અજ્ઞાન રૂપ અંધારાથી બીજા અંધારામાં જાય છે. તે અજ્ઞાન (કુયુકિત) થી ફરીથી જ્ઞાના વરણીયાદિ રૂપ મેટા અંધકારને એકઠો કરે છે અથવા તથા ઈવતમઃ એટલે દુઃખ સમૂહ વડે સત્ વિવેક નાશ થવાથી યાતના સ્થાન એવા ઠેકાણેથી તમસ (નરકાવાસ) થી પરતર ( બીજા મેટ) તમે માં (નરકાવાસે) જાય છે. એટલે સાતમી નારકીમાં રૈરવ મહારૈરવ, કાલ મહાકાલ, અપ્રતિષ્ઠાન એવાપાંચ નરકવાસ છે ત્યાં જાય છે શા માટે તે કહે છે–
તે મૂરખાઓ આત્મા સિદ્ધ થાય છે, છતાં અસત્ આગ્રહને વશ થઈ તે આત્માને અભાવ માનીને પ્રાણીને ઘાતક વિવેકી પુરૂષથી નિંદિત. આરંભ ના વ્યાપારમાં
કે
?
Page #133
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતગ.
સંબદ્ધ થઈ પુણ્ય પાપને અભાવ છે એવું માની પરફેક ને અભાવ માની આરંભમાં અતિ રકત બને છે. (તેથી બાપડા વિના ઈચ્છા એ નરકમાં જાય છે)
વળી તે જીવ તેજ શરીર માનનારા વાદીનું નિર્યુક્તિ કાર પણ નિરાકરણ કરવા કહે છે. તેનાથી પૂર્વ સાફક વ ણ મિત્ય િજાણવી હવે અકારક વાદીના મતને આશ્રીત પૂવે કહેલા સ્લેક ની વ્યાખ્યા કરે છે.
જે એ અકારક વાદી આત્મા નું અત્તત્વ, નિત્ય ત્વ, સર્વ વ્યાપિત્વ હે તુઓથી નિષ્ક્રિયપણું, માની બેઠા છે. તેઓને આલેક જે જરા મરણ શોક આકંદન, હર્ષ વિગેરે લક્ષણ વાળે. નરક, તિર્યંચ, મનુષ્ય અમર એચાર ગતિરૂપ છે તે આ લેક આત્મા નિષ્ક્રિય છતાં આત્મામાં અને પ્રયુત (નાશનહી) અનુત્પન્ન (નઉત્પન્ન થયેલ) સ્થિર, એક સ્વભાવ વાળા હોય ત્યાં કેવી રીતે સિદ્ધ થાય? કેઈ પણ રીતે સિદ્ધ નથાય, તેથી દેખેલું ઈષ્ટ બાધા રૂપથી તમસ (અજ્ઞાન)થી તેઓ પૂવે કહેલા નરકમાં જાય છે. કારણકે તે મંદ બુદ્ધિ વાળા પ્રાણને દુઃખ દેનારા આરંભમાં નિશ્ચિત છે. હવે નિર્યુક્તિકાર અકારકવાદીઓના મતનું ખંડન કરવા કહે છે.
को वे एई अकयं ? कय नासो पंच हागई नस्थि देव मणुस्स गयागइ जाई सरणा इया णंच ॥३४॥
Page #134
--------------------------------------------------------------------------
________________
સત્રકૃતાંગ.
G
આત્માનું અકત્તત્વ પણ માને તેથી તેણે કર્યું નથી. ત્યારે ન કરેલુ કાણુ ભાગવે ? તથા અક્રિય પણામાં વેદન ક્રિયા પણ ન ઘટે તથા ન કરેલુ પણ ભાગવવાનુ' માનીએ તા ન કરેલાનુ આગમન અને કરેલાના નાશ એવી ( અણુઘટીત ) આપત્તિ આવશે. તેથી એકે પાપ કરેલુ બધાં પ્રાણીઓને ભાગવવા વખત આવશે, અને એકે પુણ્ય કર્યું હાય તા બધા વર્ગ સુખી થઈ જાય, આ વાત દેખાતી નથી, તેમ માનવી પણ ઈષ્ટ નથી; તથા આત્માના સર્વ વ્યાપીપણાથી તથા નિત્યપણે આત્મા હેાવાથી આત્માને પાંચ પ્રકારે નારક તિર્યંચ મનુષ્ય દેવ અને મેક્ષ પદ જે પાંચ ગતિ છે તે ન થાય, તથા તમારા સાંખ્ય સંન્યાસીને કષાય ચીવર (કાથા રંગનાં ર‘ગેલાં કપડાં) પહેરવાં, માથુ મુંઢાવવું; દંડ ધારા, ભિક્ષાભાજન, પાંચ રાત્રિના ઉપદેશ અનુસાર યમ નિયમ વિગેરે અનુષ્ઠાન તથા
पंच विशति तत्वज्ञो यत्र तत्राश्रमे रतः
जटी मुण्डी शिरवी वापि मुच्यते नात्र संशयः ॥ १ ॥ ૨૫ તત્ત્વના જાણ કોઇ પણ આશ્રમમાં રક્ત, જટા ધારી, મુંડ મસ્તક વાળા, અથવા ચાટલી રાખનારી હાય તા પણુ તે મુક્ત થાય. ” એ બધાં વચના તમારાં નિષ્ફળ થાય તથા ધ્રુવ મનુષ્ય વગેરે ગમન આગમન નહીં થાય, અને સર્વ વ્યાપી તથા નિત્ય પણાથી આત્માને વિસરી
Page #135
--------------------------------------------------------------------------
________________
સૂત્રવાં.
જવાને અભાવ છેવાથી જાતિ મરણ જ્ઞાન (પૂર્વ ભવ સંબંધી) થાય છે તે યિા ન થવી જોઈએ, અને “આદિ ગ્રહણથી “પ્રકૃતિ” કરે છે પુરુષ ભોગવે છે. એ લેગવવાની ક્રિયા પણ માનેલી છે તે નહીં થાય કારણ કે તે પણ ક્રિયા રૂપે છે. વળી મુદ્રા પ્રતિબિંબ ઉદય ન્યાયથી
ગવે છે એમ માનતા હેતે તમારી આ વાત તમારા મિત્રે જ માનશે! કહેવા માત્રજ હોવાથી પ્રતિબિંબ ઉદય ન્યાયની પણ એક જાતની ક્રિયા છે, તથા નિત્ય અવિકારી આત્મામાં પ્રતિબિંબ ઉદયને અભાવ હોવાથી તમારું કહેવું નકામા જેવું છે, ૩૪
શંકા, ભોગવવાની ક્રિયા માત્રથી, અને પ્રતિબિંબ માત્રથી જોકે આત્મા સક્રિય છે. તે પણ અમે તેટલી ક્રિયાથી સક્રિચત્વ નથી ઈચ્છતા પણ સમસ્ત ક્રિયા કરે તેજ સક્રિય માનીએ આ આ શંકાને ઉત્તર નિક્તિકાર આવે છે.
णहु अफलथोवणिच्छित, काल फलसण मिहंअदुमहेऊ णादुद्ध त्तणे थोक्दुद णगावितणे हेऊ । नि० ३५ ।।
અફલપણું હેવાથી મને અભાવ સાધવા માટે હેતુ કામન લાગે, એમ નથી કે ફલ આપે ત્યારે ઝાડ કહેવું, નહીં તે નહીં, એ જ પ્રમાણે આત્મામાં પણ સુપ્ત અવસ્થા વિગેરેમાં કેઈ અશે કે નિષ્કિયપાછું હોય તેથી આત્મા
Page #136
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
સથા નિષ્ક્રિય એવુ કહી ન શકાય; વળી થોડા ફળ આપ નારા,વૃ ક્ષના અભાવ સાધવા તે પણ મુશ્કેલ છે કારણ કે થોડાં ફળ આપનારૂ' પણ ફૅસ વિગેરે ઝાડ (જગમાં) કહેવાય છે એ પ્રમાણે અત્માપણ થોડી ક્રિયાવાળે પણ ક્રિયાવાળેજ કહેવાય કદાચ તમારી આવી યુક્તિ હોય કે થાડી ક્રિયાવાળા નિષ્ક્રિયજ કહેવાય જેમ એક પૈસાવાળા પૈસાદાર ન કહેવાય તેમ થાડી ક્રિયા વાળા આત્મા પણ અક્રિય માનવા તા પણ તે આ સુંદર છે કારણ કે તમારો આ છાંત કોઈ મુકરર પુરૂષ મા શ્રી છે કે બધા પુરૂષષ શ્રી છે ? જો પ્રથમ પક્ષસ્વીકારાતા સિદ્ધ નીસાધ્યતા થશે કારણકે હજારાતુ ધન છે તેની જોડે સરખાવતાં એક પૈસાવાળા નિનજ કહેવાશે પણ જો તમે બધા પુરૂષ આશ્રીના પક્ષ લેશાતા તમારૂ કહેવુ માગ્ય થશે કારણ કે ફાટેલાં કપડાં પહેનારની અપેક્ષાએ કાર્તાપણુ
(એક જાતના સિકકા) વાળા પણ ધન વાન છે, તે પ્રમાણે આત્મા પણ જો ઘણા સામર્થ્યવાળા પુરૂષની ક્રિયાની અપે ક્ષાએ આત્મા નિષ્ક્રિયમાનીએતા અમારી જા એ ક્ષતિ (હાનિ) નથી પણ આત્મા સામાન્યની અપેક્ષાએ તે ક્રિ ચા વાનજ સિદ્ધ થયા, ! એટલેથી. ખસછે, એજ પ્રમાણે અનિશ્ચિત, અકાલ ફળ નામના એ હેતુએ પણ વૃક્ષના અભાવ સાષા નથી, વિગેરે ચાજવું એજ પ્રમાણે
u
Page #137
--------------------------------------------------------------------------
________________
સુકતગ. દૂધ ન આપે અથવા ડું દુધ આપે તે હેતુથી ગાયને નિષેધ ન સધાય, ઉપરના ન્યાય પ્રમાણે દષ્ટાંતિકની જા કરવી, હવે આત્મા છઠો છે, એ વાદીને મત પ્રથમ કહી બતાવે છે. નિ ગાથા ૩૫ સૂ. ગા ૧૪ संति पंच मह ब्भूया, इह मेगेसि आहिया. आय छटो पुणो आहु, आया लेोगेय सासए ॥१५॥ स
પાંચ ભૂતે પૃથ્વી વિગેરે આ સંસારમાં છે તેવું સાંખ્ય અને શિવ માર્ગના મતમાં છે. તે વાદીઓનું આ પ્રમાણે કહેવું છે કે પાંચ ભૂતે છઠ્ઠા આત્મા સહિત છે. પણ અન્ય પૂર્વે કહેલા વાદીઓમાં અનિત્ય આત્મા ભૂત હતા તે આ મતમાં નથી પણ આ વાદીઓને આત્મા પૃથ્વી આદિ રૂપ લેક શાસ્વતે અવિનાશી છે. તે આત્મા વળી સર્વ વ્યાપી, અમૂર્તવ, આકાશ જે શાસ્વત છે. અને પૃથ્વી વિગેરેનું પિતાના રૂપથી અપ્રસ્કુત પણું એટલે અવિનાશી પણું છે. તેનું શાસ્વત પણે વળી ફરીથી બતાવે છે. दुह ओण विणसंति, नाय उपज्जए असं सव्वेवि सव्वहा भावा, नियत्ती भाव मागया ॥१६॥ सू
ભૂત પાંચ છ આત્મા એ છ પદાર્થો બંને પ્રકારે એટલે હેતુ વિના કે હેતુથી પણ બંને પ્રકારે નાશ થતા નથી, પણ શ્રદ્ધા પિતાની મેળે જ નિહેતુક (હેતુ વિ વિનાશ માને છે તે બૅને મત આ છે..
Page #138
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગजाति रेवहि भावानां, विनाशे हेतु रिष्यते यो जातश्च नध्वस्तो नश्येत् पश्चात् सकेनच ॥१॥
નિશ્ચયે પદાર્થોને જન્મજ વિનાશમાં હેતુ ઈચ્છે છે. જે જન્મે અને ન નાશ થયે તે પછી તે કેનાથી નાશ થશે? (પિતાની મેળેજ જન્મે તે હેતુ વિનાજ નાશ પામે છે) અને વૈશેષિક લટાદના કારણે નાશ સહેતુક માને છે. તેવા બંને પ્રકારના નાશ વડે લેક અને આત્માને નાશ થતું નથી. એવું કહેવાને તેમને પરમાર્થ છે. અથવા બંને પ્રકારે એટલે બંને રૂપથી એટલે આત્માના સ્વભાવથી “ચેતના અચેતના” રૂપથી વિનાશ થતું નથી તેજ પ્રમાણે પૃથ્વીથી, પાણી અગ્નિ વાયુ આકાશ પિતાનું સ્વરૂપ ન ત્યાગવાથી નિત્ય છે. આવું જગત્ કદી નથી એવું નથી, તેથી આત્મા પણ નિત્ય થયે અકૃતકત્વ વિગેરે હેતુથી તેજ કહ્યું છે.
नैनं छिन्दन्ति शस्त्राणि. नैनं दहति पावकः नचैनं क्लेदय न्त्यापो, न शोषयति मारुतः ॥१॥ अच्छे द्योऽय भेद्योयम, विकार्योऽ यमुच्यते નિરા સતત ચાલુ વાર્થ સનાતન રા.
આત્માને શસ છેદાં નથી (શથી મરતે નથી, તેમ અગ્નિ બાળ નથી, પાણી ભીજાવતું નથી, પવન સુ
Page #139
--------------------------------------------------------------------------
________________
સૂક્તાંગ.
કવતા નથી આત્મા છેદાય નહીં, ભેદાય નહીં, આ અવિકારી કહેવાય છે, નિત્ય, સર્વ વ્યાપી સ્થંભ માફક અચલ અને પુરાણા છે—
એ પ્રમાણે થવાથી આત્મા નિત્ય છે. એટલે અસત્ હાય તે ઉત્પન્ન થતું નથી. કારણ કે ખ઼ધાના મધે સદ્ભાવ હાવાથી, અવિદ્યમાન કારકના વ્યાપારના અભાવથી, સત્ કાય વાદ છે અને જો અસત્ ઉત્પન્ન થાય. તે ગધેડાના સીંગઢાં વિગેરેની પણ ઉત્તિ થાય ! તેવુંજ કહ્યું છે. असद करणा दुपादान ग्रहणात् सर्व संभवाभावात् शक्तस्य शक्य करणात् कारण भावच्च सत्
અર્થક્ ર્ ॥
અવિદ્યમાનનું અકરવા પણાથી, ઉપાદાન ગ્રહણ કરવાથી સર્વ સભવના અભાવ થવાથી—અને શકિત વાનના શકય કરવાથી કારણ ભાવથી સકાય છે.
એ પ્રમાણે માનવાથી માટીના પિંડમાં પણ ઘટી છે. કારણ કે તેના અર્શીએ તે માટીના પડને લેછે. અને જો અસત ઉન્ન થતાં માનીએ તા તેથી ગમે તેનાથી થાય, પછી માટીના પડ ઘડાના અર્થી શું ામ લે? એથી સાચાજ કારણમાં કાય ઉપન્ન થાય છે એથી બધા પાર્થી પાંચ ભૂત આત્મા છઠ્ઠો નિત્યપણને પામેલા અભાવ રૂપે ન થતાં ભાવ રૂપનેજ સ્વીકારે છે. ખરી રીતે તે પ્રકટ
Page #140
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ રૂપે અને છુપા રૂપે પદાર્થો હોય તેમનેજ ઉપત્તિ વિનાશ હોય છે. તેવું જ કહ્યું છે કે, " नासता जाय ते भावो, ना भावतो जायते सतः
અસથી ભાવ (પદાર્થ) થતું નથી. તેમ અભાવ સતને થતું નથી. આ વાદિને નિયુક્તકાર ઉત્તર રર પાને ૩૪ ગાથામાં “વેદ” માં ઉત્તર આપેલ છે. કે સર્વ પદાર્થનું નિત્યત્વ માનીએતે કર્તવ્ય પરિણામજ ન થાય તેથી આત્માનું અકર્તા તત્વ સ્વીકારતાં કર્મ બંધને અભાવ થાય તેના અભાવથી કેણ ભેગ–અર્થાત્ કઈ પણ સુખ દુઃખને ભગવનારે ન રહે, એવું માનતાં કરેલા કૃત્યને નાશ થાય તથા અવિદ્યમાનને ઉત્પાદના અભાવમાં જે તે આત્માના પૂર્વ ભવમાં પરિત્યાગ પડે બીજા ભવમાં ઉપન્ન થવા રૂપ જે પાંચ પ્રકારની ગતિ હતી તે ન થાય અને તેથી મેક્ષ ગતિને અભાવ થતાં દિક્ષા વિગેરે સર્વ કિયા અનુષ્ઠાન નકામાં થઈ જાય.
તથા અપ્રશ્રુત, અનુસન્ન, સ્થિર, એક સ્વભાવ માનતા આત્માને દેવ મનુષ્ય ગતિ આ ગતિ તથા વિસ્મૃતિના અભાવથી જાતિ મરણ જ્ઞાન વિગેરે પણ ન થાય વળી તમે કહ્યું કે “સત્ હેય તેજ ઉન્ન થાય તે પણ જુઠું છે, કારણ કે જે સર્વદા સત્ હોય તે ઉપ્તાદક કેવી રીતે
Page #141
--------------------------------------------------------------------------
________________
૪
સૂત્રકૃશાંગ.
તે થાય ! જો ઉપ્તાદ થાય તે સદા સત્ સિદ્ધ ન થાય, તથા તમે કહ્યું કે ”
कर्म गुण व्यपदेशाः प्रागु सत्तेर्न सन्ति यत्तस्मात् कार्यम सद्विज्ञेयं क्रिया प्रवृते चकर्तॄणां
11211
કર્મ ગુણના વ્યપ દેશો પદાર્થ સન્ન થયેલા પહેલાં
ન હોય તેથી કાર્ય છે તે અસત્ જાણવું, અને કર્તાની ક્રિયા
.
પ્રવૃતિ અસત્ છે, તેથી જૈનાચાર્ય કહે કે સર્વ પદાર્થોને
કોઇ અંશે નિત્ય પણું તથા અનિત્ય પશુ સત્ અસત્ કા વાદ છે એવું માનવું તે ઠીક છે. વળી તમે કહ્યું છે કે— सर्व व्यक्ति नियतं, क्षणे क्षणेन्यत्व मथ चनविशेषः सत्याश्वित्य पचित्य राकृति जाति व्यव स्थानात् ॥ १॥
સર્વ વ્યક્તિમાં ક્ષણે ક્ષણે જુદા પણુ દેખાય છે તે વિશેષ નથી, તે વિદ્યમાન એવી ચિતિ ( જ્ઞાન) અપ ચિતિ (જ્ઞાનાભાવ ) ના આકૃતિ જાતિ અને વ્યવસ્થાનના કારસુથી—થાય છે. વળી તમે કહેા છે કે—
(
नान्वय सहिभेद त्वान्नभेदेऽन्वय वृत्तित: मृद्भेद द्वय संसर्ग, वृत्ति जात्यन्तरं घटः
11 2 11
જેનામાં ભેદ છે. તે તેના નિશ્ચે અન્વય (તેમાંથી અનેલે ) નથી તથા જેમાં અન્વયની વૃત્તિ ( વિદ્યમાનપણુ)
Page #142
--------------------------------------------------------------------------
________________
સૂતાંગ.
છે તેથી તેમાં ભેદ નથી તથા માટીના બે ભેદના સંસર્ગની વૃત્તિ છે તે જ બીજી જાતિ ઘટ છે. ૧દા સૂત્ર ગાથા
હવે બૈદ્ધ મતને પૂર્વ પક્ષ જે નિર્યુકિત કરે પૂવે બતાવે છે તે અફળ વાદ અધિકાર સૂત્રકાર પ્રકટ બતાવે છે. पंच खंधे वयंते गे, बालाउ खण जोइणो अण्णा अणण्णा णेवाहु, हेउ यंच अहेउयं सू ॥१७॥
કેટલાક વાદી. બૌધ ધર્મીએ રૂપ વેદના વિજ્ઞાન સંજ્ઞા સંસ્કોર એ પાંચ સ્કંધને જ માને છે. પણ તે સિવાય આ- ભા નામને કઈ સ્કંધ નથી એવું લે છે. તેમાં રૂપ
સ્કંધ તે પૃથ્વી ધાતુ વિગેરે તથા રૂપ વિગેરે છે, સુખ, દુઃખા, અને અદુઃખ સુખા એ વેદના સ્કંધ છે.
રૂપ વિજ્ઞાન, રસવિજ્ઞાન, વિગેરે વિજ્ઞાન તે વિજ્ઞાન સ્કધ, ૩, સંજ્ઞા છે તે સંજ્ઞા નિમિત્ત ઉઠ્યાહનું પ્રત્યય; , સંસ્કાર સ્કધ તે પુણ્ય અપુણ્ય વિગેરે ધર્મ સમુદાય, ૫, એનાથી જુદે આત્મા નામને પદાર્થ આખેથી પ્રત્યક્ષ જેવાતે નથી; તે આત્મા અવ્યભિચારી લિગ ગ્રહ
ના અભાવથી અનુમાનથી પણ સિદ્ધ થતું નથી, તથા પ્રત્યક્ષ અને અનુમાનથી જુદું અર્થને બતાવનાર અવિસંવાદી (તદન સાચું) બીજુ પ્રમાણ નથી, ઉપર પ્રમાણે બાલનારા યથા અવસ્થિત ન બોલવાથી બાલક જેવા બદ્ધ વાદીઓ ઉપર
Page #143
--------------------------------------------------------------------------
________________
૦૬
સૂત્રકૃતાંગ. પ્રમાણે છે, વળી કહ્યું છે કે–તે સ્ક ધ ક્ષણ એટલે બારીક કાળ તે ક્ષણ વડે જેને વેગ છે એટલે ક્ષણે માત્ર રહેનારા છે. વળી તે કહે છે કે પિતાના કારણેથી ઉપ્તન્ન થનાર પદાર્થ વિનશ્વર સ્વભાવવાળે ઉપ્તન્ન થાય છે કે અને વિનશ્વર સ્વભાવવાળે? જે અવિશ્વર સ્વભાવવાળ હોય તે તેમાં વ્યાપેલી અનુક્રમે તથા સાથે સાથે બનતી અર્થ ક્રિયાને અભાવ હોવાથી વ્યાપ્ય પદાર્થને અભાવ થશે. કારણ કે “જે અર્થ ક્રિયા કરી છે તે જ પરમાર્થથી સત્ છે, તથા તે નિત્ય તે તે નિત્ય સ્વભાવ અર્થ ક્રિયામાં વર્તતે અનુકમથી અથવા સાથે સાથે વર્તે છે? ક્રમથી તે નથી કારણ કે એક અર્થ કિયાના કાળમાં તે અપર પદાર્થ ક્રિયા કરણ સ્વભાવ (તે સમયે) છે કે નહીં? જો છે તે ક્રમ કરણ કેવી રીતે સિદ્ધ થશે? સહકારની અપેક્ષાએ જે માને તે તે સહકારીથી તેને કઈ અતિશય વિશેષ કરાય છે અથવા નહીં? જે અતિશથ કરાય તે પૂર્વ સ્વભાવ પરિત્યાગ વડે અથવા ન ત્યાગવા વડે? યદિ પરિત્યાગ વડે તે અતાઇવદ્યાપત્તિથી અનિત્ય પણું સિદ્ધ થશે. જે પુર્વ સ્વભાવ પરિત્યાગ નથી એમ માને તે અતિશયના અભાવથી સહકારની અપેક્ષા વડે શું? અકિથિત કર પણ વિશિષ્ટ કાર્યવાળા પદાર્થને ઈચ્છે છે તે તે અચુત છે. કારણ કે –
Page #144
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
अपेक्षेत परं कश्चि, यदि कुर्वीत किञ्चन । ચવિવિત્ઝર વસ્તુ, દિ ચિત્તેક્ષ્યતે ॥ ॥ ૨ ॥
કોઇ પણ માણસ કોઈ પણ બીજાને કયારે ઇચ્છે કે જે તે કાંઇ પણ કરે, પણ જે અકિચિત્કર (કઈ પણ ન કરે. એવું નકામું ) છે તેની કોઇ પણ કેવી રીતે અપેક્ષા રાખે ? અર્થાત્ ન રાખે.
વળી તેના એક અર્થ ક્રિયાકરણુ કાલે અપર અ ક્રિયા કરણ સભાત્ર નથી એમ માના તે નિત્યતાની પ્રકટ હાનિ સ્પષ્ટ થઈ ગઈ! હવે જો નિત્ય રહીને તે બ ંને સાથે ક્રિયા કરે તે પહેલા ક્ષણમાંજ બધી ક્રિયા કરે. તા ખીજા ક્ષણમાં અકત્તત્વ આવ્યું. તે તે પણ અનિત્યતા સિદ્ધ થઈ. હવે જો તેના સ્વભાવથી તે અથ ક્રિયાઓએ વારવાર ખીજા ક્ષણામાં પણ કર્યા કરે તે તે અયેગ્ય છે. કરેલાનું કરવું નકામુ છે વળી બીજા ક્ષણેામાં સાધ્ય એવા પદાર્થો પ્રથમ ક્ષણમાંજ સિદ્ધ થયા તેના તે સ્વભાવથી, અને જો તે સ્વભાવ ન માનીએ તે તે અનિત્યને પ્રાપ્ત થશે તેથી એ પ્રમાણે નિત્યનું ‘ ક્રમે અને સાથે ' અને વડે, અક્રિયાના વિરહથી પાતાના કારણેાથી નિત્યના ઉત્પાદ સિદ્ધ ન થાય. હવે અનિત્ય સ્વભાવ ઉત્પન્ન થાય તા વિઘ્નના અભાવથી અમારૂં કહેવું અશેષ ( બધા ) પદાર્થનું ક્ષણિકપણું સિદ્ધ થયું. તેજ પ્રમાણે કહેલુ' છે:
-
८७
Page #145
--------------------------------------------------------------------------
________________
૮
સૂતાંગ.
जातिरेव हि भावानां, विनाशे हेतुरिष्यते ।। यो जातश्च न च ध्वस्तो, नश्येत् स पश्चात्केन च ॥१॥
પદાર્થોની જાતિ (સમહ) નિશ્ચ કરીને વિનાશનું કારણ શોધે છે. અને જે પદાર્થ ઉત્પન્ન થયે તેમાં જે તે હેતુ ન હોય તે બીજા કયા કારણથી પદાર્થ નાશ થશે ?
વળી વિદ્યમાન એવા અનિત્યત્વમાં જે વિનાશના હેતને સદ્ભાવ છે. અને તેનાથી જ તે વિનાશ થાય છે. તે તે પ્રમાણે પિતાના વિનાશના કારણની અપેક્ષાવાળા અનિત્ય પદાર્થોનું ક્ષણિકત સિદ્ધ ન થયું. બદ્ધ કહે છે કે એ તમારું બેલવું ગુરૂની ઉપાસના વિનાનું (નકામું) છે. જુઓ તે મુળર (મેગરી) વિનાશના હેતુથી ઘટ વિગેજેનું શું થાય છે ? આમાં શું પૂછવું ? અભાવ કરાય છે. તે અહીં તેને પૂછવું “કે હે દેવના પ્રિય (મુખ) અભાવ એટલે શું ? પણુંદાસ ( C) પ્રતિષેધ કે આ પ્રસ જય ( ) પ્રતિષેધ, જે પર્યદાસ માને તે આ પદાર્થ ભાવથી અન્ય ભાવાંતર અર્થાત્ જેમ ઘટથી પટને અભાવ ( જુદાપણું) છે એમ થયું, તે ભાવાંતરમાં જે મુદગર વિગેરેને વ્યાપાર નથી તે તેણે ઘટનું કઈ પણ નથી કર્યું. અથ પ્રસજય પ્રતિષેધ હોય તે આ પદાર્થ વિનાશ હેતુને અભાવ કરે છે અર્થાત્ શું કહ્યું? ભાવને નથી કરતે. તેથી ક્રિયાને પ્રતિષેધજ કયે થાય પણ ઘટાદિ
Page #146
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
પદાર્થનું મુઢગર વડે કરવું નથી તે તે પોતાનાં . કાણેદ ( માટી તથા કુંભાર ) થી થાય છે. અને જે ભાવના અભાવ તે પણ અભાવ છે. તેને કરે છે, પણ તે તુચ્છ નકામું છે. ત્યાં કારકના વ્યાપાર કયાંથી હોય ? અને જો તેમાં પણ કારક માના તેા કારકોની ગધેડાના શીગડામાં પણ પ્રવૃત્તિ થશે ! તેથી તે અભાવના વિનાશ હેતુનુ* અકિચિતકરપણું છે, પાતાન હેતુથીજ અનિત્યતાને ક્રોડી કરનારા પદાર્થોની ઉત્પ8િના વિઘ્ન હેતુના અભાવથી ક્ષણિકપણુ એમ સિદ્ધ થયું. મૂળમાં ‘ તુ” શબ્દ પુર્વવાદીઓથી આ દ્ધને જુદો બતાવવા માટે છે. તેજ પછવાડેને અર્ધો બ્લેક અતાવે છે. “ અન્ય અનન્યા ” એ પ્રમાણે તેજ ધ્ધા જેમ છઠ્ઠો આત્મા માનનાર સાંખ્ય વિગેરે તથા ચાર્વાક જેએ ભૂતથી મળેલાજ. ચૈતન્ય નામને આત્મા ઇચ્છનારા છે. તેવીજ રીતે ન એવુ' કહેનારા, તથા હેતુથી ઉત્પન્ન થયેલા હેતુક તથા કાયાકારે પરિણત ભૂતથી ઉત્પન્ન થએલ ત્યાંસુધી છે. તેમાં અહેતુક અનાદિ અપ વસિત હાવાથી નિત્ય, એમ આત્માને માનનારા છે. તેવુ તે બદ્ધ માનતા નથી, ( આ લખાણથી ૌઢ દનના બીજા દન સાથે ભેદ મતાન્યેા છે. હવે બીજા ઔદ્ધાને! “ ચાતુર્થાંતુક ” જગત. મત બતાવવા કહે છે.
पुढवी आउ तेऊय, तहा वाक्य एगओ ચત્તરિ ધાકનો સ્વર્ગ, ચમારું મુ બાવરે ॥ ? !!
થય
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૦૦
સૂત્રકૃતાંગ.
પૃથ્વી ધાતુ, આપ ધાતુ, તેજ ધાતુ, વાયુ ધાતુ, ધારક તથા પોષકપણાથી એમાં ધાતુપણું છે. જયારે એ ચાર ભેગા થઈને કાયાકરે પરિણમે ત્યારે “જીવ એ વ્યપદેશ પામે છે. વળી તેઓ કહે છે કે “ચાર ધાતુમય આ શરીર છે. તેથી જુદો આત્મા નથી. અને બીજા બૌદ્ધ” અમે જ્ઞાની જાણકાર છીએ. એવા અભિમાન અગ્નિએ બળેલા કહે છે કે “અફળાદિ જગત છે તે એવી રીતે કે કરનાર પિત કરવાના ક્ષણથી બીજે ક્ષણે સર્વથા નષ્ટ થવાથી કિયાનું ફળ તે ભગવતે નથી, અથવા ઉપર કહેલા બધાએ વાદીઓ અફળવાદી સમજવા કારણ કે. કેટલાક આત્માને અવિકારી માને છે તેથી ફળ કેણ ભગવે? “વળી કેટલાક આત્મા જ માનતા નથી તેથી ફળ ન ભેગવાય ! આ બધાને ઉત્તર પૂર્વે કહેલી નિર્યુક્તિની ગાથા “કેવેએ” ઈત્યાદિ ગાથાનું વ્યાખ્યાન કરવું કે પંચ ધથી આત્મા જુદે ન હોય તે સુખ દુઃખને કેણ દે? એમ પૂછવું, એટલે આત્માને અભાવ થવાથી સ્વયં વેદવા ગ્ય સુખ દુઃખને અનુભવ કેને થાય તે વિચાર! જે બદ્ધ કહે કે “જ્ઞાન સ્કંધને અનુભવ થાય છે તે કહેવું કે” તે વાત જુઠી છે કારણ કે તે સ્કંધ: ક્ષણિક છે. અને જ્ઞાન ક્ષણ અતિ સુક્ષમ હોવાથી સુખ દુઃખના અનુભવને અભાવ છે. કિયાને ફળ વાળા ક્ષણની અત્યંત અસંગતિ છે. તેથી કરેલાને નાશ. અકરેલાની ઉત્પત્તિ એ બંનેની આપત્તિ
Page #148
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ. આવશે એક જ્ઞાન સંતાન છે. એમ માને, તે પણ સંતાનિના વ્યતિ રિક્તના અભાવથી તે નકામું છે. કદાચ જે એમ માને કે પૂર્વ ક્ષણ નાશ પામતાં ઉત્તરના ક્ષણમાં વાસના મુકતા જોય છે તેવું જ કહ્યું છે કે,
यस्मिन्नेवहिसंताने, आहिता कर्म वासना फलं तत्रैव संधत्ते, कार्पासे रक्तता यथा ॥१॥
બૌદ્ધ કહે છે તેજ સંતાનમાં નિ કર્મવાસના મુકે છે. તેથી જેમ કપાસ રંગીને વાવે તે રૂ રંગિત થાય તેમ ફળનું સંધાણું થાય છે જૈનાચાર્ય કહે છે કે તમારી વાસના ક્ષણોથી જુદી જુદી કે ભેગી છે? જે જુદી હોય તે વાસકપણું ઉત્પન્ન ન થાય, અને જે ભેગી હોય તે ક્ષણ માફક તેનું ક્ષણ ક્ષણપણું લાગુ પડતાં તે વાસનાનું તેજ પ્રમાણે આત્માના અભાવમાં સુખ દુઃખના અનુભવને અભાવ થશે પણ સુખ દુઃખના અનુભવ છે જ, તેથી આત્મા સિદ્ધ થયે,
જે તેમ આત્મા ન માનીએ તે પાંચ વિષયના અનુભવના ઉત્તર કાળમાં ઈદ્ધિના જ્ઞાનેનું પિતાના વિષયથી અન્યત્ર અપ્રવૃતિ હોવાથી સંકલના પ્રત્યય ન થાય.
જે એમ માને કે “આ લય વિજ્ઞાનથી થાય છે. “તે તમે આલયના નામે જ આત્મા સ્વીકારી લીધું.
વળી બોદ્ધાગમ પણ આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે તે આ છે”
Page #149
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ. इत एकनवतौ कल्पे, शक्त्या में पुरुषो हतः तेन कर्म विपाकेन, पादे विद्धोस्मि भिक्षवः ॥ १॥
બદ્ધ શાસન નેતા (ૌતમ બુદ્ધ) શિષ્યને કહે છે કે હે ભિક્ષુઓ ! આ ભવથી ૯૧ મા કલ્પમાં મેં શક્તિ વડે કોઈ પુરૂષને મારે તે કર્મના વિપાકથી હું પગમાં વિંધાયેલ . વળી– कृतानि कर्माण्यतिदारुणानि तनू भवन्त्यात्मनिगर्हणेन प्रकाशनात्संवरणाच तेषामत्यन्त मूलोद्धरणं वदामि.
જે ભયંકર કૃત્ય કર્યા હોય. તે પણ ગુરૂની પાસે આમા (પિતા) ની નિંદા કરવાથી તેનાં પાપ ઓછાં થાય છે. તે પાપે શુદ્ધ ભાવે ગુરૂ પાસે પ્રકાશવાથી તથા હવે પછી ઇન્દ્રિયને કબજામાં લેવાથી તે પાપનું મૂલ નીકળી જાય છે એવું હું કહું છું. (આ ઉપદેશ પણ ગૌતમબુદ્ધને શિષ્ય પ્રત્યે છે. વિગેરે
વળી તમે ક્ષણિકપણું સાધતાં કહ્યું હતું કે “પદાર્થ” આ કારણથી ઉત્પન્ન થતે નિત્ય ઉત્પન્ન થાય છે કે અનિત્યવિગેરે, તેમાં નિત્ય અપ્રશ્રુત, અનુત્પન્ન સ્થિર એક સ્વભાવમાં કારના વ્યાપારના અભાવથી વાણની યુક્તિ વ્યર્થ છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ,
૧૦૩
એ પ્રમાણે નિત્યત્વ પણ ઉત્પન્ન ન થાય વળી નિત્ય પક્ષમાં તમે કહ્યું કે નિત્યનું ક્રમથી અર્થ ક્રિયાકારીપણું ન થાય તેમ સાથે પણ ન થાય. એ તમારું કહેવું તમારા ક્ષણિક પક્ષમાં પણ સમાન થશે. એટલે ક્રિયાકારીપણું નહીં થાય. કારણ કે “ક્ષણિક પદાર્થ પણ અર્થ ક્રિયામાં કમ વડે અથવા સાથે વર્તતે અવશ્ય કરીને સહકારી કારણું સવ્યપેક્ષજ વર્તે છે. કારણ કે–
सामग्री जनिका, नोकं किंचिदिति
બધું સામગ્રીથી ઉત્પન્ન થયેલ છે નિચ્ચે એકલું કઈ પણ થતું નથી. પણ તમારા મત પ્રમાણે તે સહકારીથી તેને કશે પણ અતિશય (લાભ) થવાને નથી. કારણ કે ક્ષણના અવિવેક પણે અને તે અતિશય ધારણ કરેલ ન હોવાથી નકામે છે. વળી ક્ષણોમાં પરસ્પર ઉપકારક ઉપકાર્યપણું ઉત્પન્ન થતું નથી તેથી સહકારિત્વને અભાવ છે, અને સહકારની અપેક્ષા વિના પ્રતિવિશિષ્ટ કાર્યો ઉત્પન્ન ન થાય. તેથી અનિત્યજ કારણોથી પદાર્થ ઉત્પન્ન થાય છે એ પક્ષ લે. ( જૈનાચાર્ય કહે છે કે તે ત્યાં પણ આ વિચારવું કે “ક્ષણ ક્ષયિત્વ વડે અનિત્યપણું છે કે પરિણામ અનિત્યપણે છે તેથી? જે ક્ષણ ક્ષયિત્વ પક્ષ માને. તે કારણ કાર્યના અભાવથી કારને વ્યાપારજ ઉત્પન્ન
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૦૪
સૂત્રકૃતાંગ. થતું નથી તે કેવી રીતે ક્ષણિક અનિત્યને કારણેથી ઉપ્તાદ થાય? જો એમ માને કે “પૂર્વ ક્ષણથી ઉત્તર ક્ષણના ઉણાદ થયે છતે કાર્ય કારણ ભાવ થાય છે.” તે આ તમારું માનવું અયુક્ત છે. કારણ કે “આ પૂર્વ ક્ષણ નાશ થયેલે ઉત્તર ક્ષણને જન્મ આપે છે કે કાયમ રહેલે ઉત્તર ક્ષણને જન્મ આપે છે? કે પણ તે વિનષ્ટ થયેલે જન્મ ન આપે. કારણ કે અસત્યપણાથી તે જન્મ ન આપી શકે, તેમ અવિનષ્ટ ક્ષણ રહી ઉતર ક્ષણને જન્મ “આપ તે માને છે. ઉત્તર ક્ષણના કાલમાં પૂર્વ ક્ષણ વ્યાપારના સમાવેશથી તમારે માનેલે “ક્ષણ ભંગને ભંગ થઈ જાય, જે એમ માને કે પૂર્વ ક્ષણ નાશ થતાં ઉત્તર ક્ષણ ઉત્પન્ન કરશે જેમ તાજવાનાં (“ચેની છાબડા)માં એક નીચું થાય કે બીજું ઉંચું થાય છે. તેમ તે થાય તે તે બે ક્ષણેની એક કાલતા સ્પષ્ટ થઈ જેમકે “જે આ નાશની અવરથા. તે રહેનારથી અભિન્ન ઉત્પાદ અવસ્થા ઉત્પન્ન થનારની સિદ્ધ થઈ તેથી તે વિનાશ ઉત્પાદની યુગ પદ (સાથે) સ્વીકારતાં તેના ધમીએ પૂર્વ ઉત્તર ક્ષણનું પણ એક અવસ્થાયી પણું છે અને તેની ધર્મતા ન સ્વીકારે તે વિનાશ ઉત્પાદનું અવડુત્વ સિદ્ધ થશે. વળી તમે
“જ્ઞાતિવા માવાના ચારિ”
Page #152
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ
૧૦૫ ત્યાં આ ઉત્તર સમજે.
જે જાતિજ પદાર્થોના અભાવમાં હેત છે. તે અભાવ કારણના સંનિહિતપણુ (સાથે) ના વિરોધ વડે આ ઘાત (સંબંધ) પશુથી ઉત્પત્તિને અભાવ થશે.
- જો તમે એમ માને કે ઉત્પતિ થયા પછી ઉત્તર (બીજા) કાલે વિનાશ થશે તે તે પ્રમાણે થતાં ઉત્પત્તિની કિયાના કાલમાં તેના અભૂતપણાથી અને પાછળથી ઉત્પન્ન થતાં તે આંતરા વિના ઉત્પન્ન થાય અને પાછળથી ઘણા કાળે ન થાય. એવું નિયામક ( દેરવનાર ) કેણ છે ? જે એમ માને કે “ વિનાશ હેતુને અભાવ છે!” અને તેથી જ કહ્યું છે કે
निर्हेतुत्वाद् विना शस्य, स्वभावादनु बंधिता इति. - આ પણ તમારું કહેવું અયુકત છે કારણ કે ઘટ વિગેરેને મઘરીના મારથી તુર્ત જ નાશ થતે તમે પણ જુઓ છે, વળી તમે પૂછ્યું હતું કે “ તે મોઘરી વિગેરે ઘટ વિગેરેનું શું કરે છે. વિગેરે એ તમારું પૂછવું સત્ય હતું પણ તેમાં આટલું અયુક્ત હતું કે અભાવને તમે “પ્રસજ્ય કે પjદાસ” બે વિકલ્પવડે વિકલ્પ કર્યો હતે અને બંને પક્ષમાં દેષ બતાવ્યું હતું. તે અદોષ હતે. કારણ કે પર્યદાસ પક્ષમાં કપાલનામના ભાવાંતર (બીજે પદાર્થ) કરવામાં અને ઘટના પરિણામની અનિત્ય પણ વડે” તદર
Page #153
--------------------------------------------------------------------------
________________
- ૧૦૬
સૂત્રકૃતાંગ.
પતા” ( સ્વભાવિકરૂપ ) ની પ્રાપ્તિ થવા છતાં મુદગરથી ઘટ વિગેરેમાં અકિંચિતકરપણું કેવી રીતે મનાય ? પણ પ્રસજય પ્રતિષેધ તે કઈ પણ ભાવને નથી કરતે, એથી કિયાને નિષેધક રૂપ પક્ષ નથી સ્વીકારતા, ત્યારે શું સ્વીકારે છે? (તેને ઉત્તર જૈનાચાર્ય આપે છે.) પ્રાગભાવ, પ્રર્વસ અભાવ, ઇતર ઈતર (જુદા જુદા) અભાવ અત્યંત અભાવ આચાર અભાવમાં ફકત પ્રવિંસ અભાવને સ્વીકારીએ છીએ, અને ત્યાં કરકેને વ્યાપાર ચાલે છે જ, ત્યાં એમ સમજવું કે “આકારક વસ્તુને પર્યાય (એક અવસ્થાથી બીજી અવસ્થા) કરે છે. પણ તેને અભાવ નથી કરતે અને તે પદાર્થની બીજી અવસ્થા થવાથી ભાવરૂપપણાથી તથા પૂર્વરૂપ ચરવામાં પ્રવ
નપણથી જે કપાળ વિગેરેનેજ ઉપ્તાદ થયે. તેજ ઘટાદિને વિનાશ છે. એટલા માટે વિનાશનું સહેતુકપણું થયું વળી આ કદાચિતક (કેઈક વખત) પણ વિનાશનું સહેતુક પણું જાણવું. અને પદાર્થની વ્યવસ્થાના અર્થમાં અવશ્ય. ચારે પ્રકારના અભાવને આશ્રય લે તે કહ્યું છે.
कार्य द्रव्य मनादिःस्यात् प्रागभावस्यनिन्हवे । प्रध्वंसस्य चाभावस्य, प्रच्यवेऽनन्ततां व्रजेत् ॥ १॥
પ્રાગ અભાવ ઉડાવીએ તે કાર્ય દ્રવ્ય અનાદિ થાય. અને પ્રવંસ અભાવ ઉડી જાય, તે અનંતપણું પામી જાય.
सर्वात्मकं तदेकं स्यादन्यापोहव्यतिक्रमे इत्यादि.
Page #154
--------------------------------------------------------------------------
________________
સત્રકૃતાંગ,
૧૦૭
જે અન્ય અહિ ( વિનાશ)ને વ્યતિકમ કરીએ, તે સર્વ આત્મક પદાર્થ છે. તે એકરૂપ થાય તેટલા માટે ક્ષણિકત્વને વિચાર કરતાં તે ( એકરૂ૫) ટકી ન શકવાથી પરિણામે અનિત્ય પક્ષજ વધારે બળવાન છે, અને એ પ્રમાણે માનતાં આત્મા પરિણામી જ્ઞાનને આધાર તથા ભવાંતર (બીજા ભવમાં ) જનારે ભૂતોથી કેદ અંશે જુદાજ તથા કઈ અંગે શરીર સાથે આત્મા એકરૂપ થતું હોવાથી ભેગો જ છે. વળી સહેતુક પણ છે કારણ કે નારક તિર્યંચ મનુષ્ય દેવના ભવને આપનાર કર્મવડે વિકાર થતું હોવાથી પર્યાય રૂ૫ સ્વીકારે છે; તથા આત્મા પિતાનું આત્મ (જીવ) સ્વરૂપ ( કઈ પણ ભવમાં ) અપ્રસ્મૃતપણાથી તથા નિત્ય પણે હોવાથી અહેતુકપણુ (કેઈ અંશે ) છે વળી અમે શરીરથી જુદા સિદ્ધ કરેલ હવાથી ચાર ધાતુથી માત્ર બનેલે શરીરરૂપજ આ આત્મા છે. વિગેરે તમારું બોલવું ઉન્મત્ત ( ગાંડા) ના બેલવા માફક સાંભળવા એગ્ય પણું નથી. આટલું જ કહેવું બસ છે. છે ૧૮
હવે પાંચ ભૂતથી બનેલે, અત, તથા તેજ જીવે તેજ શરીર, અકારક, આત્મા છે, ક્ષણિક, પંચ સ્કંધ વિગેરે બેલનારાનું બોલવું નિરર્થક સિદ્ધ કરવાની ઈચ્છાથી સત્રકાર ભગવંત તેઓના મત વડે તેના મતનું માનેલું ફળ. બતાવવા કહે છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સૂત્રકૃતાંગ.
अगारमावसंतावि, अरण्णावाविपव्वया । इमं दरिसणमावण्णा, सव्वदुक्खा विमुच्चई ॥ १९ ॥
ઘરમાં વસનારા ( ગૃહસ્થે) અરણ્ય (વન) માં રહેનારા તાપસ વિગેરે. તથા દીક્ષા લીધેલા બૈદ્ધ સાધુ વિગેરે એવું કહે છે કે અમારા દર્શન (મત ) માં આવેલા સર્વ દુઃખોથી મુક્ત થાય છે. ( ક્રિયાપદ એકવચનમાં માગધી ભાષા હેવાથી છે તેને અર્થ બહુ વચનમાં લે) અવિશબ્દનો અર્થ એ સુચવે છે કે સાધુ હોય કે ગૃહસ્થ હોય તે પણ આ મત માનવાથી મોક્ષ મેળવે છે, તેઓ એમ કહે છે તે આ રીતે, પાંચ ભૂત તથા તે શરીર તેજ જીવ માનનારા વાદીઓને આ અભિપ્રાય છે કે ફક્ત - અમારે મત માનવાથી તેમને માથાનું તથા દાઢી મૂછનું મુંડાવિવું, દડે રાખવે, ચામડા ઉપર સુવું, માથે જટા રાખવી, કથાઈ રંગના કપડાં પહેરવાં, માથાના વાળને લેચ કર, હમ કરે તપ કરે. ચારિત્ર લેવું વિગેરે કાયાને પડતાં કષ્ટ અમારા મતવાળાને ભેગવવાં પડતાં નથી. તે કહે છે.
तपांसियातनाश्चित्रा, संयमो भोग वश्चनम् अग्निहोत्रादिकं कर्म, बाळक्रीडेवलक्ष्यत. ॥ १ ॥
તપ કરે. તે જુદી જુદી જાતની પીડાઓ છે. સંયમ થાળવે તે ભેગ ન ભેગવવાથી ઠગાવાનું છે, અગ્નિ લેત્રાદિ
Page #156
--------------------------------------------------------------------------
________________
सूत्रमृतांग.
કમાઁ તે તેા ખાળ ક્રીડા જેવુ` છે. તથા સાંખ્ય મેક્ષ વાદી આ પ્રમાણે સૂચવે છે કે—
D
1
સતવાળા
જેએ અમારૂં દર્શન અકર્તૃત આત્મ અદ્વૈત પાંચ સ્કંધ વિગેરે માનનારા તથા દીક્ષા લેનારા છે તેએ. “જન્મ જરા મરણુ ગર્ભ પરપરાની શરીર મન વિગેરે સંબધી અનેક ભયકર વેદનાઓથી મુક્ત થાય છે. એટલે સકલ ઢેથી મુકત એવુ' મેાક્ષ મેળવે છે.
હવે તેઓનુ અફલવાદીપણું પ્રકટ કરે છે.
ते णावि संधि णच्चा णं, न ते धम्मविओ जणा । जे ते उ वाइणो एवं, न ते ओहंतराऽऽहिया ॥ २० ॥ ते णावि संधि णच्चा णं, न ते धम्मविओ जणा । जे ते उ वाइणो एवं, न ते संसारपारगा ॥ २१ ॥ ते णावि संधि णच्चा णं, न ते धपविओ जणा । जे ते उ वाइणो एवं, न ते गव्भस्स पारगा ॥ २२ ॥
ते णावि संधि णच्चा णं, न ते धम्मावओ जणा । जे ते उ वाइणो एवं, न ते जम्मस्स पारगा ॥ २३ ॥ ते णावि संधि णच्चा णं, न ते धम्मविओ जणा ।
जे ते उ वाइणो एवं, न ते दुक्खस्स पारगा ॥ २४ ॥
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૧૦
સૂત્રકૃતાગ.
ते णावि संधि णच्चा णं, न ते धम्मविओ जणा। जे ते उ वाइणो एवं, न ते मारस्स पारगा ॥ २५ ॥ દરેક ગાથાનાં ત્રણ પદે દરેકમાં સમાન છે..
ઉપર કહેલા પાંચ ભૂતવાદી વિગેરે સંધિ (સાંધ) દ્રવ્યથી તે ભીંતે વિગેરેની તથા ભાવથી જ્ઞાન આવરણીચાદિ કર્મની તે સંબંધી ( સંધિ) છુટવાને માર્ગ જાણતા નથી તેથી ઉદ્યમ કરવા છતાં પણ આત્મા તથા કર્મની સંધિ દ્રવ્યથી તથા ભાવથી ન જાણવાથી તે વરાકા (રાંકડા) મક્ષ નથી પામતા, તેઓ કે ઉદ્યમ કરે છે તથા શું કહે છે તે આગળ કહીશું અથવા પહેલી ગાથામાં સંધને. બીજો અર્થ કરે છે સંધિ એટલે ઉત્તરોત્તર પદાર્થનું જ્ઞાન. તેને ન જાણતાં ઉદ્યમ કરનારા છતાં સમ્યગ ધર્મ જાણવામાં પંચભૂતવાદિ વિગેરે લેકે નિપુણ નથી કારણ કે ક્ષાત્યાદિ દશ પ્રકારને ધર્મ છે તેને જાણતા નથી તેથી ધર્મને જુદી જુદી રીતે વર્ણવે છે ફૂલના અભાવથી તેઓનું અફલવાદી પણું જે આગળ કહેશે તેથી જણાશે કે ભવઘથી નાસ્તિક વિગેરે વાદીઓ તરવાના નથી ૨૦ છે
તથા તેવું અસત્ય ઉલટું બોલનારા સંસારથી તથા ગર્ભ જન્મનાં દુઃખ પરમાધામીના મારથી પાર પામવાના નથી એટલે વારંવાર ભવ ભ્રમણ કરી દુઃખ ભેગવ્યાં કરશે. ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫.
Page #158
--------------------------------------------------------------------------
________________
સત્રકતાંગ.
૧૧ વળી તેઓ કેવાં ફળ ભેગવશે તે પણ કહે છે. नाणाबिहाइं दुक्खाई, अणुहोति पुणो पुणो । संसारचकवालंमि, मच्चुवाहिजराकुले ॥ २६ ॥ उच्चावयाणि गच्छंता, गम्भमेस्संति गंतसो । नायपुत्ते महावीरे एवमाह जिणोत्तमे ॥ २७ ॥ इति बेमि, पढममज्झयणे पढमो उद्देसो समत्तो ॥
જે સંસાર ચક્રવાલ મૃત્યુ વ્યાધિ જરાથી વ્યાપ્ત છે તેમાં તેઓ અનેક પ્રકારનાં દુઃખે વારંવાર ભોગવશે ટીકાકાર તે દુઃખને વર્ણવે છે નરકમાં કરવતથી વહેરવું, કુંભીપાક, ગરમ લેતું શામેલી વૃક્ષથી સમાલિંગન વિગેરેથી પીડાઓ. છે તિર્યક નિમાં ઠંડ તાપ, દમન અંકન (ડામ દે છે) તાડન, ઘણે ભાર ઉપાડે ભૂખ તરસ વિગેરે દુઃખ છે. મનુષ્ય એનિમાં ઈષ્ટ વિગ અનિષ્ટ સંગ, શોક રેવું, વિગેરે છે, દેવ નિમાં અભિગ (મેટાના હુકમમાં રહેવું) ઈર્ષા, કિશ્વિષિકત્વ ( હલકી જાતિનું દેવપણું ) વન વિગેરે અનેક પ્રકારનાં દુઃખ છે તે દુખોને પૂર્વે કહેલા વાદીઓ વારંવાર ભેગવે છે. (૨૬)
ઉંચ નીચ નેત્ર (થાન) માં જઈને અનંતીવાર ગર્ભમાં આવે. અને જન્મીને પાછાં નવાં દુઃખ ભેગવે છે. સુધર્મા સ્વામી જખુ સ્વામીને કહે છે કે આ પ્રમાણે જ્ઞાત,
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૧૨
સૂત્રકૃતાંગ. પુત્ર મહાવીર જે જિનેશ્વર ઉત્તમ છે તેઓ એ કર્યું છે. છે ૨૭ છે
આ પહેલા અધ્યયનને પહેલે ઉદ્દેશ તીર્થંકર પાસે સાંભળે, તેજ પ્રમાણે તેમની આજ્ઞાથી મેં તમને કહે, પણ મારી બુદ્ધિથી નથી કે. આથી ક્ષણિકવાદીનું ખંડ ન જાણવું
પહેલે ઉદ્દેશ સમાપ્ત
બીજો ઉદેશે. હવે પહેલા અધ્યયનને બીજો ઉદેશે કહે છે તેને પહેલા ઉદેશા સાથે આ પ્રમાણે સંબંધ છે કે પહેલામાં સ્વસમય પરસમયની પ્રરૂપણું કરી, અને અહીં પણ અધ્યયનના અર્થને અધિકાર હોવાથી તેજ કહે છે અથવા પૂર્વેના ઉદેશામાં ભૂતવાદીઓને મત બતાવી તેનું નિરાકરણ કર્યું અને અહીં પણ તેવાજ બાકી રહેલા નિયતિ વાદ વિગેરે મિથ્યા દષ્ટિમને બતાવી તેમનું નિરાકરણ કરશે,
અથવા પ્રથમ ઉદેશામાં ૧ લીગાથામાં વૈષ સુષેત્ર તદર જોત તિ તે બંધન નિયતિ વાદીના અભિપ્રાય પ્રમાણે થતું નથી તે બતાવે છે.
તેથી એ પ્રમાણે અનેક સંબંધ વડે આવેલા આ
Page #160
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાં.
૧૧૩ ઉદ્દેશાના ચાર અનુગ દ્વારા વર્ણવીને સૂવાનુમમમાં અસ્તલિતાદિ ગુણયુક્ત સૂત્ર ઉચ્ચારવું તે આ છે.
— आघायं पुणएगेसि उबवण्णा पुढो जिया वेदयंति सुहंदुक्खं, अदुवा लुप्पंति ठाणउ । मू० १॥
આ સત્રને પ્રથમના ઉદ્દેશા સાથે સંબંધ બતાવે છે, પૂર્વ ઉદ્દેશાના છેલ્લા સત્રમાં આ કહ્યું છે કે
જેમ પાંચ ભૂતસ્કંધ વિગેરે માનનારા વાદીઓ મિથ્યાત્વથી હણાયેલે છે અંતર આત્મા જેને એવા તથા
અસત્ આગ્રહમાં લીન થયેલા પરમાર્થ બોધ રહિત "હેવાથી વ્યાધિ મૃત્યુ જરથી વ્યાપ્ત એવા સંસાર ચક્રતાલમાં ઉંચ નીચ સ્થાનમાં જઈને અનંતીવાર ગર્ભમાં રહી વેદનાઓ વેદે છે. તે જ પ્રમાણે અહી પણ નિયતિ વાહી અજ્ઞાની તથા જ્ઞાન ચતુર્વિધ કર્મ અપચય વાદીઓને પણ તે જ પ્રમાણે સંસાર ચકવાલનું ભ્રમણ તથા ગર્ભમાં જવાનું બતાવે છે. પરંપર સૂત્રમાં તે બુખેત (બધપામે) વિગેરે છે એથી એની સાથે આ સંબંધ છે કે આ બેધ હૃદયમાં લે,
અહીંયાં પણ એમ સમજવું કે નિયતિ વાદીઓએ જે કહ્યું તેને પણ હે શિ ! તમે સમજો, એ પ્રમાણે વચલાં બીજા સુવડે પણ જાણવું, અને જે સંબંધ લાગે તે લગાવે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સૂત્રકૃતાંગ.
હવે તે પ્રમાણે પૂર્વના તથા પછીનાં સૂત્ર જે સંબંધે જોડાયેલાં છે તેને અર્થ કહે છે પુનશબ્દ પૂર્વ વાદીએથી આ વાદીનું વિશેષપણું સૂચવે છે તે આ પ્રમાણે “કેટલાક નિયતી વાદી એમ કહે છે કે અવિવક્ષિત કમવાળા તે પણ અકર્મક થાય છે ( “હા” ધાતુને ભૂત કૃદંત રૂપ
વાત છે. તેને કર્તામાં છઠ્ઠી વિભક્તિ છે તેને અર્થ આ થાય છે.) કે “યુક્તિથી ઉન્ન થયેલા છે, એમ ઘટે છે એથી પાંચ ભૂત તથા તે શરીર તેજ જીવ માનનાર વાદીને મત દૂર કર્યો. યુક્તિઓ પૂર્વે બતાવી છે. અને હવે પછી પણ બતાવશું, કે જુદા જુદા નારક વિગેરે ના શરીરમાં જેને ઉપ્તન થવાનું યુતિથી ઘટે છે, આ કહેવાથી આત્માને અતિ માનનારા વાદીનું પણ ખંડન કર્યું. રથ શબ્દ જુદા કયા ઉન્ન થયેલા તે બતાવે છે. પ્રાણીઓ દુઃખ સુખ ભોગવનારા છે, એટલે તે છે (પિતાના કર્તવ્ય પ્રમાણે) સુખ દુઃખને પિત પિતાના નવા નવા શરીરમાં રહીને ભોગવે છે, વળી જૈનાચાર્ય કહે છે કે * દરેક જીવને સુખ દુઃખનું જોગવવું જાણીતું છે, તેને અમે ઉઠાવી શકતા નથી. આ કહેવાવડે અકર્તાવાદીઓનું ખંડન કર્યું, કારણ કે અકર્તા અધિકારી આત્મામાં સુખ દુખની ઉપતિ થતી નથી એમ સમજવું, અથવા પ્રાણીઓને સુખ દુઃખને જે અનુભવ થાય છે તેને
Page #162
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૧૫
અમે ઉડાવતા નથી, તથા સૂત્રમાં “ વિષ્ણુને ” છે એટલે એક રથાનથી બીજે સ્થાને જાય છે, અને ત્યાં નવે. જન્મ લે છે, તેને નિષેધ કરતા નથી. '
તે પ્રમાણે પાંચ ભૂતનું વિદ્યમાન પણું માનનારા વિગેરે વાદીઓનું સમાધાન કરીને તેનિયતિ વાદીએ શું મારે છે, તે સૂત્રની બીજી ત્રીજી ગાથામાં બતાવે છે.
न तं संयं कडं दुकखं, कओ अन्नकडं च णं । सुहं वा जइ वा दुक्ख, सेहियं वा असेहियं ॥ २ ॥ सयं कडं न अण्णेहि, वेदयंति पुढेा जिया। संगइअंतं तहा तेसिं, इहमेगेसि आहिरं ॥ ३ ॥
તે પ્રાણીઓ વડે જે સુખદુખ ભગવાય છે, તે પિત આભાએ કરેલુંનથી. એમાં કારણમાં કાર્યને ઉપચાર કરીને દુઃખ કારણને જ કહ્યું છે પ્રથમની અધી ગાથામાં દુઃખ શબ્દ છે ત્યાં ઉપલક્ષણથી સુખ પણ જાણી લેવું, તેમાં એમ સમજવું કે તે સુખ દુઃખને અનુભવ તે પુરૂષે કરેલ એવું સિદ્ધ થતું નથી, તે બીજાથી એટલે કાળ, ઈશ્વર, સ્વભાવથી કયાંથી હોય? (અર્થાત્ ન હોય) હવે જે એમ. માનીએ કે પુરૂષે કરેલું સુખ દુખ તે અનુભવે તે સેવક ૨ વણિક ૩ કૃષિકાર વિગેરે સમાન પુરૂષાકાર છતાં ફળ પ્રાપ્તિનું જુદાપણું છે, તથા કઈકને ફળ ન મળવું, એ પ્રમાણે
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૧૬
સૂત્રકૃતાંગ. ઉલટું ન થાય જેમકે કેઈને તે સેવાદિ વ્યાપારને અભાવ છતાં વિશિષ્ટ ફળ મળેલું દેખાય છે. એથી એમ સિદ્ધ થયું, કે પુરૂષના ઉદ્યમથી કંઈ પણ પ્રાપ્ત થતું નથી. કેઈ પૂછે કે શાથી મળે છે તે નિયતીવાડી ઉત્તર આપે છે કે નિયતિથીજ બધું મળે છે. આ બાબત બીજા લેકના અંતમાં કહેવાશે. વળી કાળ પણ કર્તા નથી કારણ કે તેના એક રૂપ પણાથી ફળ વૈચિત્ર્યની ઉત્પત્તિ જગતમાં ન થાય અને કારણ ભેદમાંજ કાર્ય ભેદ થાય પણ અભેદમાં ન થાય તે પ્રમાણે કહ્યું છે કે “ભેદ તેજ છે અથવા ભેદ હતું ત્યાંજ ઘટે છે જ્યાં વિરૂદ્ધ ધર્મને અધ્યાસ હય, અને કારણને ભેદ હોય.” તથા ઈશ્વર કતમાં પણ સુખ દુઃખ ન હોય; કારણ કે આ ઈશ્વર મૂર્ણ છે કે અમૂર્ત જે મૂર્ત હોય તે સામાન્ય પુરૂષ માફક તેનામાં સર્વ કતાં પણાને અભાવ હોય. અને અમૂર્ત હોય તે તેનું આકાશની માફક દેખીતું અક્રિયપણું છે. વળી જુએ તે રાગાદિવાળે હોય તે આપણાથી જુદે નહિ, એટલે વિશ્વને કર્તા નથી. અને જે વીતરાગ હોય તે તેનું કરેલું સુભગ દુર્ભાગ, ઈશ્વર દરિદ્ર વિગેરેનું જગતમાં થતું વિચિત્રપણું યુકિતને બેસતું થતું નથી. તેથી ઇશ્વર કતાં નથી, તથા સ્વભાવનું પણ સુખ દુઃખનું કરવા પણું ન થાય, કારણ કે આ રવભાવ પુરૂષથી ભિન્ન છે કે અભિન્ન છે? જે ભિન માનીએ તે પુરૂષથી
Page #164
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૧૭
આશ્રીત એવા સુખદુખને કરવાને સમર્થ નથી, કાર કે તે તેનાથી જુદો છે, હવે જે જુદો ન માનીએ તે અભેદને લીધે સ્વભાવ તેજ પુરૂષ થયે, તેનું એકપણું પુર્વ કહી ગયાજ છીએ, વળી કર્મનું સુખ દુખમાં કતપણું ઘટતું નથી. કારણ કે તે કર્મ પુરૂષથી ભિન્ન અથવા અભિન્ન માનવું જોઈએ. હવે જે અભિન્ન માનીએ તે પુરૂષ તેજ કર્મ થઈ જશે તે પૂર્વે કહેલા દોષ લાગુ પડશે, અને જે ભિન્ન માનીએ તે સચેતન છે કે અચેતન છે? જે સચેત માનીએ, તે એક કાર્યમાં બે ચેતન્ય થાય. અને જે અચેત માનીએ તે પલાણના ટુકડાની માફક તે અવતંત્ર હોવાથી તેનાથી સુખદુઃખની ઉત્પતિ કેવી રીતે થાય છે આ બધાનું આગળ જતાં જૈનાચાર્ય ખંડન કરશે તે જ પ્રમાણે મોક્ષ સંબધી સુખ અથવા અસાતા વેદનીથી ઉત્પન્ન થતું મિક્ષ વિનાનું સંસારી દુઃખ છે, અથવા સૈદ્ધિક સુખ દુઃખ તે ફલની માળા, ચંદન, સ્ત્રી વિલાસમાં સુખ છે તથા ચાબકાને માર, ડામ દેવા વગેરેમાં દુઃખ હોય, અને અસૈદ્ધિક સુખ અંતરનું આનંદરૂપ અથવા ઓચિતું ન વિચારેલું બાહ્ય નિમિત્તમાં સુખ હોય, તેમજ ઓચિંતું દુઃખ તે તાવ, માથાનું દુઃખ, અથવા શૂળ, અંગમાં હેય, આ બધાં સુખ કે દુઃખ પુરૂષે કર્યા નથી કે અન્ય કાળ વિગેરે એ કર્યા નથી કે તેને ભગવે. પ્ર. શાથી તે ભેગવે છે ?
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૧૮
સૂત્રકૃતાંગ.
નિયતીવાદીનું કહેવું એ છે કે જીવ એટલે પ્રાણીઓ સંગતિથી ભેગવે છે. જ્યારે જ્યારે સુખ દુઃખ જીવ ભોગવે તે સંગતિ તેજ નિયતી, તેમાં ઉત્પન્ન થયેલું તે સાગતિક અને સુખ દુઃખ તે નિયતીનું કરેલું જાણવું. આ નિયતીવાદીને મત છે તેઓનું આવું કહેવું છે.
प्राप्तव्यो नियति बला श्रयेण याऽर्थः सोऽवश्यं भवति नृणां शुभोऽशुभोवा. भूतानां महति कृतेऽपिहि प्रयत्ने
ना भाव्यं भवति न भाविनोऽस्ति नाशः જે અર્થ નિયતિ બળના આશયથી મેળવવાને છે તે શુભ કે અશુભ હોય તે અવશ્ય થાય છે. પણ ભૂતના કરેલા મોટા પ્રયત્નથી પણ અભાવ્ય થતું નથી, અને ભાવિનો નાશ નથી. આ ઉપરની બે માથામાં નિયતિવાદીએ પિતાને મત સ્થાએ તેને જૈનાચાર્ય ઉત્તર આપે છે.
एवमेयाणि जपंता बाला पंडिअमाणिणो । नियया निययं संतं, अयाणता अबुद्धिया ॥ सू०४ ॥ एवमेगे उ पासस्था ते भुजा विप्पगम्भिआ। एवं उवष्टिआ संता, ण ते दुक्ख विमोक्खया |सू० ५॥
પૂર્વ કહેલાં નિયતિ વાદના વચને બોલનારા સતુ . અસતને વિવેક નહિ સમજનારા બાળક જેવા હોવા છતાં
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૧૯
સૂત્રકૃતાંગ. પિતાને પંડિત માનનારા બેલે છે, કે સુખ દુઃખ જે કંઈ છે, તે નિયતીનું કરેલું છે, એટલે જે થવાનું તે ઉદયમાં આવ્યું છે. તે નિયત છે, તથા અનિયત તે આત્મપુરૂષ ઈશ્વર વગેરેથી મળેલું તે બધું પણ નિયતીનું કરેલું જાણવુ. આવું એકાંત માને છે તેથી તેઓ અજાણ છે અને સુખ દુઃખના મૂળ કારણને જાણનાર નથી. જો કે આહંતોના મતમાં કિંચિત્ સુખ દુઃખ વગેરે નિયતીથીજ થાય છે, એટલે તેનું કારણ કમનું કઈ પણ અવસરમાં ઉદયમાં આવવાનું છે, તે નિયતીકૃત કહેવાય છે. તથા કિંચિત્ અનિયતીકૃત તે પુરૂષાકાર કાળ, ઈશ્વર, સ્વભાવ, કમ વિગેરેનું કરેલું છે. તેમાં કઈ અંશે સુખ દુઃખનું પુરૂષાકારથી સાપણું પણ સ્વીકારીએ છીએ. કારણ કે ક્રિયાથી ફળ થાય છે. અને ક્રિયા તે પુરુષાકાર સાધન છે. તે જ કહ્યું છે કે
नदैव मिति संचित्य त्यजेदुद्यममात्मनः । अनुबमेन कस्तैलं, तिलेभ्यः प्राप्तुमर्हति ॥ १॥
નસીબને વિચાર કરીને પિતાને ઉદ્યમ છેડે નહિ. ઉદ્યમ વિના તલમાંથી તેલ કેવી રીતે લેશે. ? તળી સમાન પુરૂષ વેપારમાં ફળની વિચિત્રતાનું દૂષણ બતાવ્યું તે અદૂષણ છે. તેમાં પણ પુરૂષાકારનું વિચિત્ર તે ફળ વિચિત્રનું કારણ છે. અને સમાન પુરૂષાકારમાં જે
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૨૦
સૂત્રકૃતાંગ. ફળને અભાવ છે તે અદકૃત જાણ. તે અદઈને પણ અમે કારણ તરીકે માનેલ છે. વળી કાળ પણ કર્યા છે. કારણ કે બકુલ, ચંપક, અશોક પુનાગ, નાગ, સહકાર વગેરે ઝાડે રેપવા છતાં અમૂક કાળમાંજ તેને ફળફૂલ હોય છે પણ સર્વદા થતાં નથી. વળી તમે કાળના એકરૂપ પ. ણાથી જગતનું વૈચિત્ર્યપણું ન ઘટે એવું કહેલું, તે દૂષણ અમને લાગતું નથી કારણ કે અમે એકલા કાળને કર્તા પણે માનતા નથી પણ કર્મ સાથે લઈએ છીએ, તેથી જગતનું વિચિત્રપણું છે. આ અમારું વચન નિર્દોષ છે. તથા ઇશ્વર પણ કર્યાં છે, તે ઈશ્વર આત્માને જ જાણ. ઉત્પત્તિ દ્વાર વડે બધા જગતમાં વ્યાપવાથી ઈશ્વર છે. તેનું સુખ દુઃખનું ઉત્પન કરવું તે બધા વાદીઓને વિના કો સિદ્ધ જ છે. તમે જે તેમાં મૂર્ત અમૂર્તનું દૂષણ આપ્યું, તે એવા ઈશ્વરના સમાશ્રયણથી દૂર ફેંકયું છે (જૈનો છે. વને પ્રથમ ક્રમે આશ્રી રૂપી માને છે અને તે વખતે તેનું કર્તાપણું કંઈ અંશે સ્વીકારે છે.) | સ્વભાવનું પણ કંઈ અશે કર્તાપણું છે. તે જ કહે છે. આત્મનું ઉપગ લક્ષણ અને અસંખ્યય પ્રદેશપણું તથા પુદ્ગલેનું મૂર્ત પણું, ધર્માસ્તિ કાય, અધર્માસ્તિ કાયને ગતિ તથા અટકાવવામાં સહાયતા ધર્મ અને અમૂર્તરત વિગેરે સ્વભાવપણું છે, વળી અહીં તમે આત્માનું વ્યતિરેક,
Page #168
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૨૧ આવ્યતિરેકપણાનું દૂષણ બતાવ્યું તે પણ અદૂષણ સમજવું. કારણ કે સ્વભાવ આત્માથી અવ્યતિકિત છે, અને આત્માનું કર્તવ્ય અમે પૂર્વે સ્વીકાર્યું છે તે પણ સ્વભાવથી જ છે. તથા કર્મનું પણ કર્તાપણું છે, કારણ કે તે કર્મ જીવ પ્રદેશે સાથે અને અન્ય અનુવેધપણે ( એકમેક) રહેલું છે તે કંઈક અંશે આત્માથી કર્મ અભિન્ન છે. તેને વશ થઈ આત્મા નારકી તિર્યંચ મનુષ્ય દેવ ભવમાં ભમતે સુખ દુઃખને અનુભવે છે તે પ્રમાણે નિયતી અનિયતીનું કર્તવ્ય યુકિતથી ઉત્પન્ન થયે છતે નિયતિનું જ એકાંત કર્તવ્ય સ્વીકારનારા વાદીએ બુદ્ધિરહિત છે એમ જાણવું. છે ? આ પ્રમાણે યુક્તિથી એકાંત નિયતિને બેટી ઠરાવી તે નિયતિને સ્વીકાર નારને થતાં દુઃખ બતાવે છે. એ શબ્દથી પૂર્વ અભ્યપગમ સૂચવે છે કે સર્વ વસ્તુમાં મથત ઋનિયત છતાં કેટલાક વદી એકાંત નિયતિ તેમ ભાવિ માનના કાળ ઈશ્વર વગેરેને ઉડાવી નિ તુક તિ વાદને માનનારા છે.
તુ” અવ્યયથી એમ સમજવું કે તેઓ જ એવા છે, પણ બીજા નહી, વળી તે નિયતિ વાદી કે છે તે બતાવે છે. યુકિત સમૂહથી બહાર છે તે પાઉંસ્થા, અથવા પરલોકના હિત માટે થતી ક્રિયાથી દૂર છે, અથવા તેઓ એ નિયતિ નેજ મુખ્ય માનવાથી તેમની પરલોક આશ્રી કિયા વ્યર્થ થઈ,
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૨૨
સૂત્રકૃતાંગ. અથવા પાશ તે કર્મ બંધન અને યુકિત રહિત બોલવું તેમાં સ્થિત. એટલે પાશસ્થા અથવા નિયતિ વાદી સિવાયના બીજા કાલ ઈશ્વર વગેરેને એકાંત માનનારા તેમને પણ પાશસ્થા અથવા પાસ ત્થા વિગેરે જાણવા. વળી ચાલતા પ્રકરણમાં નિયતિવાદને આશ્રય લેનારા જુદી જુદી પલક હિતની ક્રિયામાં પ્રવર્તે છે, તે તેમનું ધાષ્ટ્રર્ય પણું છે. કારણ કે નિયતિવાદીને થવાનું હોય તેજ થાય. ત્યારે સંયમાદિ કષ્ટ ક્રિયા શું કામ કરવી જોઈએ? તેમના હિસાબે તે ક્રિયા શત્રુરૂપ છે, અને આ બિચારા ક્રિયા કરવા છતાં અસત્યવાદને સ્વીકારવાથી અને અસમ્યફપણે વર્તવાથી આત્માને દુ:ખથી મુકાવી શક્તા નથી, નિયતિવાદનું ખડન કર્યું. હવે અજ્ઞાની એટલે અજ્ઞાનવાદીના મતનું ખંડન કરવા દાંત બતાવે છે.
जविणा मिगा जहासंता, परिताणेण बज्जिा असंकियाई संकंति, संकिआइं असंकिणो । स० ६॥
જેમ દેડતા મૃગ રક્ષણ રહિત (રેલા) હેય, તે અથવા પતિાન એટલે પકડવાની જાળ, તેનાથી તતિ એટલે ડરાવેલ હોય, તે ભય બ્રાંત લેશનવાળા, હૃદયમાં આકુળ વ્યાકુળ થઈને વિવેક શુન્ય બની અશંકાનાં સ્થાન તે પાશ રહિતમાં શંકા કરે છે, ત્યાં ન જાય, અને જ્યાં ફસાવવાનું હોય તેવા પાશ વિગેરેમાં ત્યાં શંકા રહિત થઈ જતાં દુઃખ પામે છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૨૩. परियाणिआणि सैकंता, पासिताणि असंकिणो अण्णाण भयसंविगा, संपलिंति तहि तहिं ॥७॥
એટલે મૃગને બચાવવા કઈ રક્ષણ આપે તે અતિ મૂઢપણાથી બુદ્ધિ રહિત બની તે રક્ષક ઉપર પણ શંકા લાવી દૂર ભાગીને પાશ જે અનાથે ઉત્પાદક છે તેમાં શંકા રહિત બની અજ્ઞાન તથા ભયથી સંવિષ્ય એટલે તેને આધિન બની આ રક્ષણ સ્થાન છે કે મારવાનું સ્થાન છે, તેને વિવેક શુન્ય બની ન જાણતાં તે ફાંસામાં ફસાઈ જાય છે. -હવે તે મૃગનું દષ્ટાંત નિયતિવાદી તથા એકાંત અજ્ઞાનવાદી ઉપર ઘટાવે છે. તે આવી રીતે કે રક્ષણ આપનાર અને. કાંતવાદને મુકી એકાંતવાદી બની સર્વ દોષ રહિત અનેકાંતવાદ જૈન દર્શન જે કાલ ઈશ્વર વિગેરે દરેકને યથાવસ્થિત સ્વીકારનાર છે, તે અનાશકનીય છતાં તેમાં શંકા લાવી પિતાના માનેલા નિયતિ કે અજ્ઞાનવાદ જે એકાંત છે તે શંકનીય છતાં તેમાં શંકા લાવતા નથી, તેથી રક્ષણ સ્થાન અનેકાંતવાદને ત્યાગી યુકિતથી સિદ્ધ ન થતું અનેક દુઃખનું ઉત્પાદક એવું એકાંતવાદ સ્થાનને પકડવાથી અશાં. નથી છવાયેલા મૃગ જેવા તે વાદીઓ તેવા તેવા કર્મ બંધનના સ્થાનમાં હરણ માફક ફસાય છે. ઉપરના અનેક દેશે તે વાદીના બતાવીને વળી જૈનાચાર્ય એટલેથી સંતોષ ન પામતાં બીજા દેશે પણ પૂર્વના દષ્ટાંતે બતાવે છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૨૪
સૂત્રકૃતાંગ.
अह तं पवेज बझं, अहे बझस्सवा वए मुच्चेज पय पासा ओ, तंतुमंदे ण देहए ।। सू०८॥
હવે તે પાશ આગળ આવેલે મૃગ જાળ બંધનથી ઉપર કુદે અથવા નીચલા ભાગમાંથી નીકળી જાય તે પણ પગના ફસાથી બચી જાય તથા કઈ પ્રતિમાં ર પરારિ પાઠ છે. ત્યાં આદિ શબ્દથી વધ તાડન મારણ વિગેરેથી પણ બચે. પણ તે મૃગ અજ્ઞાન દશાથી અનર્થરૂપ બંધનથી છૂટવાને ઉપાય જાણતું નથી, અને તે કુટપાશાદિકને ન સમજવાથી મૃગ કેવી અવસ્થા પામે છે તે બતાવે છે. "
अहि अप्पाऽ हिय पण्णाणे, विसमंते णु वागते सबद्धे पय पासेणं, तत्थ घायं नियच्छइ ।.९॥
તે મૃગ અહિત આત્મા, તથા અહિત પ્રજ્ઞાનવાળે વિષમતે જ એટલે કુટપાશામાં આવે છે અથવા તે વિષમાજો એ પાઠથી) આત્માને તેમાં પાડે હવે તે પાશમાં પડી બંધાયેલ તે કુટપાશની બહુ દુઃખી અવસ્થાને પામેલે તે બંધનમાં રહી પિતાની ઘાત (મરણ) ને વાંછે છે- હવે તે મૃગનું દ્રષ્ટાંત અજ્ઞાન વિપક ઉપર ઘટાવે છે..
एवं तु समणा एगे, मिच्छ विट्ठी अणारिआ असंकिआई संकेति, संकिआई असंकिणो !॥१०॥
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૨૫
સૂત્રકૃતાંગ. " જેમ અજ્ઞાનથી ઘેરાયેલા મૃગે દુઃખ પામે, તેમ શમણું એટલે પાખંડને આશ્રિત કોઈ (પણ બધા નહીં ) મિથ્યા દષ્ટિ છે એટલે અજ્ઞાન વાદી અથવા નિયતિ વાદીને મત માનનારા તે મિથ્યા દષ્ટિવાળા અનાય છે, આર્ય એટલે સર્વ પાપથી બચેલા છે, તેથી ઉલટા તે અનાર્યો અજ્ઞાનતાથી અસત્ અનુષ્ઠાન કરનારા છે, તે કેવી રીતે કે સુધર્મના અનુષ્ઠાનમાં શંકા લાવે અને તે બહુ દુખ આપનાર એકાંત પક્ષ માને તેવા વાદીઓ મૃગ માફક મૂહ ચિત્તવાળા તેજ આચરે છે કે જેમાં પરિણામે બહુ દુઃખ હોય છે. હવે શંકાનીય અને અશંકનીયને વિપર્યાય બતાવે છે..
धम्म पण्णवणा जासा, तंतुसंकति मूढगा आरंभाइंन संकेति, अविअत्ता अाविआ ॥११॥
ક્ષાત્યાદિ દશ લક્ષણ યુક્ત ધર્મની જે પ્રરૂપણ તેમાં શંકા લાવે અને એમ વિચારે કે આ અધમ છે, અને તે અવ્યકત મુગ્ધ તથા અકેવિદ એટલે સશાસ્ત્રના ધિરહિત વાદીઓ જે આરભ પાપ રૂપ છે તેને શકાન લાવી આદરે છે- હવે તે અજ્ઞાનથી છવાયેલા જે નથી પામતા, તે બતાવે છે.
सम्बप्पगं विउकत्सं, सव्वं मं विहणि
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૨૬
સૂત્રકૃતાંગ. - સર્વવ્યાપ્યાત્મા એટલે જેને આત્મા સર્વાત્મક છે, તે લેભા છે, તેને તથા વ્યુત્કર્ષ એટલે માન તથા મે એટલે માયા અતિ ક્રોધ તે ચારે કષાયને વિપુર ઘેઈ દૂર કરીને મેહનીય કમ રહિત થઈ છેવટે બધાં કર્મ ત્યાગી અકમંશ બની જાય છે, આ મેક્ષ જ્ઞાનથી થાય છે, પણ અજ્ઞાનથી ન થાય તે જ બતાવે છે કે જાણ્યા વિના તે મૃગ જે અજ્ઞાની તે મોક્ષને તજે છે, અથવા વિભક્તિના પરિણમવડે આવા મેક્ષાથથી પિતે ગુણ ભ્રષ્ટ થાય. ૧૨
હવે ફરીથી અજ્ઞાનવાદીના દોષે બતાવે છે. जे एयं नाभि जाणंति मिच्छविही अणारिया । मिगा वा पासबद्धा ते घायमेसति गंतसा ।।3॥
જેઓ અજ્ઞાન પક્ષને આશ્રી બેઠા છે તે કર્મ ક્ષય કરવાના ઉપાય જાણતા નથી. પણ પિતાના અસએ આગ્રહમાં પકડાઈ મિથ્યા દષ્ટિ અનાર્ય બની મૃગની માફટ પાશમાં પદ્ધ જન્મ મરણને પામે છે તથા પામવાને યત્ન કરે છે કારણ કે તેમને યોગ્ય ક્રિયા નુષ્ઠાન આરંભના છે વળી અનતિશ એટલે અવિરછેદપણે વારંવાર અજ્ઞાનીએ જ મરણનાં દુખ લેગવે છે. અજ્ઞાનવાદ સમાપ્ત થયે. હવે અજ્ઞાનવાદીના દૂષણ બતાવવાની ઈચ્છાવાળા આચાર્ય પ. તાના વચનથી બંધાયેલા વાદીએ ન ચળે, એ તેઓને મત બતાવે છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૨૭ '
माहणा समगा एगे, सचे नाणं सयं वए । सव्य लोगेवि जे पाणा, न ते जाणंति किंवण ॥१४॥
કેટલાક બ્રાહ્મણે તથા શ્રમણ એટલે પરિવ્રાજકે તેઓ બધાએ જેના વડે જણાય, તે જ્ઞાન, એટલે એડવા જોગ તથા લેવા જગ પદાર્થોને બતાવનાર પરસ્પર વિરોધ વડે રહેલ છે તે પિત પિતાનું બેલે છે, હવે તેમના માનેલા જ્ઞાનરૂપ ત પરસ્પર વિરોધ વડે સત્ય ન હોય, તેથી અજ્ઞાનજ સારું છે, જ્ઞાનની કલ્પના કરવા ડે શું વધારે છે ? તેથી જ બતાવે છે કે બધા લેકમાં પણ જે પ્રાણીઓ છે, તે બરાબર જાણતા નથી. ૧૪
જો કે તેમાં ગુરૂ પરંપરાથી જ્ઞાન આવેલ છે. તે પણ તેનું મૂળ છેદાઈ જવાથી સારું થતું નથી. તે દત વડે બતાવે છે. मिलक्खू अमिलक्खुस्स, जहा वुत्ताणु भासप ण हेउसे विजाणाइ भासिअंतऽणु भासए ॥ १५॥
જેમ છે આર્ય ભાષાના અશુજાણ, અને આર્યને છ ભાષાનું અજ્ઞાન પણું હોવાથી તેનું બોલેલું બીજે પછવાડે બેલે, પણ તેને બરાબર અભિપ્રાય ન જાણે કે આ અપેક્ષાએ એણે કહેલું છે અને આર્યન બોલવાને હેતુ એટલે નિમિત્તે તેને પ્લેચ્છ પિતે ન જાણે કેવળ પર
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૨૮
સૂત્રકૃતાંગ.
માથે શુન્ય બોલવાની નકલ કરે છે. હવે આ દન્તને વાદી વાદ ઉપર ઘરાવે છે.
एवमन्नाणिया नाण, वयंतावि सयं सयं । निच्छ यत्थं न याणंति, मिलकखुब अबोहिया ॥ १६ ॥
જેમ મ્યુચ્છ અમ્લેચ્છના પરમાર્થને ન જાણે ફક્ત બલવાની નકલ કરે, તેમ અજ્ઞાનીએ સમ્યગજ્ઞાન રહિત હોવાથી તે શ્રમણ બ્રાહ્મણે બોલવા છતાં પણ પિતા પોતાના જ્ઞાનને પ્રમાણ પણે પરસ્પર વિરૂદ્ધ અર્થ બેલવોથી નિશ્ચય અર્થને જાણતા નથી, જેમકે તે પિતાના તીર્થકરને સર્વ પણે માની તેના ઉપદેશ વડે ક્ષિામાં પ્રવતે પણ સર્વસની વિવક્ષા અર્વાફ દર્શનવાળાથી ગ્રહણ ન કરાય, કારણકે સર્વજ્ઞને પિતે અસર્વજ્ઞ જાણતા નથી. તેજ કહ્યું છે,
सर्व ज्ञोऽ साविति ह्येतत् तत्कालेऽपि बु भुत्सुमिः । तज्ज्ञान ज्ञेय विज्ञान रहित गम्यते कथम् ॥ १ ॥
આ સર્વજ્ઞ છે તે તે કાળમાં પણ જાણવાની ઈચ્છાવાળા તે સર્વજ્ઞના જ્ઞાનથી રેય પદાર્થોના વિજ્ઞાન રહિત એવા પુરૂષથી કેવી રીતે જણાય? એ પ્રમાણે પારકાના ચિત્તની વૃત્તિ દુઃખે કરીને પમાય તેથી ઉપદેશ કરનારની પણ યથા વિવફાવડે ગ્રહણના અસંભવથી નિશ્ચય અર્થને ન જાણનારા ખેચ્છની માફક બીજાનું બેલેલુંજ બેલે છે, ફક્ત બેધ રહિત તેઓ છે, તેથી અજ્ઞાન જ શ્રેય છે. વળી આ પ્રમાણે
Page #176
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૨૮ જેમ જેમ જ્ઞાનની પ્રાપ્તિ થાય તેમ તેમ વધારે વધારે દેષ થવાને સંભવ રહે છે. જેમકે કઈ જાણુને બીજાના માથાઉપર પિતાને પગ અડાડે તે પોતે અપરાધો થાય, અને જે જાણ્યા વગર ભૂલથી અડાડે તે તેને અપરાધ થતું નથી, તેથી અજ્ઞાન એજ મુખ્ય છે. પણ જ્ઞાન નહિ ઉપર મુજબ અજ્ઞાનવાદિના મતને બતાવીને હવે એના દૂષણ બતાવે છે.
अन्नाणियाणं वीमंसा, अण्णाणे ण विनियच्छ इ। अप्पगो य परं नालं, कुतो अन्नाणु सातिउं ॥ १७ ॥
જ્ઞાન રહિત તે અજ્ઞાની. અજ્ઞાન શબ્દની સંજ્ઞા શબ્દ પણથી મત્વથી પ્રત્યય લાગતાં તે શબ્દ બન્યું. તે અજ્ઞાનીઓમાં અજ્ઞાન શ્રેય છે એવું બોલનારા તે વાદીઓનો આ વિચાર અથવા મિમાંસા તપાસવાને માટે જે ઈચ્છા થાય તે અજ્ઞાન વિષયમાં અવતરતી નથી. એટલે જાય નહિ, તેજ બતાવે છે કે એ પ્રકારની જે મિમાંસા અથવા વિમર્શ તે જ્ઞાન સત્ય છે કે અસત્ય છે? જેમ અજ્ઞાનજ શ્રેય છે, જેમ જેમ જ્ઞાન અતિશય તેમ તેમ દે નું વધવું એવું જે વિચારવું તેને તેઓ ન જાણે, અથવા તેમનામાં તે વિચાર ન ઘટે. કારણ કે આ વિચારવું તે જ્ઞાનરૂપ છે. વળી તે અજ્ઞાનવાદીઓ પિતાના પ્રધાન અજ્ઞાનવાદને જાને બતાવવા સમર્થ નથી. કારણ કે તેઓએ અજ્ઞાનને
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સૂત્રકૃતાંગ પક્ષ લીધેલ હોવાથી પિતે અજ્ઞાન છે. અને જ્યારે પિતે અજ્ઞાન છે તે બીજાઓને શિષ્ય બનાવીને જ્ઞાનમાર્ગ બતાવી શકવા તેઓ કેવી રીતે શક્તિવાન થશે? વળી તમે છિન્ન મૂલત્વ તથા મ્લેચ્છનું અનુભાષણ વિગેરે માફક સર્વ ઉપદેશ નકામા છે વિગેરે કહ્યું તે તમારું કહેવું અયુક્ત છે. કારણ કે અનુ ભાષણ (સરખું બોલવું તે) પણ જ્ઞાન વિના બોલવાને શક્તિમાન ન થાય. વળી કહ્યું કે પારકાના મનની વાત સમજવી દુર્લભ હોવાથી અજ્ઞાન જ શ્રેય છે, તે પણ બોલવું અસત્ય છે. કારણ કે તમે પિતેજ અજ્ઞાનજ શ્રેય એ પ્રમાણે પારકાને ઉપદેશ દેવા તૈયાર થવા વડે પારકાની મનવૃત્તિના જ્ઞાનને સ્વીકાર કર્યો છે. તે તે પ્રમાણે બીજા બેએ પણ કહ્યું છે.
आकार रिङ्गि तैर्गत्या. चेष्टया भाषितेन च। नेत्र व विकारैश्च गृह्यतेऽन्तर्गतं मनः ॥१॥
આકાર, અંગિત, ગતિ, ચણ, વચન, નેત્રના મચકા વવા વિગેરથી બીજાના મનના અભિપ્રાય જાણી શકાય છે. એ પ્રમાણે તે અજ્ઞાનીઓ આ માને અને પાકાને બોધ આપવામાં સમર્થ નથી. તેવુ દાતદ્વારા જૈન ચાર્ય બતાવે છે.
वणे मूहे जहा जंतू, मूढेणेयाणु गामए। दोवि एए अकोविया, तिव्वं सोयं नियच्छइ ॥२८॥
Page #178
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૩૧
વનમાં જેમ કે ઈમૂઢ પ્રાણ રસ્તે શોધવાને જતાં દિશા ભૂલે. હવે તે મૂઢતા પછવાડે બીજે અણજાણે જાય, તે તે બન્ને અજાણ્યા હોવાથી રસ્તે ભૂલતાં આમ તેમ અથ દુઃખ ભેળવીને નિશ્ચયથી તીવ્ર શેકને પામે છે. (થાકીને રડે છે.) તે પ્રમાણે અજ્ઞાનવાદીએ પિતાના માર્ગને સારે માનીને અને પાકે મત ખરાબ માનીને બીજાને ફસાવતાં પિતે મૂઢ છતા બીજાને પણ ફસાવે છે. આ સંબંધમાં બીજું દષ્ટાંત આપે છે.
अंधो अंधं पहणितो, दूरमद्धाणु गच्छइ । ___ आवज्जे उप्पहं जंतू, अदुवा पंथाणुगामिए ॥१९॥
કેઈ આધળે બીજા આંધળાને રિતાં પિતે અવળે રસ્તે ચડી, બીજાને પણ અવળે રસ્તે દોરે છે. અથવા કઈ આંધળો ગયે હોય અને બીજો તેની પછવાડે પિતાની મેળે જાય, તો તે પણ અવળે રસ્તે ચડે, અને એગ્ય સ્થાને ન પહેચે, તે ઉપરથી બેધ આપે છે કે –
एवमंगे णियायट्ठी, धम्म माराहगा वयं । अदुवा अहम्म मावजे, ण ते सव्यज्जुयं वए सू ॥२०॥
એ પ્રમાણે ભાવમૂઢ તે ભાવાંધી આજીવિક મતવાળા વિગેરે નિયાળ (મેક્ષ અથવા ધર્મ) ના અથી પોતે સારા ધમના આરાધક થવાના હેતુથી દીક્ષા લેવા છતાં પૃથ્વી
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૩૨
સૂત્રકૃતાંગ.
પાણી વનસ્પતિ વિગેરે છકાયનું પાચન પાચન ( રાંધવું રંધાવવું) કરવાવડે મર્દન કરે છે, પિતે તેવા પાપ કરી બીજાને ઉપદેશ કરે છે, જેથી મોક્ષ મેળવવાને બદલે ભ્રષ્ટ થાય છે. અથવા મેક્ષને અભાવ છે તે દૂર રહ્યો, પણ આરંભ કરીને પાપ ઉપાર્જન કરે છે, અથવા (લિડ પ્રત્યયવડે) સંભાવનામાં આ દર્શાવે છે કે તે વાદીઓને બીજા અનર્થો થવાના છે તે બતાવે છે, અથવા વિવશિત અર્થના અભાવથી વિપરીત અર્થ પ્રાપ્ત થવાથી પાપનું ઉપાદાન થાય છે, વળી તેઓ આ પ્રમાણે અસત્ અનુષ્ઠાન કરનારા આ જીવિકાદ શાળાના મતવાળા અજ્ઞાનવાદમાં મચેલા તે વાકીએ સર્વ પ્રકારે સરલ એટલે વિવક્ષિત મેક્ષ ગમનમ સીધે માર્ગ તે સર્વ ઋજુ તે સંયમ અથવા સદ્ધર્મ તેને ન પામે. અથવા સર્વ જજુક તે સત્ય તેને તે અજ્ઞાન અંધ એટલે જ્ઞાનના વિરોધીઓ ન બતાવે, આ અજ્ઞાનવાદીઓના ૨૭ ભેદ થાય છે. તેની ગણતરી બતાવે છે,
જીવ અજીવ પુણ્ય વિગેરે નવ પદાર્થ (તત્વ) છે તેને સત અસત્ સદસત્, અવક્તવ્ય, સહવક્તવ્ય, અસદવક્તવ્ય, સદરૂદવક્તવ્ય તે સા ભેદેવડે ઉપલા નવ પદાર્થો જાણવાને શક્ય નથી. અને જાણવાથી કંઈ લાભ નથી તે આ પ્રમાણે ભાવવા.
Page #180
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૩૩
જીવ છે, એ કાણુ જાણે છે ? અથવા જાણવાથી શું લાભ ? જીવ નથી ! કાણુ જાણે છે? અથવા તે જાણવાથી શું લાભ ? એ પ્રમાણે અજીવમાં પણ સાત ભાંગા લેવા, તે નવે પદાર્થમાં ૯×૭=૬૩ અને મીત્ર ચાર તેમાં ઉમેરવાના છે, તે સતી (વિદ્યમાન ) ભાવની ઉત્પત્તિ થાય છે. ‘એવું કાણુ જાણે છે. ’ એ પ્રમાણે સતી, તથા સ ્ મસહ્ય વક્તવ્યના ભાવ ઉત્પત્તિને કેણુ જાણે છે? અથવા તે જાણવાથી શું લાભ ? માકીના છેલ્લા ત્રણ ભાંગા તેા ઉત્પત્તિના ઉત્તરકાલમાં પદાર્થના અવયવની અપેક્ષાએ છે, તેથી તે ન સ'ભવે, માટે કહ્યા નથી.
પૂર્વના ૬૩ ભાંગામાં પાછલા ચાર ઉમેરતાં ૬૭ ભેદ અજ્ઞાનવાદીના થાય છે. “ તંત્ર સનૂ છ ઝીવ તિજો વૈત્તિ ઇત્યાદિ એના પરમાર્થ આ છે,કે કોઈપણ સ`સારી જીવને એવું વિશિષ્ટજ્ઞાન નથી, કે જે અલૈંદ્રિય એવા જીવ વિગેરે પદાર્થોને સાક્ષાત્ જાણે ( દેખે), તેમજ તે જાણવાથી કઈ મૂળ ( લાભ. ) છે, તેમ પણ નથી. તેજ કહે છે, કે જો નિત્ય સવ વ્યાપી અમૃત્ત જ્ઞાનાદિ ગુણસહિત હાય, અથવા તેથી ઉલટા પશુ જીવ હાય, તા તેથી કયા પુરૂષાથના સિદ્ધિ થાય ? ( કંઇ પણ નહિ, ) તેથી અજ્ઞાનજ શ્રેય છે. ! ૨૦ ! વળી પણ તે દૂષણા બતાવે છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતીંગ.
एवमेगे वियकाहिं, नो अन्नं पज्ञासिया । ગળનોય વિવાહિં, ગયમમૂહિં તુમ્બર્ | ૬૦ ૨૨ |
૧૩૪
પૂર્વ કહ્યા પ્રમાણે કેટલાક અજ્ઞાનવાદીઓ-વિતર્કોં પેાતાના વિચારા) વડે અહંકારમાં લેપયલા પર એટલે જૈનમત વિગેરે જ્ઞાન વાદીઓને માનતા નથી, અને પેાતાના મંતવ્યમાં લીન બની માને છે, કે અમરા સિવાય બીજા કાઈ તત્વજ્ઞ નથી તથા પેાતાના વિતવડે એમજ માને છે કે—અમારો બતાવેલા માગ, અંજી—તે સ્પષ્ટ છે, અને ખીજાથી ખંડન નહિ થાય તેવા છે. અથવા યથાવસ્થિત કહેવાથી તે ગુણકારક છે, આવાં વચન તેઓ કેમ એલે છે ? ઉ॰-તે દુમતિવાળા છે.
હવે જ્ઞાનવાદી પાતે અજ્ઞાનવાદીઓના પ્રકટ રીતે નુકશાના ખતાવે છે.
एवं तक्काइ साहिता, धम्मा धम्मे अकोत्रिया । दुक्खं ते नाइ तुति, सउगी पंजरं जहा ॥ ૨૨ ॥
એ પ્રમાણે ઉપરના ન્યાયવડે પેાતાના તક (વિકલ્પ) વડે અજ્ઞાન સ્વીકારતાં ક્ષાંતિ વિગેરે દશ પ્રકારના ધર્મ તથા જીવહિંસાદિક અધર્મ જાણવામાં અકેવ ( મૂઢ ) રહી દુ:ખ અથવા તેના હેતુરૂપ મિથ્યાદિ વડે બંધાતું. કમ તેને તેડવા અસમર્થ છે. જેમ પક્ષી પાંજરામાં પૂરા
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૫
સૂત્રકૃતાંગ. થવું હોય તે તે પાંજરાને તેડવા તથા પિતાને તેમાંથી સુકાવવા અસમર્થ છે. તેવી જ રીતે તે અજ્ઞાનવાદીઓ ધર્મ અધર્મ સમજ્યા વિના સંસારબંધનથી છૂટવાને અસમર્થ છે–ા રર હવે સામાન્ય રીતે એકાંતવાદિના મતનાં દૂષણે બતાવે છે–
सयं सयं पसंसंता, गरहंता परंवय । जेउतत्थ विउस्संति, संसारते विउस्सिया ॥२३॥
પિત પિતાના દર્શન (મત) ને શ્રેષ્ઠ બતાવતા અને પરના મતને નિંદતા એટલે સાંખ્યમતવાળા જે બધાને પ્રકટ ભાવ તથા છપ ભાવ બતાવનારા છે, તે બૈ. જે ક્ષણિકવાદ તથા ચન્દ્રય વિનાજ પદાર્થને નાશ માનનારા છે, તેમનું ખંડન કરે છે. અને શ્રદ્ધો પણ તે સાંખ્યવાદીનું કમયોગપઘવડે અર્થ કિયાને અવિરહ બતાવી નિ. ત્યતામાં દૂષણ કાઢે છે, એ પ્રમાણે બીજા મતવાળા પણ પરસ્પર દૂષણે કાઢી એકાંતવાદી બની પિતાની પ્રશંસા અને પારકાના મતનું ખંડન કરે છે. અને પિતાને વિદ્વાન માને છે, અથવા પિતાના શાસ્ત્રમાં વિશેષપણે યુક્તિ સમૂહ બતાવે છે. તેથી તેઓ સંસારના ચાર ગતિના ભ્રમણમાં અનેક પ્રકારે બંધાઈ હમેશાં રહે છે. (જ્યાં સુધી તે કદા ગ્રહ ન છેડે ત્યાં સુધી સંસારભ્રમણ કરે છે.) ૨૩ !
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૩૬
સરકૃતાંગ. હવે નિર્યુક્તિકારે ઉશાના અધિકાર દ્ધિના સં. બંધમાં કહેલું કે– कर्मचयं न गच्छति चतुर्विधं भिक्षु समयः।
ચાર પ્રકારે ભિક્ષુ કર્મ બંધ ન કરે તેનું નિરાકરણ સૂત્રકાર કરે છે.
अहाबरं पुरक्खायं, किरियावाइ दरिसणं। कम्मचिंता पणहाणं संसारस्स पवडणं ॥२४॥
અજ્ઞાનવાદીને મત કહ્યા પછી પૂર્વે કહેલા કિયા વાદીનું મંતવ્ય એટલે ચિત્યકર્મ વિગેરે પ્રધાનમેક્ષાંગ છે. એવું દર્શન જેમનું છે તે કિયાવાદી કેવા છે તે બતાવે છે. જ્ઞાન આવરણ આદિ કર્મમાં ચિંતા તે કમચિંતાને મૂકી દીધેલા છે એટલે તેઓ અવિજ્ઞાન (અજ્ઞાનતા ) વિગેરેથી ચાર પ્રકારે કર્મબંધ થાય છે તેવું ઈચ્છતા નથી, તેઓના આદર્શન (મંતવ્ય) થી દુઃખ સ્કંધ તે અસાતા ઉદયની પરંપરા વધે છે કઈ જગ્યાએ સંસાર વધવાને પાઠ છે. તેને અર્થ પણ એ છે, કે એકલી ક્રિયા માનનારાને સંસા રની વૃદ્ધિ થાય છે. પણ ઉચછેદ થતું નથી.
(૨૪ મી ગાથાતું એથું પદ છે તેને પાઠાંતરમાં દુખ સ્કંધને બીજો પાઠ છે. તેથી બેવડે ટીક માં અર્થ છે.)
Page #184
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૩૭
હવે તે કચિંતાથી નષ્ટ ( વિમુખ ) જેવી રીતે છે તે પ્રથમ ખાદ્ધનુ મતવ્ય બતાવે છે.
जाणं कणाट्टी, अहो जं च हिं सति पुट्ठो वेदपर, अवियत्तं खु सावज्जं
॥ શ્॥
જે જાણીને ( મનથી ) પ્રાણીને હશે, પણ કાયવર્ટ ન હણે; તે અનાકુટ્ટી છે, કુટ્ટ એટલે છેદવું, તે જે છેકે તે આકુટ્ટી, અને ન છે, તે અનાકુટ્ટી છે, આના ભાવાર્થ એ છે કે કોઇ ક્રોધ વિગેરે કારણે ફક્ત મનના વ્યાપારથી પ્રાણીને હણે છે, પણ જો કાયાથી ન હણે એટલે તે પ્રણીના અંગા પાંગને નુકશાન ન કરે, તે તેને અવદ્ય ( પાપ ) લાગતું નથી, અર્થાત્ તેને નવાં ક્રમ ખંધાતાં નથી, તથા અમ્રુધ ( અજાણ્યા ) કાય વ્યાપારથીજ જે પ્રાણોને હશે, ત્યાં મારવાની બુદ્ધિ તેના મનમાં ન હોવાથી તેને કમ - પચય નથ, આ અર્ધા શ્લોકથી નિયુક્તિકારે જે કહ્યું છે તે
46
ચાર પ્રકારનું કર્મ ઉપચય ન થાય એવું ભિક્ષુ સમય કહે છે તેમાં પિ જ્ઞા ઉચિત અવિજ્ઞ ઉપચિત. આ બે ભેદ તે સાક્ષાત બતાવ્યા છે, અને બાકીના બે ભેદ ઈોપથ ( ચાલતાં ) તથા સ્વમાની અંદરના છે તે ચ શબ્દથી જાણી લેવા. તેમાં “ ઇરછુ ” એટલે ઈર્ષ્યા કે ગમન, તેનાથી સ’
*
અંધ રાખનાર થ ' તે ઇર્ષ્યાપથ તેના સંબધી ક્રમ ઇ
129
'
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સૂત્રકૃતાંગ.
*પથ કર્મ એટલે તે વાદીનું કહેવું આ છે કે રસ્તે ચાલતાં અજાણે કોઈ જીવ મરે, તે તેથી ક`બ ધન’ થાય તથા સ્વપ્રમાં કોઈ ને મારે તે! જેમ પ્રામાં ખાવાથી પેટ ન ભરાય, તેમ સ્વપ્રામાં મારવાથી પાપ ન લાગે. આવી રીતે તે વાદી ખેલે છે તેમાં કોઈ એવી શકા ક કે ત્યારે ક્રમ કેવી રીતે બધાય ? તેને તે માદ્ધવાદી પાતે ઉત્તર આપે છે કે
હણનાર પ્રાણી ( જીવ ) હાય, હણનારને આ જીવ છે એવું જ્ઞાન હાય, હું તેને મારૂં એવી બુદ્ધિ હોય, પછી કાયાના વ્યાપારથી તેને મારે, અને તે જીવ મરે, તે Rsિ'સા જાવી; અને કર્મ ખંધ ( ઉપચય ) પણ જાણવા, પણ ઉપરનાં બધાં કારણેા ન મળે તેા તેને હિંસા ન ગણવી. તથા કર્મચય પણ ન જાણવા. આ પાંચ પદેથી ૩૨ ભાંગા થાય તેમાં ૧ લા ભાગે હિ'સક છે. બાકીના ૩૧ ભાંગામાં અહિંસક જાણવા. તેના આ શ્લોક છે.
प्राणी प्राणीज्ञानं, घातक चित्तं च तद् गताचेष्टा प्राणैश्च विप्रयोगः पंचभिरापद्यते हिंसा
॥ ૨॥ મરનાર પ્રાણી, મારનારને પ્રાણીનુ જ્ઞાન, ઘાતકની મારવાની બુદ્ધિ, તેમાં કાયાની હિ'સા કરી હોય, અને પ્રાાથી વિચાગ થયા હાય, એ પાંચ ભાંગા પૂરા હોય તે
Page #186
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૩૯
હિંસા જાણવી, હવે કઈ તે વાદીને પૂછે કે ત્યારે તે પાંચ પૂરા ભાંગી વિના બીલકુલ હિંસા ન હોય?
ઉત્તર–જરા નામ માત્ર હોય તે પાછલી અધી ગાથાવડે બતાવે છે કે માત્ર અને વ્યાપાર વિગેરેથી કે કે વળ કાયાથી, અથવા અ જાણે રસ્તામાં જતાં અથવા સવમમાં એ ચાર પ્રકારે કર્મને જરા સ્પર્શ થાય, તેટલો જ અનુભવે, પણ તેનું અધિક દુઃખ ન હોય જેમ ભીંત ઉ. પર ધૂળની મૂઠી “નાંખતાં ધૂળ પડી જાય તેમ તે કમર ચય ન થતાં ખરીને પી જાય, તે ચયને અભાવ જાણ પણ અત્યંત અભાવ ન જાણે.
આ પ્રમાણે અવ્યક્ત વેદના હોવાથી પ્રત્યક્ષ અનુભ વને અભાવ છે, તેથી એ અવ્યક્ત અવદ્ય સાથે વર્તે છે. તે પરિજ્ઞા ઉપાચતાદિ કર્મ જાણવું. ૨૫ છે
" અહીં વાદીને કઈ પૂછે કે તમે કહ્યું હતું. કે અજ્ઞાનતા વિગેરથી કર્મને ઉપચય ન થાય. ત્યારે કર્મને ઉ. પચય કેવી રીતે થાય? ત્યારે તે વાદી કહે છે.
संतिमेत उ आयाणा, जे हिं कीरइ पावगं । अभिकम्मा य पेसा य, मणसा अणु जाणिया ॥२६॥
જેના વડે પાપ થાય છે તે ત્રણ કર્માદાન (કારણે) આ છે. (૧) અભિકમ્ય એટલે મારવા એગ્ય પ્રાણીને
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૪૦
સૂત્રકૃતાંગ તેમાં ચિત્ત રાખીને પિતે જાતે મારે. તે એક કમાન, તથા બીજા નેકરને પ્રાણઘાત માટે મોકલી મરાવે, તે બીજું કર્માદાન, તથા કઈ મારતું હોય તેને મનથી અને તુદે (પ્રશંસે) તે ત્રીજું કર્માદાન છે. પરિજ્ઞા ઉપસ્થિત કર્મથી તેને આ ભેદ છે કે પરિણા ઉપચિતમાં તે ફક્ત મારવાનું મનથી ચિતવવું છે અને અહીં તે બીજો કોઈ પ્રાણુને મારતે હોય, તે સમયે તે મારનારને પ્રશંસે છારદા
તેથી આ પ્રમાણે પિતે હિંસા કરે, કરાવે, અનુમાટે તેમાં પ્રાણીની વાત થાય, તે સમયે ( કિલષ્ટ અધ્યવસાયથી જીવહિંસા છે. ત્યાંજ કર્મને ઉપચય છે પણ બીજે નથી તે બતાવે છે.
एतेउ तउ आयाणा, जेहिं कीरइ पावगं। एवं भाव विसोहीए, निव्वाणम भिगच्छइ ॥२७॥
પૂર્વે કહેલાં ત્રણ કર્માદાને છે કે જેનાવડે પાપ થાય છે, આ પ્રમાણે હેવાથી જેમની વૃત્તિ હિંસા કરવા, કરાવવા કે પ્રશંસવા પ્રત્યે ન હોય, તે તેમાં ભાવશુદ્ધિ એટલે રાગષ વિના વર્તતા પ્રાણીથી જીવહિંસા વખતે થાય, તે પણ એકલા મનથી અથવા કાયાથી, અથવા બંને એકલાંથી વિશુદ્ધ બુદ્ધિવાળા ને કર્મ ઉપચય થતું નથી તે કર્મ ઉપચયના અભાવથી સર્વવંદ્વ ઉપરાતિ સ્વભાવ જે ક્ષ તેને પામે છે. જે ર૭
Page #188
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૪૧ આ ભાવશુદ્ધિએ વર્તતા જીવને કર્મબંધ ન હોય, તે સંબંધી દષ્ટાંત આપે છે.
पुत्तं पिया समारम्भ, आहारेज असंजए।
भुंजमाणोय मेहावी, कम्मणा नोवलिप्पइ ॥२८॥ - જેમ બાપ બેટાને કઈ વખત મહાન કચ્છમાં આવી જતાં મારીને ખાઈને તે અટવી વિગેરેનું કષ્ટ અરાગઢષવડે દૂર કરે એટલે પુત્રનું માંસ પિતે ગૃહસ્થ ખાય તે તેની નિર્દોષ બુદ્ધિ હોવાથી કમ ન લેપાય તેમ મેધાવી (સાધુ) પણ તેવા કારણે શુદ્ધ આશયવાળ માંસ ખાનારે પણ પાપ કર્મથી લેપતે નથી, એટલે જેમ પિતા પુત્રને રાગદ્વેષ રહિતપણે મારવા છતાં પણ કર્મ બાંધતે નથી, તેમ અરક્તઢિષ મન પણે કાર્ય કરતાં પણ વધુ થાય, તે પણ કર્મ ન બંધાય છે ૨૮ છે
હવે જૈનાચાર્ય તેનાં દૂષણ બતાવે છે. मणसा जेपउस्संति चित्तं तेसिं ण विज्जइ । . अणवज्ज म तहंतेसिं णते संवुड चारिणो ॥२९॥ इच्चेयाहि य दिहोहिं सातागारवणिस्सिया। सरणंति मन्नमाणा, सेवंती पावगं जणा ॥३०॥ जहा अस्साविणि णावं, जाइ अंधोदुरूहिया । इच्छई पारमागंतुं, अंतरा य विसीयई ॥३१॥
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૪૨
સૂત્રકૃતાંગ
____ एवंतु समणाएगे, मिच्छदिही अणारिया।
संसार पारकंखीते, संसारं अणुपरियटुंति ॥३२॥
જેઓને કોઈ પણ નિમિત્ત મળતાં તે મનથી વૈષ કરે, અને મનમાં બીજાને મારવાને ઇચ્છે, તેઓનું અંતઃકરણ શુદ્ધ ન હય, છતાં તે વાદીઓએ પૂર્વે કહેલ છે, કે એકલા મનના દ્વેષથી કર્મ ઉપચય ન થાય, તે તેમનું કહેવું અસત્ય છે. એથી તેઓ સંવૃતચારી નથી કારણ કે તેમનું મન અશુદ્ધ છે. તેજ તેમણે કહ્યું છે કે કેમ ઉપચયના કર્તવ્યમાં મનજ પ્રધાન કારણ છે અને તેથી જ તેઓએ મન રહિત એકલા કાયવ્યાપારમાં કર્મ ઉપચયને અભાવ બતાબે છે ન્યાયમાં પણ કહ્યું છે કે જેના છતા પણામાં સિદ્ધ થાય, અને “ન હોય ત્યારે ન થાય તે તેનું પ્રધાનકારણું ગણાય છે, અહીં વાદી શંકા કરે છે કે તેમ અમે તે એકલા મનને પણ કાયચેષ્ટા રહિત હોય તે અકારણ કહ્યું છે, જેનાચાર્ય કહે છે કે તે સત્ય છે પણ અયુક્ત છે જુઓ તમે જ કહ્યું છે કે “વ માવા નિર્ધામમvછતોતિ” ભાવશુદ્ધિથી નિર્વાણ પામે છે, આવું તમે બે રાહા તેથી મને એકલાનું જ પ્રધાનપણ સિદ્ધ થયું, તેમ જે પણ કહ્યું છે કે
चित्तमेव हि संसारो, रागादिलेश वासितम्। तदेव तविनिर्मुक्तं, भवान्त इति कथ्यते ॥ १॥
Page #190
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૪૩ રાગ વિગેરે ક્લેશથી વાસિત મન છે, તેજ સંસાર છે પણ તેનાથી નિયુક્ત આત્મા હોય તે મેક્ષ (ભવાન્ત ) તે કહેવાય છે તેવુંજ બીજા કહે છે.
માત્રિની વૃત્તા, मतिविभव ! नमस्ते, यत्समत्वे पि पुसां। परिणपसि शुभांशैः कल्मषांशै स्त्वमेव ॥ ના ના ઘર્ષ, ચિતાણા उपचित शुभशत्त्या, सूर्यसंभेदिनोऽन्ये ॥१॥
હે બુદ્ધિના વૈભવવાળા મન ! તને નમસ્કાર છે કારણ કે પુરૂષપણું સમાન છતાં એકમાં તે શુભ અંશવડે અને બીજામાં અશુભ અંશવડે પરિણમે છે ! કેટલાક તારે લીધે નરક નગરમાં કષ્ટ ભેગવવા ગયા કેટલાક શુભ મતિને ઉપચય ? સૂર્ય ભેદનારા અર્થાત મેક્ષમાં ગયા છે. તેથી જૈનાચાર્ય વાદી ને કહે છે કે તમારા કહેવા પ્રમાણે જ કિલષ્ટ મનને વ્યાપાર કર્મ બંધને માટે થાય છે વળી ઈર્યો થનાં અન્ ઉપગે જાય તે તેનામાં વ્યગ્રચિત્તપણેથી કર્મ બંધ થાય જ, અને ઉપયોગ પૂર્વક અપ્રમત્ત પણે જાય, તે અબવકજ છે. તેવું કહ્યું છે કે –
उच्चालियंरिपार, इरिया समियस्स संकमहाए। वावजेज कुलिंगो, मरेज तं जोगमासज्ज ॥१॥
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૪૪
સૂત્રકૃતાંગ. ચાલવા માટે ઈરિયા સમિતિવાળો (ઉપગ પૂર્વક) પગ ઉંચે કરે, તે સમયે પિતાને આવેલા મેતે કઈ જીવ મરે.
णे य तस्सतन्निमित्तो, बन्धो सुहुमाविदेसिओ समए। अणवज्जो उपयोगेण, सदभावेण सो जम्हा ॥२॥
ઉપર કહેલ ઉપગથી ચાલનાર મુનિને તે મરનાર પ્રાણી સંબંધી જરા પણ કર્મ બંધ શસ્ત્રમાં કહ્યો નથી, કારણ કે સર્વ શુદ્ધ ભાવથી ઉપગે ચાલનાર મુનિ છે, તેથી નિષ્પાપ છે. વમ સંબંધી પણ અશુદ્ધ ચિત્તવાળાને અલ્પ બંધ થાય છે એવું તમેજ સરળ તાવશે” અવ્યક્ત સાવદ્યથી સ્વીકાર્યું છે, તે જ પ્રમાણે એકલા કિલષ્ટ મનથી જ વ્યાપારમાં બંધને સદ્ભાવ હોવાથી તમારું કહેલું પ્રાણી પ્રાણીજ્ઞાન વિગેરે બધું હોય તે હિંસા થાય, તે રદ થાય છે. વળી તમે “ પુત્ર પિતા સમારજો ” વિગેરે કહ્યું છે તે પણ વગર વિચારે છેલે છે, કારણ કે
મારું” એ ચિત્તને પરિણામ ન થાય, ત્યાં સુધી કોઈ મારતું નથી, અને એવા પ્રકારે ચિત્તની પરિણતિ છતાં અકિલષ્ટતા કેવી રીતે માને છે? અને ચિત્તકલેશમાં અવય ભાવી કર્મ બંધ છે, એ આપણે બંનેને સંમત છે. જો કે તેઓ કઈ જગ્યાએ કહે છે કે.” બીજાએ મારેલું માંસ ખાતાં બીજાના હાથે ખેંચાવેલા અંગારમાં દાહના અભાવ
Page #192
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૪૫ માફક દેષ નથી. તે પણ ઉન્મત્તના કહેલા વદનથી સાંભળવા જેવું (વિના વિચારે બોલે તેવું) છે. કારણ કે બીજાએ મારેલાનું માંસ ખાતાં અનુમતિ લાગુ પડે અને તેનેજ કર્મ બંધ થાય છે. અને તેજ વિષય ઉપર અન્ય મતવાળા પણ કહે છે.
अनुमन्ता विशसिता, संहर्ता क्रयविक्रयी। સંત મોવ, વાર્તાશાઈ થતિ છે ?
અનુમોદક, વિશસ (મારવાનું કહેનાર, સંહાર કરનાર લેનાર વેચનાર, રાંધનાર, જમનાર, ઘાતક એ આઠે ઘાતક છે. વળી કૂતકારિત અનુદિત રૂપ ત્રણ પ્રકારનું આદાન છે. તે તેમનું કહેવું જૈન મતના લવ (અંશ)ને આસ્વા. દેજ કર્યા જેવું છે. તેથી આ પ્રમાણે કમ ચતુષ્ટયનું ઉપચય નથાય, એવું કહેનારા વાદીઓ તેઓ કર્મ ચિંતાથી નષ્ટ છે, તે સારી રીતે જાણીતું થયું રેલા
હવે તે ક્રિયાવાદીઓની અનર્થ પરંપરા બતાવે છે. “એ ચારથી કમ ન બંધાય” એવું માનનારા વાદીએ
સાત ગૌરવ નિશ્રિતા” એટલે સુખશીલતામાં આસક્ત થયેલા અને ખુશીમાં આવે તે ખાનારા છતાં અમારું મંતએ સંસાર તરવામાં સમર્થ શરણ કરવા જેવું છે. એવું માનતા વિપરીત અનુષ્ઠાન કરી પાપ કરે છે. એ પ્રમાણે
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૪૬
સૂત્રકૃતાંગ વ્રત લેવા છતાં પણ તેઓ સામાન્ય (ગ્રહસ્થો માણસ જેવા છે. જે ૩૦
આ અર્થનું જ બતાવનાર દૃષ્ટાંત બતાવે છે. કારણ નાવમાં બેસનારે જન્મથી અધે પાર જવાને છે તે તે કાણાવાળી હોવાથી પાછું આવવાથી અંતરાળે પાણીના વચમાંજ ડુબે છે. અને અધે મરણ પામે છે તે જ પ્રમાણે શ્રમણો, શ્રાદ્ધમાગીએ કે મિથ્યાષ્ટિએ માંસ ખાવાથી અનર્ય પિતાના દશનમાં રાગી બની મેક્ષ જવા ઈચ્છા કરે, છતાં પણ “ચતુવિધ કર્મચયને” અભાવ સ્વીકારવાથી તેમના શાસનનું અનિપુણ પણ હેવાથી તે વાદીઓ સંસારના ચાર ગતિના ભ્રમણમાં ભટકે છે. વારંવાર તેમાંજ જન્મ જરા મરણ દુર્ગતિ વિગેરેને કલેશ જોગવતાં અનંતકાલ રહેશે, પણ વિવક્ષિત ક્ષ સુખને ન પામે. આવું સુધર્માસ્વામી જંબુ સ્વામીને કહે છે. જે ૩૨ છે
આ પ્રમાણે સૂત્રકૃતાંગ અંગમાં સમય નામના અધ્યયનને બીજો ઉદેશ સમાપ્ત થયે.
પ્રથમ અધ્યયનને ત્રીજે ઉદેશે પ્રારંભ કરે છે, બીજો ઉદેશે પૂરો થવાથી ત્રીજે ઉદેશે શરૂ કરે છે. તેને આ પ્રમાણે સંબંધ છે. અધ્યયનને અથધિકાર જન અને જૈનેતર સિદ્ધાંતને ખુલાસે છે. પહેલા બે ઉદેશામાં તે કર્યું છે
Page #194
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૪૭ અને ત્રીજામાં પણ તેજ કરશે, અથવા પહેલા બે ઉદેશામાં કુદષ્ટિએ અને તેમના દેશે બતાવ્યા અને અહિં પણ તેઓના આચાર દોષને બતાવશે. આ સંબંધ વડે આ ઉદ્દેશાના ચાર અનુગદ્વાર બતાવીને અખલિતાદિ ગુણ યુક્ત સૂત્ર બોલવું તે કહે છે,
जं किंचि उ पूइकडं, सड्डीमागतुमीहियं । सहस्संतरियं मुंजे, दुपक्खं चेव सेवइ ॥१॥ तमेव अवियाणं ता, विसमंसि अकोविया। मच्छा वेसालिया चेव, उदगस्सऽभियागमे ॥२॥ उदगस्स पभावेणं, सुकं सिग्धं तमिति उ । ढंकेहि य कंकेहि य, आमिसत्थेहिं ते दुही ॥३॥ एवं तु समणाएगे, वट्टमाण स हेसिणो। मच्छा वेसालिया चेव, घातमेस्संति गंतसो ४॥
આ સૂત્રને પૂર્વના સૂત્ર સાથે આ સંબંધ છે, કે છેલ્લા સૂત્રમાં કેટલાક શ્રમણે એમ કહે છે તેમ અહિં પણ સંબંધ છે. જેમકે કેટલાક શ્રમણે યત્કિંચિત્ પૂતિ ( સાધુ માટે બનાવેલું) ખાનારા સંસાર ભ્રમણ કરે છે અને સાથી પહેલા સૂત્રમાં ગુfજ્ઞST (સમજ) વિગેરે. એથી એમ સમજવાનું કે સાધુ માટે કરેલું છે એમ સમજવું એમ બીજાં સૂવડે પણ ઉપેક્ષા કરીને સંબંધ જેડ. હવે સૂત્રને અર્થ કહે છે. યત્
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સૂત્રકૃતાંગ.
કિંચિત્ આહારમાં ડું પણ દેષિત એટલે આધાકર્મ (ખાસ સાધુ માટે બનાવેલું) દૂર રહે, પણ “પૂતિ” એટલે એવા દોષિતથી ખરડાયેલા દાણાથી પણ દૂષિત તે પણ પિતાની મળે ન કરેલું પણ શ્રાવકે બીજાઓને ઉદ્દેશીને બનાવેલું તે પણ હજારના આંતરાવાળું જે ખાય તે ગ્રહસ્થ પક્ષ અને દિક્ષા લેનાર પક્ષને સેવે છે. એની મતલબ એ છે કે બીજાને માટે બીજાએ બનાવેલું જે આધાકર્માદિ દેવવાળું જે ભોજન તેને કઈ ભાગ તે ખાય તે બે પક્ષને સેવના થાય છે. પણ જે શાક્યાદિ પિતાની મેળે પિતાને માટે બનાવેલ આહાર લાવીને ખાય છે, તે સહેલથી બે પક્ષ સેવનારા છે. ( સાધુએ પોતાને માટે બીજાએ બનાવેલ આહાર લેવે ન કલ્પે, એટલું જ નહિ, પણ પિતાને માટે કરેલામાં પૂર્વને દેષિત આહાર ભરેલું હોય, અને પાત પુરૂં ધેયા વિના શુદ્ધ આહાર લે, તે તે પણ દોષિત થાય ઉત્તમ સાધુઓને આ આચાર છે. પણ બદ્ધ વિગેરે તે પિતાના માટેજ પિતે બનાવીને ખાય છે. તે તેમના દેપનું પૂછવું જ શું?) હવેદ્ધિ” પક્ષને બીજો અર્થ કરે છે, ઈપથ અને સાંપરાયિક અથવા પૂર્વબદ્ધ અને નિકાચિત વિગેરે અવસ્થાવાળી જે કર્મની પ્રકૃતિઓ છે તે કરે છે. એટલે પૂર્વે બાંધેલી જેનિકાચિત ન હોય, તેને નિકાચિત કરે છે. અને ન હોય તે નવી બાંધે છે. જુઓ આગમમાં પણ
Page #196
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૪૯
એજ લખ્યું છે કે ગતમ સ્વામિ પૂછે છે, “આધા કર્મને ખાનાર સાધુ કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ?” ભગવાન કહે છે, “હે ગૌતમ, આઠ કર્મ પ્રકૃતિએ બાંધે છે. શિથિલ બંધવાળી હોય તેને ગાઢ બંધનવાળી કરે છે. અને ચય કરેલીને ઉપચયવાળી કરે છે. તથા થડા કાળવાળીને દીર્ઘ કાળવાળી કરે છે, વિગેરે. એને અર્થ એ છે, કે સાધુ માટે બનાવેલ આહાર સાધુ ખાય, તે તે સાધુ પાપ ઉપાર્જન કરે છે, અને ઘણે કાળ દુખ ભોગવે છે. તે પિતાની મેળે ઈચ્છિત રાંધી ખાનારા શ્રદ્ધો તથા જૈન સાધુને વેષ ધારીને જે આધાકમી ખાય, તે તે બે પક્ષને સેવે. અને સંસારમાં ભ્રમણ કરે. હવે સુખને માટેજ આધાકમાં બેજન કરનારાને શું દુઃખ ભેગવવાં પડશે તે બે શ્લેકવડે દષ્ટાંત કહે છે. તે આધાકર્મના દોષને ન જાણનારા અણ જાણ્યા પુરૂષને અષ્ટ કર્મને બંધ થાય, તેથી તેને કરડે ભવવડે ચાર ગતિરૂપ સંસારમાં ભમતાં છતાં તેને છટકાર ન થાય. અથવા આ કર્મબંધમાં અણજાણ્યા તે આ કર્મને દેષ કેમ થાય છે અને કેમ ન થાય અથવા શાથી સંસાર તરાય, તેમાં અકુશળ સાધુએ આ સંસાર ઉદરમાંજ કર્મના ફાંસામાં ફસેલા દુઃખીયા થાય છે. તે ઉપર મર્યનું અષ્ટાંત. જેમ વિશાળ રેમવાળે માટે સમુદ્ર તેમાં ઉત્પન્ન થયેલાં વૈશાલિક જાતિનાં માછલાં જેઓનું શરીર મોટું
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૫૦
સૂત્રતાંગ.
હોય એવાં મોટાં માછલાં પાણીની ભરતીમાં સમુદ્રથી નદીમાં અથવા કિનારે પ્રબળ વેગમાં પાણી સાથે આવે, તે સમયે ભરતી ઉતરી જતાં શુષ્ક કિનારામાં પાણીના અભાવે આમ તેમ તરફડતાં ઢક કંક પક્ષીઓથી તથા માંસ લુપી માછી વિગેરેથી જીવતાં જીવત મોટા દુઃખને પામીને શરણ રહિત બનીને નિશે મરણ પામે છે.
- હવે દષ્ટાંત બતાવી સાધુઓને સમજાવે છે કે જે સાધુઓ વર્તમાન સુખને વાંચ્છી રાંધી રંધાવીને સ્વાદુ ભેજના જમનારા તે વર્તમાન સુખ અભિલાષી સમુદ્રના કાગડાની માફક તે કાળના મળેલા સુખના અંશમાં આ ક્ત ચિત્તવાળા થઈને દુઃખ પામે, તેમ આધાર્મિનું પાપ વિચાર્યા વિના જીભના સ્વાદથી ખાઈને તેનાં બુરાં ફળ વશાલિક મસ્યની માફક અનંતવાર કુવાના અટ્ટના ઘટની માફક વારંવાર સંસારમાં જન્મ મરણનાં દુઃખ જૂનાં ભેગવે નવાં બાંધે, તે સંસાર સમુદ્રમાંથી ન તરી શકે. હવે અપર આજ્ઞા અભિમત ઈશ્વર આધિન જગતવાળા મતને બતાવવા માટે કહે છે.
इणमन्नं तु अन्नाणं, इहमेगेसि आहियं । देवउत्ते अयं लोए', बंभ उत्तेति आवरे इसरेण कडे लोए', पहाणाइ तहावरे । जीवाजीव समाउत्ते, सुहदुक्खसमन्निए
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૫૧.
સૂત્રકૃતાંગ. सयंभुणा कडेलोए, इति वुत्तं महेसिणा। मारेणसंधुया माया, तेणलोए असासए ॥७॥
હવે પછી કહેવાનું છે, તે નિશ્ચય કરીને કહે છે, કે અજ્ઞાન એટલે મેહને ઉછાળે આ લોકમાં કેટલાકને છે, પણ બધામાં નહિ, તેને આ અભિપ્રાય છે, તે કહે છે, કે દેવે (ઈશ્વર) ખેડુત જેમ દાણે વાવે તેમ આ લેક ઉત્પન્ન કર્યો છે. અથવા દેવે રક્ષણ કર્યું છે. અથવા દેવને પુત્ર (પ્રજા) આ લેક છે. એવું અજ્ઞાન ફેલાયું છે. તથા બ્રહ્માએ આ ઉત્પન્ન કર્યું છે, એવું બીજા કહે છે. તેઓનું મંતવ્ય આ પ્રમાણે છે. બ્રહ્મા જગને દાદે એ પહેલાં જગતમાં હવે તેણે પ્રજાપતિએને બનાવ્યા અને પ્રજાપતિઓએ અનુક્રમે આખું જગત્ રચ્યું, (૫) તથા ઇશ્વરવાદી ઈશ્વરઉપર બધું કારણ મૂકે છે અને તેજ પ્રમાણથી સિદ્ધ કરે છે, તે આ પ્રમાણે, આ સર્વ જગત્ બુદ્ધિમાને કરેલું છે, અને શરીર ઘડે કરવાનું ધમપણે ઉપાદાન કરાય, તે બુદ્ધિમાનનું કરેલું તેવું કારણ પૂર્વક દરેક વસ્તુમાં ધર્મ સાથે છે. સંસ્થાનનું વિશેષપણું તેમાં હેતુ છે, જેમ ઘટ વિગેરે નવા નવા આકારો છે, તે કઈ બુદ્ધિમાને કરેલા છે, એટલે દેહરૂં કુવા વિગેરે ડાહ્યા માણસે બનાવેલા છે. તે પ્રમાણે ના નવા આકારવાળાં સમુદ્ર, નદી, પર્વત, પૃથ્વીનાં શરીર વિગેરે કરાયેલાં છે, તેથી બુદ્ધિમાનનું કરેલું જગત છે. તેથી આ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૫ર
સૂત્રકૃતાંગ.
સમસ્ત જગને કર્તા સામાન્ય પુરૂષ નહિ, પણ કેઈ બીજે માટે દેવ છે, તેને ઈશ્વર કહે છે. તે જ પ્રમાણે આ બધું શરીર ભુવન કરવાનું ધમપણે લઈએ તે બુદ્ધિમત કારણ પૂર્વક છે. એ સાધ્ય ધર્મ છે. કાર્યપણે આને હેતુ છે. ઘટાદિને દષ્ટાંત છે, એટલે ત્યાં રહીને અથવા પ્રવૃત્તિ કરીને વાંસલા વિ મેરેથી સુતાર ઘર બનાવે તેમ જગત ઈશ્વર બનાવે છે. વળી બીજા એમ કહે છે કે જેમ પ્રધાનાદિ કરેલે આ લોક છે સત્વ, રજ, તમસની સામ્ય અવસ્થા પ્રકૃતિ છે. તે પુરૂષાર્થની સાથે પ્રવર્તે છે. “આદિ” શબ્દથી પ્રકૃતિથી મહાન તેનાથી અહંકાર, તેનાથી ૧ ગણ, તેમનાથી પાંચ ભૂત, એ પ્રમાણે પ્રક્રિયાથી સુષ્ટિ થાય છે અને થવા આદિગ્રહણથી સ્વભાવ વિગેરે ગ્રહણ કરાય છે. તેને અર્થ આ પ્રમાણે છે. જેમકે સ્વભાવથીજ લેક થયેલ છે. જેમ કાંટાને અણી છે. તથા બીજા વાદીએ નિયતીએ કરેલ માને છે. જેમાં મોરના અંગનાં પીછાં ચિત્રાયેલાં હોય છે. એવાં કારણ કરીને આ લેક થયેલ છે. તેમાં જીવનું ઉપગ લક્ષણ તથા અજીવમાં ધર્મ, અધર્મ, આકાશ, પદગલ વિગેરેથી યુક્ત સમુદ્ર પર્વત વિગેરે છે. વળી વિશેષમાં લકને બતાવે છે. સુખ આનંદ રૂપ, દુઃખ ખેદ રૂપ છે. એ બન્નેથી યુક્ત લેક છે. (૬)
વળી “સ્વયંભૂ” ઈત્યાદિ પિતાની મેળે ઉત્પન્ન થાય
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૫૩
સૂત્રકૃતગ. તે વિષ્ણુ અથવા બીજે કેઈ તે એકલે પૂર્વે હતે. તે રમત હતું, ત્યારે જેડીઆની ઈચ્છા કરી. તે ચિંતવવાથી બીજી શક્તિ ઉત્પન્ન થઈ. તેથી આ સુષ્ટિ થઈ. એવું મોટા ઋષિએ કહે છે. એ પ્રમાણે બોલનારા કેટલાક વાદીઓ લેકને કતી સ્વયંભૂ સ્વીકારે છે. અને તે સ્વયંભૂ લેકને દિન પ્રતિદિન બનાવતાં ઘણું ભારના ભયથી ડરી મારનાર મારે બના
ચે. તેણે માયા સાધી. તે માયાથી લેકે મરે છે. પણ ખરી રીતે જીવનું ઉપયોગ લક્ષણ તેની કંઈ વ્યાપત્તિ નથી. એથી આ માયા છે. જેમ આ માણસ મરી ગયે. તેજ પ્રમાણે આ બધે લેક અશાશ્વત છે–અનિત્ય છે, વિનાશી છે. . ૭. વળી माहणा समणा एगे, आह अंडकडे जगे। असो तत्तमकासी य, अयाणंता मुसं वदे ॥८॥
બ્રાહ્મણ, શ્રમણ, (ત્રિદંડ) પુરાણિક કેટલાક પણ બધા નહિ આ પ્રમાણે કહે છે. આ ચર અચર, બધું અંડવડે થયેલું છે. તે આ પ્રમાણે કહે છે. પહેલાં કઈ પણ નહતું. પદાર્થહિત શૂન્ય સંસાર હતું. ત્યારે બ્રહ્માએ પાણીમાં અંડાને ઉત્પન્ન કર્યું, તે ધીમે ધીમે વૃદ્ધિ પામ્યું અને બે ફાડચાં થયાં. એક ઉચેને ભાગ, બીજે નીચેને ભાગ. એ બેના વચમાં સર્વ પ્રકૃતિ થઈ એ પ્રમાણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, સમુદ્ર, નદી, પર્વત, સમુદ્રમાં નિવેશ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૫૪
સૂત્રકૃતાંગ,
વિગેરે ઉત્પન્ન થયાં વળી આ પ્રમાણે કહે છે, પહેલાં હતું અંધકારમય અજાણ્યા લક્ષણવાળું જેને તર્ક ન થઈ શકે જે ન જાણી શકાય બધી તરફ સુતેલાની માફક હતું.
आसीदिदं तमोभूत मप्रज्ञातम लक्षणम् । अप्रतम विज्ञेयं, प्रसुप्तमिव सर्वतः ॥१॥
(અર્થ ઉપર આવી ગમે છે.) આવા જગતમાં બ્રહ્મ હતું, તેને ભાવ તત્ત્વ, પદાર્થ માત્ર તે અંડાના પ્રકમે કરીને કે, આ બેલનારા બ્રાહ્મણ વિગેરે પરમ અર્થને ન જાણ નારા જુહુ બેલે છે એટલે જેવું છે તેથી વિરૂદ્ધ બોલે છે. પટા
ઉપર બતાવ્યા પ્રમાણે (ઈશ્વરે જગત કરેલું છે) વિગેરે તત્વ માનનારા વાદીઓને ઉત્તર હવે જૈનાચાર્ય આપે છે,
सरहिं परियाएहिं, लोयं व्या कडेतिया तत्तं ते 'ण' विजाणंति, ण विणासी कयाइवि ॥९॥
પિતાના પર્યાય એટલે અભિપ્રાય અથવા માનેલી વિશેષ યુક્તિઓ વડે આ લેક આવી રીતે બને છે એમ તે વાદીઓ કહે છે, કે દેવ તે બ્રહ્માએ (ઈશ્વરે) પ્રધાન વિગેરેએ બનાવ્યું છે. અથવા સ્વયંભૂએ બનાવ્યું તથા તેની બનાવેલી માયાથી જ મરે છે, તથા ઈડાના આકારમાંથી આ લેક બને છે, એ પ્રમાણે તેઓ પિત પિતાની મા
Page #202
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૫૫ - ન્યતાઓ વડે મંડન કરે છે, કે “આ અમારું કહેવું સત્ય
છે,” તે સિવાયનું જુઠું છે, ઉપર પ્રમાણે બોલનારા સર્વે વાદીઓ પરમાર્થ એટલે જોઈએ તેવા યથાવસ્થિત લેક સવભાવને જાણતા નથી, તેમ સમ્યક વિવેચન કરતા નથી, કારણ કે જૈન મતપ્રમાણે આ લોક દ્રવ્ય અર્થ પણે સર્વદા અવિનાશી છે. પણ પૂર્વે કદાપિ નિમૂળ થનથી તેમ પૂર્વે બિલકુલ નહતું, અને તદ્દન ન બનાવ્યું તેમ પણ નથી. ખરી રીતે તે આ લેક હો, છે, અને રહેશે, તેથી દેવે આ લેક વાગે (બનાવ્યો) એ કહેવું તદ્દન ખોટું છે. કારણ કે દેવે વાગે, તેવું કંઈ પણ પ્રમાણ નથી અને અપ્રમાણિક વચન બોલતાં વિદ્વાનોનાં મન સંતુષ્ટ થતાં નથી. હવે આ સંબંધમાં તેમને પ્રશ્ન કરીએ, કે દેવ ઉત્પન્ન થઇને લેકને બનાવે, કે ઉત્પન્ન થયાવિના લેકને બનાવે? પ્રથમ ઉત્પન્ન થયાવિના તે બનાવી ન શકે. જેમ ગધેડાંનાં શીંગડાંવડે કઈ પણ વસ્તુ ન થાય. (ગધેડાનું શીંગડું જ ન હોય તે વસ્તુ કયાંથી થાય) હવે ઉત્પન્ન થઈને જે તે બનાવે, તે પોતાની મેળે ઉત્પન્ન થાય કે બીજા વડે? જો એમ માનીએ, કે પિતાની મેળે ઉત્પન્ન થયે, તે જેમ પિતે ઉત્પન્ન થયે, તેમ લેકે પિતાની મેળે ઉત્પન્ન થવામાં શું હરકત? અને પિતે અન્યથા ઉત્પન્ન થયે, એમ માનીએ કે બીજાએ બનાવેલ તે લેકને બતાવવા માટે તૈયાર થયે, એ પ્રમાણે અન્ય અન્ય
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૫૬
સૂત્રકૃતાંગ,
કરતાં અનવસ્થા દેષ લાગુ પડે. જેમ આકાશ મંડળમાં લતા પ્રસરે તે એને રોકનારૂં કોઈ નથી, (આ પ્રમાણે તે વાદીને મત ખંડન થયે) જે એમ માનીએ કે દેવ અનાદિ છે, તે ઉત્પન્ન થયેલ નથી, તે લેક પણ અનાદિ માનવાવામાં શું દોષ છે? તથા ઈશ્વર અનાદિ છતાં નિત્ય છે કે અનિત્ય છે? જે નિત્ય હેય, તે કમ, યુગપદ બન્ને વડે અર્થ ક્રિયાના વિરોધથી કતપણું સિદ્ધ ન થયું. અને જે તે અનિત્ય હોય તે પિતાની મેળે ઉત્પન્ન થઈને તુરત મરી ગયે, તે પિતાના રક્ષણ માટે પણ સમર્થ નથી તે બીજાનું કરવાપણું તેમાં કેવી રીતે ચિંતવાય? વળી તે ઈશ્વર અમૂર્ત છે કે મૂર્ત છે? જો અમૂર્ત હેય તે આકાશની માફક અકર્તા છે, અને જે મૂર્ત હોય તો પ્રાકૃત પુરૂષની માફક ઉપકરણની અપેક્ષા રાખીને તેનું સર્વ જગતનું એકપણું પિતાની મેળે સિદ્ધ થયું; તેમજ દેવગુણ, દેવપુત્રને પક્ષ માનનારા અતિ ફશુ પણાથી અયુક્તિવાળા હોવાથી કાને સાંભળવા એગ્ય પણ નથી. (તેનું ખંડન શું કરવું?) એજ પ્રમાણે બ્રહ્માના બનાવવાના પક્ષમાં પણ દૂષણ જાણી લેવું. બનેમાં ગ ક્ષેમ નણું સમાન છે. હવે તનુભવન કરણદિક, વિમતિ અધિકરણ ભાવ પામેલું વિશિષ્ટ બુદ્ધિવાળાનું કામ છે. કાર્યપણના કારણથી ઘટ વિગેરે માફક એ તેમનું સઘળું બોલવું અયુક્ત છે, કારણ કે તે પ્રમાણે વિશિષ્ટ કારણ પૂર્વકપણે વ્યામિની
Page #204
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૫૭ અસિદ્ધિ છે. કારણ કે કારણપૂર્વકપણાથી માત્ર કાર્યવ્યાપ્ત થાય છે, તથા કાર્યની વિશેષ ઉપલબ્ધિમાં કારણ વિશેષની પ્રતિપત્તિ તેના પ્રતિબંધને લીધે જ હોય છે, પણ અત્યંત અદષ્ટ પદાર્થમાં પ્રતીતિ ન થાય. વાદી કહે છે કે અમે તેથીજ ઘટ પૂર્વે કરેલ છે, એવું સ્વીકાર્યું છે. જૈનાચાર્ય કહે છે કે, તેમાં ઘટનું કાર્ય વિશેષપણું સ્વીકારીએ, પણ એ પ્રમાણે નદી પર્વત સમુદ્ર વિગેરેમાં વિશિષ્ટ બુદ્ધિ કારણ પૂર્વકને સંબંધ ગ્રહણ ન કરાય. વળી વાદ્રા એમ શંકા કરે, કે ઘટ વિગેરેનું સંરથાન વિશેષપણું દેખીએ, તેમ પર્વત વિગેરેમાં પણ વિશિષ્ટ સંસ્થાન દેખવાથી બુદ્ધિવાનનું કારણપૂર્વક અમે સાધન કહીએ છીએ. જૈનાચાર્ય કહે છે તે યુક્ત નથી, કારણકે એવું કંઈ નક્કી નથી કે સંસ્થાન શબ્દની પ્રવૃત્તિ માત્રથી બધાની બુદ્ધિમતું કારણ પૂર્વકપણાની અવગતિ (સમજ) થાય, અને જે તમારા કહેવા પ્રમાણે સર્વત્ર માનીએ, તે માટીને જેમ ઘડે છે, તેમ માટીને. રાફડે દેખીને એમ માની લેવું જોઈએ, કે તે પણ કુંભારે બનાવ્યા છે! પણ તેમ તમે પણ માનતા નથી, આથી પર્વત વિગેરેને કર્તા ઈશ્વર મનાય નહિ. તેજ કહ્યું છે.
अन्यथा कुम्मकारेण, मृद्वि कारस्य कस्यचित् । घटादेः करणात्सि द्वल्मिकस्यापि तत्कृतिः ॥१॥ ( અર્થ ઉપર લખી દીધું છે. જે તેથી એ પ્રમાણે જે
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૫૮
સૂત્રકૃતાંગ.
સ્થાન વિશેષનું બુદ્ધિમાને કરેલું એ સબંધ જ્યાં દેખે. હોય, ત્યાં તેના કારણે અનુમાનમાં કામ લાગે, પણ દરેક સંસ્થાનમાં કામ ન લાગે. વળી ઘટ વિગેરે સંસ્થાનને કર્તા કુંભાર દેખાય છે. પણ ઈશ્વર નથી દેખાતા, પણ જે એમ માનીએ કે ઇશ્વરજ કરે છે, તે પછી કુંભારે મહેનત શું કામ કરવી જોઈએ? તેમ કુંભારવિના થતું નથી. તેમાં પણ ઈશ્વરેજ સર્વ વ્યાપીપણે નિમિત્તે કારણે સંબંધ રાખે છે, જે આવું માને તે એથી શું થશે કે દેખાતા કુંભારને છોઈને ન દેખાતી ઈશ્વરની ખેતી કપ કરાવવાનું થાય. વળી કહ્યું છે કે –
शस्त्रौषधादि संबंधाचैत्तस्य व्रणरोहणे असंबद्धस्य किं स्थाणोः कारणत्व न कल्प्यते ॥२॥
શસ્ત્ર ઔષધ વિગેરે સંબંધથી ચિત્રને ઘા કે રૂઝ થાય તેમાં અસંબંધ એવા સ્થાણુનું કારણ શા માટે ક૫તા નથી તેથી દેખેલું કારણ પરિત્યાગવાથી અદકની પરિકલ્પના કરવી તે અયુક્ત છે, વળી દેવકુળ મંદિર), વડ વગેરેને જે કર્તા તે અવયવવાળે અવ્યાપી અનિત્ય, દેખે છે. તે દષ્ટાન્તથી ઈશ્વર સાધીએ તે ઈશ્વર પણ તલા થઈ ય. અને બીજી રીતે જે ધારીએ તે દષ્ટાન્તના અભાવથી વ્યાપ્તિ ન સિદ્ધ થવાથી અનુમાન ન થાય. આજ દિશા પ્રમાણે “સ્થિત્યા” “પ્રવૃત્તિ” આદિક પણ સાધન, અસાધન જવાં, બનેમાં
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૫૯
સૂત્રકૃતાંગ. તુલ્ય યાગ ક્ષેમ છે તેથી, વળી પ્રધાનાદિથી કરાયલા આ લેાક છે તે પણ અસંગત છે. તે પ્રધાન મૂર્ત છે કે અમૂર્ત છે? જો તમે મૂર્ત ધારો તા સમુદ્ર, વિગેરે મૂર્ત પદાર્થના ઉત્પન્ન કરનાર ન ઘટે, જેમ આકાશથી કંઇપણ ઉત્પન્ન થતું દેખાતુ' નથી. મૂર્ત અને અમૂર્તનું કાર્ય કારણપણામાં વિરાધ છે તેથી. હવે જો પ્રધાનને મૂર્ત્ત માનીએ તે તે ક્યાંથી ઉત્પન્ન થયું ? તેમાં પોતાની મેળે થયું એમ માનતાં લેાકની પણ ઉત્પત્તિ તેવી રીતે માની લેવાય અને ખીજાથી ઉત્પન્ન થતું માનીએ તો અનવસ્થા દોષ આવે. વળી જેમ વિના ઉત્પન્ન થયેલુજ પ્રધાન વિગેરે અનાદિભાવે માને છે તેમ લાક પણ કાં ઇચ્છતા નથી ? વળી સત્ત્વ, રજ, તમ એ ત્રણની સમ અવસ્થા તેને પ્રધાન કહે છે અને અવિકૃત પ્રધાનથી મહત વિગેરેની ઉત્પત્તિ તમે ઇચ્છતા નથી અને વિકૃત છે તે પ્રધાન વ્યપદેશને પામતું નથી, એથી પ્રધાનથી મહદ્ વિગેરેની ઉત્પત્તિ સ`ભવતી નથી.વળી અચેતન પ્રકૃતિની પ્રવૃત્તિ પુ થૈ તરફ કેવી રીતે હા...? કે જેના વડે આત્માના લેગ ઉપપત્તિ વડે સૃષ્ટિ થાય. જો પ્રકૃતિને આ સ્વભાવ માને તા સ્વભાવજ ખળવાન થયા કે જે તે પ્રકૃતિને પણ દોરી જાય છે. તેથીજ લેાકપણુ સ્વભાવથી બનેલા ધારા, શા માટે અષ્ટ પ્રધાન વિગેરેની કલ્પના કરવી ? વગેરેથી એમ જાણવુ` કે સ્વભાવનું પણુ કારણપણું કેટલાક ઇચ્છે છે તે તે પણ હા,
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૬૦
સૂત્રકૃતગ. અને સ્વભાવને એક કારણ માનતાં અમારા મતનું ખંડન થતું નથી. જેમકે પિતાને ભાવ તે સ્વભાવ. એટલે પિતાની ઉત્પત્તિ, તે અમે પદાર્થોમાં ઈચ્છીએ છીએ જ. વળી નિયતિએ કરેલે આ લેક છે, તેમાં પણ “નિયમન” એટલે નિયતિ. જે જેવું થવાનું હોય તે નિયતિ કહેવાય છે. તે વિચારતાં સ્વભાવથી જૂદી નથી. વળી તમે કહ્યું કે સ્વયંભૂએ આ લેક બનાવે છે તે પણ અસુંદર છે, કારણ કે સ્વયંભૂ એટલે શું તમે કહે છે? જ્યારે તે થાય છે ત્યારે તે અન્યથી નિરપેક્ષ સ્વતંત્ર થાય છે? જે એમ માને કે તે અનાદિ કાળને બને તેથી સ્વયંભૂ કહેવાય. એવું માને, તે તેનું જેવી રીતે સ્વતંત્ર થવું માને છે, તેવી રીતે લેકનું માનવામાં તમને શું હરકત આવે છે? સ્વયંભૂ સાથે તમારે શું વધારે છે? વળી તે અનાદિ છે, અને અનાદિપણમાં નિત્યપણું છે, તથા નિત્યનું એકરૂપપણું હેવાથી તેમાં કર્તાપણું ન ઘટે. વળી તે વીતરાગ હેવાથી સંસારની વિચિત્રતા ન સંભવે. અને જે સરાગી માનીએ તે અમારાથી મળેલે (અમારા જે) સહેલાઈથી વિશ્વને ભકર્તા સિદ્ધ થયેલ અને મૂર્ત અમૂર્ત વિગેરે વિકલ્પ પહેલાની માફક બધા વિચારી લેવા. વળી અંડાથી લોક ઉત્પન્ન થયે એ અગ્ય છે, કારણ કે પાણીમાં અડ ઉત્પન્ન થયું તે પણ અંડા વિના ઉત્પન્ન થયું. તેવી રીતે લેક પણ
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૬૧
સૂત્રકૃતાંગ. થયે એવું માને, તે કેઈ જાતની બાધા નથી. વળી બ્રહ્મા અંડુ બનાવે, તેમ લેકજ કાં ન બનાવે અને આવી અણઘટતી કષ્ટવાળી અયુક્તિથી અંડાની કલ્પના કેમ કરવી? જો એમજ હોય તે કેટલાક એમ કહે છે કે બ્રહ્માના મોઢામાંથી બ્રાહ્મણ થયા, ભુજામાંથી ક્ષત્રીય થયા, સાથળમાંથી વૈશ્ય થયા અને પગમાંથી શુદ્ર થયા એ પણ યુક્તિરહિત જ છે. કારણ કે મુખ વિગેરેથી કોઈની ઉત્પત્તિ સંભવતી નથી. તે પણ થાય તે વણેને ભેદ જાતિભેદ) એકમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી ન સંભવે. વળી બ્રાહ્મણેમાં કઠ, તૈત્તિરીયક, કલાપાદિક ભેદ ન થાય. એક મુખમાંથી બધા ઉત્પન્ન થયા છે તેથી અભેદ છે. એ પ્રમાણે જઈ પહેરવી વિગેરેને સદ્દભાવ ન થાય તથા તે ભાવમાં બહેનને પરણવાને સંભવ થાય (એક મુખમાંથી ઉત્પન્ન થયાં માટે ભાઈ બહેન કહેવાય) માટે લેકોત્પત્તિમાં એવા અનેક દેના સંભવથી દુષ્ટતાવાળી તમારી કલ્પના માનવા જેવી નથી. તેથી જૈનમત પ્રમાણે એમ સિદ્ધ થયું કે–
લેક અનાદિ, અનંત, ઉર્ધ્વ (ઉ), અધઃ (નીચે), ચઉદ રજજુપ્રમાણ, વૈશાખસ્થાન એટલે કેડમાં બે હાથ દઈને પગ પહોળા કરીને કેઈ પુરૂષ ઉભું રહે તેવા આકારને, નીચેના ભાગમાં ઊંધું ચપણું (મલ્લક) મૂકેલું હોય તે, સાત પૃથ્વીરૂપ અધેલોક, તથા સ્થાલી આકારે અસં૧૧
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૬૨
સૂત્રકૃતાંગ ખ્યાત દ્વીપ સમુદ્રને આધાર એ મધ્યક, તથા ઉપર નીચે બે ચપણું દાબડાના આકારે ઉર્ધ્વ લેક ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, જવરૂપે દ્રવ્યર્થ પણે નિત્ય અને પર્યાયની અપેક્ષાએ ક્ષણમાં ક્ષય થનારો ઉત્પાદ, વ્યય, ધ્રુવ, રૂપે દ્રવ્ય તસ્વસહિત અનાદિ જીવ તથા કમના સંબંધથી અનેક ભવનું ભ્રમણ છે, તેના વિસ્તાર વાળે તથા આઠકર્મથી રહિત એ સિદ્ધક જેમાં અંતે છે તેવા તત્વને ઉપર કહેલા વાદીએ ન જાણવાથી જૂ ડું બેલે છે. ૯૫
હવે એઓનુંજ દેવઉસ વિગેરેનું અજ્ઞાનીપણું સાથીને એમનું ફળ બતાવે છે.
अमणुन्न समुप्पाय, दुक्खमेव विजाणिया। समुप्पाय मजाणता, कहं नायति संवरं? ॥१०॥
મનને અનુકુળ આવે તેવું સુંદર અનુષ્ઠાન છે, તેને છેડી અમનેશ, એટલે અસત્ “અનુષ્ઠાનથી” જે દુઃખને ઉત્પાદ છે, તેને ન જાણતાં બિચારા ઈશ્વર વિગેરે ઉપર દુખની ઉત્પત્તિ વિગેરે મૂકે છે, અને તત્વના અણુજાણ પણાથી દુખને અટકાવવું તે કેવી રીતે જાણે નિદાનના ઉચ્છેદવિના નિદાનીને ઉચછેદ ન થાય, એટલે તે બિચારા નિદાન એટલે દુઃખનું કારણ જાણતા નથી, તે દુઃખના ઉછેર માટે વી રીતે પ્રયત્ન કરે ? અને અજ્ઞાન
Page #210
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૬૩
કષ્ટ કરતાં ઉદ્યમ કરવાછતાં પણ દુઃખના ઉચ્છેદ નહિ પામે, પણ સંસારમાંજ એટલે જન્મ, જરા, મરણુ, ઈષ્ટ નિયોગ વિગેરે અનેક દુઃખાના સમૂહને પામીને વારવાર અરઘટ્ટો ન્યાયથી અનંત કાળ સ‘સારમાં રહેશે. હવે ખીજી રીતે કર્તાવાદીઓને મત ખતાવે છે.
सुध्धे अपावए आया, इह मेगेसि माहियं । पुणो किड्डापदोसेणं, सो तत्थ अवरझई ॥ ११ ॥ इह संवुडे मुणी जाए, पच्छा होइ अपावए । વિયડવુ નન્હા મુન્નો, નિચે સૂર્ય તદ્દા ॥ ૨ ॥
આ કૃતવાડી (લાકને અનાદિ ન માનનારા )ના પ્રસ્તા નમાં ત્રિશશિક એટલે ગેાશાળાના મતને અનુસરનારા જેઆમાં ૨૧ સૂત્ર પૂર્વગત ત્રિરાશિક સૂત્રની પરિપાટીએ માનેલાં છે, તે આ પ્રમાણે ખેલે છે. જેમ આ આત્મા શુદ્ધમનુષ્યભવમાંજ શુદ્ધ આચારવાળા થઇને બધા મેલને છેડીને મેક્ષમાં પાપરહિત થાય છે, એટલે મુક્ત થાય છે. આ ગેાસાળામતને અનુસરીને જાણવું. વળી આ આત્મા શુદ્ધપણુ તથા અકર્મ ત્વરાશિ એવી બે અવસ્થાવાળા થઇને ક્રીડા અથવા દ્વેષથી તે મેાક્ષમાં રહેલા ફરી રજથી લેપાય છે. તેના અર્થ આ છે કે તેને પેાતાના હુકમ મનાતા ડાય અને બીજાનું શાસન પરાભવ પામતું હોય તેને જોઇને આનદ ઉત્પન્ન થાય છે. તથા તેથી ઉલટુ થાય તે દ્રેષ
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૬૪
સૂત્રકૃતાંગ.
થાય છે. તેથી આ કીડા અને દ્વેષથી રકત થયેલ અતશત્મા ધીરે ધીરે જેમ નિર્મલ કપડું પહેરવાથી રજથી મેલું થાય તેમ આ જીવ મેક્ષમાં મલીન થઈને કર્મના બેજાથી ફરીથી સંસારમાં અવતાર લે છે. આ અવસ્થામાં તે સકર્મપણે થવાથી ત્રીજી શશિની અવસ્થાવાળો થાય છો૧૧
વળી આ મનુષ્યભવમાં જન્મીને દિક્ષા લઈ સંસ્કૃત આત્મા બની યમ નિયમમાં રત થઈને પાછો પાપરહિત થાય છે, એટલે તે બધા કર્મથી મુક્ત થાય છે. ત્યાં પિતાનું શાસન અજવાળીને ફરીથી મેક્ષમાં જાય છે. વળી પાછું પિતાના શાસનની પૂજા તથા અપમાન દેખી રાગ દ્વેષને ઉદય થતાં મલીન આત્મા બની વિકટ પાણી માફક એટલે નિર્મળ હોય અને તે વાયરાના વાવાથી ધૂળથી મલીન થાય છે તેવી રીતે તેને આત્મા અનંતકાળે સંસારના ઉદ્દેશથી શુદ્ધાચાર બનીને મેક્ષ પામીને કમરહિત થાય છે અને પાછાં ઉપરનાં કારણથી નવાં કર્મ બંધાઈ કમસહિત થાય છે. આ ત્રણ રાશિવાળાને મત થયે. એટલે કમરહિત, કર્મસહિત, અને પાછા કર્મરહિત અકમ જાણવા કહ્યું છે કે –
दग्धेन्धनः पुनरुपैति भवं प्रमथ्य, निर्वाणमप्य नवधारित भीरु निष्ठम् । मुक्तः स्व यं कृतभवच परार्थ शूरस्त्वच्छासन प्रतिहतेष्विह मोह राज्यम् ॥ १२ ॥
Page #212
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૬૫ બળેલું લાકડું પાછું સળગે, તેમ ભવને પ્રમથન કરીને નિર્વાણ તેવાદી અનિશ્ચિત બિરૂ નિષ્ઠાવાળું માને છે, કે જે મુક્ત થઈને પિતાની મેળે પોપકારમાં શૂર બની સંસારમાં ભવ કરે છે. હે પ્રભે! તારૂં શાસન જેમણે ત્યયું છે. તેમનામાં આ મેહનું રાજ્ય છે. કે લાકડું બળી ગયેલું ન ઉગે તેમ જેને મોક્ષ થયેલ હોય તે સંસારી ન થાય, છતાં તે વાદીઓ તમારી આજ્ઞા ન માનતાં ઈચ્છાનુસાર નિર્વાણ માની સસ્તારમાં વારંવાર ભ્રમણ કરે છે. ૧૨
હવે તેઓના મતનું દૂષણ બતાવે છે. एताणुवीति मेधावी, बंभचेरेण ते वसे। पुढोपावा उया सव्वे, अक्खायारो सयं सयं ॥१३॥ सए सए उवट्ठाणे, सिद्धिमेव न अन्नहा । अहो इहेव वसवत्ती, सव्व काम समप्पिए ॥ १४ ॥
ઉપર કહેલા વાદીએ સંબંધી મેધાવી (બુદ્ધિવાન) અથવા મર્યાદામાં રહેલ સાધુ હોય તે એવું ચિંતવે, કે આ ત્રણ રાશિમતવાળા તથા ઈશ્વર જગતવાદી બ્રહ્મચર્ય અથવા તેનાથી સંબંધ રાખનાર સંયમ અનુષ્ઠાનમાં ન રહે. કારણકે તેઓને આ અભિપ્રાય છે કે પિતાના મંતવ્યની માન્યતાથી કે અપમાનથી કર્મ બંધ થાય છે, અને પિતાના દર્શનની અવશ્ય પૂજા અથવા તિરસ્કાર થવાને છે, તેથી રાગદ્વેષ થતાં શુદ્ધિને અભાવ થતાં પિતાના મેલને પણ
Page #213
--------------------------------------------------------------------------
________________
સાકૃત ગ. અભાવ થાય. ખરી રીતે જૈનદર્શન પ્રમાણે સર્વથા કર્મ- . કલકથી મુક્ત કૃત કૃત્ય થયેલા અને સર્વ યથા અવસ્થિત વસ્તુ તત્વને જાણનારા તથા સ્તુતિ નિંદામાં સમભાવ રાખી સ્વપરને ભેદ છેડી દીધેલામાં રાગદ્વેષને અનુંસંગ ન હોવાથી તેમનામાં ફરીથી કર્મબંધ ક્યાંથી હોય? અને કર્મબંધ ન હેય તે સંસારમાં અવતરણ ક્યાંથી હોય? અર્થાત્ નજ હેય. આથી એમ સિદ્ધ થયું કે તે વાદીઓ કઈ અંશે દ્રવ્યબ્રહ્મચર્ય પાળવા છતાં સમ્યગજ્ઞાનના અભાવથી સમ્યમ્ અનુષ્ઠાન ન કરે. વળી તેવા લવામાં ચપળ, વાદીએ પિતા પિતાના મંતવ્યને તેમાં પ્રેમ રાખીને વખાણનારા હોય, છતાં પણ તેમાં વિવેકી પુરૂષે તત્ત્વ સમજીને તે કુવાદમાં આસ્થા ન કરવી . ૧૩
હવે બીજી રીતે કૃતવાદીને મત કહે છે તે કૃતવાદીઓ શિવમતના દંડી વિગેરે પિતા પોતાના ઉપસ્થાન એટલે પિતાના અનુષ્ઠાન એટલે દિક્ષા. ગુરૂચરણસેવા વિગેરેમાંજ સિદ્ધિ એટલે સર્વથા સંસાર પ્રપંચરહિત થવાનું બોલનારા છે, તે કહે છે કે તે સિવાય બીજી કઈરીતે સિદ્ધિ ન થાય. તે આ પ્રમાણે. શિવમતની દિક્ષાથીજ મેક્ષ માને છે, અને એક પચીસ તવના પરિજ્ઞાનથી મેક્ષ માને છે. વળી બીજા વેદાંતિક મતવાળા ધ્યાન, અધ્યયન, સમાધિમાર્ગ અનુષ્ઠાનથી સિદ્ધિ મળવાનું બેલનારા છે. એ પ્રમાણે
Page #214
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ,
૧૬૭ બીજા પણ પિતાના મંતવ્યથી મોક્ષમાર્ગને મળવાનું બતાવે છે, કે સર્વથા કંનું દૂર થવું આ લક્ષણવાળી સિદ્ધિની પ્રાપ્તિ છે, તેની પૂર્વે એટલે જ્યાં સુધી સિદ્ધિ પ્રાપ્તિ ન હોય, ત્યાં સુધી અહિંજ એટલે સંસારમાં અમારા દર્શનમાં કહેલાં અનુષ્ઠાન કરવાથી આઠ ગુણના ઐશ્વર્યને સદ્ભાવ થાય છે તે બતાવે છે. આત્માને વશમાં રાખી શકે તે વશવર્તી ઈદ્રીય કબજે લેનાર જાણ. તે સંસારી શેલાવડે પરાભવ પામતે નથી, અને તેના સર્વે મને રથ સિદ્ધ થાય છે. જે જે ઈચ્છા કરે, તે સર્વથા સિદ્ધ થાય, અને આ મેક્ષ સિદ્ધિની પૂર્વે તેને આઠગુણના ઐશ્વર્યના લક્ષણવાળી સંસારસિદ્ધિ થાય છે તે કહે છે. ૧ અણિમા, ૨ લધિમા, ૩ મહિમા, ૪ પ્રાકામ્ય, ૫ ઈશિત્વમ, ૬ વશિત્વમ, ૭ પ્રતિઘાતિત્વ, ૮ કામાવસાયિત્વ છે ૧૪
એમ ઉપર કહેલી આઠ ગુણના ઐશ્વર્યવાળી સિદ્ધિ અમારા કહેલા અનુષ્ઠાનથી આ લેકમાં થાય છે, અને અશેષ દ્રઢ રહિત લક્ષણવાળી સિદ્ધિ ત્યાર પછી થાય છે. તે બતાવે છે.
सिद्धा य ते अरोगा य, इहमेगे सि माहियं । सिद्धिमेव पुरो काउं, सासए मढिआ नरा ॥ १५ ॥ असंवुडा अणादीयं भमिहिति पुणो पुणो । कप्पकाल मुवजंति, ठाणा आसुर किबिसिया ॥१६॥ इति बेमि इति प्रथमाध्ययने तृतीयोद्देशकः ॥गाथा ग्रं. ७५ ।
Page #215
--------------------------------------------------------------------------
________________
મૂત્રકૃતાંગ.
ઉપર કહેલા વાદીઓનુ અનુષ્ઠાન જે કરે તેને ઉપર કહેલી સંસારસિદ્ધિ મળે, પછી વિશિષ્ટ સમાધિયોગથી શરીર ત્યાગવડે મુક્તસિદ્ધ, એટલે સર્વ દ્વંદ્વહિત અરેશગવાળા તેઓ થાય છે. અરાગથી એમ સમજવુ, કે શરીર અને મનનાં અને જાતનાં દુખા ન પામે, કારણ કે તેમને શરીર અને મનના અભાવ થઈ જાય છે. આ લેકમાં આ પ્રમાણે સિદ્ધિના વિચારમાં શૈવ વિગેરેમાં કહેલું છે. તે શૈવ વિગેરે સિદ્ધિને આગળ કરી પોતાના મતવ્યમાં રક્ત અનેલા અનુકુળ યુક્તિએ ખતાવે છે. તે નર કહેતાં સામાન્ય પુરૂષ માફક શાસ્ત્રના અવબેાધથી વિકલ છતાં પેાતાનું ઇચ્છિત સાધવાને યુક્તિએ બતાવે છે. એ પ્રમાણે તે પેાતાને પડિત માનનારા, પરમાર્થથી અજાણ, પેાતાના આ ગ્રહ સાધનારી યુક્તિ બતાવે છે. તેજ કહ્યું છે કે— आग्रही बत निनीषति युक्ति, तत्रयत्र मतिरस्य निविष्टा । पक्षपात रहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ॥ १ ॥
૧૬૮
આગ્રહી, પાતે યુક્તિને પેાતાની જેમાં બુદ્ધિ હાય તેમાં ખેંચી જાય છે. પણ જે પક્ષપાતરહિત હાય તે જ્યાં યુક્તિ હાય તેમાં પોતાની મતિને લઇ જાય છે. ૧પા
હવે એ લેાકેાના અનર્થને ખતાવવા સાથે દૂષણા ખતાવે છે. તે પાખડીએ મેક્ષની વાંચ્છાવાળા છતાં કેંદ્રીય, મનથી અસયત બની એમાં પણ આપણે લાલ છે, તેવું ઇંદ્રિયના
Page #216
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૬૮ અનુકુળ પદાર્થ ભેળવી બતાવે છે, તથા કહે છે કે પછી મોક્ષ મળશે.આ ફક્ત ભેળા માણસોને ઠગવાનું હોવાથી તેઓ અનાદિ સંસાર કાંતારમાં ભમશે અને પિતાના દુષ્ટ આચરણથી કર્મપાશથી બંધાઈ ફરી ફરીને નરકાદિના પીડા સ્થાનમાં ઉત્પન્ન થશે તથા ઇદ્રીઓને કબજામાં ન લેવાથી છેવટે અશેષ કંકવિનાશ રૂપ સિદ્ધિ નહિ પામે, અને સંયમ ધર્મવિના અણિમાદિ આઠ ગુણ લક્ષણવાળી સંસારસિદ્ધિ બતાવે છે, તે પણ ભેળા માણસને ઠગવાની દંભકલ્પનાજ છે. અને તેઓની જે બાલતપ, અનુષ્ઠાન વિગેરેથી સ્વર્ગ પ્રાપ્તિ છે તેપણું પ્રાયે એવી જ છે, તે બતાવે છે, ( ગ્ય અનુષ્ઠાનના અભાવે) તેઓ કલ્પકાળ એટલે પ્રભૂતકાળ સુધીના આયુષ્યવાળા અસુર, સ્થાનમાં ઉત્પન્ન થયેલા એટલે નાગકુમાર વિગેરે દેવતા થાય છે, પણ તે ઉંચ પાયરીના નહિ, પણ કિષજાતિ ના દૂત જેવા અલ્પસુખવાળા, વલ્પ આયુવાળા થાય છે. આ ત્રીજો ઉદેશે હું કહું છું ૧દા આ સમયાખ્ય અધ્યયને ત્રીજે ઉદ્દેશ સમાપ્ત થયે.
પ્રથમ અધ્યયનનો એ ઉદેશે શરૂ કરવામાં આવે છે. ત્રીજો ઉદેશે કહેવાયે, હવે ચોથા ઉદ્દેશાની શરૂઆત થાય છે. તેને આ સંબંધ છે. પૂર્વ ઉદ્દેશામાં અધ્યયનના અર્થ પ્રમાણે સ્વસમય અને પરસમયને અધિકાર કહ્યો, તે અહિં પણ કહે છે. અથવા પૂર્વના ઉદેશામાં અન્ય તિથિ
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૭૦
સૂત્રકૃતાંગઓના અનુચિત આચારને કહ્યો અને અહિં પણ તેજ કહેશે તેથી એના આ સંબંધવડે આવતા ઉદ્દેશાના ઉપક્રમ વિગેરે ચાર અનુગદ્વાર કહીને સૂત્રના અનુગમમાં સૂત્ર ઉચ્ચારવું જોઈએ તે આ છે.
एते जियाभो ! न सरणं, बाला पंडिय माणिणो । हिच्चा णं पुव्व संजोग, सियाकिच्चो वएसगा ॥१॥ तं च भिक्खू परिनाय, वियं तेसु ण मुच्छए। अणुकस्से अप्पलीणे, मज्झेण मुणि जावए ॥२॥
આને પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે કે પૂર્વ સૂત્રમાં કહ્યું છે કે અન્ય તીથિએ અશુદ્ધ આચારને લઈને અસુર સ્થાનમાં કિલ્પિષીઆ દેવતા થાય છે. શા માટે? કારણકે આ પરિસહ ઉપસર્ગથી જીતાયેલા છે. (સંયમમાં શિથીલ છે), અને પરસ્પર સૂત્રને સંબંધ આ છે કે ૧ લી ગાથામાં કર્મ કેમ બંધાય તે જાણે, અને કેમ કમ તૂટે તે પણ જાણે. તે પ્રમાણે પાંચ ભૂત વિગેરે વાદીઓના તથા શૈશાળા મતને અનુસરનારા પરિસહ ઉપસર્ગથી છતાયેલા છે, અને કામ, ક્રોધ, લોભ, માન, મોહ, મદ નામના છ શત્રુઓથી છતાયેલા છે. એ પ્રમાણે અન્યસૂત્ર સાથે પણ સંબંધ જાણ, તે સંબંધથી આ સૂત્રની વ્યાખ્યા કરીએ છીએ.
એતે એટલે પાંચ ભૂત–એક આત્મા, તે જીવ તે શરીર માનનારા તથા કૃતવાદી અને ગોશાળા મતવાળા તે
Page #218
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાં.
૧૭૧ ત્રિરાશિવાળા, રાગદ્વેષથી હણાયેલા, શબ્દાદિ વિષયમાં રક્ત, તથા પ્રબળ મહામે હથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનવડે તે વાદીએ અસમ્યફ ઉપક્રેશ દેવાથી કેઈના શરણ માટે તે ગ્ય નથી. આવું જૈનાચાર્ય પિતાના શિષ્યને ઉદ્દેશીને કહે છે. શા માટે? ઉત્તર-બતે બાળકના જેવા સત, અસત્ વિવેક રહિત વ્યર્થ બોલનારા વાદીઓ છે, જેમ બાળકના બોલવામાં ભારે ન રખાય, તેમ આ અજ્ઞાનવાદીએ પોતે અસત્ માર્ગે ચાલી બીજાને પણ કુમાર્ગે દેરવે છે અને પિતાને પંડિત તરીકે માને છે. કઈ પ્રતિમાં “જી બાલેડ વસીયઈ'તી પાઠ છે, તેને અર્થ આ પ્રમાણે કરે. જેમ અજ્ઞાનમાં બાળક રાચીને દુઃખ પામે છે, તે પ્રમાણે અજ્ઞાન માર્ગમાં ચાલનારા કુવાદીએ પિતે દુઃખ પામીને બીજાના રક્ષણ માટે થતા નથી. હવે તેઓએ શું વિરૂપ આચર્યું છે તે પાછલી અર્ધ ગાથાથી બતાવે છે. હિલ્વા એટલે પૂર્વે ગૃહસ્થ સંબંધી જે પરિગ્રહ તેને છીને અમે નિસંગ છીએ, એવું બોલીને પાછા ગ્રહની માફક ગૃહસ્થોનાં કૃત્ય જે રાંધવું, રંધાવવું, ખંડાવવું, દળાવવું વિગેરે છવઘાતનાં કૃત્ય છે તે કરે છે, અને તેને જ ઉપદેશ આપે છે. અથવા “સિયા” એટલે માગધી ભાષા પ્રમાણે “સ્યને અર્થ લઈએ, તે તેઓ ગૃહસ્થનાં જેવાં કૃત્ય કરનારા છે એટલે સમારંભ રૂપ જે સાવદ્ય અનુષ્ઠાન કરે છે. ખરી રીતે તેઓ સાવદ્ય અનુષ્ઠાન કરવાથી ગ્રહ સાથે તેઓને ભેદ પડતું નથી.
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૭૨
સૂત્રકૃતાંગ.
જેમ ગ્રહ પંચ સૂનાવ્યાપારવાળા છે, તે પ્રમાણે તેઓ પણ છે. ૧.
એ પ્રમાણે અન્ય તીર્થિઓમાં જૈનબિસુએ કરવું તે કહે છે. તે પાખંડ મતના અસઉપદેશને સારી રીતે જાણીને જેવા એ વિવેકશૂન્ય બનીને પિતાના હિતને કરી શકતા નથી, તેમ તેઓ અન્યનું પણ હિત કરવાના નથી, તેવું ઉત્તમ સાધુ વિચારીને તેમના ફસામાં ન ફસે–તેમને સંબંધ પણ ન કરે. ત્યારે સાધુએ શું કરવું તે પાછલી અધી ગાથામાં બતાવે છે. “અનુત્કર્ષવાન એટલે આઠમદના રથાનમાં કેઈપણ જગ્યાએ અહંકાર ન કરે તથા અન્ય તિથિ, ગ્રહસ્થ અથવા શિથીલાચારી જૈન સાધુઓથી પણ સંબંધ ને રાગદ્વેષના મધ્યભાગમાં રહીને મુનિ ત્રણ જગને વેરી એટલે સર્વ તત્વને જાણને સંયમમાર્ગમાં આત્માને નિર્વાહ કરે. એને ભાવાર્થ એ છે કે કઈ વખતે તેવાઓ સાથે પણ સંબંધ થાય તે પિતાના ઉત્તમ ગુણેથી અહંકારી ન બનતાં તેમની નિંદા ન કરીને પોતે મધ્યસ્થ રહેવું. (જેથી તેઓને વિનાકારણ દ્વેષ ન થાય). ૨
હવે તે અન્યતિથિએ રક્ષણ માટે થતા નથી તે બતાવે છે.
सपरिग्गहा य सारंभा, इहमेगेसिमाहियं । अपरिग्गहा अणारंभा, भिखूताणं परिवए ॥३॥
Page #220
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ
कडे घासमेसेज्जा, विऊ दत्तेसणं चरे । afrat विप्मुको अ, ओमाणं परिवज्जए ॥ ४ ॥
अगिद्धो
૧૭૩
તે પરિગ્રહસહિત છે એટલે ધન, ધાન્ય, દાસદાસી, ગાય ભેંસ વિગેરે રાખે છે, અથવા તે વાદીએ અથવા શિથીલાચારી સાધુએ તેના અભાવમાં પણ શરીર, તથા સંયમના ઉપક્રમણમાં મૂર્છા રાખીને પરિગ્રહ વધારી આર'ભવડે જીવાને દુઃખ દેનારા વ્યાપારમાં વર્તે છે.
વળી ઇચ્છિત ભાજન જમવામાં સ્વાદુ બની આરભ કાવનારા અન્યતીર્થી વિગેરે પરિગ્રહવર્ડ તથા આરભ વડેજ મેક્ષમાર્ગને સાધી શકે છે, તેવું ખાટુ બતાવે છે, કે પરલેાકની ચિ'તામાં કેટલાક વાદીઓનુ આવું કહેવું છે. કે આ શિર ( માથુ ) તથા માઢુ શા માટે મુંડાવવું. ફક્ત ગુરૂમહારાજના અનુગ્રહ થાય કે પરમ અક્ષરની પ્રાપ્તિ થાય અથવા દિક્ષા લેવાય તા માક્ષ થઈ જાય એવું અસત્ય ખેલનારા બીજાના રક્ષણ માટે થઈ શકે નહિ. જેઓ રક્ષણ કરવાને સમર્થ છે તેવા ઉત્તમપુરૂષાને પછીની અધી ગાથા વર્ડ બતાવે છે. પરિગ્રહ ન રાખનારા એટલે ધર્મોપકરણ જરૂર જેટલાંજ રાખે પણ શેખને માટે જરા પણ પરિગ્રહ ન રાખે, તે અપરિગ્રહ તથા જેમાં જીવ હણાય તેવા સાવદ્ય આર્ભ ન રાખે તે અનારંભ તે પેક એજાથી હલકા ઉત્તમ નાવસમાન, સંસારમહેઽધિમાંથી ખીજા જતુઓને
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સૂત્રકૃતાં.
તારવાને સમર્થ છે. તે ભિક્ષુ એટલે ઉદ્દેશિક વિગેરે દોષિત આહાર ન લે, પણ નિર્દોષભેજન લેનારા જે મુનિઓ છે તેમનું શરણ નવા સાધુએ લેવું. ૩
હવે પરિગ્રહ અને આરંભરહિત કેવી રીતે રહેવું તે બતાવે છે, કે ગ્રહ પોતાના સંસારનિર્વાહ માટે ૫રિગ્રહ અને આરંભવડે જે ભાત વિગેરે રાંધે છે તેમાંથી લેવું. આ કહેવાવડે ગોચરીના ક૭ દેષમાંથી પ્રથમના ગ્રહસ્થથી બનતા ૧૬ ઉગમષ ત્યાગ કરવાનું સૂચવ્યું. એટલે નિર્દોષ આહાર લે. તથા ગ્રાસ એટલે આહાર, તે નિર્દોષ જેઈને સાધુ યાચે, તથા વિદ્વાન એટલે સંયમકરણમાં એક નિપુણ બીજાઓની આશંસાના દોષરહિત એટલે ગ્રહસ્થ સાંસારિક વાંચ્છા રાખીને વહાવે તે નહિ, પણ માક્ષની બુદ્ધિએ વહેરાવે, તે લેવું. આ વચનથી બીજા ઉત્પા દના ૧૬ દોષ સાધુને ગોચરી લેતાં લાગે, તેને નિષેધ કર્યો. તે દેષ સાધુ દૂતનું કામ કરે, ધાવનું કામ કરે, નિમિત્તનું કામ કરે, વિગેરે દોષ લાગે તેનાથી રહિત આહાર લે તથા બીજા ૧૦ દેષ વહેરાવનાર અને વહોરનાર બન્નેને ભેગા લાગે છે, તે પણ સાધુએ ત્યાગવાના છે એમ સૂચવ્યું. તથા ગોચરમાં મૂછ ન રાખે એટલે રાગદ્વેષરહિત ગોચરી કરે તેથી ૫ દેષ ગોચરીના પણ ત્યાગવાના સૂચવ્યા. વળી સાધુ પારકાનું અપમાન ન કરે તેમ તપને મદ, અને જ્ઞાનને મદ ન કરે એમ જાણવું છે ૪
Page #222
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ
૧૭૫ આ પ્રમાણે નિયુકિતકાર મહારાજે ઉદ્દેશીને અર્થાધિકારમાં કહેલ “વિમા ય વાસ્થ” એ બતાવીને હવે પરવાદીને મતજ ઉદેશના અર્થાધિકારમાં જે કહેલો બાકી છે તે બતાવે છે.
लोगवायं णिसामिज्जा, इहमेगे सि माहियं । विपरीय पन संभूयं, अन्नउत्तं तयाणुयं ॥५॥ अणंते निइए लोए, सासए ण विणस्सती । अंतवं णिइए लोए, इति धीरोऽतिपासइ ॥ ६ ॥
લેકવાદ એટલે પાખંડી અથવા પુરાણીઓને મત. તેને જે અભિપ્રાય હોય અથવા બીજી રીતે બતાવે તે મુનિ, સાંભળે તે અહિં બતાવે છે. આ સંસારમાં કેટલાક મતવાળાનું આ કહેવું છે, તે જ બતાવે છે. વિપરીત એટલે પરમાર્થથી ઉ. લટી જે પ્રજ્ઞા તેનાથી ઉત્પન્ન થયેલ બુદ્ધિ તે તત્વ વિપર્યસ્ત બુદ્ધિવડે રચેલું (પિતાની ઈચ્છા પ્રમાણે બનાવેલું), હવે તેજ બતાવે છે. તે સિવાય બીજા અવિવેકીઓએ કહેલું તથા તેના પછવાડે દેરાવું જેમ અર્થ હોય તેથી વિપરીત ચાલનારાઓનું જે મંતવ્ય તેના પછવાડે દોરાવું . પ છે - હવે તે વિપર્યસ્ત બુદ્ધિવડે રચેલે લેકવાદ બતાવે છે. જેને અંત નથી તે અનંત. તથા અન્વયરહિત તે નાશવડે નાશ ન થાય એવું જે કહેલું છે, તે બતાવે છે. કેટલાક વાદી આવું માને છે) કે જે આ ભવમાં જે હોય તે,
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૭૬
સૂત્રકૃતાંગ. જ પરભવમાં ઉત્પન્ન થાય, એટલે પુરૂષ હોય, તે પુરૂષ થાય, અને સ્ત્રી હોય, તે સ્ત્રી જ થાય. અથવા અનંત એટલે અપરિમિત (અવધિરહિત) તથા નિત્ય એટલે અપ્રવ્યુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવવાળ લેક છે. તથા નિરંતર હાય માટે શાશ્વત, તે બે અણુ વિગેરેથી કાર્ય દવ્ય અપેક્ષાવડે અશાશ્વત થવા છતાં કારણ દ્રવ્ય જે પરમાણુંપણું તેને છેડો નથી તથા વિનાશ નથી એટલે દિશા, આત્મા, આકાશ આદિ અપેક્ષાવડે જાણવું. તથા અંત જેને આવે તે અંતવાળે લેક તે સાત દ્વિીપવાળી વસુંધરા છે, એવું પરિમાણ બતાવનારા વાદીઓ છે. તે પરિમાણવાળે નિત્ય છે એવું કંઈ સાહસિક (ધીર) બીજી રીતે અર્થનું પ્રતિપાદન કરવાથી વ્યાસ રૂષિ વિગેરે માફક ઉલટું દેખે છે તે, આ પ્રમાણે અનેક ભેદથી ભિન્ન એવા લકવાદને સાંભળે. એ બે ગાથાને ભાવાર્થ થયે. તથા અપુત્રને લોક નથી, બ્રાહ્મણ દેવતા છે, કુતરો યક્ષ છે અને ગાયે મારે અથવા ગાયને મારનારે તેને લેક નથી, વિગેરે નિર્યુક્તિમાં કહેલું લેકનું મંતવ્ય જાણે. . ૬ છે
अपरिमाणं वियाणाई, इहमेगे सिमाहियं । सव्वत्थ सपरिमाणं, इति धीरोऽतिपासइ ॥७॥ जे केइ तसापाणा, चिटुंति अदु थावरा । परियाए अस्थि से अंजू , जेण ते तसथावरा ॥८॥
Page #224
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૭૭ પરિમાણ જેવું નથી કે આટલે લાંબે છે તે ક્ષેત્રથી અથવા કાળથી તેનું માપ નથી, તે અપરિમાણ કેઈ તીર્થિક એવું માને છે, તેને પરમાર્થ આ છે. કે અપરિમીત જાણનારે અતીન્દ્રીય જેનારે તે છે, સર્વજ્ઞ નથી, અથવા અપરિમીત જાણનાર એટલે અભિપ્રેત અર્થને બતાવેત અતીન્દ્રીયદશી છે, તેનું આ કહેવું છે.
सर्वं पश्यतु वा मा वा, इष्टमर्थं तु पश्यतु । कोटसंख्या परिज्ञानं, तस्य नः क्वोपयुज्यते ! ॥९॥
બધું દેખે, અથવા ન દેખે, પણ ઈષ્ટ અર્થને તે જરૂર દેખે. કારણ કે કીડાઓની સંખ્યા ગણવાનું તેનું જ્ઞાન આપણને શું કામ લાગવાનું છે? આ લેકમાં કેટલાક સવૈજ્ઞને ઉડાવનારા વાદીઓમાં આવું મંતવ્ય છે. તે પ્રમાણે બધા ક્ષેત્રને તથા કાળને આશ્રી જાણવાગ્ય કર્મપણાને પામેલું પરિમાણની સાથે સપરિમાણ થાય. તે સપરિચ્છેદ. તથા
ધિ” એટલે બુદ્ધિ તેના વડે શોભે તે ધીર. આ અતીવ પશ્યતિ (તેઓનું એ કહેવું છે કે બધી જગ્યાએ પરિમાણવાળું છે એવું તે વાદીએ બોલે છે.) તે પ્રમાણે તેઓ કહે છે કે “દિવ્યમ ” એટલે ૧ હજાર વર્ષ સુધી બ્રહ્મા સૂએ છે, તેટલીવાર બ્રહ્મા દેખતે નથી, અને તેટલે કાળ જાગે છે. તે સમયે તે દેખે છે. આ પ્રમાણે અનેક પ્રકારે લકવાદ પ્રવર્તે છે. જે ૭ છે ૧૨
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૭૮
સૂત્રકૃતાંગ એને ઉત્તર જૈનાચાર્ય આપે છે. જે કેટલાક પ્રાણીઓ ત્રાસ પામે તે ત્રસ છે, તે બેઈદ્ધિી વિગેરે જાણવા તથા પ્રાણી તે સત્વ, (તિષતિ) એટલે ત્રસપણાને પામે છે. અથવા સ્થાવર એટલે સ્થાવર નામકર્મને ઉદયથી જે પૃથ્વીકાય વિગેરે છે. જે આ વાદીઓને લેકવાદ સત્ય હોય, તે જે જે ભવમાં મનુષ્ય વિગેરે હોય, તે બીજા ભવમાં પણ તેજ થાય છે. તેથી સ્થાવરપણે અને બસપણે થયા કરે તે દાન, અધ્યયન, જપ, નિયમ, તપ, અનુષ્ઠાન વિગેરે કષ્ટ સહીને જે ક્રિયા કરી હોય તે સર્વે તે વાદીના મત પ્રમાણે નકામી થઈ, અને લેક વાદવડે પણ બીજી રીતે કહ્યું તે આ પ્રમાણે, જેને વિષ્ટા સહિત બાળે તે મરીને શિયાળ થાય. તે વચનથી એમ સિદ્ધ થયું, કે સ્થાવર અને જંગમપણું પામવું તે પિતાનાં કરેલાં કર્મવડે આધીન રહીને એક બીજામાં જવાનું થાય, તેવું તમારી ઈચ્છા ન હોય તે પણ સિદ્ધ થયું. તથા અનંત અને નિત્યક હોય તે જે પિતાની જાતિને ન ઉછેરવાવડે નિત્યતા કહેતા હે, તે પરિણમનું અનિત્યપણું અમારી ઈચ્છા પ્રમાણે સિદ્ધ થયું. તેમાં કંઇ અમારે હાનિ નથી. પણ જે અપ્રશ્ય, અનુત્પન્ન, સ્થિર એકસ્વભાવપણે નિત્યત્વ માને, તે તે ન ઘટે કારણ કે જે પ્રત્યક્ષ દેખાય છે, તેને બાધા પહોંચાડે છે. કારણ કે ક્ષણ ભાવી પર્યાયને સંબંધ ન રાખનારી કે પણ વસ્તુ નજરે દેખાતી નથી. અને પર્યાયરહિતની આ
Page #226
--------------------------------------------------------------------------
________________
સૂત્રાતાંગ.
૧૭૮
કાશના કુલની માફક, અસતરૂપતા જ થઈ જાય. અને નિરંતર હોવું તે કાર્ય દ્રવનું એટલે આકાશ આત્મા વિ. ગેરેનું અવિનાશીપણું જે કહ્યું, તે દ્રવ્ય વિશેષ અપેક્ષાવડે છે તેથી તમારું કહેવું અસત્ છે. ખરી રીતે બધું જ ઉત્પાદ, વ્યય, ધ્રુવ, એ ત્રણ ધર્મથી યુક્ત છે. એમાં વિભાગ નથી. બીજી રીતે માને તે આકાશના કમળની માફક વસ્તુ પિતાનું વસ્તુપણું છોડી દે.
તથા અંતવાળે લેક સાત દ્વીપવાળે માનેલે છે, તે તમારું કહેવું તમારા નિરંતર (વિચારશૂન્ય) હદય વાળા મિત્રોજ માનશે. કારણ કે તેના ગ્રાહકના પ્રમાણુના અભાવથી પ્રેક્ષાપૂર્વક વિચાર કરનારા નહિ માને. વળી તમે કહ્યું કે અપુત્રીયાને લેક નથી એ પણ મૂર્ખાઈનું વચન
છે. તમે વિચારો કે કેઈને પુત્ર હોય તેટલાથીજ વિશિષ્ટ લેક (સ્વર્ગ, મેક્ષ) ની પ્રાપ્તિ થાય?કે તે જીવે ઉત્તમ કૃત્ય કર્યો હોય તે? જે સત્તા માત્રથી માને, તે ઇદ્રમહ, કામુક, ગરતાવરાહ (કુતર, ભૂંડ વિગેરે) થી સ્વર્ગ વિગેરે ભરાઈ જશે. તેમને બહુ બચ્ચાં હોય છે, અને જે પુત્રના ઉત્તમ અનુષ્ઠાન આશ્રયી માને, તે બે પુત્રવાળાને એક પુત્ર સારૂં અનુષ્ઠાન કર્યું, અને બીજાએ બૂરું કર્યું, તે તે બાપની શી દશા થાય? અને પિતાનું કરેલું અનુષ્ઠાન તે નકામુંજ જાય, એટલા માટે તમારું વચન નકામું છે. તથા શ્વાન
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સૂત્રકૃતાંગ.
યક્ષ છે, એ યુક્તિયે બાધિત હોવાથી સાંભળવાયેગ્ય નથી. વળી તમે કહ્યું “અપરિમાણને જાણે, તેપણ યુક્તિરહિત છે. કારણ કે અપરિમિત જાણવા પણું છતાં જે તે સર્વજ્ઞા ન હોય, તે તેને હેય, ઉપાદેય, ઉપદેશ દાનના વિકલપણાથી તેને બુદ્ધિવાને ન સ્વીકારે, તે પ્રમાણે તેનું કીટસંખ્યાનું પરિજ્ઞાન પણ ઉપયોગીજ છે. કારણ કે આ વિષયમાં એનું અપરિજ્ઞાન જ છે, તે બીજી જગ્યાએ પણ અજ્ઞાન હશે એવી શંકાથી હેય, ઉપાદેયમાં તેનું અજ્ઞાનપણું ધારીને બુદ્ધિમાન પુરૂષની પ્રવૃતિ (જિજ્ઞાસા) તેના તરફ ન થાય. જેથી સર્વજ્ઞપણું ઈચ્છવાજોગ છે. (કે જેથી તેને ઉપર વિશ્વાસ થાય) તથા તમે કહ્યું કે, “સ્વાપ ( સૂતેલા ) બોધ (જાગેલા) ના વિભાગવડે પરિમિત જાણે” આ બાબત પણ સર્વજનેમાં સામાન્ય હેવાથી કંઈપણ વિશેષ નથી, તથા કેટલાક વાદી એમ કહે છે કે “બ્રહ્માને ઉંઘવામાં તથા જાગવામાં લોકને પ્રલય તથા ઉદય થાય છે, તે પણ યુક્તિથી વિરૂદ્ધ છે. એ બાબત પૂર્વે કહી ગયા છીએ, તેમ સર્વથા બધા જગતની એકદમ ઉત્તિ થાય, અને પાછવિનાશ થાય એવું નથી,” આવું જગત કદાપિ નહતું એવું નથી. આ વચન જાણીતું છે તેથી, એ પ્રમાણે અનંતાદિક લેકવાદને પરિહરીને જેવું હોય તે વસ્તુને સ્વભાવ પાછલી અધ ગાથાવડે બતાવે છે. જે કેટલાક રસ અને સ્થાવર આ સંસારમાં પિતાના કર્મની પરિણતિને અનુસરે સંસારમાં
Page #228
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૮૧
રહે છે તે પર્યાય અને અંજુ એટલે પ્રગુણ એટલે અવ્યભિચારી તે પર્યાયવડે એટલે પિતાના કરેલા કર્મના ફળ ભોગવવાવડે તે ત્રસ અને સ્થાવશે એક જ રૂપમાં ન રહેતાં ત્રણ સ્થાવર પણ થાય, અને સ્થાવર હોય તે ત્રસ થાય. તથા કેઈ વખતે ત્રસ ત્રસપણે અને સ્થાવર સ્થાવરપણે પણ થાય છે. પણ અહિં જે છે, તેજ બીજા ભવમાં થાય છે તે નિયમ નથી કે ૮
આ બાબતમાં દષ્ટાંત બતાવે છે, उरालं जगतो जोग, विवज्जासं पलिंति य। सवे अकंतदुक्खाय, अओ सव्वे अहिंसिता ॥९॥ एवं खु नाणिणो सारं, जन्न हिंसइ किंचण । अहिंसा समयं चेव, एतावन्तं वियाणिया ॥१०॥ - ઉદાર, એટલે સ્થલ જગત્ એટલે દારિક જતુને સમૂહ તેને વ્યાપાર એટલે ચેષ્ટા (અવસ્થા) છે, ઔદારિક શરીરવાળા જતુ પૂર્વ અવસ્થા વિશેષથી ગર્ભમાં કલલ, અબ્દરૂપથી વિપર્યાસભૂત એટલે બાળ, કુમાર ધવન વિગેરે ઉદાર વ્યાપારને સર્વથા પામે છે. એને ભાવાર્થ આ છે કે ઔદારિક શરીરવાળા મનુષ્ય વિગેરેમાં બાળ, કુમાર વિગેરે અવસ્થાઓ કાળ વિગેરેના કારણથી જૂદી જૂદી રીતે થતી પ્રત્યક્ષ દેખાય છે. પણ જે પૂર્વે હેય તેજ સવંદા નથી એ પ્રમાણે બધા સ્થાવર જંગમેનું નવું નવું
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૮૨
સૂત્રકૃતાંગ.
થવું જાણી લેવું. વળી બધા જતુઓ શરીર, મન વિગેરેના દુઃખથી આકાંત થઈને જુદી જુદી અવસ્થાઓને પામે છે. તેથી સર્વે પ્રાણીઓ ન મરે તેમ ઉત્તમ માણસે આચરવું, અથવા તે બધા પ્રાણુઓને-દુઃખ અનિચ્છિત છે, તથા (“ચ” શબ્દથી જાણવું કે, તેઓ સુખના વાંચછકે છે તેથી તે બધાને દુઃખ ન દેવું એ પ્રમાણે ઉપદેશ પણ આવે, અને ઇવેને ત્રણ સ્થાવરપણાનું બીજી રીતે જૂદું થવાનું પણ સૂચવ્યું. શા માટે જીવોને ન હણવા? તે બતાવે છે. કે (ખ) નિશ્ચયથી એજ જ્ઞાનીને એટલે વિવેકવાન પુરૂષને સાર એટલે ન્યાય છે, કે વિવેકી પુરૂષ કે સ્થાવર જંગમને દુઃખ ન દેવું. તેથી એમ પણ જાણવું કે જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, દુરાચાર ન કરે, પરિગ્રહ ન રાખે, શત્રિએ ભેજન ન કરવું, આ બધું જ્ઞાનીનું કર્તવ્ય છે તે સમજીને આશ્રવ કર્મમાં ન પ્રવર્તે. વળી અહિંસા વડે સમતા, એને આવી રીતે જાણે કે મારૂં મરણ અને દુઃખ મને અપ્રિય છે તે પ્રમાણે બીજા પ્રાણીઓને ણ છે. (હુ શબ્દ અવધારણના અર્થ માં છે.) તેથી જ્ઞાની સાધુએ પ્રાણીમાત્રને પરિતાપન, અપદ્રાવણ વિગેરેથી દુઃખ ન દેવું. ૧૦ :
એ પ્રમાણે સાધુના પંચમહાવ્રતરૂપે મૂલગુણોને બતાવી ઉત્તગુણે બતાવે છે.
सिए य विगयगेही, आयाणं सं (सम्म) रक्खए। च रिआसणसेज्जासु, भत्तपाणे अ अंतसो ॥११॥
Page #230
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
एते हि तिहिं ठाणेहिं, सजए सततं मुणी । उक्कसं जलणं णू मं, मज्झत्थं च विचिए । १२ ॥ समिए उ सया साहु, पंच संवर संकुडे । सिहि असिए भिक्खू, आमोक्खाय परिव्वज्जासि । સિનેમિ ॥૨૨॥
૧૮૩
વિવિધ તે અનેક પ્રકારે સાધુધમાં રહેલા સ્થિત તે દવિધ ચક્રવાલ સમાચારીમાં ચિત્ત રાખેલું તથા દૂર થઈ છે આહારાત્તિમાં વૃદ્ધિ જેની એવા વિગતવૃદ્ધિ સાધુ મેક્ષ પામે છે, તેનાં કારણુ જ્ઞાન, દન, ચારિત્ર એ ત્રણને સારી પેઠે રક્ષણ કરે—પાળે. જેમ જેમ એ ત્રણની વૃદ્ધિ થાય તેમ કરે. હવે કેવી રીતે ચારિત્ર પાળે તે બતાવે છે. ચર્ચ્યા એટલે ગમન તે જરૂર પડે ત્યારેજ સાધુએ ધૂસરા પ્રમાણ દષ્ટિએ ચાલવું તથા સારી રીતે દેખીને તથા પૂજીને આસન ઉપર બેસવું, તથા શયા તે મકાન અથવા સંચા તેને દેખવું-પૂજવુ. પછી ઉપયોગમાં લેવું તથા ગોચરી પાણીમાં અંતશઃ તે સારી રીતે ઉપયોગવાળા થવુ એના ભાવાર્થ આ છે. ઇર્યાં, ભાષા, એષણા, આદાનિનક્ષેપ, પ્રતિછાપના, સમિતિમાં ઉપયેગપણે રહેવુ, અને ભક્ત પાન, ઉગમાદિ દોષરહિત લેવાં ! ૧૨ ॥
વળી ચારિત્રની શુદ્ધિ માટે ગુણાના અધિકાર કહે છે. પૂર્વે કહેલા ત્રણ સ્થાન ૧ ીસમિતિ, ૨ આસન, ૩
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૮૪
સૂત્રકૃતાંગ
શયા, તેનાવડે આદાન, ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ, તથા ભક્તપાન, એનવડે એષણા સમિતિ કહી, તથા ગોચરી જતાં ભાષણને સંભવ હોવાથી ભાષાસમિતિ પણ આવી ગઈ, અને આહાર કરતાં ઉચ્ચાર પ્રશ્રવણ વિગેરે પણ થાય. તેની પ્રતિષ્ઠાપન સમિતિ પણ આવી તે ત્રીજું સ્થાન છે. આ ત્રણે સ્થાનમાં સારી રીતે ચાલે તે સંયત, મોક્ષને માટે વર્તે એ છેલ્લા કલેકના અંતમાં ક્રિયાપદ છે. તથા “સતતમ નિરંતર મુનિ ત્રણ જગતને યથાયેગ્ય વેત્તા હોય, તથા જેનાથી અહંકાર થાય તે ઉત્કર્ષ (માન) તથા આત્માને અથવા ચારિત્રને બાળે તે (જ્વલન) કેધ છે. તથા તણમ) માયા તેના મધ્યપણાને ન પામે તેથી તે માયા છે, તથા સંસારમાં જીવેના મધ્યમાં જે આવે છે તે મધ્યસ્થ લેભ) છે, “ચ” શબ્દ તે બધાને જોડે છે. એટલે તે માન, કોધ, માયા અને લેભ ચાર કષાયે તથા તેના વિપાકને મુનિ જાણે, અને આત્માથી તેમને જુદા કરે. અહિં શંકા કરે છે, કે કઈ જગ્યાએ કે પેલે લીધે તથા ક્ષપકશ્રેણિમાં ચઢેલે ભવ્યાત્મા કેધાદિનેજ એટલે સંજવલ ક્રોધને ખપાવે છે ત્યારે શા માટે આગમમાં પ્રસિદ્ધ એ અનુક્રમ મૂકીને માનને પહેલે લીધે. ઉત્તર-માન હોય ત્યારે કેધ અવશ્ય થાય પણ કોધમાં માન હોય અથવા ન પણ હોય. એવા - અર્થનું બતાવવા માટે માનને પહેલું મૂકયું છે. ૧૨ છે
એ પ્રમાણે મૂળ અને ઉત્તરગુણને બતાવીને હવે
Page #232
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૮૫ છેવટને સાર બતાવે છે. “ત” શબ્દ અવધારણ અર્થમાં છે, એટલે પાંચ સમિતિએ સમિતે સાધુ હોય તથા પ્રાણાતિપાતાદિથી વિરત પંચ મહાવ્રત પાળનારે પાંચ પ્ર. કારના સંવરથી સંત, તથા મન વચન કાયાની ગુપ્તિએ ગુસ, તથા ઘરના ફાંસાથી બંધાયેલા જે ગ્રહસ્થ તેનાથી નિર્લેપ એટલે મૂરછ ન કરનારે જેમ કાદવમાં ઉત્પન્ન થયેલું કેમળ ઉંચુ રહે તેમ સાધુ બૈચરી આદિ કારણે ગૃહસ્થને સંબંધ થાય, છતાં તેમાં ન લેપતે તે ભિક્ષુ મોક્ષને વાતે એટલે આઠ કમને ક્ષય કરવા સંયમના અનુષ્ઠાનમાં ઉદ્યમવંત થાય, એવું ગુરૂ મહારાજ શિષ્યને સૂચવે છે. બ્રવીમિ શબ્દથી અધ્યયનની સમાપ્તિમાં ગણધર ભગવંત કહે છે કે તીર્થંકરનું કહેલું કેવું છે તેવું હું કહું છું. પણ પિતાની બુદ્ધિથી નથી કહેતે. અનુગમ સમાપ્ત. હવે ન સાત છે, તેઓને આ ઉપસંહાર છે.
सव्वेसिपि नयाणं बहुविधवत्तव्ययं निसामित्ता। तं सबणय विसुद्धं जं चरणगुणहिओ साहू ॥१॥
બધા નનું અનેક પ્રકારે વક્તવ્ય છે તે સાંભળીને બધા નયથી વિશુદ્ધ જે ચરણગુણ છે તેમાં સાધુ રહે. એટલે જ્ઞાનનયથી સૂત્ર ભણીને કિયાનયથી તે પ્રમાણે વર્તન કરે. ઈતિ સૂયગડાંગસૂત્રનું સમયાખ્ય નામનું
પહેલું અધ્યયન સમાસ,
Page #233
--------------------------------------------------------------------------
________________
:
સૂત્રકૃતાંગ.
સૂત્રકૃતાંગ.
વૈતાળીયા નામનું બીજું અધ્યયન,
સમયનામનું પહેલું અધ્યયન કહીને હવે બીજું વૈતાળીય અધ્યયન કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. પહેલામાં જૈન સમય (દર્શન)ના ગુણે તથા અન્ય સમયના દોષ બતાવ્યા છે, તેને જાણીને જેમ કર્મો નાશ થાય, તે બંધ કરે, (સમજે) આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ આદિ ચાર અનુગદ્વાર કહેવા, તેમાં ઉપક્રમની અંદર રહેલ અધિકાર બે પ્રકારે છે. અધ્યય. નને અર્થ અધિકાર તથા ઉદ્દેશાને અર્થાધિકાર છે, તેમાં અધ્યયનને અર્થાધિકાર પૂર્વે નિયુક્તિકારે કહોજ છે, કે બાળ સુરક્ષા જે જ જાણીને બેધ પામવે, તે ગાથાના બીજા પદવડે કહેલ છે, અને ઉદ્દેશાને અર્વાધિકાર તે નિયુક્તિકાર તેિજ આગળ કહેશે, નામનિષ્પન્ન નિક્ષેપાના અધિકારમાં નિક્તિકાર કહે છે.
यालियंमि वेयालगो, य वेयालणं वियालणियं । तिनिवि चउकगाई, वियालओ एत्य पुण जीवो ॥३६॥
વેચાલિય એ પ્રાકૃત નામ છે, તે દ ધાતુવિદારણના અર્થમાં છે, વિ ઉપસર્ગ છે. તે શાયરીતિએ ભાવરૂપમાં
Page #234
--------------------------------------------------------------------------
________________
સરકૃતાંગ.
૧૨૭ વિહારક એવું ક્રિયાવાચક નામ છે, તે નામનું આ અધ્યયન છે, અને ક્રિયાપદ સાથે આ ત્રણનું જોડું છે, કત્તી કર્મ અને કરણ એથી બતાવે છે, કે વિદારક (આત્મા) વિદ્યારણ (સાધન) વિદારણીય (કર્મસમુહ) છે. આ ત્રણેના નામસ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકાર નિક્ષેપા ગણતાં ત્રણ ચેકડાં થાય, નામસ્થાપના સુગમ છે, દ્રવ્યવિદારક તે કઠીયારા લાકડાંને ચીર છે, અને ભાવવિદારક તે કમને વિદારવાડ્યુ હેવાથી “આગમથી” જીવ વિશેષ તે સાધુ છે. ૩૬
હવે કરણઆશ્રયી કહે છે. दवंच परसुमादी, देसण णाण तव संजमा भावे । दवंच दारु गादी, भावे कम्मं विया लणियं ॥ ३७॥
વિદારના નામ સ્થાપનાક્ષિપા સુગમ છે, દ્રવ્ય વિદારણ તે કેહાડો વિગેરે છે. ભાવવિદારણે તે દર્શન જ્ઞાન તપ સંયમ છે, તેઓનું જ કર્મ વિદારણમાં સામર્થ્ય છે, તેમ વિદારણીયના નામસ્થાપના છેડીને દ્રવ્યવિદારણીય તે લાકડું વિગેરે છે, અને ભાવમાં આઠ પ્રકારનાં કર્મ છે. જે ૩ડ છે
હવે વેતાલિયનું નિરૂક્ત કહે છે. वेयालिय इह देसियंति वेयालियं तओ होइ । यालियं तहावित्त मत्थि तेणेवयणिबद्धं ॥ ३८ ॥
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૮૮
સૂત્રકૃતાંગ. આ બીજા અધ્યયનમાં અનેક રીતે કર્મોનું વિદારણ બતાવ્યું છે, તેથી નિરૂક્તિના વાશથી અધ્યયન “વિદારક થાય છે, અથવા વૈતાલીય એવું અધ્યયનનું નામ છે, અહીં પણ પ્રવૃત્તિમાં નિમિત્ત વૈતાલીય એવા નામને છંદ (કાવ્ય) છે, તેવાજ છંદમાં આ અધ્યયન રહ્યું છે, માટે વૈતાલીય નામ છે, તે છંદનું આ લક્ષણ છે.
वैतालीयं लैंगनधनाः षड्युक् पादेऽष्टौ समेचलः, न समोऽत्र परेण युज्यते नेतः षडच निरंतरा युजोः
છંદ શાસ્ત્રમાં અ. ૩-૫૩ માં તેનું સ્વરૂપ આ પ્રમાણે છે.
ओजे ष्णमात्रा लगन्ता युज्यष्टौ नयुजिषट् । संततं लानसमःपरेण गो वैतालीयम् ॥
જેમાં રગણ લઘુગુરૂ પ્રાંત હય, પહેલા ત્રીજા પદની છે, અને ત્રીજા ચેથા પદની આઠ માત્રા હોય, અહીં સમસંખ્યાવાળે લઘુ હોય તે પરથી ગુરૂ ન કરે, અહીંથી આ વિષમ પાદમાં ૬ લધુ નિરંતર ન હોય. આ વેતાળીયનું સ્વરૂપ છે. . ૩૮
હવે અધ્યયનને ઉપદ્યાત બતાવે છે. कामंतु सासयमिणं कहियं अट्ठावयमि उसभेणं । अट्ठाण उ ति सुयाणं सोऊणं तेवि पवइया ॥
Page #236
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૮૯
કામશબ્દ અહીં આ અદ્ભુપગમ (સ્વીકાર)ના અર્થમાં છે, કે બધા આગમો શાશ્વત અનાદિ છે, અને તેમાં રહેલું આ અધ્યયન પણ અનાદિ છે, તે પણ ભગવાન આદિનાથને જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યાર પછી અષ્ટાપદ ઉપર હતા, ત્યાં ભરત મહારાજે ભરતક્ષેત્રનું ચકવસ્તી પદ સ્વીકારીને ૯૮ ભાઈઓને કાઢયા ત્યારે તેમણે પિતા પાસે જઈને પૂછયું કે ભરત મહારાજા અમને આ પ્રમાણે તાબામાં રહેવા કહે છે, તે અમારે તેમની સેવા કરવી કે શું કરવું? (કારણ કે રાજ્ય તે આપે અમને વહેંચી આપ્યું છે) ત્યારે સર્વજ્ઞપ્રભુએ તેમના હિતાર્થે અં. ગારદાહકનું દષ્ટાંત બતાવી કહ્યું, કે માણસની ઈચ્છા ભેગથી તૃપ્ત થતી નથી, તેમ માન પણ વધેજ છે માટે તમે તે વિષયાકાંક્ષાને છેડે કે ફરી તાબેદારી કરવી પડે નહિ.) આવા વિષયનું આ અધ્યયન છે, તે પ્રભુએ કહ્યું, તેથી તે પુત્રે એ સાંભળીને સંસારની અસારતા વિષયેનાં કડવાં ફળ તથા નિસારતા અને મોન્મત્ત હાથીના ચંચળ કાન માફક ચપળ આયુ તથા પર્વતની નદીના વેગસમાન ચંચળ વૈવન જાણીને વિચાર્યું કે ભગવાનની આજ્ઞા પાળવી જ શ્રેષ્ટ છે, તેથી પ્રભુ પાસે ૯૮ ભાઈએ સાથે દીક્ષા લીધી, અહીં ઉશ માફક નિર્દેશ હવે જોઈએ, તેથી બધે પણ ઉપઘાત હવે જોઈએ. એ ૩લા ' હવે ઉદ્દેશાના અથાધિકારમાં પૂર્વે કહેલું તે ખુલાસાથી કહે છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સૂત્રકૃતાંગ. पढमे संबोहो अनिचया य बीयंमि माणवजणया । अहिगारो पुण भणिओ, तहातहाबहुविहो तत्य ॥ ४०॥ उद्देसंमियतइए अन्नाणचियस्स अवचओ भणिओ। बजेयहो य सया मुहप्पमाओ जइजणेणं ॥ ४१ ॥
પહેલા ઉદ્દેશામાં હિતની પ્રાપ્તિ, અહિત ત્યાગવું, અને અનિત્યતા સંસારમાં છે, એને બોધ મેળવે, એ વિષય છે. બીજા ઉ શામાં માન છેડવું, તે તથા અનેક પ્રકારે સમજાવ્યું છે, કે શબ્દાદિમાં અનિત્યતા વિગેરે છે, માટે તેમાં રાગદ્વેષ ન કર. ત્રીજામાં અજ્ઞાનથી ઉપચય કરેલ કર્મ સમૂહને જ્ઞાનવડે છે કરે, તથા સાધુપુરૂષે મુખ પ્રમાદ હમેશાં છોડે એ બતાવ્યું છે, ૪૧ હવે સૂત્રાનુગમમાં સૂત્રો કહે છે. संधुझह किं न बुज्झह, संबोही खलपेच्च दुल्लहा । णो हू वण मंतिराइओ, नोसुलभं पुणरावि जीवियं ॥सू०१॥
નિર્યુક્તિકારે પ્રથમ બતાવ્યું છે, કે આ વૈતાળિય છંદ છે, તેનું સ્વરૂપ પણ બતાવ્યું છે,
ગુજરાતીમાં એને મળે છે છે. (પ્રભુતા પ્રભુ, તારી તું ધરી, મુજ લઈ, મુજ ન લે હરી.)
Page #238
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૮૧ डहरा बुढा यपासह गभत्था वि चयति मागवा । सेणेजह वट्टयं हरे एवं आउ खयमि तुहुई ।। सू० २ ॥
ભગવાન આદિનાથ ભરતમહારાજાએ તિરસ્કાર કરેલા ૯૮ બંધુઓને સંવેગ (મેક્ષ)ના અભિલાષી બનાવવા પિતાના પુત્રોને ઉંશીને કહે છે, અથવા સુર અસુર માણસ તથા સાપ વિગેરે તિયાને આશ્રયી સિાને બોધ પમાડવા કહે છે, કે ભવ્યાત્માઓ! તમે બેધ પામે, (સમજે) અને જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ધમને ઓળખે, કારણ કે આવે મળે અવસર ફરી મળ દુર્લભ છે! પ્ર.શું દુર્લભ છે? ઉ–મનુષ્યજન્મ તથા ધર્મને પામવાયેગ્ય કર્મભૂમિ. તેમાં પણ આર્યદેશ અને સારા કુળમાં ઉત્પત્તિ, બધા ઇન્દ્રિયની કુશળતા અને સાંભળવાની ઈચ્છા તથા ધર્મઉપર પ્રેમ. આટલું બધું મળ્યા છતાં પિતાની બુદ્ધિને આધાર લેઈને વિચારીને પણ કેમ નથી સમઝતા? અર્થાત્ આવી સામગ્રી મેળવ્યા પછી ડાહ્યા માણસે સંસારી તુચ્છ ગ વિલાસને છોડી સારા ધર્મમાં બે પામ ! (અને તેને સદુપયોગ કરવા નિર્મળ ચારિત્ર પાળી મોક્ષ મેળવે) તેને માટે શાર્દૂલવિક્રીડિત છંદ કહે છે. निर्वाणादि सुखप्रदे नरभवे जैनेद्र धर्मान्विते । लब्धे स्वल्पम चारु कामज सुखं नोसेवितुं युज्यते ॥
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૯૨
સૂત્રકતાંગ.
वैडूर्यादि महोपला घनिचिते प्राप्तेपि रत्नाकरे । लातुं स्वल्प प्रदीप्ति काचशकलं किंसाम्प्रतं साम्प्रतं ॥ १ ॥
મેક્ષ વિગેરે સુખ આપનાર જૈનધર્મસહિત નરભવ મળે ત્યારે વિષયઇંદ્રિયાનું અલ્પસુખ ભાગવવુ ઉચિત નથી, મરણકે વૈર્ય જેવાં અમૂલ્ય રત્નના સમૂહથી ચુક્ત સમુદ્ર હાથ લાગતાં જેમ અલ્પ મૂલ્યના થાડા ચળ કાટવાળા કાચના કકડા લેવા ઉચિત નથી, તેમ ભાગ સુખ ન વાંછતાં, પણ ધર્મ આદરવે.
જેઓએ પૂર્વભવે ધર્મ કે ચારિત્ર નથી રાખ્યુ, તેવા પ્રાણીને સમ્યગ્ દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્તિરૂપ (સ'એધિ ) પરલેકમાં પણ નિશ્ચે દુર્લભ છે! તે કહે છે, વિષય પ્રમાદ વશથી એકવાર પણ ધર્મ આચરણથી ભ્રષ્ટ થયેલા જીવને અનંત કાળ સુધી સંસારમાં ભ્રમણ કરવાનું છે, વળી હું અવ્યય ‘ જ 'ના અર્થમાં છે, તે સૂચવે છે કે જે રાત્રિએ ગઈ, તે પાછી આવવાની નથી, કારણ કે ગયેલ જુવાની વિગેરેના કાળ પાછે. આવતા નથી, તે કહે છે,
भवकोटीभिरसुलभं मानुष्यं प्राप्य कःप्रमादोमे । न चगत मायुर्भूयः प्रत्येत्यपिदेव राजस्थ ॥ १ ॥
કરાડા ભવે દુર્લભ એવું મનુષ્યપણું પામીને મારે પ્રમાદ કેમ થાય ? કારણ કે ઇંદ્રનું પણ ગયેલું આયુષ્ય ફરી આવતું નથી ! ॥ ૧ ॥ બીજી ગાથાના અર્થ કહે છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૫૩
થવા જીવિત તે આયુ છે, અને
સંયમથી પ્રધાન જીવિત સ`સારમાં સુલભ નથી, અતૂટેલુ તે ફરી સધાતું છે, અને નિદ્રાના ઉદ્દયથી
સુગમને છે!
નથી, અને જાગવુ' સૂતેલાનું હાય સુવાનું થાય છે, માટે નિદ્રા તથા જાગવાના નામ વિગેર ચાર પ્રકારે નિક્ષેપા થાય છે, નામ સ્થાપના ડીને દ્રવ્યસાવ નિક્ષેપાને નિર્યુક્તિકાર કહે છે. hi freraओ दंसण नाण तव संजमा भावे । अहिगारो पुण भणिओ नाणे तवदंसण चरिते ॥ नि. ४२ ॥
આ ગાથામાં દ્રવ્ય નિદ્રા અને ભાવ સમાધ બતાવ્ય છે, અને આદિ અંત કહેવાથી વચલા આપે।આપ સમજી લેવા, તેમાં દ્રવ્યનિદ્રા તે અનુભવ રૂપે છે, અને તે દર્શનાવરણીય કર્મના ઉદય છે, અને ભાવનિદ્રા તે જ્ઞાનદર્શન ચારિત્રની શૂન્યતા છે, તેમાં દ્રવ્યખાધ તે સુતેલાને જગાડવાનુ છે, અને ભાવખાધ તા દર્શન જ્ઞાન ચારિત્ર તપ સયમ જાણવા.
અને અહીં ભાવપ્રમાધ વડે અધિકાર છે તે ગાથાના છેલ્લા પદમાં પતાવ્યુ છે. ૫૪૨ ૫
નિર્યુક્તિ કહીને હવે સૂત્રકાર કહે છે કે આદિનાથ
* અહિ' સૂતેલા અને જાગતાના દ્રવ્યથી અને ભાવથી ચાર ભાંગા થાય છે તે જાણી લેવા.
૧૩
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૮૪
સૂત્રકૃતાંગ.
ભગવાન પુત્રને સમજાવે છે, કે આયુ સોપકમ હોવાથી અનિયત છે, કારણ કે કેટલાક ડહર તે બાલક, તથા વૃદ્ધ અને કેટલાક ગર્ભમાં રહેલા પણ માણસ મરણ પામે છે, તેથી હે મનુષ્ય ! તમે જુએ. (માનવ લેવાનું કારણ એ છે કે મનુષ્યો જ વિશેષથી બંધ પામવાને ગ્ય છે.) કે ત્રણ પલ્યોપમના આયુવાળા મનુષ્ય પણ પર્યાતિ પામીને તરત અંતર્મુહૂર્તમાં મરણ પામે છે, કેટલાક બાળપણે જન્મીને તુર્ત મર્ણ પામે છે, તેનું દષ્ટાંત કહે છે, કે જેમ યેનપક્ષી તિત્તિર (તીતર) પક્ષીને મારી નાંખે છે, તેમ મેત પ્રાણીના પ્રાણને હરે છે, અને ઉપકમવાળા આયુને કાળ વચનમાં ઝડપે છે, અથવા નિરૂપકમી આયુવાળાને આયુષ્યના ક્ષયમાં ના જીવિતને મત હરે છે ૨ છે मायाहिं पियाहिं लुप्पइ, नोसुलहा सुगईय पेच्चओ। एयाई भयाहिं पे हिया, आरम्भा विरमेज सुब्बए ॥३॥ जमिणं जगती पुढोजगा कम्मेहिं लुप्पंति पाणिणो। सयमेव कडेहिं गाहइ णोतस्स मुच्चेजऽपुट्ठयं ॥४॥
કેઈતે જ્ઞાનથી સમજીને પણ માતા પિતા કે સ્વજનના મેહથી કે નેહથી ધર્મ પ્રત્યે ઉદ્યમ (ચારિત્ર) આરાધતા નથી, પણ માતાપિતા માટે આરંભાદિ કરીને સંસારમાં ભમે છે, કહ્યું છે કે
Page #242
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૮૫ विहित मलोहमहो महन्माता पित पुत्रदार बंधुसंज्ञम् ।
મા પશુમલામઃ જિં વંધનં વર્લ્ડ વૃવન ધાત્રા? શા
આશ્ચર્ય છે કે ખલ એવા વિધાતાએ ઇવેને લેઢી વિનાની માતાપિતા પુત્ર સ્ત્રી બંધુની સંજ્ઞારૂપ સનેહની મોટી સાંકળે બાંધ્યા છે? (કે તેમના ખાતર જીવ પિતાના સુગતિના કૃત્યથી વિમુખ થયે છે) આ નેહ બંધાય જીવ સારામાઠાના વિચારથી રહિત થઈને સગાને પોષવા માટેજ ગમે તેવું કૃત્ય કશ્યાથી અહિંયાંજ સારા માણસોથી નિંદાય છે. તેમ અધર્મથી ધન પેદા કરનારને પરલેકમાં સુગતિ પણ સુલભ નથી, પણ તેને બદલે માતા પિતામાં મેહિત મનવાળાને તેમના અર્થે કલેશ કરતાં તથા પોતે પણ વિષય સુખને લાલચુ થતાં તેની દુર્ગતિ જ થાય છે, એમ જાણવું, આ પ્રમાણે આ લેક તથા પરલેકના ભયને જાણીને દુર્ગતિ વિગેરેથી બચવા સાવદ્ય અનુષ્ઠાન રૂપ આર. ભથી ડાહ્યા માણસે દૂર રહેવું, તથા શોભન વ્રતવાળા થવું અથવા સુસ્થિત (સમાધિ વાળા) થવું. ૩ છે
સંસારથી ન છુટવાના દે કહે છે.
જે સંસારથી નહી વિરમે તે પિત પિતાનાં કરેલાં પાપથી પૃથ્વીમાં જુદે જુદે સ્થળે તે પ્રાણીઓ નરક વિશેરેની પીડાનાં સ્થાનમાં પિતાની મેળે કશી ખેંચાઈને
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૮૬
સૂત્રકૃતાં. જાય છે, પણ ઈશ્વર વિગેરેની પ્રેરણાથી ત્યાં જતા નથી, અથવા દુઃખનાં હેતુરૂપ જે કર્મો છે, તે નરકાદિ સ્થાનમાં જવાને ગ્ય પતે અહીં એકઠાં કરે છે, આથી કમને હત તથા કર્મ કરનારનું સ્વરૂપ બતાવ્યું, હવે તે બાંધેલા અશુભ કર્મોને વિપાક ભેગવ્યા વિના છુટતું નથી, એટલે તેને ઉદય આવતાં જ ભગવે છે, અથવા તપશ્ચર્યા કરીને કે દીક્ષા વિગેરે પાળીને ખપાવે, પણ તે વિના કર્મને દૂર કરી શક્તો નથી, છેક
હવે બધાં સ્થાનેની અનિત્યતા બતાવે છે, देवा गंधव्वरक्खसा असुराभूमिचरा सरिसिवा । रायानर सेठिमाहणा ठाणा तेऽवि चयंतिदुक्खिया॥६॥ कामेहि ण संथवेहिगिद्धा कम्मलहा कालेण जंतत्रो । तालेजह बंधण्णच्चुए एवं आउ खयंमि तुट्टती ॥ ६ ॥
દેવે તે જતિષીથી સાધર્મ દેવલોક વિગેરેના છે, ગધર્વ રાક્ષસથી આઠ પ્રકારના વ્યંતરે, તથા અસુરો તે દશપ્રકારના સુરન પતિએ એટલે ચારે નિકાયના દેવે જાણવા, અને ભૂમિચર તે સાપ વિગેરે તિર્ય તથા ચક્રવતી બળદેવ વાસુદેવ વિગેરે રાજાઓ, તથા નર તે સામાન્ય મનુષ્ય, શ્રેષ્ટિ તે શહેરમાં નામાંકિત પુરૂષ અને બ્રાહાણે, આ ઉપર બતાવેલા દેવ તિર્યંચ કે મનુષ્ય અંત આવતાં ,
Page #244
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૯૭ દુખથી પિતાનાં સ્થાન તજે છે, કારણ કે બધા પ્રાણીઓને પ્રાણ ત્યાગતાં મહાન દુઃખ વેઠવું પડે છે, પ
વળી કામ તે ઈચછા તથા મદન રૂપ છે, તથા પહેલાંના કે પછીનાં સંબંધી થએલાંથી તે ચૂદ્ધ (અત્યંત પ્રેમી) બનીને પૂર્વે બાંધેલાં કર્મો ઉદય આવતાં તે તે કાળે પ્રાણીએ દુઃખ પામે છે, તેને સાર આ છે, કે ભેગની વાંછાથી સી કે વસ્તુનું વારંવાર સેવન કરવા છતાં પણ ઉપશમને બદલે કલેશ થાય છે, પણ તૃપ્તિ કે તેષ થતું નથી, તે કહે છે. उपभोगो पायपरो वांछति यः शमयितुं विषय तृष्णाम् । धावत्या क्रमितुमसौ पुरोऽपराण्हे निज च्छायाम् ॥ १॥
કેઈ બુદ્ધિમાન પુરૂષ વિષયતૃષ્ણાને ઉપભેગની વસ્તુ મેળવી ભેળવીને શાંત કરવા ઈચ્છે છે, પણ જેમ પિતાની છાયા સવારમાં વધેલી તે ઘટીને નાની થાય, અને તેનાથી કંટાળી પિતે વિમુખ થવા જાય કે તે છાયા પણ તે દિ. શામાં ફરીને વધતી દેખાય છે, તેવી રીતે વસ્તુ ભેગવતાં પણ સંતોષને બદલે તૃષ્ણ વધે છે માટે તેની જડજ કાઢવી) વળી તે ભેગો તથા સંબંધીઓ વિગેરેથી તે મૂખને શરણ પણ નથી, જેમ તાડનું ફળ બીંટડાથી તુટી જતાં અવશ્ય નીચે પડે છે, તેમ આ કામાંધ પણ પિતાના આયુ ક્ષયે જીવિતથી દૂર થાય છે. દો વળી
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૫૮
સૂત્રકૃતાંગ.
जे यावि बहुस्सुए सिया, धम्मिय माहण भिक्खुए सिया | अभिणूम कडेर्हिमुच्छिए, तिव्वं ते कस्मेहि किञ्चती ॥ ७ ॥ अहपास विवेगमुट्ठिए, अवितिने हभाइसर धुवं । नाहिस आरंकओ परं वेहासे कम्मेहिं किच्चती ॥ ८ ॥ જેમ બહુશ્રુત તે શાસ્ત્ર અર્થના પાર પહોંચેલા છે, જેઓ ધર્મ આચરણ કરનારા ગૃહસ્થા તથા બ્રાહ્મણેા છે, અથવા ભિક્ષુકેા છે, તે પણ સ'સાર ન છેડે તે સંસારી સ’ખ - ધીઓને ખાતર માયાવર્ડ અોગ્ય કૃત્ય કરીને અતીવ ગૃદ્ધ અનીને પેાતાનાં અશુભ કુત્યાનાં ફળ ભાગવતાં નારકી વિગેરેમાં છેદાય છે, પીડાય છે, 1 9 !!
જ્ઞાનદર્શન ચારિત્ર વિના ખીજે મેક્ષ માર્ગ નથી, તે સિવાયના આગામિ ( અન્ય ) તીથિ ક ધર્મને પ્રતિષેધ કરવા
કહે છે.
( ગાથામાં વર્તમાનકાળનું ક્રિયાપદ સૂત્રનું બહુ દેશપણું સૂચવે છે) અથ શબ્દ અધિકારના આગળ આવે છે. ગુરૂ શિષ્યને કહે છે કે તું જો કે કોઇ અન્ય તીર્થી પરિગ્રહના પરિત્યાગ કરીને અથવા પરિગ્રહનુ જ્ઞાન મેળવીને દીક્ષા લેવા તૈયાર થયા છે, પણ સમ્યગ્ જ્ઞાનના અભાવથી સ’સાર સમુદ્રને તરતા નથી પણ ફક્ત આ રા'સારમાં ભમે છે, અને કદાચ શાશ્વત પણાથી ધ્રુવ જે માક્ષ છે તેને અથવા
Page #246
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૧૮.
તેના ઊપાયરૂપ સંયમને જાણીને બેલે છે, પણ તે પ્રમાણે સમ્યગું જ્ઞાન ન હોવાથી પાળી ન શકે તેથી મિક્ષ ન મેળવે.
હે શિષ્ય! તું પણ તે માર્ગે જવા તૈયાર થયે છે પણ આ ભવ અથવા પરલેકને કેવી રીતે સમ્યગૂ જ્ઞાનવિના જાણશ? અથવા આરમ તે ગૃહસ્થપણું છે અને પર તે પ્ર વ્રજ્યા પર્યાય છે. અથવા આરમ તે સંસાર છે અને પર તે મે છે. આ બેના સભ્ય જ્ઞાન વિના જેવી રીતે અન્યદર્શની પુરી દીક્ષા ન પાળવાથી બનેથી ભ્રષ્ટ થાય છે, અને વચમાં અશુભ કર્મ કરીને પીડાય છે. (તેમ તારી પણ દુર્દશા થશે) મે ૮.
પ્ર. અન્ય તીથીઓ પણ કેટલાક નિષ્પરિગ્રહી તથા તપથી દુર્બળ કાયાવાળા છે, છતાં તેમને મેક્ષ કેમ ન થાય? તેને ઉત્તર શાસ્ત્રકાર આપે છે. जइविय णिगणे किसेचरे, जइविय भुजिय मासमंतसो । जेइह मायाइ मिन्जइ, आगंता गम्भायणंतसो ॥ सू९॥ पुरिसोरम पावकम्मुणा, पलियंत मणुयाण जीवियं । सन्ना इहकाममुच्छिया, मोहं जंति नस असंवुडा ॥ १०॥
જે કે અન્ય તીથી તાપસ વિગેરે બ્રાહા ઘર વિગેરે પરિગ્રહ ત્યાગીને નિષ્કિચન પણે શરીર પર કપડાના અભાવે નગ્ન બનીને તપસ્યાથી દુર્બળ બનીને પિતાના મતમાં
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૦૦
સૂત્રકૃતાંગ.
કહેલ દીક્ષાનાં અનુષ્ઠાન કરે, અને તે છઠ, અહમ, ચાર કે કે પાંચ વિગેરે વિશેષ માટા તપ મહિના સુધી કરીને પાતે ખાય, તેપણ અંદરના કષાયા ન ત્યાગવાથી મેક્ષ પામતા નથી, તે ખતાવે છે, કેજે અન્ય તી માયા વીગેરેથી લેપાય, અને બીજા કષાયથી યુક્ત હાય તે તપસ્વી પણ ગર્ભમાં અન'તકાળ સુધી રખડશે તેના સાર આ છે કે જે કિચ ન હોય તપથી દુબળ હોય પણ કષાયા ન છોડે તે નરક વિગેરેથી લઈને તિર્યંચ સુધી સ્થાનામાં એક ગર્ભથી ખોજા ગર્ભોમાં અન'ત કાળ સુધી અગ્નિશમાં બ્રાહ્મણ તપસ્વી માર્ક સંસારમાં ભટકશે (સમરાદ્વિત્ય ચરિત્રમાં તેનું વર્ણન છે) લા
જેથી અન્ય દશની સમ્યગ્ જ્ઞાન વિના તપ કરે, છતાં પણ દુર્ગતિના માર્ગ ન રોકાય તેથી પહેલા અધ્યયનમાં તાવેલ જૈન માર્ગમાં સ્થીર થવુ એવા ઉપદેશ આપે છે. હે મનુષ્ય ! જે પાપ કરૂપ અનુષ્ઠાન વડે દુઃખ મળવાનુ છે, તે કર્યું તું વારંવાર કરે છે, તેનાથી દુર થા, કારણકે પુરૂષાનુ' જીવિત સારા બધા અને લાંબુ આયુષ્ય ડાય તે પણ ત્રણ પલ્યાપમનું' છે. અથવા દીક્ષા મળવાની અપેક્ષાએ આયુ પલ્યોપમની અંદરનુ* પૂર્વ કાઢી વરસનુ છે, તેમાં આઠ વરસે દીક્ષા લેવાય, તેટલુ ઓછુ છે, અથવા ચારે ખાજી જેના 'ત છે તેવું પર્યંત ( અતવાળું) છે, એટલે મનુષ્યાનું આયુ દેવતા વિગેરેની અપેક્ષાએ ઘણું થાડુ' છે, તે ન વીતી જાય, ત્યાં સુધી ધમ કરવા વડે સલ કરવુ
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૦૧
સૂત્રકૃતાંગ. જોઈએ, પણ જે ભાગ તથા સ્નેહરૂપ કાદવમાં ફસાયા છે, અને મેહથી મનુષ્ય ભવમાં અથવા સ‘સારમાં ઇચ્છામદન રૂપ કામમાં ગૃદ્ધ થયેલા છે, તે માણસા વધારે મૂઢ અને છે, હિત મેળવવુ, અહિત છેડવુ. તે ભૂલે છે, અથવા ફરીથી નવુ મેાહનીય કર્મ બાંધે છે, આ ખતાવેલાં પાપ કૃત્ય જે એ ચારિત્ર લીધું નથી, Rsિ'સાદિ મહા પાપના સ્થાના દૂર કર્યા નથી, અને ઇન્દ્રિયાને વશમાં લીધી નથી તેઓ કરે છે, આવુ' સંસારમાં છે, તે ભવ્યાત્માએ શુ' કરવું ? તે કહે છે,
जययं विहराहि जोगवं, अणुपाणा पंथा दुरुत्तरा । અનુલાસન ક્ષેત્ર વધુમ, ગૌરેહિ સર્વ વૈચ્ ॥ ૧ ॥
વતને થેડુ જાણીને તથા વિષય રસાને કલેશ વાળા સમજીને ઘરના કાંસાનું બંધન છોડીને પ્રાણીઓના રક્ષણની યત્ના કરતા ઉદ્યત વિહારી મન, તેજ ખતાવે છે, સચમ ચેગવાળા તે પ્તિ સમિતિથી રક્ષિત ખન, પ્ર. શા માટે ? ઉ. રસ્તામાં નાનાં જંતુઓ હોય છે, તેથી અનુપ ચેાગે ચાલતાં છાને બચાવા દુર્લભ છે, તેથી રસ્તા દુર્ગમ છે, શ્માથી ઇ' સમિતિ બતાવી, આના ઉપલક્ષણથી ધી તે પાંચે સમિતિ પાળનારા થવુ, તથા જિનેશ્વરે બતાવેલા આગમ પ્રમાણે સંયમમાં વર્તે, આવુ પૂર્વે થયેલા જિનેશ્વર, પ્રકર્ષ થી કયું છે,
Page #249
--------------------------------------------------------------------------
________________
સવકૃતાંગ विरया वीरा समुट्टिया, काह काय रियाइ पीसणा। पाणे ण हणंति सबसो, पावाओ विरया ऽभिनिबुडा
પ્ર. વીર પુરૂષ કયા છે? ઉ, જેઓ હિંસા જૂઠ વિગેરે સર્વ પાપોથી નિવત્ય છે,
વિશેષથી કમને દૂર કરવા પ્રેરણા કરી રહ્યા છે, તે વીરે છે, સંસારી આરોને પરિત્યાગવાથી સમુસ્થિત છે, તથા ધોધ મન અને માયા લાભ તથા આદિ શબ્દથી બીજી મોહનીય કમની પ્રકૃતીઓને પીસવા ( દૂર કરવા) તૈયાર થયા છે, તથા સૂક્ષમ (ઝીણા) બાદર (મોટા) એને મન વચન કાયાથી કેઈપણ રીતે પીડતા નથી; તથા બધાં પાપથી એટલે બધાં સાવદ્ય અનુષ્ઠાનથી વિરત થયેલા છે, અને ક્રોધાદિને ઉપશમ વડે શાંત થયા છે, અથવા અભિ નિવૃત એટલે મુક્ત જેવા જાણવા. ૧૨ છે
પાછો ઉપદેશ આપે છે, णवित। अहमेव लुप्पए लुप्पंती लोअंसिपाणिणो । एवं सहि एहिं पासए, अणिहेसे पुढे अहियासए॥१३॥
જ્યારે પરિષહ ઉપસર્ગો આવે, ત્યારે આ પ્રમાણે ભાવના ભાવીને સહેવા, કે હું જ ઠંડ તાપ વિગેરેની પીડાથી એકલે પીડત નથી, પણ બીજાં પ્રાણીઓ પણ તેવાં કર્મ ધારી તિર્યંચ તથા મનુષ્ય આ લેકમાં મહાકણે
Page #250
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૨૦૩ સહન થાય, તેવાં દુખેથી પીડાય છે, અને તેઓ ઘણું દુઃખ ભેગવવા છતાં પણ સમ્યગ વિવેકના અભાવે સકામ નિર્જરાનું ફલ પામતાં નથી, કયું છે કે
क्षान्तं न क्षमया गृहो चितं सुखं त्यक्तं न संतोषतः सोढा दुःसह ताप शीत पवन क्लेशा न तप्तं तपः ध्यातं वित्त महर्निशं नियमितं द्वैर्न तत्वं परं । तत्तत्कर्म कृतं सुखार्थि भि रहो ते स्तैः फलै वैचिताः
આવેલાં દુખેને મેં સમતાથી ન સહાં, તેમ ગૃહસ્થને ઉચિત એવું સંતેષથી સુખ ન છેડયું, તથા દુઃખથી સહાય, તેવાં તાપ અને ઠંડા પવનનાં દુખે સહયાં, છતાં તે દૂર કરવા તપ ન કર્યો, રાત દિવસ મેં વિત્ત (ધન) ને ધ્યાનમાં રાખ્યું, પણ રાગ દ્વેષે વડે પરંતત્વને ન જાણ્યું, આ સંસારમાં સુખના અથી બનીને ગૃહસ્થોએ જે જે કૃત્ય
, તેનાં તેનાં ફળેથી તે વંચિત થયા, તથા જેવું ઘરમાં ગૃહસ્થ કષ્ટ સહે છે, તેવા કલેશ વિગેરેને શાંતિથી સ૬વિવેકી પુરૂષે સંયમને સ્વીકાર કરીને સહે, તે ઘણે ગુણ થાય છે, તે કહે છે,
कार्य क्षुत्प्रभवं कदन्न मशनं शीतोष्णयोः पात्रता, पारुष्यं च शिरो रुहेषु शयनं मह्यास्तले केवले; एतान्येव गृहे वहन्त्यवनति तान्युन्नति संयमे, दोषाश्चापि गुणा भवन्तिहि नृणांयोगे पदे योजिताः॥१॥
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૦૪
સૂત્રકૃતાંગ.
ભૂખથી દુર્બળતા આવે, તુચ્છ અન્ન ખાય, ઠડ તાપ સહે, વાળમાં લુખાશ હાય, સૂવા માટે પૃથ્વી ઉપર પડી રહે, આવાં દુખે કેઈ દરિદ્રી કે કૃપણ પુરૂષ ઘરમાં રહીને સહે તે આબરૂ ઘટે, પણ સાધુપણું પાળીને સહે તે તેની આબરૂ વધે કારણ કે માણસોમાં સ્વભાવિક દોષ હોય, તેને ગ્ય પદમાં જવાથી ગુણ તરીકે થાય છે,
આ પ્રમાણે સુખ દુઃખને સહે, તે અથવા જ્ઞાન વિગેરેથી સ્વહિત કરતે આત્મ હિતસ્વી બનીને તીક્ષ્ણ બુદ્ધિવડે ઉપર કહેલું તથા જે હણે તે નિહ છે, તે વિનાને અનિહ. છે, એટલે કોધાદિથી આત્માને ન બાબતે મહા સત્વવાળે બનીને પરિસહાથી પીડાયા છતાં પણ સગ્ય રીતે સહે, પણ મનમાં મલિનતા ન કરે, અથવા અનિહ તે તપ તથા સંયમમાં અથવા પરિષહ સહેવામાં પિતાના વીર્યને બરાબર ફેરવનારે થાય છે, ૧૩
धुणिया कुलियंव लेववं, किसए देह मणा सणा इह । अविहिंसा मेव पवए, अणुधम्मो मुणिणा पवेदितो॥१४॥
વળી બુણિ હા તે છાણ વિગેરેથી જાડી કરેલી ભીતના લેપનાં પડ ઉખડ જતાં પતળી પડે છે, તેમ તે પણ અણશણ વિગેરેથી તારા શરીરનાં લેહી માંસને સુકાવ, કે જે સુકવાથી કર્મને પણ અપચય થાય, તથા જુદી જુદી હિંસા
Page #252
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ
૨૦૫
તે વિહિ`સા છે, તે ન હેાય, તે અવિહિ`સા (દયા) છે, તેવી અહિંસાને પ્રકર્ષથી ધારણ કર, અર્થાત્ અહિંસામાં પ્રધાન મન, આ મેાક્ષને અનુકુળ ધર્મ અહિંસાના લક્ષણવાળા છે, અને પરિસહ ઉપસ પાતે સહન કરવા રૂપ છે, તે સર્વજ્ઞ પ્રભુએ કહ્યા છે ॥ ૧૪ ૫
सउणी जह पंसु गुंडिया, विहुणिय सयइ सियंरयं, एवं दविओ वहाण, कम्मं खबइ तवस्सि माहणे ॥ १५ ॥
જેમ પક્ષી રજથી ખરડાયલા અંગને કપાવીને ચાંટેલી રજને ખેરવી નાંખે છે, એ પ્રમાણે મુક્તિગમન ચેાગ્ય ભવ્ય મનુ” છે, તે માક્ષ સમીપ લઈ જાય તે ઉપધાન તે અનશન આદિ તપ છે, તેને આચરવાથી ઉપધાનવાળા અને, અને તે તપસ્વી સાધુ માહ” કોઇને ન હણા, એવી પ્રવૃત્તિ ધારણ કરીને જ્ઞાનાવરણીય આદિ કર્મીને દૂર કરે, ૫૧પપ્પા હવે અનુકુળ ઉપસર્ગાને કહે છે.
उट्ठिय मण गार मेसणं, समणं ठाण ठिअंतव्वस्सिणं, डहरा बड़ा य पत्थर, अविनुस्से णय तंलभेज्ज णो ॥ १६ ॥
ગાર તે ઘર છે, તે ન હાવાથી અણુગાર છે, તે સયમ સ્થાનમાં રહી ગોચરી લેવા જાય, તથા શ્રમણ છે, તે ઉત્તરશત્તર વિશિષ્ટ સંયમ સ્થાનમાં ચડતા હોય, તેવા મહાન તપસ્વીને પણ તેના ડહર તે નાના પુત્ર કે હી
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૬
સૂત્રકૃતાંગ. તરા હૈય, અથવા નાના સાધુને તેના વડીલ વૃદ્ધ પિતા માતા હોય, તે તેને ગૃહસ્થ થવા વાંછા કરે, તેઓ આ પ્રમાણે કહે છે, તમારા જેવા દયાળુ પુરૂષે તે અમને પાળવા જોઈએ, તમારા વિના અમારે બીજું કંઈ પાળનાર નથી, અથવા તેઓ એમ કહે કે અમને તે તે એક જ પાળવા રોગ્ય છે, આ પ્રમાણે બોલવા છતાં તેઓ શ્રમ પામશે, પણ તત્વ જાણેલા સાધુને તેઓ પિતાને બનાવી શકશે નહિ, અર્થાત્ તે સાધુને તેઓ પોતાના જે ગૃહસ્થ નહીં બનાવી શકે, જે ૧૬ો વળી जइ कालुणियाणि कासिया, जइ रोयंति य पुत्तकारणा, . दवियं भिक्खू समुट्ठियं, णो लब्भंति ण संठवित्तए ॥१७॥ - હવે તે સાધુને ફસાવવા તેનાં માતા પિતા પુત્ર શ્રી વિગેરે તેની પાસે આવીને કરૂણાથી ભરેલાં વિલાપ તુલ્ય વચને અથવા કૃત્ય કરે, તે આ પ્રમાણે– णाह पिय कंत सामिय अइवल्लह दुल्लहोसि भुवणंमि, तुह विरहम्मि य निक्किच ! सुण्णं सब्र्वपि पडिहाइ ॥१॥
હે નાથ, હે પ્રિયકાંત સ્વામી ! તું અતિવલ્લભ ઘરને વિષે દુર્લભ છે, તે નિય! તારા વિરહમાં અમને બધું શુન્ય. લાગે છે ! सेणी गामो गोही गणोव तं जत्थ होसि संणिहितो। दिप्पइ सिरिए सुपुरिस ! किंपुण निययं घर दारं ॥२॥
Page #254
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૨૦૭ વળી તેઓ કહે છે કે આપણાં સગાં વહાલાંને શ્રેણિ (સમૂહ), ગામ, હૃદય ખેલવાની વાત, ગણુ અથવા જ્યાં તું હતું, ત્યાં બધે તું શેભાથી દીપતે ! માટે હે સુરૂષ! અત્યારે તારાં ઘરબાર માટે તેને શું કહેવું? વળી પુત્ર માટે કે સગાતે રડે છે, અને કહે છે, કે હે પુત્ર! તું તારા કુળને વધારનારો એક પુત્ર ઉત્પન્ન કરીને પછી દીક્ષા લેવા યોગ્ય છે ! આવી રીતે સગાં મિત્રથી રેતાં રેતાં કહેવાયા છતાં પણ તે રાગદ્વેષ રહિત હવાથી અથવા મુક્તિને ગ્ય સંયમ કિયાને સમ્યક્ રીતે કરવા તૈયાર થએલ થવાથી તે સાધુને તેનાં સગાં નિર્મળ ભાવથી મુકાવવા કે તેને સાધુ વેષ ત્યજાવી ગૃહસ્થ બનાવવા શક્તિવાન થતાં નથી. जइविय कामेहि लाविया, जइ णेजाहि ण बंधिउं घरं । जइ जीविय नाव कंखए, णो लभंति ण संठवित्तए ॥१८॥
જે તે સગાં તે દીક્ષા લીધેલાને તેનું મન ચલાયમાન કરવા સુંદર ભેગથી લલચાવે, આથી એમ સમજવું કે તેને ચે તેવા ઉપસર્ગો (કૃત્યે) કરે, અથવા કેમળ વયને યુવક સાધુ હોય તે તેને બળ જબરીથી બાંધીને ઘેરે લાવે, આ પ્રમાણે તેને અનુકુળ કે પ્રતિકુળ ગમે તેવા ઉપસર્ગોથી પીડા કરે, તો પણ તે સાધુ જીવિતની અભિલાષી ન થાય, તેમ અસંયત (ગૃહસ્થ) જીવિતને પ્રશંસે નહિ, તે કાર
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૦૮
કૃતાંગ. ણથી તેનાં સગાં તેને પિતાને કરવા સમર્થ ન થાય, તેમ તેને ગૃહસ્થ ભાવમાં સ્થાપવા સમર્થ ન થાય. सेहति यणं ममाइणो, माय पिया य सुयाय भारिया । पोसाहिण पासओ तुमं, लोग परंपिजहासि पोसणो ॥१९॥
કદાચિત્ તે માતા પિતા વિગેરે તે નવા દીક્ષિતને આ પ્રમાણે શીખવે કે અમે તારાં સ્નેહી છીએ, હે પુત્ર! તું જ! તારે માટે અમે કેવાં દુઃખી છીએ? અથવા તારા પિપકના વિના અમારા આવા હાલ છે ! તું બબર દેખનારે સૂમદશી છે, બુદ્ધિમાન છે. માટે અમારૂં પિષણ કર, નહિ તે પ્રવજ્યા લેવાથી તેં આ લેક ત્યાગે, અને અમારૂં પ્રતિપાલન ન કરવાથી પરલેકમાં પણ તારી સુગતિ નહીં થાય, કારણ કે દુઃખી વીલની પ્રતિપાલન કરવાથી પુણ્ય પ્રાપ્તિ જ છે, વળી સાંભળ– या गतिाक्लेश दग्धानां, गृहेषु गृहमेधिनां । विभ्रतां पुत्र दारांस्तु, तांगतिं व्रज पुत्रक ! ॥ १॥
ઘરમાં રહેલા ગૃહસ્થ જે કલેશથી દગ્ધ થએલા છે, તેમની જે ગતિ છે, તે ગતિ પુત્ર સ્ત્રીનું સુખ અનુપમ છે. તે મેળવીને તેમના આશીર્વાદથી હે પુત્ર ! સુગતિ મેળવ!t૧લ
આ પ્રમાણે તે સગાંએ ઉપસર્ગ કરેલા ( લલચાવેલા)
Page #256
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૨૦૮
કેટલાક ઢીલા મનવાળા કદાચિત એવું કરી દે, તે કહે છે, કે કેટલાક અલ્પ સત્ત્વવાળા મનુષ્ય માબાપ વિગેરેથી ભમાવેલા સમ્યગ્દર્શન આદિ આત્માના ગુણે વિના શરીર વિગેરે બધું જુદું છે તે ન જાણવાથી અન્યથી મૂછિત થઈને અસંવૃત પુરૂષે સારા અનુષ્ઠાનમાં મુંઝાય છે, અને વિષમ તે સંસાર ભ્રમણને એક હેતુ એ અસંયમ, તેને અસંય જે ઉમાર્ગમાં ભવિષ્યના દુખે વિસારીને આદરે, તેવા પુરૂષાથી અથવા રાગદ્વેષથી અનાદિ કાળના ભવાભ્યાસથી દુઃખે કરીને છેદાય તેવા વિષમ બંધનેથી ફસાઈને અસંયમી થાય, એટલે સાધુ પણ તેવા ગૃહસ્થની કુબતથી પાછા ધષ્ટતા ધારણ કરીને પાપકર્મ કરતાં લજવાતા પણ નથી, મારા એથી શું કરવું? તે કહે છે. तम्हा दवि इक्ख पंडिए, पावाओ विरतेऽभिणि व्वुडे । पणए वीरं महा विहि, सिद्धिपहं णे आउयं धुवं ॥ २१ ॥ - જે કઈ માબાપ વિગેરેના મોહથી પાપકર્મમાં પ્રવૃત્ત થાય, તેને ભવિષ્યમાં કેવાં દુઃખ થાય તે મુક્તિ ગમન ચોગ્ય ભવ્ય બનીને અથવા રાગ દ્વેષ ત્યાગીને જો, તથા સવિવેક યુક્ત પંડિત બનીને અસદુ અનુષ્ઠાન રૂપ પ થી પાછો હટ, નિવૃત્ત થા, તે ક્રોધાદિ ત્યાગીને શાંતિવાળા આત્માને બનાવ, તથા પ્રણત તે વિનયવાન કર્મધારણમાં સમર્થ વીર પુરૂષે એ સેવેલ જ્ઞાનાદિ મેક્ષ માર્ગ તે મહા૧૪
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૦
સૂત્રકૃતાંગ.
વીથિ છે, તથા તે મેક્ષે લેઇ જનાર અન્યભિચારી( નિર્દોષ) છે. એવુ સમજીને તે માર્ગ આદરવે, પણ અસદ્ અનુષ્ઠાન કરવા વાળા નિર્લજ ન થવું ! ૨૧ ॥
9
वेयालय मग्गमाग ओ, मणवयसा कायेण संवुडो । चिच्चावित्तं च णायओ, आरंभं च सुसंबुडेचरे ॥ २२ ॥ त्तिबेमि इतिवैतालीयाध्ययनस्य प्रथमोद्देशकः ॥ गाथा १२२ ॥ હવે ઉપદેશ આપીને ઉપસાર કરે છે.
કર્મોને વિદારણ કરનાર માર્ગોમાં આવીને ` ( ચારિત્ર ધારણ કરીને) મન વચન કાયાને કમજામાં લઇને પૂર્વે કહેલ વિત્ત જ્ઞાતિ સ્વજન તથા તેમને ખાતર થતા સાવઘાર'ભ ત્યાગીને ઇંદ્રિયા વશમાં લઇને તું સયમ અનુષ્ઠાન સારી રીતે પાળજે, આવું સુધર્માંસ્વામી જંબુસ્વામીને કહે છે.
ખીજા વૈતાલીય અધ્યયનના પહેલા ઉદેશે સમાપ્ત.
હવે બીજો ઉદેશા કહે છે.
પહેલે. કહીને હવે બીજો કહે છે, તેને આ પ્રમાણે સંબધ છે, ગયા ઉદેશામાં ભગવતે પાતાના પુત્રને ધર્મદેશના કહી છે, અને અહીં પણ તેજ અધ્યયનના વિષય હાવાથી કહે છે, સૂત્રના સૂત્ર સાથે આ સંબંધ છે, ગયા છેવટના સૂત્રમાં કહ્યું કે ખાહ્ય દ્રવ્ય સ્વજન તથા આરભના પરિત્યાગ કરવો, તેમ અહીં પણ માન ત્યાગ કરવાનું
·
Page #258
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૨૧૧ છે, તે ઉદેશાને અધિકાર સૂચવ્યો છે, તે સંબધે આ વેલા ઉદેશાનું આ પહેલું સૂત્ર છે. तयस व जहाइ सेरयं, इति संखाय मुणी ण मज्जइ । गोय न तरेण माहणे, अह सेयकरी अनेसी इंखिणी ॥१॥
જેમ સાપ અવશ્ય ત્યાગવા ગ્ય કાંચળીને ત્યાગે છે, તેમ આ સાધુ પણ રજ જેવાં આઠ પ્રકારનાં કર્મ અકષાય પણે રહીને ત્યાગે છે, આ પ્રમાણે કષાયને અભાવ તે કર્મના અભાવનું કારણ છે, આવું જાણીને ત્રણ કાળને જાણના મુનિ મદ ન કરે, તેથી મદનાં કારણે બતાવે છે. - જેમકે કાશ્યપ શેત્ર વિગેરે ઉત્તમ ગેત્રવાળે પોતે ગોત્રને મદ કરે તે પ્રમાણે બીજાં સાત મા સ્થાને પણ છે.
અથવો પાઠાંતરમાં જે વિ ઉ શબ્દ છે તે વિવેકી વિદ્વાન હોય તે સાધુ જાતિ કુલ લાભ વિગેરેથી મંદ ન કરે, પિતે સ્વયં મદ ન કરે, તેમ તેણે બીજાની દુર્ગછા પણ ન કરવી, તે કહે છે, કે અશ્રેયસકરી તે પાપકારી પરનિંદા પણ ન કરવી, હવે ગાથામાં કહ્યા પ્રમાણે મુનિ મદ ન કરે, તે સૂત્ર અવયવમાં સ્પર્શ કરનારી નિર્યુક્તિની બે ગાથાઓ કહે છે, तव संजमणाणेमुवि जइमाणो वजिओ महेसीहिं । अत्त समुक्करिसत्यं किं पुण हीलाउ अन्नेसि ॥४३॥
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૧ર
સવકૃતાંગ. जइताव निजर मओ पडिसिद्धो अट्ठमाण महणेहि। अविसेस मयट्ठाणा परिहरियव्वा पयत्तेणं ॥ ४ ॥
તપ સંયમ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પોતાના ગુણે બીજાથી ઉત્તમ છે, તે કારણે જે માન ઉત્પન્ન થાય, તે પણ મહામુનિઓએ ત્યાગવા ગ્ય છે, તે પરની નિદા ત્યાગવાનું તે શું પૂછવું ? ૪૩ છે
તે કયાં સુધી માન ત્યાગવાનું છે ? ઉ. મેક્ષ ગમનને જે એક ખાસ હેતુ છે, તે નિજરને પણ મદ આઠ મદને નાશ કરનાર તીર્થંકર પ્રભુએ નિષેધે છે, તેથી જાતિ કુળ વિગેરેના આઠે મદે ખાસ પ્રયત્નથી ત્યાગવા રોગ્ય છે૪૪
હવે પરવિંદાના દેશે બતાવે છે, ૧ | जोपरि भवइ परं जणं, संसारे परिवर्तई महं। अदु इंखिणिया उपाविया, इति संखाय मुणी ण मजइ ॥२॥
- - - - - - શિશ પી જા માણસનું અપમાન કરે છે તે માણસ તે દુષ્ટ કૃત્યથી બંધાયેલા પાપ વડે ચાર ગતિ રૂપ સંસાર ભવે દધિમાં અરઘટ્ટીને ન્યાય વડે અત્યર્થ મહન્ત (અનંત) કાળ ભ્રમણ કરે છે. પાઠાંતરમાં ચિરં શબ્દ છે, તેને અર્થ એ છે કે,
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૧૩
સૂત્રકૃતાંગ. પનિંદાથી ઘણે કાળ ભમે છે, “અહુને અર્થ અહીં
એથી” છે, એથી એમ સમજવું કે પનિંદાથી આટલું બધું પાપ (તુ શબ્દ એવના અર્થમાં છે) જ છે, અથવા પરનિંદા સ્વસ્થાનથી અધમસ્થાનમાં પાડનારી પાતિકા પર નિંદા છે, તેમાં આ જન્મમાં સુઘરનું દષ્ટાંત છે, અને પર લેક સંબંધી પુરેહિતનું દષ્ટાંત છે, કે જેને લીધે શ્વા તેકૂતરા વિગેરેમાં તેની ઉત્પત્તિ થઈ છે, માટે પરનિંદા દેષવાળી જાણીને મુનિઓએ જાતિ વિગેરેને મદ ન કરે કે હું ઉત્તમ કુળવાળ, ભણેલો તપસ્વી છું, અને તું તે હીન જાતિને મૂર્ખ ખાધરે છે, આવું કહીને બીજાને હલકે ન પાડે, પિતે અહંકારી ન બને, મદના અભાવમાં શું કરવું તે કહે છે. जेयावि अणायगे सिया, जेविय पेसग पेसए सिया, जेमोण पयं उहिए, णो लज्जे समयं सया यरे ॥३॥ - જે સામાન્ય પુરૂષ અન્ય હેય તે દૂર રહે, પણ જેને કેઈ નાયક નથી, એવા અનાયક સ્વયંપ્રભુ ચકવતી વિગેરે હોય, અને જે નેકરને નેકર હોય, આ બંને જેણે મૈનપદ તે સંયમ છે, તેને મેળવે હય, અર્થાત બંને જણે દીક્ષા લીધી હોય, તે ચકવર્તી પહેલાં દાસનાદાસે દીક્ષા લીધી હોય તે પણ લજજા ન ધરતાં અથવા દાસને ચકવતી એ વાંદતા તેણે અહંકારી ન બનતાં બધી ક્રિયા એટલે
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૧૪
સૂત્રકૃતાંગ. પરસ્પર વંદન કરવું જોઈએ, આ પ્રમાણે સમભાવને ધારણ કરી દરેક ભિક્ષુએ સંયમમાં ઉઘુક્ત થવું. ૩ सम अन्नयरम्मि संजमे, सं सुद्धे समणे परिवए, जे आवकहा समाहिए, दविए कालम कासि पंडिए ॥४॥
હવે કઈ જગ્યાએ લજજ મદ ન કરવાં, તે બતાવે છે.
સમ તે સમભાવથી યુક્ત સામાયિક વિગેરે સંયમમાં અથવા સંયમ સ્થાનવાળા મુનિએ સરખ્યાત ગુણવૃદ્ધિ વિગેરે છ સ્થાનમાં પડતા હોવાથી કેઈપણ સ્થાનમાં રહેલા અથવા છેદેપસ્થાપનીય વિગેરેમાં પિતે રહે, તે બતાવે છે.
સભ્ય શુદ્ધમાં અથવા પિતે સમ્યક્ શુદ્ધ શ્રમણ તપસ્વી હોય તે અથવા લજજા મદના (પૂર્વે બતાવ્યા પ્રમાણે) ત્યાગવડે સમાન મનવાળો બનીને સંયમમાં ઉદ્યમી બને,
પ્ર. કેટલે કાળ?
ઉ૦ જેમ જીંદગી સુધી દેવદત્ત કે યજ્ઞદત્ત નામ કોયમ રહે તેમ સાધુનામ ધારીને આખી જીંદગી સુધી જ્ઞાન વિગેરેમાં આત્માને સ્થિર કરી અથવા શોભન અધ્યવસાય વડે સમાધિવાળા રાગ દ્વેષાદિ સહિત અથવા મુક્તિગમનની
ગ્યતા વડે ભવ્ય બનીને પંડિત સાધુ સદુ અસદના વિવેકથી ભૂષિત બની જીંદગી ગુજારે, અર્થાત્ દેવદત્તની કથા મરેલાની પણ થાય, પણ અહીં એમ સમજવું કે મરણ
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૧૫
સૂત્રકૃતાંગ. પર્યંત લજજમદ પરિત્યાગીને સંયમ અનુષ્ઠાનમાં પ્રવર્તવું. ૪
પ્ર. શું આલંબીને આ કરવું.
ઉ. તે સૂત્રકાર કહે છે. दूरं अणु पस्सिया मुणो, तीतं धम्म मणागयं तहा। पुढे परुसेहिंमाहणे, अविहण्णू समयमि रोयइ ॥५॥
દૂર હોવાથી દૂર તે મોક્ષ છે, અથવા દૂર તે દીઘકલને વિચાર કરીને કાળ ત્રણને જાણનારે મુનિ શું કરે તે કહે છે, અતીત ધર્મ (સ્વભાવ) તે જીવને ઉંચ નીચ” સ્થાનમાં જવાનું છે, તથા અનાગત ધર્મ ભવિષ્યની ગતિ વિચારીને લજજામદ ન કરવાં, તથા તે મુનિને દંડ કશા વિગેરેથી મારે, અથવા કડવાં વચનનાં મેહણ મારે, અથવા &દક (અંધક) મુનિના શિષ્ય મારવા માફક જીવથી મારે, તે પણ સંયમમાં કહેલા માર્ગે જાય, (સમભાવ ધારણ કરે) અથવા “સમજsઈચારા' આ પાઠ છે, તેને અર્થ એ છે, કે મુનિને ઉપસર્ગ મરણ ઘાતને આવે તે પણ સમતા ભાવે સહન કરે, હવે બીજી રીતે ઉપદેશ આપે છે, પ્રજ્ઞામાં પૂર્ણ તે પટ્ટપ્રજ્ઞ છે, અથવા vv થે પાઠ છે, તેને અર્થ એ છે કે કેઈ પ્રશ્ન પૂછે તેને મેગ્ય ઉત્તર આપવા સમર્થ હય, તે સર્વકાળ કષાયે વિગેરેને જીતે, (કષાય શબ્દ ઉપરથી લેવ) તથા સમતાવડે અહિં. સાદિ લક્ષણવાળા ધર્મને કહે, તથા સૂક્ષ્મ સંયમમાં પણ
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૧૬
સૂત્રકૃતાંગ. જે કરવાનું (ક્રિયા) હેય, તેને મુનિ વિરાધક ન થાય, તેમજ બીજાથી મરાતે કે પૂજાતે હોય તે પણ ન કેવી થાય, કે નાની થાય, આજ માહણ અથવા યતિ છે, દા बहुजण ण मणमि संवुडो, सबहिं णरे अणिस्सिए । हरए व सया अणाविले, धम्म पादु र कासि कासवं ॥७॥
ઘણા માણસને પિતાના ગુણોથી નમાવે, અથવા ઘણું માણસે તેને નમે સ્તુતિ કરે, તે બહુજન નમન ધર્મ છે, તે ધર્મને જ ઘણા જનેએ પિતપતાના આશયે વડે પિતે માનેલા તવેની પ્રશંસા કરતાં કહે છે.
પ્ર. શા માટે પ્રશંસા કરે ? ઉ તેના સંબધે દષ્ટાંત કહે છે.
રાજગૃહ નગરમાં શ્રેણિક મહારાજ રાજ્ય કરે છે, કોઈ વખત તે રાજને પિતાના ચાર પ્રકારની બુદ્ધિના નિધાન પુત્ર સાથે રાજ્યસભામાં બેઠા પછી અનેક વાતે થતી, તેમાં એક વખત આ વાત થઇ, કે આ લેકમાં ધમી પુરૂષે ઘણું છે કે અધમ ? ત્યારે ત્યાં બેઠેલી પર્ષદાએ કહ્યું કે અહીં અધર્મીએ ઘણું છે, પણ ધર્મતે સેમાં કદાચ એકાદ કરતે હશે! ત્યારે રાજાએ અભયકુમારને અભિપ્રાય પૂછે, તેણે કહ્યું, મહારાજ ! પ્રાયે લેકે બધાએ ધમીજ છે, છતાં પણ જે એમાં શંકા હોય તે પરીક્ષા કરે, પદાએ કહ્યું, એમ
Page #264
--------------------------------------------------------------------------
________________
સત્રકૃતાં.
૨૧૭ હે ! તેથી રાજાની આજ્ઞા લઈ અભયકુમારે એ મહેલ (સભામંડ૫) કરાવ્યા, એક છે અને બીજો કાળે, અને નગરમાં દાંડી પીટાવી, કે જે અહીં ધમી હોય, તે બધાએ માણસો ધેળા મંડપમાં પૂજાને સામાન (બલિ) લઈને આવે, અને જે અધમ હોય તે કાળા મંડપમાં આવે, તેથી બધાએ માણસો ધળા મંડપમાં પેઠા તેમાંથી પાછા નીકળતાં અભયકુમારે બધી પર્ષદાની ખાતરી કરવા તેમની સમક્ષ પૂછવા માંડયું કે તમે ધોળા મંડપમાં કેવી રીતે પેઠા? તમે કેવી રીતે ધમ છે? ત્યારે કેઈએ કહ્યું, કે હું ખેતી કરનાર છું, મારા પાકેલા અનાજમાંથી અનેક ૫લીએ ચુંગે છે, તથા ખળામાંથી અનેક ભિક્ષુકોને હું દાણા આપું છું, તેથી મને દાન ધર્મ છે, બીજે બધે હું બ્રાહ્મણ છું, ગૃહસ્થનાં દેવપૂજા ગુરૂસેવા આદિ છ કર્મમાં રક્ત રહીને તથા બહુ શાચ ખાન વિગેરેથી વેટમાં કહેલ અનુજાન પ્રમાણે પિતૃદેવે (મરી ગયેલા બાપદાદાઓ)ને તૃપ્ત કરૂં છું (બ્રાહ્મણોની આ ક્રિયા છે કે મરેલા વીલેને યાદ કરી તેમના નામે પાણી ઉછાળે, મૃત્યુના દિવસે શ્રાદ્ધ કરે તે પ્રમાણે બીજાઓને પણ કરાવે, તેમની આ માન્યતા છે કે સપુત પુત્ર પિતા દાદાના નામે જે દાન વિગેરે કરે તે ત્યાં પહોંચે છે) ત્રીજો કહે, હું વાણીયાના કુળને કુળગેર છું ભિક્ષા વિગેરે દાન લેઉં છું અને આશીર્વાદ આપું છું તે મારે
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૧૮
સૂત્રકૃતાંગ
ધર્મ છે, એ છે કે હું સારા કુળમાં જન્મેલે પુત્ર છું, ન્યાયે આવેલા દ્રવ્યથી મારા બીજા આધાર વિનાના કુટુંબને પાળું છું. પછી ચંડાળ બે, હું મારા કુળમાં ચાલ્યા આવેલા ધર્મવડે ચાલું છું, અને મારા આશ્રયે ઘણા એ પશુપક્ષીઓ (મરેલા ઢેરનું માંસ ખાનારાં) જીવે છે, આ પ્રમાણે બધાએ પિતાપિતાને વ્યાપાર કે કૃત્ય ધર્મમાં નિજવા લાગ્યા, ત્યાર પછી બીજી તરફ નજર કરતાં કાળા મંડપ તરફ પેઠેલા બે શ્રાવકે જેયા, તેમને પૂછ્યું કે તમે શું અધમ આદર્યો છે? ત્યારે એકે કહ્યું કે મેં એકવાર કુવ્યસન (નશે) કર્યો છે, અને બીજે છે કે હું એકવાર જુઠું બે, માટે અમે પાપી છીએ, ધન્ય છે, સા. ધુઓને કે જેઓ લીધેલી પ્રતિજ્ઞાઓને બરાબર પાળે છે, માટે તેઓ જ ધમી છે, અમારી આ દશા છે, કે– अवाप्य मानुषं जन्म लब्ध्वा जैनं च शासनं । कृत्वा नि वृर्ति मद्यस्य, सम्यक्झापि न पालिता ॥१॥ - આ વૃતભંગથી અમે અધમી છીએ તે કહે છે, अनेन व्रत भगेन, मन्यमाना अधार्मिकम् । अधमा धम मात्मानं, कृष्ण प्रासाद माश्रिताः ॥ २ ॥ | હે મહારાજ અમે આવા વ્રતભંગથી આત્માને અને ધમી અધમ અધમ માનીને કાળા મંડપમાં આવ્યા છીએ, કારણ કે
Page #266
--------------------------------------------------------------------------
________________
રાહ
સૂત્રકૃતાંગ. लज्जां गुणौघ जननी जन नीमिवार्या, मत्यंत शुद्ध हृदया मनु वर्तमानाः तेजस्विनः सुख मसू नपि संत्यजन्ति, सत्यस्थिति व्यसनिनो न पुनः प्रतिज्ञाम् ॥ १॥
સત્યાગ્રહી પુરૂષે તેજસ્વી હોવાથી પ્રાણ ત્યજવા કબૂલ કરે છે, પણ ગુણોને ઓઘ ઉત્પન્ન કરનારી ઘણાજ શુદ્ધ હદયમાં રહેલી પવિત્ર માતા જેવી લજજાને અનુસરનારા પિતાની કરેલી નિર્મળ પ્રતિજ્ઞાને છોડતા નથી. वरं प्रबेष्टुं ज्वलितं हुताशनं, न चापि भग्नंचिर संचितं व्रतं । वरंहिमृत्युः सुविशुद्ध चे तसो, न चापि शीलस्खलि तस्य जि
વિત છે કે આ અગ્નિના બળતામાં પેસીને મરવું સારું, પણ ઘણું કાળસુધી વ્રત પાળીને પછી ભાગવું સારું નહિ, સુવિશુદ્ધ ચિત્તવાળને મૃત્યુ સારું પણ શીલખંડન કરીને જીવવું સારૂં નહિ.
ઉપરના દષ્ટાંતથી સાર એ આવ્યું કે ફક્ત બે શ્રાવકે કોત્તર ધર્મ જાણીને પિતાની ખરી ભૂલે શેધી પશ્ચાત્તાપ કર્યો, બાકી દરેકે લેકમાં મનાયેલા ધર્મને માનીને ધમી બન્યા, તે પ્રમાણે બધાએ ધર્મી બનતાં ધર્મ બહુજનને નમન કરવા યોગ્ય સિદ્ધ થયે, તેથી લેકમાં તે કિંચિત
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૦
સૂત્રકૃતાંગ અંશે ધર્મ છે, પણ સાધુ ધર્મતે સંપૂર્ણ છે, તેમાં સંવૃત તે સમાધિવાળા બનીને સાધુ પુરૂષે સર્વાર્થ તે બાહા અત્યંતર ધનધાન્ય સ્ત્રી વિગેરેને મમત્વ રૂપ પરિગ્રહ છેધને તેનાથી અપ્રતિબદ્ધ પણે ધર્મ પ્રકાશે, તેનું દષ્ટાંત ઘટાડે છે, કે જેમ પાણીને કુંડ સ્વચ્છ પાણીથી ભરેલે હેય, તેમાં “અનાવિલ” તે અનેક માછલાં વિગેરે જલચરે દેડાદોડ કરે તે પણ તે અનાકુળ અથવા અમલિન (નિર્મળ) રહે, તેમ સાધુને અનેક કષ્ટ આવે તે પણ પિતે ક્ષાંતિ વિગેરે ૧૦ પ્રકારને ધર્મ પ્રકટ કરે, અથવા પિતે નિર્મળ ચારિત્ર પાળીને ભવ્ય અને પ્રતિબંધવા માટે ક્ષાંતિ વિગેરે દશ પ્રકારને તીર્થકરને કહેલ સાધુધર્મ કહી બતાવે, સૂત્ર રચના હવાથી વર્તમાન કાળને બદલે ભૂતકાળનું રૂપ ગાથામાં લીધું છે. बहवे पाणा पुढोसिया, पत्तेयं समयं समीहिया, जो मोणपदं उवहिते, विरतिं तत्थ अकासि पंडिए ॥८॥
હવે બહુ માણસને નમવા ગ્ય ધર્મમાં રહીને કે. ધર્મ પ્રરૂપે, તે કહે છે, અથવા બીજે ઉપદેશ શાસકાર કહે છે, દશ પ્રકારના તે પાંચ ઇન્દ્રિયે ત્રણ બળ અને શ્વાસશ્વાસ આયુ એ દશ પ્રાણને આશ્રયી જીવનું એકમેકપણું તેની સાથે હોવાથી પ્રાણીઓના અનેક ભેદ છે, તે બહુ છે પૃથ્વીકાય વિગેરેમાં સૂમ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત અથવા નરક વિગેરે ચાર ગતિ આશ્રયી છે. તેઓ સંસારમાં
Page #268
--------------------------------------------------------------------------
________________
સરકૃતાંગ.
૨૨૧ રહેલા છે, તે દરેક જુદા જુદા સ્થાનમાં કે કાયામાં રહેવા છતાં તે બધામાં સમાન પણે દુઃખને દ્વેષ અને સુખ પ્રિય હોવાથી તે દેખીને અથવા બધામાં સમપણે તે માધ્યસ્થ ધારણ કરીને મેનીંદ્ર પદ તે સંયમમાં રહીને તે સાધુ તે અનેક ભેદથી ભિન્ન પ્રાણ સમૂહમાં દુઃખ અપ્રિય સુખ પ્રિય સમજીને તેના ઉપઘાતના કૃત્ય (જીવહિંસ) માં વિરતિ કરે, (દુઃખ ન દે), કેણ વિરતિ કરે ? પાપથી ન તે પાપ અનુષ્ઠાનથી દૂર રહેનાર પંડિત હોય તે, અર્થાત્ પંડિત તે જ છે કે જે બીજા જેને દુઃખ ન દે, વળી– धम्मस्स य पारए मुणी, आरंभस्सय अंतए ठिए, सोयंति य णं ममाइणो, णो लभंति णियं परिग्गहं ॥१॥
શ્રત, ચારિત્ર એ બે ભેદે ધર્મ છે, તેના પર જનાર તે પારગ છે, તે સાધુ સિદ્ધાંતને પાર ગામી અથવા સમ્યફ ચારિત્રનું અનુષ્ઠાન કરનારો છે, તેમાં ચારિત્રને આશ્રયી કહે છે, કે સાવદ્ય અનુષ્ઠાનરૂપ આરંભના અંત તે અભાવરૂપમાં રહે, તે મુનિ છે, જેઓ પાપારંભને છેડતા નથી, તે અકૃત ધર્મો (અધમઓ) છે, તેઓ મરણ સમયે કે દુખ આવતાં શાચ કરે છે, (ર્ણ વાકયાલંકારમાં છે ) અથવા તેવા અધમ વહાલાંના મરણમાં અથવા ધન નાશ થતાં “મમાઈશે કે તે મહારાં હતાં અથવા હુ તે ધનને માલિક હતું, એમ શેક કરે છે, આવી રીતે અજ્ઞા
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૨૨
સરકૃતગ.
નતાથી વિલાપ કરવા છતાં પણ પિતાના આત્મા સમાન વહાલે ગણી ગ્રહણ કરેલ પરિગ્રહ સેનું ચાંદી વિગેરે ધન કે ઈષ્ટ સ્વજન જે નાશ પામેલ કે મરી ગયેલ હોય તેને તે ગૃહસ્થો મેળવી શકતા નથી,
અથવા ધર્મના પારગ મુનિ જે આરંભથી દૂર થયેલ હોય, તેને પાછાં સગાં માતા પિતા વિગેરે મળતાં મમત્વ યુક્ત તે નેહાળ બનીને તેને પાછો મેળવવા વિલાપ કરે છે, તે પણ તે આત્માથી સાધુને ગૃહસ્થપણે બનાવી શકતાં નથી, इह लोग दुहावहं विऊ, परलोगे य दुई दुहावह, विद्धं सण धम्म भेवतं, इति विजं को अगार मावसे ॥१०॥
આમાં નાગાર્જુનીયા આ પ્રમાણે કહે છે, सोऊण तयं उब द्वयं, के इ गिही विग्घेण उडिया, धम्ममि अणुत्तरे मुणी, तंपि जिणिज्ज इएण पंडिए ॥१॥
તે મુનિને આવેલે સાંભળીને તેનાં કેટલાંક સંસારી સગાં તેને ઉત્તમ ધર્મમાં વિઘ કરવા તૈયાર થાય, તે પણ પંડિત સાધુ ઉપર બતાવેલા ઉપાવડે મન દ્રઢ કરીને તેમના ફંદામાં ન ફસાય, તે ૧૦ મી સૂત્ર ગાથામાં કહે છે, આજ લેકમાં સેનું ચાંદી કે સગાં વિગેરે દુઃખદાયી થાય છે, તે ઉત્તમ સાધુએ જાણવું જોઈએ, તે કહે છે,
Page #270
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ. अर्था नामर्जने दुख, मर्जितानां च रक्षणे, आये दुःखं व्यये दुःखं, धिगथै दुःख भाजनं ॥१॥
પિસ મેળવવામાં કષ્ટ અને મેળવ્યા પછી રક્ષણનું દુઃખ આવકમાં દુઃખ અને ખર્ચ કરતાં પણ દુઃખ એટલે સર્વત્ર દુઃખનું ભાજન હોવાથી હે અર્થ ! તને ધિક્કાર છે!
વળી કહે છે, કે रेवापयः किसल यानि च सल्लकोनां, विन्ध्योप कंठ विपिनं स्वकुलंच हित्वाः किं ताम्यसि द्विप ! गतोऽसि वशं करिण्याः स्नेहो निबंधन मनर्थ परम्परायाः ॥१॥
નર્મદાનું નિર્મળ પાણી સ@કીનું કેમળ ઘાસ વિં. ધ્યાટવીના સમીપ શાંત ઝાડીમાં રહેવાનું છતાં પિતાને સમૂહ ત્યાગીને બનાવટી હથણીના વશમાં તું શા માટે ગયે? અને જવા પછી હવે દુઃખ આવતાં શામાટે રડે છે? કારણ કે અનર્થ પરંપરાનું મુખ્ય બંધન સંસારી નેહ છે! (હે હાથી! તું તે શું ભૂલી ગયા હતા?) આ લોક માફક પરલોકમાં પણ દુઃખ છે, તે કહે છે, કે જે સોના ચાંદી કે સગાં વિગેરે ઉપર મમત્વ રાખે છે, તેનાથી બંધાયેલાં ચી. કણાં કમ વડે ત્યાં દુઃખ ભેગવે છે, એટલે પરલોક તે નરકતિર્યંચમાં જે હાલ કઈ પણ જીવ દુઃખ ભેગવે છે, તે
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૨૪
સૂત્રકૃતાંગ. પૂર્વ ભાવે સ્નેહીઓના ખાતર કરેલાં દુષ્ટ કૃત્યે જ , વળી તે મેળવેલું ધન કે સંસારી સગાંને સંબંધ પણ વિવુંસન ધર્મ તે નાશ પામવાના સ્વભાવવાળે છે. આવું જાણીને ગૃહ વાસમાં કયે વિદ્વાન માણસ બેસી રહે, અથવા ફરી ગૃહ પાસમાં પિતે બંધાય? કહ્યું છે કે दारा परिभवकारा बंधुजनो बंधनं विषं विषयाः कोयं जनस्य मोहो ? ये रिपवस्तेषु सुह दाशा ॥१॥
જ્યાં ત્યાં અપમાન પામવાનું કેદખાનું સ્ત્રી છે, બંધુજન તે બંધન છે, વિષયે વિષ રૂપે છે, છતાં માણસને આ કે પેટે મોહ છે કે જેઓ ખરી રીતે શત્રુઓ છે, તેમના ઉપરમિત્ર તરીકે આશા રાખે છે ! ૧ ફરી ઉપદેશ આપે છે. महयं पलिगोव जाणिया, जावि य बंदण पूयणा इंई, मुहुने सल्ले दुरुद्धरे, विउमंता पयहिज्ज संथवं ॥११॥
સંસારીઓને દુઃખથી ત્યજાય, તે હવાથી મહાત છે, અથવા મહાન સંભથી પરિગે પણ બચાવ) થાય તે પરિગોપ દ્રવ્યથી કાદવ વિગેરે છે, અને ભાવથી સંસારી સગાંને નેહ છે, તેનું સ્વરૂપ અથવા તેનાં કડવાં ફળ જાણીને દક્ષા લીધા તે મુનિ પછી રાજા વિગેરે કાયા વિગે રથી વંદન તથા વસ્ત્ર પાત્ર વિગેરેથી જે પૂજન સત્કાર કરે, તે પણ આ લેકમાં અથવા જિનેશ્વરની આજ્ઞામાં રહેલ
Page #272
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતીંગ.
૨૨૫
મુનિ તે વંદન પૂજનને પૂર્વે કરેલા શુભ કૃત્યનું ફળ જાણીને અહંકાર ન કરે, શા માટે ? –એ ગવરૂપ સૂક્ષ્મ શલ્ય છે, અને તે શલ્ય ઝીણું હાવાથી કાઢવું દÖભ છે, માટે વિદ્વાન્ તે સદ્ અસદ્ના વિવેક જાણનારા બનીને ગૃહસ્થાના વિશેષ પરિચયને ત્યજે, અહીંનાગાર્જુનીયા કહે છે, पलिमंथ महं वियाणि या, जाऽविय वंदण पूयणा इहं, सुमं सलं दुरुद्धरं, तंपि जिणे एएण पंडिए ॥ १ ॥
સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર એકાંતનિઃસ્પૃહ સાધુને બીજા લાકેથી વંદન પૂજન વિગેરે સત્કાર થાય છે, તે પણ તેના સદનુષ્ઠાનમાં અથવા સુગતિમાં મહાન વિષ્ર છે, એટલે શબ્દ ( ગાયન ) વિગેરેમાં પ્રેમ તેા દૂર રહેા, પણ સત્કારથી પણ વિન્ન થાય છે, તે જાણીને તે પ્રમાણે પૂજનથી અહં'કારનુ શલ્ય દુરૂદ્ધર થતું હાવાથી તેના પણ પ'ડિત સાધુ જય કરે. તે જય કરવાના ઉપાય બતાવે છે, ૫૧૧
ો પ૨ (૪) ઢાળ માસો, સંચળ પ્રો (૫) સમાધિસિયા; મિવવુ વાળ વીરિ, વઘુત્તે ગત્ત સઁવુકો | જૂ ૨૨॥
એક તે દ્રવ્યથી બીજાની સહ્રાય વાંછવા વિના એક લવિહારી થાય, અને ભાવથી એક તે રાગદ્વેષ રહિત બનીને વિ ચરે, તથા સ્થાન–તે કાચેાત્સગ વિગેરે એકલા જ કરે, અને આસન ઉપર બેઠેલે. પણ રાગદ્વેષ રહિત જ બેસે, શયનમાં
૧૫
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૨૬
સૂત્રકૃતાંગ. સૂતેલે પણ રાગદ્વેષ રહિત બની સમાધિવાળો તે ધર્મ વિશે. જેના ધ્યાન યુક્ત થાય, તેને સાર આ છે, કે ઉત્તમ સાધુ બધી અવસ્થાઓમાં તે ચારિત્ર પાળવામાં બેસવામાં સુવામાં રાગ દ્વેષ છોડીને સમાહિત (સમતા વાળ ) થાય, તથા ભિક્ષાથી નિર્વાહ કરનાર ઉપધાન તેતપ તથા શક્તિ (વીર્ય) વાળે એટલે યથાશક્તિ તપ કરવામાં ઢીલ ન થાય, તથા વાગુ ગુણ તે સારી રીતે વિચારીને બોલનારો તથા અધ્યાત્મ (મન) વડે સંવૃત ભિક્ષુ અને મનમાં રાગ દ્વેષના સંકલ્પ વિકલ્પ ન કરે,) ૧ર વળી. णो पीहे ण याव पंगुणे दारं सुन्न घरस्त संजए, पुढेण उदाहरे वयं, ण समुच्छे णो संथरेतणं ॥१३॥
કોઈ સાધુ શયનના કારણે એકાંત શૂન્ય ઘરમાં રહ્યો હોય, ત્યાં સાધુ કમાડ વિગેરેથી તે મકાનના દરવાજા ન ઢાંકે, તેમ કમાડને હલાવે પણ નહિ, તેમ બંધ બારણને ઉધાડે નહિ, ત્યાં રહેતાં અથવા બીજે સ્થળે કઈ ધર્મ પૂછે, તે સાવદ્ય ભાષા ન બોલે, અને મૌન વ્રતને અભિગ્રહ લીધેલ કે જિનકલ્પ વિગેરે નિરવદ્ય ભાષા પણ ન બેલે, તથા ઘાસ કે કચરો પડ હોય, તે સાફ કરવા બહાર ન કાઢે, તેમ અભિગ્રહવાળે સૂવા માટે તે ઘાસને ઉપયોગ પણ ન કરે, તે કાંબળ વિગેરેની તે પાથરવાની તેને આશા કયાંથી હોય? અથવા બીજે સાધુ પણ પિલું ઘાસ ન
Page #274
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૨૨૭ પાથરે, (આ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળનારાઓ માટે છે, સામાન્ય સાધુ માટે ગુરુ કહે તેમ કરવું.) નાગરિ ગળારે, સવિલમારું કુળડફિશાસV.. चरगा अदुवावि भेरवा, अदुवातत्थ सरीसिवा सिया ॥१४॥ | મુનિ વિહાર કરતાં જે સ્થળે સૂર્ય આથમે તે સ્થળે જ કાત્સર્ગ વિગેરેથી રહે, ત્યાં સમુદ્ર નદી વિગેરેમાંથી મગર વિગેરે આવીને ઉપદ્રવ કરે તે પણ આ કુળ ન થાય, તથા સૂવાની જગ્યા કે આસન અનુકૂળ કે પ્રતિકૂળ આવે, તે પણ સંસારનું સ્વરૂપાયથાગ્ય જાણનારે મુનિ હેવાથી રાગદ્વેષ કર્યા વિના સમભાવે સહે, તથા શૂન્ય ઘરમાં રહેતાં ત્યાં ઉડનારાં ડાંસ મચ્છર વિગેરે અથવા ભયંકર અવાજવાળ રાક્ષસ કે શિયાળી અથવા ત્યાં સાપ વિગેરે રહેતાં હોય, અને તે આવીને ઉપદ્રવ કરે તે પણ સમ્યક પ્રકારે સહન કરે છે ૧૪ હવે ત્રણ પ્રકારના ઉપસર્ગો સહન કરવાનું બતાવે છે, तिरिया मणुयाय दिव्वगा उपसग्गा तिविहाऽहियासिया, लोमादीयं ण हारिसे, सुन्नागार गओ महामुणी ॥१५॥
તિર્યંચ તે સિંહ વાઘ વિગેરેએ કરેલા તથા મનુએ અનુકૂળ પ્રતિકૂળ કરેલા તે સત્કાર પુરસ્કાર અથવા ઠંડા કે ચાબખાથી મારેલા મારથી અથવા દેવતા
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૨૮
સૂત્રાતાંગ. સંબંધી તે વ્યંતર વિગેરે હાસ્ય કે પ્રધેષ વિગેરેથી મુનિને પજવે, આવા ત્રણ પ્રકારના પરિસોથી સાધુ વિકાર ન પામતાં સમતાથી સહે, તે બતાવે છે, એટલે ભયથી રેમ પણ ઉચું ન કરે, અથવા જે પ્રેમ પણ ઉંચું ન કરે ન કંપાવે, તે ત્રણ પ્રકારના ઉપસર્ગો તેણે સહન કરેલા જાણવા, મિ સાથે આદિ શબ્દથી જાણવું કે જેમ ભયથી રેમ ન કંપાવે, તેમ ભૂત વ્યંતરના ચાળાથી તે નજર કે હું પણ વિકારવાળું ન કરે, અને શૂન્યગૃહ લેવાથી જિન કલ્પી વિગેરે મહા મુનિ મસાણમાં રહેલો હોય તે પણ તે કંપનહિ, णो अभिकखेज जीवियं, नोऽविय पूयण पत्थए सिया, भभत्य मुर्विति भेरवा, सुन्नागार गयस्स भिक्खुणो ॥१६॥
વળી તે ભૈરવ વિગેરેના કરેલા ઉપસર્ગ થી પીડાયલે જીવિતને આકાંક્ષી ન બને, અર્થાત્ જીવિતને મમત્વ મુકીને પરિસ સહે, તેમ ઉપસર્ગોને સહેવાથી પૂજાને વાછક પણ ન બને, આ પ્રમાણે જીવિત કે પૂજાથી નિરપેક્ષ બનીને વારંવાર સહે, અને તે શિયાળીયાં પિશાચે વિગેરેના ભયંકર ઉપદ્રવે ધીરે ધીરે સહેવાને અભ્યાસ થવાથી તે સમીપ આવે છે, અર્થાત્ શૂન્યાગાર વિગેરે સ્થાનમાં રહેલા સાધુને નાજિત ( ) વારણની માફક શીત ઉષ્ણ વિગેરેથી થએલ ઉપસર્ગો પછી સુખેથી સહાય છે. ફરી ઉપદેશ આપે છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
સૂત્રવાંગ
૨૨૦ उवणीय तरस्स ताइणो, भयमाणस्स विविक मासणं । सामाइय माहू तस्स जं, जोअप्पाण भए ण दसए ॥ १७ ॥
આત્માને સમીપમાં જેણે લીધે, અથવા જ્ઞાનથી જેણે આત્માને ઓળખે, તથા તેણે અતિશે ઓળખે તેથી તે ઉપનીતતર આત્મજ્ઞ છે, તથા પરઆત્માની રક્ષા કરનાર તે તાયી છે, અથવા ત્રાથી સમ્યકત્વને પાળક છે, તથા સ્ત્રી પશુપંડકથી વજિત થાન અથવા જ્યાં બેસાય તે આસન કે વસતિ છે, તે વાપરે છે, આવા મુનિને સર્વ સમભાવ રૂપ સામાયિક વિગેરે ચારિત્રવાળે કહે છે, તેથી ચારિત્રવાળાએ ઉપર બતાવેલ નિયમવાળા થવું, તથા પરિસહ ઉપસર્ગથી ભય આવતાં આત્માને ડરવાળે ન બનાવે, (ન ડિરે) તેને સર્વ ચારિત્રીઓ કહે છે, કે ૧૭ उसिणोदगतत्त भोइणो, धम्मट्ठियस्स मुणिस्स हीमतो। संसग्गि असाहू राइहिं, असमाही उ तहा गयस्सवि ॥१८॥
ત્રણ ઉકાળાનું પાણી પીનાર, અથવા ઉના પાણીનું ઠંડું ન કરવાથી તપેલું (ઉ) પાણી પીએ, (ઘણું ઠડાની આકાંક્ષા ન રાખે) તથા શ્રત ચારિત્ર નામના ધર્મમાં રહી અ સંયમમાં લજજા એટલે પાપથી શરમાતે રહે, તેવા ધર્મ સાધક મુનિને પણ રાજા વિગેરેને સંબંધ રાખતાં અનથેના ઉદયને હેતુ થવાથી યક્ત અનુષ્ઠાન કરવા છતાં પણ અસમાધિજ થાય, પણ બરબર સ્વાધ્યાય વિગેરે ન થાય, ૧૮
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૩૦
સૂત્રકૃતીંગ.
ત્યજવા ચાગ્ય દાષાને બતાવી હવે ઉપદેશ આપવા કહે છે; अहिगरण कडस्स भिक्खुणो, वयमाणस्स पसज्झ दारुणं । अट्टे परिहायती बहू, अहिगरणं न करेज्ज पंडिए ॥ १९ ॥
અધિકરણ તે કલહ છે, તે કરનારા અશ્વિકરણ કર સાધુ છે તે ક્લેશની કરનારી દારૂણ ભાષા એટલે તે તેના અર્થ તે મેક્ષ, અથવા મેક્ષનું કારણ સંયમ છે, તે ધ્વસ થાય છે, તેના સાર આ છે, કે ઘણાકાળે અઘાર તપસાથી માઢું પુણ્ય બાંધ્યું હોય, તે પુણ્ય કલહકારી સાધુ પરને ઉપઘાત કરનારી ભાષા જે બેલે તેા તે ક્ષણેજ નાશ પામે છે, તે કહે છે,
जं अज्जियं समीखल्लएहिं तव नियम बंभ मइएहिं । माहु तयं कलहंता छड्डे अह सागपत्तेर्हि ॥ १ ॥
જે પુણ્ય મહાકષ્ટ તપ નિયમ બ્રહ્મચર્યથી ખાંધ્યું હાય, તે કલહ કરતાં ઘેાડીવારમાં નષ્ટ થાય છે, એટલે જેમ શમીવૃક્ષનાં પાંદડાં ઝીણાં હોય તેનાવડે થાડુ થાડું એકઠુ કરે, અને શાકનાં માટાં પાનવડે ખાલી કરી દેવાય, ( અર્થાત પાઈ પાઈ ખચાવીને ઘણે વર્ષે લક્ષાધિ પતિ થાય અને એકવાર ગફલત થતાં કાઈ ધૂતના ફાંસામાં ફસતાં બધી પૂંજી એક વખતમાં તણાઈ જાય. ) માટે આવું જાણીને જરાપણ કલહુ સમસના જાણનાર વિવેકી પુરૂષ ન કરવા.
Page #278
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૨૩૨ सीओ दग पडि दुगंच्छिणो, अपडिण्णस्स लवावसप्पिणो, सामाइय माहु तस्सज, जो गिहिमत्तेऽसणंनभुंजती ॥२०॥
આ પ્રાસુક (કાચું) પાણની દુર્ગછા કરનાર આત્માથી સાધુને નિયાણું ન હોય, તથા તે લવ તે કર્મ, તેને અર્વસર્ષિ તે ત્યાગી હેય તથા ગૃહસ્થના કસા વિગેરેના પાત્રમાં ન જમે, તેને સમભાવવાળું સામાયિક સર્વ કહે છે. " णय संखयमाहु जीवियं, तहविय वालजणो पगब्भइ। बाले पापेहिं मिज्जती, इतिसंखाय मुणी ण मन्जती ॥२१॥ - કાળના પર્યાય (મોત આવે) થી તુટેલું જીવિત (આયુ) ફરી સંધાવું શકય નથી, આવું જાણવા છતાં પણ બાળ (અજ્ઞાન) જન પાપ કરવામાં ઘણ (હઠીલે) થાય છે, અસત (અકૃત્ય) અનુષ્ઠાનથી ઉજવાતો નથી, એ પાપી માણસ બાળ જેવા અનેક પાપોથી મપાય છે, અથવા મેય તે ધાન્ય વિગેરે જેમ પ્રસ્થકના માપાથી મપાય છે, તેમ તે પિતાના પાપથી પ્રખ્યાત થાય છે, એ પ્રમાણે જાણીને યથાવસ્થિત પદાર્થને વેત્તા મુનિ મદ ન કરે, અર્થાત્ તેવાં પાપકૃત્યોમાં હું ઠીક કરનારે છું, એ બેટા હઠવાદને મદ ન કરે. छंदेण पले इमापया, बहुमाया मोहेण पाउडा। वियडेण पलिति माहणे, सीउण्हं वयसाऽहियासए ॥२२॥
પિત પિતાના અભિપ્રાય (છંદ) પ્રમાણે કુગતિગમનના
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૩૨
સૂત્રકૃતાંગ. હેતુને પણ ધર્મ માનનારા પણ કેટલાક લેક છે, તે ગતિમાં લીન થાય છે (બ્રમણ કરે છે, જેમકે કેઈતે બકરા વિગેરેના વધને પણ પિતાના અભિપ્રાયમાં હઠવાદી બનીને ધર્મ બતાવે છે, કેટલાક તે સંઘ વિગેરેને આશ્રયી દાસીદાસ ધન ધાન્યાદિને પરિગ્રહ કરે છે, વળી કેટલાક કપટીઓ વારંવાર ઉોક્ષણ ક્ષેત્ર સ્પર્શન વિગેરે કુકકુટથી મુગ્ધ પુરૂષને ફસાવે છે, તેઓ કહે છે. कुकुट साध्यो लोको, नाकुकुटतः प्रवर्तते किंचित् । तस्मा लोकस्यार्थे पितरमपि सकुक्कुटं कुर्यात् ॥ १॥
કુકકુટ થી આ લેક સાધ્ય છે, કારણ કે કુકુટ વિના કઈપણ પ્રવર્તતું નથી, માટે લેકને અર્થે પિતૃ (મરેલા વીલ)ને પણ કુકકુટવાળો કરે, તથા આ પ્રજા (લેક) કપટથી પ્રધાન છે, પ્ર—શા માટે ? ઉ–મોહ અજ્ઞાનથી પ્રવૃત્ત છે, અર્થાત્ સારા માઠાના વિવેકથી વિકલ છે, આવું જાણીને માહણ તે સાધુ વિકટ તે અમાથી કૃત્યવડે મેક્ષ અથવા સંયમમાં પ્રકર્ષથી લીન થાય, અર્થાત્ શેભન (શ્રેષ્ઠ) ભાવવાળે થાય, તે પ્રમાણે શીત ઉષ્ણ અથવા શીતાણું અનુકૂળ પ્રતિકૂળ પરિસહ આવે, તેને વાચાકાયા અને મન વડે ત્રણ કરણથી સમ્યગરીતે સહે. રર कुजए अपराजिए जहा, अक्खेहिं कुसलेहिं दीवयं । कडमेव गहायणो कलिं, नोतीयं नो चेवदावरं ॥ २३ ॥
Page #280
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
પુજય તે ઘુતકાર (જીગાર) છે, જો કે જુગારમાં ઘણું એ જીતે, તેપણ તે સારા પુરૂષોએ અનર્થના હેતુ જાણીને નિંદ્યો છે, માટે તેનુ નામ પુજય છે, હવે કેાઈ જુગારી પાસાથી કે કાડીથી જુગાર ખેલતાં કુશળ હેાવાથી પોતે ખીજાથી ન જીતાય, પણ પાતે જીતે અને જીત્યા પછી તે એક (કલિ) બે (દ્વાપર) ત્રણ (ત્રિક) ન લેતાં ચાકડા (કડ) વડેજ રમે છે, (કલિથી ૧ દ્વાપરથી એ ત્રિકથી ત્રણ અને કડથી ચારની સંજ્ઞા છે. ) તેના ઉપરથી એધ આપે છે. एवं लोगंमि ताइणा, बुइए जे धम्मे अणुत्तरे । तंगिoe हिति उत्तमं, कडमिव सेस वहाय पंडिए ॥ २४ ॥
ઉપર બતાવ્યુ કે જીતેલા જુગારી એક બે ત્રણ ન લેતાં ચાકડાનેજ લે છે, તે પ્રમાણે આ લેાકમાં તાતિય અથવા ત્રાચી (રક્ષક)સ જ્ઞ પ્રભુએ કહેલા આ ક્ષાંત્યાદિ લક્ષણવાળા ધર્મ છે, અથવા શ્રત ચારિત્ર નામના ધર્મ છે, તેનાથી ઉત્તર (અધિક) કાઈ ન હોવાથી તે અનુત્તર ધર્મ છે, તેને એકાંત હિતકારી હાવાથી સર્વોત્તમ માનીને વિતસિકા ( અન્ય આકાંક્ષા ) રહિત સ્વીકારી લે, નિગમન માટે તેજ દષ્ટાંત બતાવે છે, કે જેમ જુગારી એકેક છેાડીને ચાકડું લે છે, તે પ્રમાણે પડિત સાધુ પણ ગૃહસ્થ કુપ્રાવચનિક અથવા પાસસ્થા વગેરેના અધમભાવ છેડીને સપૂર્ણ મßાંત સર્વોત્તમ ( નિળ ચારિત્ર ) ધમ ને ગ્રહણ કરે, ફરી ઉપદેશ આપે છે.
૨૩૩
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૦૪
સૂત્રકૃતાંગ. उत्तर मणुयाण आहिया, गामधम्मा (म्म) इइमे अणुस्सुयं ! जैसी विरता समुट्टिया, कासवस्स अणुधम्म चारिणो॥२५॥
દુખે કરીને છતાય તેથી ઉત્તર પ્રધાન છે, પ્ર-કેનાથી? ઉબધાથી, પણ ઊપદેશને એગ્ય ફક્ત મનુષ્યો હોવાથી તેમને લીધા છે, પ્ર. શું દુર્જય છે ? ઉ-ગ્રામધર્મ તે શબ્દાદિ વિષયે અથવા મૈથુન (શ્રીસંગ) દુર્જય છે, એવું સર્વરે કહ્યું, તે મેં જાતે (ગણધરે) સાંભળ્યું, એટલે આ તથા ઉપરનું બધું છેષભદેવે સર્વજ્ઞપ્રભુએ પિતાના પુત્રને કહ્યું, તે ઉપયોગી હોવાથી બધા તીર્થકોએ પિતાના ગણધરને કહા, તે પ્રમાણે મહાવીર પ્રભુએ સુધમાં સ્વામીને કહ્યું, તે શિષ્યપરંપરાએ સંભળાવે છે, કે મેં પણ સાંળવું માટે અનવદ્ય (નિદોષ) છે, તેથી આ ઇદ્રિના દુર્જય વિષયેથી વિરત બની સમ્મસંયમ પાળવા તૈયાર થએલા છે, પ્ર. કે? ઉ.-કાશ્યપતિ અષભ દેવ અથવા મહાવીર પ્રભુના ધર્મને અનુરારનારા જે છે તેજ તીર્થંકરપ્રણીત ધર્મના અનુષ્ઠાન કરનાર છે, (અર્થાત્ રાષભદેવના પુત્રએ નિળ સંયમ આ ઉપદેશથી પાળ્યું તેમ દરેકે પાળવું) जेएय चरंति आहियं, नाएणं महया महेसिणा । ते उट्ठिय ते समुट्ठिया, अन्नोन्नं सारंनि धम्मओ ॥ २६ ॥
જે માણસ ઉપર બતાવેલે ધર્મ ઇદ્રિના વિષયેથી
Page #282
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૨૩૫ વિરત થવારૂપ છે, તેને જ્ઞાતપુત્ર જેઓ જ્ઞાનવડે મહાન છે, તથા અનુકૂળ પ્રતિફળ ઉપસર્ગોને સા માટે મહર્ષિ છે, તે વર્ધમાનસ્વામીએ કહ્યો છે, તે ધર્મને જેઓ આદરશે, તેજ સંયમમાર્ગમાં ઉદ્યત થએલા તીથિ અથવા નિન્દવ આદિને ત્યાગીને તથા કુમાર્ગને ઉપદેશ ત્યાગીને સભ્ય માર્ગે ચાલનારા જાણવા; પણ જેએ કુકાવચનિક જમાલિ વિગેરે જેવા છે, તે ન લેવા, અને ઉપર બતાવેલા જ યક્ત ધર્મના અનુષ્ઠાન કરનારા પરસ્પરથી ધર્મ આશ્રયીને અથવા કઈ ધર્મથી પતિત થતું હોય તેને પ્રેરણા કરીને ફરીથી સારા ધર્મમાં જોડે. ૫ ૨૬ मापेह पुरा पणामए, अभिकखे उवहिं धुणित्तए । जे दूमण तेहिणोणया, ते जाणंति समाहि माहियं ॥२७॥ | દુર્ગતિ તરફ કે સંસાર તરફ જીવેને જે નમાવે છે, તે પ્રણામક શબ્દાદિ વિ છે, તેને પૂર્વે ભગવ્યા છે, માટે તેને ફરી યાદ ન કર, તેઓનું મરણ પણ મહા અનર્થને માટે થાય છે, તથા નવા ન ભેગવેલા વિષયની આકાંક્ષાન કર. તથા વારંવાર ચારિત્રને એગ્ય અનુષ્ઠાન ચિંતવજે, તથા કરજે.-પ્ર. શા માટે? ઉ–દુર્ગતિ તરફ જીવને લઈ જાય માટે ઉપધિ છે, તે માયા અથવા આઠ પ્રકારનાં કર્મ છે, તે હણવા માટે તૈયાર થજે. તથા જે દુષ્ટ ધર્મ તરફ ઉપનત (લીન) છે, કુમાગે અનુષ્ઠાયી છે, તે અન્યતીથી
Page #283
--------------------------------------------------------------------------
________________
२३१
સૂત્રકૃતાંગ
દૂમણ છે, અથવા દુષ્ટમન કરનારા અથવા ઉપતાપ કરનારા શબ્દાદિ વિષયે છે, તેમાં જે મહાસત્વવાળા સાધુઓ છે, તે તેમાં નમી જતા નથી, અર્થાત કુંચાલ સેવનાર થતા નથી, તેઓ જ સુમાર્ગમાં અનુષ્ઠાન કરનારાઓ સમાધિ તે રાગદ્વેષ ત્યાગરૂપ ધર્મ ધ્યાનને આત્મામાં વ્યવસ્થિત થએલું જાણે છે, પણ બીજા નથી વણતા. णो काहिए होज संजए, पासणिए गय संपसारए। . नचा धम्म अणुत्तरं, कय किरिए णया वि मामए ॥२८॥
સંયત એટલે જેણે દીક્ષા લીધી હોય તે સાધુ છે, તેણે ગોચરી વિગેરેમાં કથા કરનારા ન થવું, અથવા તેણે ધર્મવિરૂદ્ધ કોઈને મર્મ ખેલનારી અથવા સ્ત્રી વિગેરે સંબંધી વિકથા કરનારા ન થવું, તથા નવું શું બનશે? એ પ્રશ્ન રાજા વિગેરેએ પૂછતાં તેને નિમિતિયા (જોશી) તરીકે ઉત્તર આપનારા અથવા દર્પણ વિગેરેથી પ્રશ્નને ઉત્તર આપે, તે કાર્ય સાધુએ ન કરવું, તેમજ દેવ વૃષ્ટિ (વર્ષદ સંબંધી) અર્થકાંડ (પૈસાની પ્રાપ્તિ) વિગેરે સૂચવનારી કથાને કહેનારો સંપ્રસારક પિતે ન બને, પ્રશા માટે? ૧, જેનું ઉત્તર નથી તે અનુત્તર શ્રતચારિત્ર નામને ધર્મ સમજીને પિતે વિકથા વિગેરે ન કરે, કારણ કે ધર્મનું આ ફળ છે, કે વિકથા તથા નિમિત્તનું કામ છોડીને સમ્યકિયાવાળે થાય, તે બતાવે છે, કે જેણે
Page #284
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૨૩૭ સારી રીતે સંયમ અનુષ્ઠાનની ક્રિયાને અભ્યાસ કર્યો છે, તે કતક્રિય છે, અને તે સાધુ હોય, તે આ મારૂં છે, અને હું તેને સ્વામી છું, એવે પરિગ્રહને આગ્રહી પિતે ન બને. ૨૮ છે. छन्नं च पसंस णो करे, नय उक्कोस पगासमाहणे । तेसि मुविवेग माहिए, पणया जेहिं सुजोसिअं धुयं ॥ २९ ॥ - “જી” તે માયા છે, કારણ કે પિતાના અભિપ્રાયને ઢાંકે છે, તે માયાને સાધુએ ન કરવી, તથા બધાથી પ્રશંસાય અને બધા પણ તેને એક સરખે આદરે છે, તે પ્રશસ્ય લભ છે, તે લેભ પણ સાધુએ ન કરે, તથા જાતિ વિગેરે મદસ્થાનેથી લઘુ (થડા કાળની) પ્રકૃતિવાળા પુરૂષને ખેંચે છે, તે ઉત્કર્ષક માન છે, તથા અંદર રહેવા છતાં પણ મુખ દષ્ટિ તથા ભાંપણના ચડાવવા વિગેરેથી પ્રકાશમાં આવે તે પ્રકાશ, તે કોધ છે, તે માન તથા ક્રોધને માહણ (સાધુ) ન કરે, તે ક્રોધ માન માયા લોભ ચારેને વિવેક (ત્યાગ) જે મહાત્માઓએ કર્યો, તેજ સાધુએ ધર્મમાં પ્રણત થયેલા છે, અથવા તેજ કષાયે ત્યાગેલા સપુરૂષને સારે વિવેક પરિજ્ઞાનરૂપ આહિત (પ્રથિત) પ્રસિદ્ધિ ને પામે છે, અને તેઓ જ ધર્મમાં પ્રભુત છે, કે જે મહા સત્વવાળા પુરૂષોએ આઠ પ્રકારનાં કર્મ દેનાર સંયમ અનુષ્ઠાનને બરો
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૩૮
સૂત્રકૃતાંગ.
બાર સેવ્યું છે, અથવા જે સારાં અનુષ્ઠાન કરનારા પુરૂષોએ સુતિ તે સારી રીતે ધોઈ નાંખવાયેગ્ય કર્મ (ધૂત)ને નાશ કરી નાંખ્યું છે, તેએજ ધર્મમાં પ્રણત થએલા જાણવા. अणिहे सहिए सुसंवुडे, धम्मट्टी उवहाण वीरिए । विहरेज समाहि इंदिए, अत्तहिअं खुदुहेण लब्भइ ॥ ३० ॥ - જેનાથી લેવાય તે નેહ છે, તે નેહરહિત સર્વત્ર મમત્વરહિત થાય, અથવા પરિસહ ઉપસર્ગથી હણાય, તેનિહ, અને પિત ન હણાય, માટે અનિહ છે, અથવા અગર પાઠ છે, તેને અર્થ અનઘ નિરવદ્ય અનુષ્ઠાન કરનારા અને છે. તથા હિત સહિત વર્તે તે સહિત છે, અથવા જ્ઞાન વિગેરેથી યુક્ત તે સહિત છે, અને સ્વહિત કે આત્મહિત વાળ સમનુષ્ઠાનની પ્રવૃત્તિ કરવાથી થાય, તે બતાવે છે, સુહુસંવૃત તે સુસંસ્કૃત ઇદ્રિ તથા મનથી સંસારી આ કાંક્ષાઓ રહિત બને, તથા શ્રુતચાગ્નિરૂપ ધર્મને અર્થ બને, કારણ કે સંતપુરુષે તે ધર્મનેજ વધે છે તથા ઉપધાન તે તપ છે, તેમાં વિર્ય ફેરવનાર બની સંયમ અનુકાન કરતે વિચરે, તે સમાહિત (સંત) ઇદ્રિવાળે છે.
પ્ર-એમ ક્યાંથી?
ઉ.–કારણ કે આત્મહિત તે સંસારમાં ભટકતા ધર્મ કયવિનાના અનભ્યાસીને દુઃખથી પ્રાપ્ત થાય છે, તે કહે છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૨૩૮ न पुन रिदमति दुर्लभ, मगाध संसार जलधि विभृष्टम् । मानुष्यं खद्योतक तडिल्लता विलसित प्रतिमम् ॥१॥
આ મનુષ્યપણું ખરજુવા (આગીયાના કીડા)ના ઝરા પ્રકાશ જેવું કે વીજળીના ચમકારા જેવું વીતી જતાં અને ગાધ સંસારમાં જેમ સમુદ્રમાં પડેલી હાની વસ્તુ હાથ લાગવી મુશ્કેલ છે, તેમ મનુષ્ય જન્મ ફરી મળ દુર્લભ છે. (માટે વિષયભોગમાં ન રાચતાં ધર્મ કરી લે) વળી યુગ સમિલનું દષ્ટાંત કે સ્વયંભુરમણ જેવા સમુદ્રમાં કરડે
જનના આંતરે ધૂસરૂં અને તેની ખીલી નાંખ્યાં હોય તે બહુ મુશ્કેલી એ ભેગાં થાય, તેમ મનુષ્યજન્મ દુર્લભ છે, એવાં દશ દષ્ટાંત શાસ્ત્રમાં આપેલાં છે, તે વિચારવાં, એટલે મનુષ્યજન્મ દુર્લભ છે, તેમ આર્યક્ષેત્ર વિગેરે પણ મહા કષ્ટ મળે તેમ છે, માટે આત્મહિત મળવું દુર્લભ છે, એમ જાણવું, જેમકે – भूतेषु जंगमत्वं, तस्मिन् पंचेंद्रिय त्वमुत्कृष्टम् । तस्मादपि मानुष्यं, मानुष्येऽप्याय देशश्च ॥१॥
પૃથ્વીકાય વિગેરેથી ત્રસ પણું અને તેમાં પંચેન્દ્રિયપણું ઉત્કૃષ્ટ છે તેથી પણ મનુષ્યપણું, અને તે મનુષ્યપણ સાથે આર્યદેશ ઉત્તમ છે. देशे कुलं प्रधान, कुले प्रधानेच जातिरुत्कृष्टा । जातौ रूप समृद्धी रूपेच बलं विशिष्टतमम् ॥२॥
Page #287
--------------------------------------------------------------------------
________________
સુકૃતાંગ.
૨૪૦
દેશમાં કુલ, ફૂલમાં જાતિ, જાતિમાં રૂપ, રૂપમાં બળ આ એકેકથી શ્રેષ્ઠ છે. भवति बलेचायुष्कं, प्रकृष्ट मायुष्कतोऽपि विज्ञानं । विज्ञाने सम्यकत्वं, सम्यकत्वे शील संप्राप्तिः ॥३॥
બલમાં આયુ, અને આયુથી વિજ્ઞાન, વિજ્ઞાનથી સમ્યકત્વ સમ્યકત્વથી પણ શીલપ્રાપ્તિ દુર્લભ છે. एतत्पूर्वश्वायं, समासतो मोक्ष साधनो पायः। तत्रच बहुसंप्राप्त, भवद्भिर पंच संप्राप्यम् ॥ ४॥
ઉપર બતાવેલી બધી ગ્યતા મળે ત્યારપછી સમક્ષ સાધનને ઉપાય છે, આમાંનું ઘણું તે મેળવ્યું છે, અને હે સાધુ! તારે હવે ફળ થડુંજ (દીક્ષા પાળવાનું) મેળવવું બાકી છે ! तत्कृरुतोद्यममधुना, मदुक्त मार्ग समाधिमाधाय । त्यक्त्वा संगमनायें, कार्य सद्भिः सदाश्रेयः ॥५॥
માટે હે શિષ્ય! હવે તું જિનેશ્વરે કહેલા માર્ગે સમાધિ રાખીને ઉદ્યમ કર, અને તેમાં પણ અનાર્યને સંગ છેડને ઉત્તમ સાધુને સંગ કરે, તે વધારે છ છ છે. શાળા
અને પ્રાણીઓએ આ બધું પૂર્વ વખતે ન પણ મેળવેલું હોય, તે બતાવે છે. णहिणूण पुरा अणुस्सुतं, अदुवातं तह णो समुट्ठियं । मुणिणा सामाइ आहित, नाएणं जग सब दंसिणा ॥ ३१॥
Page #288
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૨૪૧
કારણ કે આ જગતના બધા ભાવ દેખનારા જ્ઞાતપુત્રે સામાયિક વિગેરે બતાવ્યું છે, તે નિશ્ચયથી પૂર્વે જંતુ (મનુષ્યા ) એ સાંભળ્યું નથી, અથવા કદાચ સાંભળ્યું હશે, તે તે સામાયિક વિગેરે ખરાબર આરાધ્યું નહિ હોય, અથવા અવિતદ્ પાઠ છે, તેના અથ આ છે કે અવિતથ તે સત્યરીતે નહીં આરાધ્યુ હાય, આ કારણથીજ જીવાને આત્મહિત દુર્લભ છે, વળી ખીજી રીતે ઉપદેશ આપે છે. एवं मत्ता महंतरं, धम्ममिर्णं सहिया बहुजणा । મુળો છંદ્રાજીવંત્તના, વિદ્યા વિન્ન મહોષ માહિત ॥ ૩૨ ॥ વેમિ–(ગયાગ્રંથ ૧૦૨)
ઉપર બતાવ્યા પ્રમાણે વધારે દુર્લભ જાણીને તથા ધર્મોમાં જૈન તથા જૈનેતરમાં ઘણું અંતર (બે) માનીને અથવા ધર્મ ધર્મમાં અનેક ભેદ જાણીને અથવા કર્મના વિવરને જાણીને અથવા મનુષ્ય આર્યક્ષેત્ર વિગેરે સદનુષ્ઠાનના અવસર મળેલા જાણીને શ્રુતચારિત્રરૂપ જૈનધર્મ છે, હિત સહિત વર્તે, તે સહિત જ્ઞાનાદિમુક્ત ઘણા પુરૂષો જેઓ લઘુકી છે, તે તેના આશ્રય લેછે, તે પુરૂષ આચાર્ય આદિ ગુરૂ અથવા તીર્થંકરના માર્ગને અનુસરનારા છે, તે પાપકર્મથી વિરત થઈને ‘ મહેશ તે અપાર સંસાર સાગરને તર્યાં છે, આ પ્રમાણે તીર્થંકરે અન્ય ભવ્યાત્માને કહ્યું છે, તેમ મેં તમને કહ્યુ છે, વૈતાળીય અધ્યયનના બીજો ઉદ્દેશ સમાસ થયેા.
:
,
૧૬
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૨
સતકૃતાંગ
ત્રીજો ઉદ્દેશે. બીજે કહીને ત્રીજો ઉદેશે કહે છે, તેને આ પ્રમાણે, સંબંધ છે. બીજામાં વિરતપુરૂષેનું વર્ણન કર્યું, તેઓને દાચ પરિસહ આવે. તે તેને સહેવા જોઈએ. અને આ અધિકાર નિર્યુક્તિકારે પણ પૂર્વે કહ્યો છે, કે અજ્ઞાનથી ઉ. પંચિત કર્મને અપચય થાય છે, પણ તે પરિસહ સહન કરવાથી જ થાય છે, માટે પરિસહ સહેવા જોઈએ.
આ સંબંધે આવેલા આ ઉદેશાની પ્રથમ સૂત્રગાથા
संवुड कम्मस्स भिक्खुणो, जंदुक्खं पुढं अबोहिए। तं संजमओऽवचिजई, मरणं हेच्च वयं ति पंडिया ॥१॥ - સંવૃત તે ક્યાં છે કર્મ જેણે, અથવા સમ્યગૂ ઉપ
ગરૂપ અનુષ્ઠાને અથવા મિથ્યાદર્શન અવિરતિપ્રમાણ કષાયગરૂપ કૃત્ય જેણે રોક્યાં છે, તેવા ઉત્તમ ભિક્ષને અસાતવેદનીયનું દુઃખ અથવા તેના બીજરૂપ આઠ પ્રકારનું કર્મ બદ્ધ સ્પષ્ટ નિકાચિત એકમેક થયું હોય, તે કર્મ અહીં અબોધિ (અજ્ઞાન) વડે પૂર્વે ઉપચય કરેલું છે, તેને સંયમ તે જિનેશ્વરે કહેલ ૧૭ પ્રકારના સંયમ અનુષ્ઠાન કરવાથી પ્રતિક્ષણે ક્ષય થાય છે, તેને સાર આ છે, કે જેમ તળાવની અંદર રહેલ પાણીમાં બહારનું પાણી ઘરનાળાં
Page #290
--------------------------------------------------------------------------
________________
સરકતાંગ.
૨૪, બંધ કરી રોકી દઈએ, તે સૂર્યના તાપથી અંદરનું પાણું રેજ સૂકાઈને ઓછું થાય છે, તે પ્રમાણે આશ્રવા - કીને ઇન્દ્રિયને વેગ (વ્યાપાર) તથા કષા તરફ સંહી નતા રોકાણ) કરવાથી સાધુને સંવૃત આત્મા બને છે, તેને સંયમ અનુષ્ઠાન કરવાથી અનેક ભવમાં અજ્ઞાની ઉપસ્થિત થએલાં કર્મો ક્ષય પામે છે, અને જેઓ સંવૃત આત્માવાળા તથા સદનુષ્ઠાન કરનારા છે, તેઓ મરણને તેમજ જરા જન્મ શેકદિ છોડી સદ્ અને વિવેક રાખનાર પંડિત પુરૂષે મોક્ષમાં જાય છે, અથવા સર્વ પંડિત) એવું કહે છે, કે જે આત્માને સંવરમાં રાખી નિર્મળ સંયમ પાળશે તેઓ મેક્ષમાં જશે છે ? जे विन्न वणाहिऽजोसिया, संतिन्नेहि समवियाहिया। तम्हा उडुति पासहा, अदक्खु कामाइ रोगवं ॥२॥
કદાચ તે સારાં અનુષ્ઠાન કરવા છતાં પણું આ ભવમાં કેઈપણ કારણે મેક્ષ ન મેળવે, તેને માટે કહે છે કે, જેઓ મહાસત્તવાળા છે, અને સંસારગની આકાંક્ષક સ્ત્રીઓથી પ્રાર્થના કરાયા છતાં પણ તેમણે તેને ભેળવી નથી, અથવા ઝેષતે અવસાન (ક્ષય) છે, તેનાથી અતીત (ધર) થયા છે, તેવા બ્રહ્મચારી ત્યાગીઓને મેક્ષ ગયેલા જેવાજ વર્ણવ્યા છે, કારણ કે તર્યા નથી, છતાં પણ નિન્કિંચનપણે શબ્દાદિ વિષયમાં અપ્રતિબદ્ધ હેવાથી સંસાર
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૪૪
. સૂત્રકૃતાંગ. સમુદ્રના તટે પહોંચેલા છે, માટે હે શિષ્ય! સી ત્યાગવાથી ઉંચે (મેક્ષમાં) શું થાય છે, તે તમે જુઓ ( વિચા). અને જેઓએ વ્યાધિ જેવા ભેગેને દેખેલા છે, (અને દૂર થયા છે), તેઓ “સંતીર્ણ સમા” તે સંસારને તરી ગયેલા સમાનજ જાણવા. તેજ કહ્યું છે.
पुप्फ फलाणं चरसं मुराइ मंसस्स महिलियाणं च । जाणंता जे विरया ते दुक्कर कारए वैदे ॥१॥
ફૂલ ફળોના રસને તથા દારૂ માં સ્ત્રીના ભાગોના વાકે જાણીને પણ જેઓ તેનાથી દૂર થયા છે, તે દુષ્કર કારકને વાંદું છું, અથવા બીજી ગાથાના ત્રીજા પદમાં રહું તિ િમ ત પાઠ છે, તેને અર્થ આ છે, કે ઉધ્ધ તે સાધર્મ દેવલોક વિગેરેમાં તિર્યક તે તિર્યકલેકમાં. અધ: તે ભુવનપતિ વિગેરેમાં જે સુંદર ભોગે છે, તેને જેમણે રોગ માફક જાણી ત્યાગ્યા, તે તરેલા જેવાજ જાણવા. ૨.
હવે ફરી બીજે ઉપદેશ આપે છે. अगं वणिएहिं आहियं, धारती राईणिया इहं । एवं परमा महत्वया, आक्खया उ सराइ भोयणा ॥३॥
જેમ રત્ન વસ્ત્ર આભરણાલિક શ્રેષ્ટ હોય તે, પરદેશથી કમાઈ લાવેલા વાણીયા રાજાને અર્પણ કરતાં તે પહેરે છે, અથવા રાજપુત્રે કે માનવંતા અમલદારે પહેરે છે, તેમ
Page #292
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૨૪૫
મહાવ્રતે પાંચ તથા છઠું ત્રિભેજન વિરમણવ્રત એ રત્ન આભૂષણતુલ્ય છે, તે આચાર્યાદિએ અર્પણ કરેલાં મુનિઓ પહેરે છે, તે શબ્દ ગાથામાં છે, તેને અર્થ એ છે કે પૂર્વનાં રત્નથી પણ મહાવતરૂ૫ રને વધારે કીમતી છે, તેને સાર આ છે કે પ્રધાન (અ) રત્નનું ભાજન જેમ રાજા વિગેરે છે, તેમ મહાવ્રતના ભાજનરૂપ મહા સવવાળા સાધુઓ જ છે, પણ સામાન્ય માણસ મહાવ્રત રૂપને ધારી શકતું નથી. जेइह सायाणुगा नरा, अझोव वन्नाकामेहिं मुच्छिया। किवणेण समं पगम्भिया, नविजाणंति समाहिमाहितं ॥४॥
પણ જેઓ લઘુસત્તવાળા છે, તે આ લેકમાં સાતા સુખના વાંછક અને તેનાથી થતા આલેક પરલોકના અપાયથી ન ડરતાં સમૃદ્ધિારા સાતગારવમાં વૃદ્ધ થએલા, તથા ઈચ્છા મદનરૂપ કામમાં ઉફ્ટ તૃષ્ણવાળા તથા કૃપણ, તે દીન માફક ઇંદ્રિયથી પરાજ્ય પામેલા તેવા તેવા ભોગે ભોગવવા ધૃષ્ટ બનેલા જેઓ છે, અથવા ચારિત્ર લઈને જે એમ માને કે આટલા થોડા દેષથી એટલે બરોબર પડ લેહણ વિગેરે ન કરવાથી શું બગડવાનું છે? એમ માની પ્રમાદી થએલા છે, તેઓ કર્તવ્યમાં ખેદ પામતાં બધા સંયમને મેલે કરે છે, જેમ કપડું કે મણિરત્નની ભીંત હોય તેની સંભાળ ન રાખવાથી બગડી જાય તેમ ઉપર કહેલા
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૪૬
સૂત્રકૃતાંગ.
રસસ્વાદ સાધુ ધર્મધ્યાન વિગેરેની સમાધિ તેમને કહેવામાં આવે, તેપણ તે જાણે નહિ, ફ્રી બીજી રીતે ઉપદેશ આપે છે.
बाहेण जहाव विच्छए, अबले होइ गवं पचोइए । से अंतसो अप्पथामए, नाइवह अबले विसीयति ॥ ५ ॥
વ્યાવતે શિકારી એ જેમ મૃગાઢિ પશુ વિગેરેને અનેક પ્રકારે ફ્રૂટ પાશા વિગેરેથી પરવશ કર્યાં હોય, અથવા દોડાવી થન્ગેા હોય, અથવા પકડવાની પ્રેરણા કરી હોય તેપણુ ખેલ થઈ જાય છે, એટલે થાકવાથી ઢાડી શકતા નથી, અથવા વહન કરાવે, તે વાહ ગાડીવાળા છે, તે હાકનારા નો બળધ વિગેરે બરાબર ગાડીમાં ન ચાલે તે તે ખળધ વિગેરેને ચાખકા કે પરાણા વિગેરેથી મારતાં ઘાયલ થતાં નબળા પડી જતાં વિષમ (કઠણ) માર્ગે ચાલી શકવાને અ સમર્થ થાય છે, અને અશક્ત થયા પછી મરણાંત સુધી અલ્પ મળને લીધે ઘણા ખેાજો લઈજવા સારેમાર્ગે પણ ચાલવા અસમર્થ છે, તે ગારા વગેરેમાં ચાલતાં તે ઘણા એદ પામે છે, તેના મેધ આપે છે.
एवं कामेसणं विऊ, अज्ज सुए पयहेज्ज संथवं ।
कामी कामे ण कामए, लद्धेवावि अलकण्हुई || ६ || આ પ્રમાણે શખ્સ વિગેરે પાંચ વિષયાની પ્રાર્થના
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૪૭
સવતાંગ. કરતાં તે સાધુ જે શબ્દાદિ કામમાં આસક્ત થાય તે પછી એમ વિચારે કે કામસંબંધી પરિચય હમણ ત્યજીશ કાલે છેડીશ, એમ અધ્યવસાય (વિચાર) વાળે થાય, પણે તે થાકેલા બળધુ માફક જ બેસી રહે, પણ નિર્બળ બળધ માફક તે કામગના વિષયમાર્ગને છોડવા સમર્થ ન થાય, પણ ડાહ્યો સાધુ કામી થાય તે પણ આલેક તથા પર કના અપાયો ગુરૂપાસે જાણવાથી શબ્દાદિ સુંદર કામમાં વિરસ્વામી કે જંબુસ્વામી માફક પાસે આવ્યા છતાં પણ
છે નહિ; તથા ક્ષુલ્લકુમાર માફક કેઈનિમિત્તે સાથે (સારું ગાયું) એવો બોધને ઈસા મળતાં સમજીને પાસે આવેલા કામોને મહાસત્વપણે પાસે નહિ આવેલા સમાન માનીને તેનાથી નિઃસ્પૃહ થાય છે જો - પ્ર. શા માટે કામભોગને પરિત્યાગ કરે? તે કહે છે. मा पच्छ असाधुता भवे, अच्चेही अणुसास अपगं। अहियं च असाहु सोयतो, से थणती परिदेवती बहुं ॥७॥
જે કાગને પરિત્યાગ ન કરે, તે કામના અનુકંગ (સંબંધ) થી પરકમાં અથવા મરણતે કુગતિ ગમનરૂ૫ અસાધુતા થશે, તે કુગતિમાં છે શિષ્ય, તું ન જાય તે સારૂં, માટે વિષયસંગથી આત્માને દૂર રાખ, તથા આત્માને સમજાવ, કે હે જીવ! જે સાધુ હિંસા જાઇ
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૪૮
સૂત્રકૃતાંગ. ચારી વિગેરેમાં પ્રવતને દુર્ગતિમાં ગયા પછી અતિ શોચ કરે છે. અને નરકમાં ગયેલા પરમાધામીથી દુઃખ દેવાતાં અથવા તિર્યંચનિમાં સુધા (ભૂખ) વિગેરેની પીડાથી, અતિશે બરાડા પાડતે નિશાસા નાખે છે. તથા રડે છે, અને બહુ આકંદ કરે છે. हामातम्रियत इति, त्राता नैवास्ति साम्पतं कश्चित् । किं शरणं मे स्यादिह, दुष्कर चरितस्य पापस्य ॥ १ ॥ | હે મા! હું મરું છું, મરતાં મને આ સમયે કઈ બચાવનાર નથી ! અહાહા ! દુષ્ટ કૃત્ય કરનારે હું છું તેને કર્યું શરણુ અહીં છે. આ પ્રમાણે મરતી વખતે પણ દુષ્ટ કૃત્ય કરનારાઓ દુઃખ પામે છે, માટે વિષયસંગ ન કર, એ આત્માને બંધ આપ! . ૭ इह जीविय मेव पासहा, तरुण एवा(णेवा)स सयस्स तुट्टती। इत्तर वासे य बुज्झह, गिद्धनरा कामेमुमुच्छिया ॥८॥
અન્ય જીવિત (ભવ) માં તે દૂર રહે, પણ આ ભવ (સંસાર)માંજ સકળ સુખના સ્થાનમાં અનિત્યતા ઘુસી છે, તથા આયુ છે, તે પણ આવી ચિ (ક્ષણ ક્ષણના) મરણ વડે ક્ષણે ક્ષણે નાશ થવાના સ્વભાવવાળું છે, અથવા સંપૂર્ણ આયુને ક્ષય પણ જુવાનીમાં થાય છે, એટલે ૧૦૦ વર્ષનું આયું હોય તે પણ કંઈપણ નિમિત્ત વિગેરે રૂપથી -
Page #296
--------------------------------------------------------------------------
________________
સૂત્રકતાંગ,
૨૪૪ ઉપક્રમ આવતાં નાશ પામે છે, અથવા લાંબુ આયુ હોય તેપણ હાલના સમયે ૧૦૦ વર્ષના અંતે પણ તુટે છે તે આયુ સાગરેપમની અપેક્ષાએ થોડા આંખના મચકારા જેવું પ્રાયે હોવાથી ઈન્વરવાસ (થોડા કાળના વાસ) જેવું છે, એવું તમે જાણે! આવું અલ્પઆયુ છે, છતાં પણ હીણ પુણીયા જીવ શબ્દાદિ કામ વિષયમાં વૃદ્ધ થઈ મૂછ પામેલા તેમાં આસક્ત થએલા નરકાદિ પીડાના સ્થાનમાં જાય છે (એટલું શેષ છે.) जेइह आरंभ निस्सिया आत दंडा (ड) एगंतलुसगा। गंता ते पाव लोगयं, चिररायं आसुरियं दिसं ॥९॥
જેઓ કેટલાક મહામેહથી આકુળચિત્તવાળા બનીને આ મનુષ્યલકમાં સાવદ્ય અનુષ્ઠાનરૂપ હિંસાદિકમાં નિશ્ચયથી શ્રિત (આસક્ત) થયા છે, તેઓ આત્માને દંડે છે, માટે આત્મદંડક છે, તથા જેએ એકાંતથીજ જતુઓના લૂસક (હિંસક) છે, અથવા સારા (સંયમ) અનુષ્ઠાનના વંસક છે, તેઓ તેવાં પાપ ભોગવવા (પાપ કરનારાઓને રહેવાગ્યે જે લેક નરક વિગેરે) પાપક છે, ત્યાં ચિરરત્ર (ઘણી રાત્રીએ) સુધી રહેવા જવાના છે, (અર્થાત આરંભ કરનારા જે આત્માને દંડી ખીજાની હિંસા કરી નકાદિમાં દુઃખ ભેગવવા જાય છે), તથા બાળ તપશ્ચયથી તથા સામાન્ય ચારિત્રને પાળવાથી અસુર સંબંધી
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૫૦
સનતાંગ,
આસુરીગતિમાં એટલે દાસ જેવા દેવતા અથવા કિલવિપીયા જેવા હલકા દેવતા થાય છે. णय संखय माहुजीवितं, तहवि य बालजणो य-गभई । पच्चुप्पन्नेण कारिय, कोदडे पर लोयमागते ॥ १०॥
વળી ટુટેલું આયુ સાંધવાને શકય નથી, એવું સર્વ કહે છે. જુઓ, दंड कलियं करिन्ता वच्चंति हु राइओ यदिवसाय, आउं संवेल्लता, गया यण पुणो नियत्तंति ॥१॥
ઘીયાળ (ઝાલર) ઉપર ડંકા વગાડીને રાત્રિ દિવસે વીતે છે, આયુ ઓછું થતું જાય છે, પણ ગયેલે સમય પાછો આવતો નથી. આવી રીતે જીવેનું આયુ ક્ષય થાય છે, છતાં પણ નિવિવેકથી અજ્ઞાનજન ખરાબ કૃત્યમાં પ્રવૃત્તિ કરીને દુષ્ટતા ધારે છે ! અર્થાત્ પાપકર્મ કરતાં લજવા પણ નથી! વળી પાપ કરતાને, વારવા કેઈ હિતવચન કહે તે પણ તે જૂઠી પંડિતાઇના અભિમાન વડે આવે ઉત્તર કહે છે, પ્રતિ ઉત્પન્ન તે વર્તમાનકાળ ભાવિ પદાર્થ વડે કાર્ય (પ્રજન) સાધવું, કારણ કે ભૂત ગયું, અને ભવિષ્ય આવ્યું નથી, માટે બુદ્ધિમાન પુરૂએ વિચાર કરીને “વર્તમાન પ્રજાના સાધક પણે આદરવું એમ વિચારતાં આ લોકજ વિદ્યમાન છે, પણ પરફેક નથી, તે
Page #298
--------------------------------------------------------------------------
________________
સૂતાંગ.
સર
( નાસ્તિકનું ) વચન સંભળાવે છે, કે કાણુ પરલેાક નઈને અહીં આવ્યુ છે? તે આ પ્રમાણે કહે છે,
पिबखाद च साधु शोभने ! यदतीतं वरगात्रि ! तते । नहि भीरु ! गतं निवर्तते, समुदय मात्र मिदं कलेवरं ॥ १२ ॥
એક ભ્રષ્ટ પુરૂષ પેાતાની કોમળવયની સુંદર વિધવા મ્હેનને ભ્રષ્ટ કરવા કહે છે, સુદર પીણાં પી, ખાઈ લે, હું સુંદરી સુંદર શરીરવાળી! જે વીતી ગયુ, તે તારૂં' નથી ! હું પાપથી ભડકનારી બીકણ ! ગયેલું પાછું આવતું નથી, આ પરમાણુ પુદગળાના સમુહ માત્ર શરીર છે! વળી નાસ્તિક કહે છે,
एतावानेव पुरुषो, यावान इंद्रिय गोचरः । भद्रे क पदं पश्य, यद् वदन्त्य बहु श्रुताः ॥ २ ॥
હું તરૂણી ! જેટલા આાંખથી દેખાય, કે ઇંદ્રિયાથી અનુભવાય તેટલે જ લેાક પુરૂષ છે, બાકી બધાં શાસ્રો મિથ્યા છે ! જો આ આપણે પૂર્વે જોયેલું વરગડાનું પગલું છે, તેનાં અજ્ઞાનપુરૂષો કેટલાં અનુમાન કરે છે.! ૫૧મા
આ પ્રમાણે આલેકના ઇંદ્રિયાના સુખાના અભિલાષીએ પરલેાક ઉડાવવાનુ કહેવાથી બીજા નવા શિષ્યા ભ્રમણામાં ન પડે, માટે શાસ્ત્રકાર તેના ઉત્તર આપે છે.
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૫ર
સૂત્રકૃતાંગ,
अदक्खुव दक्खुवाहियं तं सद्वहसु अखु दंसणा! । इंदिहु मुनिरुद्ध दंसणे, मोहणिज्जेण कडेण कम्मुणा ॥११॥
એ તે દેખતે, તે ન દેખતે હોય તે અંધે, તેને ભાવાર્થ આ છે, કે દેખતે પણ કાર્ય અકાર્યના વિવેકવિના વે તે અંધા માફક જાણ, તેથી તેવા વાદીને ઉદ્દેશીને ગુરૂ કહે છે, હે અંધ જેવા અવિવેકી ! તે પ્રત્યક્ષ એકલાનેજ માને છે, તેથી કાર્ય કાર્યના વિવેકથી અજાણ્યા છે, માટે તે સર્વજ્ઞ પ્રભુએ કહેલ વચનને પ્રમાણકર! કારણકે એકલા પ્રત્યક્ષને માનવાથીજ સમસ્ત વ્યવહાર વિલેપવાથી હણાયેલે છે! તેથી પિતાના નિબંધનના વહેવારની પણ અસિદ્ધિ થશે, (ફલાણ છોકરાને આ બાપ છે, તે પણ સિદ્ધ નહિ થાય), તથા અપશ્યક (અ સર્વજ્ઞ) ના દર્શનને માનનાર તે અપશ્યક દર્શનવાળા વાદી! તું સ્વયં અર્વાદર્શ છે, અને તેના દર્શનને પ્રમાણે કરવાથી કાર્ય અકાર્યના અવિવેકપણાથી જે તે સર્વજ્ઞ પ્રભુના વચનને નહિ માને, તે અંધામાફક થઈશ! અથવા જે તે અદક્ષ અનિપુણ હોય, કે દક્ષનિપુણ હોય, જે તે હોય, કે અચક્ષુ દર્શનવાળે, હોય, તે પણ કેવળ દર્શનવાળા સર્વજ્ઞથી પ્રાપ્ત થાય તે હિતના વચનને માન! તેને સાર આ છે, કે અનિપુણ હોય કે નિપુણ હય, તેણે સર્વેશના વચનને માનવું, અથવા હે અદષ્ટ તે અર્વાગૂ દર્શનવાળા અલ્પજ્ઞાની ! તું અતીત
Page #300
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૨૫૩
અનાગત અથવા ન દેખાતા સૂમપદાર્થોને પણ દેખનારા જ્ઞાનીનું શાસ્ત્રમાં કહેલ વચનને માન, હે અષ્ટદર્શન કે અદક્ષદર્શનવાળા ! અથવા અસવ કહેલા શાસનને માનનારી! તું પોતાના કદાગ્રહને છેડી સર્વ કહેલા માર્ગમાં શ્રદ્ધા કર !
પ્ર—શા માટે આ જીવ સર્વજ્ઞના કહેલા માર્ગમાં શ્રદ્ધા નથી કરતા? કે તમારે (આવાં કડવાં વચને) ઉપદેશ કરે પડે છે. | ઉ-તેનું નિમિત્ત કહે છે, આ વાત સમજે, કે તે છનું દર્શન અતિશયથી નિરૂદ્ધ થએલું છે, અર્થાત તેને બધ ઢંકાઈ ગયે છે.
પ્ર-શાથી!
ઉ–મેહ કરાવે તે મેહનીયકર્મ મિથ્યાદર્શન વિશેરે છે, અથવા જ્ઞાન આવરણીયાદિ કર્મ ઉદયમાં આવ્યું છે, તેથી પિતે પિતાના પૂર્વે કરેલા અશુભકર્મથી ઢંકાયેલા દર્શનવાળે પ્રાણી સર્વજ્ઞના કહેલા વચનને માનતા નથી, તેને ગુરૂ તેવાને પ્રેરણા કરે છે કે હે ભાઈ ! તું અધે ન થા, પણ. વિવેકચક્ષુ ખોલીને વિચાર કરીને વિતરાગના કહેલા વચનને માન, ૧૧ છે. दुक्खी मोहे पुणो पुणो, निविंदेज सिलोग पूयणं । एवं सहितेऽहिपासए, आयतुलं पाणेहिं संजए ॥ १२ ॥
Page #301
--------------------------------------------------------------------------
________________
ર૧૪
સુત્રવાંગ. ફરી ઉપદેશ આપે છે, કે અસાતવેદનીય ઉદય આવતાં અથવા તેનાં કારણે દુખ આપે છે, તેથી દુખી . થઈને જીવ પાછે વારંવાર મુંઝાઈને પાપકરી સંસાર સાગરમાં અતતકાળ ભમે છે, તેથી મોહ છોડીને ચારિત્રની નિર્મળ શ્રદ્ધાવડે તૈયાર થઈને, પિતાની પ્રશંસા તથા વસાદિ લાભારૂપ પૂજનને ત્યજી દેજે, (અર્થાત્ માન પૂજનની વાંછા કર્યા વિના નિર્મળ રીતે ચારિત્ર પાળજે) ઉપર બતાવેલી નીતિવડે વર્તતે જ્ઞાનાદિયુક્ત હિતવાં છક સંયત દીક્ષા લઈને બીજા ને સુખના વાંછક તથા દુઃખના શ્રેણી જાણીને દરેકને પોતાના આત્મા પ્રમાણે માની તેમની રક્ષા કરવાનું દેખજે, (બધા પ્રાણીને બચાવજે.) गारंपि अ आवसे नरे, अणुपुर्व पाणेहि संजए। समता सवत्थ सुब्बते, देवाणं गच्छे सलोगयं ॥ १३॥
કેઈ કારણવશથી દીક્ષા ન લેતાં ગૃહવાસમાં રહેલે ગૃહસ્થ માણસ પણ અનુપૂવીએ ગુરૂપાસે ધર્મ સાંભળે, યથાશક્તિ આદરે, અને સમ્યફપ્રકારે યતનાથી વતી જીવેને ખ દેવાથી દૂર રહે છે.
પ્ર—શા માટે?
ઉ–સમતા તે સમભાવથી પિતાના આત્માસમાન ચતિ (સાધુ) ગુહસ્થને માની તેમની ભક્તિ કરે, રક્ષા કરે છે, અથવા એકેદ્રિયાદિ જ ઉપર પણ જિનેશ્વરના વચ
Page #302
--------------------------------------------------------------------------
________________
સરલાય.
૨પ
નમાં કહેલ સમભાવ રાખે છે, આ સમતાને ગૃહસ્થ પણ ધારણ કરી શ્રાવકેના વ્રતથી દેના ઇંદ્રિાદિની પદવીને પાશે છે, ત્યારે જે મહાસત્તપણે પંચમહાવ્રત ધારણ કરીને પાળે, તે સાધુનું તે શું કહેવું છે ૧૩ सोचा भगवाणु सासणं, सच्चे तत्थ करेज्जुवकर्म । सव्वंत्य विणीय मच्छरे, उंछ भिक्खु विसुद्धमाहरे ॥१४॥
વળી જ્ઞાન ઐશ્વર્ય આદિ ગુણયુક્ત સર્વજ્ઞ ભગવાનના શાસનને એટલે તેમના આગમને સાંભળીને તે આગમમાં કહેલા સંતપુરૂષને હિત કરનાર સંયમમાં લઘુકર્મવાળે બની તેને પાળવા તત્પર થઈ ઉદ્યમ કરે,
પ્ર.-કે બનીને?
ઉ-સર્વત્ર મત્સત્યાગીને રાગદ્વેષ છોડી ખેતર ઘર ઉપાધિ તથા પિતાના શરીરને પણ મમત્વ મુકી સાધુ બનીને ઉં છું” તે કર દેષરહિત આહાર લેઈ નિર્વાહ કરે૧૪ सव्वनचा अहिट्ठए, धम्मट्टी उवहाण बीरिए। गुत्ते जुत्ते सदाजए, आयपरे परमाय तहिते ॥ १५ ॥
આ હેય આ ઉપાદેય છે, એમ જાણીને સર્વજ્ઞના કહેલા સંવરરૂપ માર્ગને આશ્રય લે, તથા ધર્મવડે અર્થને ચાહે, અથવા પરમાર્થથી બીજા અર્થો અનર્થરૂપ જાણીને ધર્મ તેજ અર્થ (પ્રજન)ને ઈચ્છી ઉપધાન (૫) માં વીર્ય વાપરે,
Page #303
--------------------------------------------------------------------------
________________
ર૫૬
સરકતાંગ.
મન વચન કાયાના વેગને સમાધિમાં રાખી જ્ઞાનાદિમાં યુક્ત બની સદા યેતનાથી આત્મા તથા પર ઉપર સમાનભાવ રાખીને વર્સ,
પ્ર–કે બનીને?
ઉ.–પરમ તે ઉત્કૃષ્ટ અને આયત (દીર્ઘ) સર્વ કાળ હોવાથી તે પરમાયત એટલે મોક્ષ છે, તેને અર્થી બનીને ઉપર બતાવેલા વિશેષણ (ગુણ) વાળે બને છે ૧૫ .
વળી બીજી રીતે ઉપદેશ આપે છે. वित्तं पसवो य नाइओ, तंबाले सरणंति मन्नइ। एते ममते सुवी अहं, नो ताणं सरणं न विजई ॥ १६ ॥ - ધન ધાન્ય સેનું ચાંદી એ વિત્ત છે હાથી ઘેડા ગાય ભેંસ વિગેરે પશુઓ છે, સ્વજન માતાપિતા પુત્ર સ્ત્રી વિગેરે જ્ઞાતિઓ છે. આ બધાનું શરણ અજ્ઞાની માને છે, તે બતાવે છે. આ વિત્ત, પશુઓ, જાતિ નાતિ વિગેરે બધાં મારાં હિત કરનારાં છે, ખરે વખતે ઉપયોગમાં આવશે, વળી તે બાળ માને છે કે હું તે મેળવીને રક્ષણ કરીશ તે બીજા ઉપદ્રવ દૂર કરીશ, પણ તે અજ્ઞાની જાણ નથી, કે તે જે શરીરને માટે ધન સ્ત્રી પુત્ર વિગેરે મેળવે છે, તેમાં તારું શરીર પણ અશાશ્વત છે. વળી– रिद्धी सहावतरला रोगजरा भंगुरं हय सरीरं । दोण्डंपि गमणसीलाण किचिरं होज संबंधो? ॥१॥
Page #304
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૨૫૭
ધન સંપદા સ્વભાવથી જ ચંચળ છે, રેગ અને બૂઢાપાથી ક્ષીણ થતું હણાયેલું શરીર છે, પિતાની સંપદા અને શરીર બંને ચપળ નાશવંત છે, ત્યારે તે બેને આત્મા સાથે સંબંધ કેટલો કાળ રહેવાને છે? વળી ઉપદેશ આપે છે કે
माता पित सहस्राणि, पुत्र दार शतानिच । प्रति जन्मनि वर्तन्ते, कस्य माता पिताऽपिवा ? ॥१६॥
આ જીવે પૂર્વે અનેકવાર જન્મ લેઈ માતાપિતા હારેની સંખ્યામાં (અનંતા) કર્યા છે, પુત્રે તથા સ્ત્રીઓ સેંકડે કરી છે, અને દરેક જન્મમાં તે બદલાતાં જાય છે, ત્યારે ખરી રીતે કેણ કે પિતા અને માતા તરીકે છે? (અર્થાત્ પૂર્વકર્મના સંબંધે જોડાયાં છે) તેજ કહે છે. કે ધન વિગેરે માટે જે કઈ અહીં પાપકૃત્ય કરે છે, તે નરક વિગેરેમાં જતાં તે ધન વિગેરે તેનું રક્ષણ કરી શકતાં નથી ! તેમજ રાગ કરનારાને પીડા થતાં પણ તેને કઈ બચાવનાર નથી. તે ૧૬ એ તેજ કહે છે. अब्भागमितमि वादुहे, अहवा उक्कमिते भवंतिए। एगस्स गतीय आगती, विदुमंता सरणं ण मन्नई ॥१७॥ આ પૂર્વે બાંધેલ અસાતા વેદનીયકર્મ ઉદય આવતાં દુઃખ પડે, ત્યારે તેને એકલે જીવ રેગાદિનું દુઃખ ભોગવે છે, તે વખતે જ્ઞાતિ વર્ગ કે વિરવડે કંઈ બચાવ થતું નથી, તે કહે છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૫૮
સૂત્રકૃતાગ.
सयणस्सवि मज्ज्ञगओ, रोगा भिहतो किलिस्सइ इहेगो सयणो वि य से रोग, न विरंचइ नेव नासेइ ॥१॥
વજનેને સમૂહ વીટાળીને વચમાં રેગી બેઠો હોય, છતાં પણ તે રેગી એકલેજ રેગ ભેગવે છે, પણ સ્વજન તેને રોગ ઓછો કરતા નથી, તેમ સંપૂર્ણ દૂર કરી શકતા નથી! અથવા ઉપક્રમ (ઘાત)ના કારણે અથવા આયુ પૂર્ણ થતાં મરણ પામતાં તે જીવ એકલોજ અહીંથી બીજે ગમન કરે છે, અથવા બીજેથી અહીં આવે છે, તેથી ડાદો માણસ સંસારનું સ્વરૂપ યથાવસ્થિત વિચારીને તેઓનું શરણ જરા પણ માનતા નથી,
પ્રશા માટે?
ઉ–તે સમજે છે કે દરેક આત્મા તેિજ પિતાને રક્ષક છે (પાપ ન કરે તે રેગ તથા દુર્ગતિ સઘળું દૂર જ રહે છે) તે કહે છે, एकस्य जन्म मरणे, गतयश्च शुभा शुभा भवावः । तस्मादा कालिक हित, मेकेनैवात्मनः कार्यम् ॥१॥
એકને જ જન્મ મરણ શુભ અશુભગતિ ભવવત્ત (સંસાર ચક)માં થાય છે, તેથી હમેશને માટે આત્માએ એકલાએ બળવાન થઈને પિતાનું હિત કરવું (પાપ કરવાં એડી દેવાં)..
Page #306
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
एको करेsकम्मं फलमवि तस्सिकओ समणुहवइ । ધો નાયર મરફ ચ, હોય ઘુઘો નારૂ ॥ ૨ ॥
જીવ એકલાજ કર્મ કરે છે, અને તેનાં ફળ પશુ એકલેા અનુભવે છે, એકલા જન્મે છે અને મરે છે અને પરલેાકમાં જાય છે.
૨૫૦
सव्वे सय कम्म कपिया, अवियत्तेण दुहेण पाणिणो । हिंडंति भयाउला सढा, जाइजरा मरणेहिऽभिता || १८ |
વળી સર્વે સસાર ઉત્તરના વિવર (પાલાણુ)માં રહે નારા પ્રાણીએ સંસારમાં ભટકતાં પૂર્વે કરેલા જ્ઞાનાવરણીય આક્રિકમ વડે સૂક્ષ્મ આદર પર્યાપ્તક અપર્યાપ્તક એકેદ્રિયાક્રિ અનેક ભેદોવડે રહેલા છે, તથા તેજ કર્યાં વડે એકેદ્રિચાદિ અવસ્થામાં અન્યક્ત માથામાં શૂળ વિગેરેનાં અલક્ષિત દુ:ખ તથા કેઢ વિગેરેના ખુલ્લા દેખાતા રાગોનાં દુ:ખોથી ચુક્ત સ્વભાવથીજ પ્રાણીઓ અરઘટ્ટ ઘટીના યંત્ર (કુવાના રેટ)ના ન્યાયે અધમકૃત્યા કરવાથી તેવી તેવી ચેનિમાં ભયથી આકુળ બનીને જન્મ જરા મરણાથી તથા ફરી ગર્ભ વિગેરેમાં દાખલ થવાના દુ:ખાથી પીડાતા તે અધમ જીવે
શમે છે. ૫ ૧૮ । વળી—
इणमेव खणं वियाणिया, जो सुलभं बोहिंच आहितं । एवं सहिएऽहिपासए, आहजिणे इणमेव से सगा ॥ १९ ॥
Page #307
--------------------------------------------------------------------------
________________
ર૬૦
સૂત્રકૃતાંગ. પ્રત્યક્ષ સામે દેખાવાથી કહે છે કે, આ “ક્ષણ” તે દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવના અનુકુળ લક્ષણવાળે અવસર જાણીને તેને ઉચિત કર, અર્થાત દ્રવ્ય તે જંગમ (ત્રસ) પણું ચિંદ્રિય મુકુળઉત્પત્તિ મનુષ્યજન્મ અને ક્ષેત્ર આર્યદેશ રપા ની ગણતરીવાળ અને કાળ તે અવસપિ. ણીને ચે કે પાંચમે આરે ધર્મ મળવાને ગ્ય લક્ષસુવાળે છે, અને ભાવ તે ધર્મ શ્રવણ અને તેના ઉપર શ્રદ્ધા રાખવી, ચારિત્રને આવરણ કરનાર મોહનીય કર્મનું ક્ષપશમથી એકાંત હિતકારક વિરતિ (દીક્ષા) લેવાને ઉત્સાહ થયે છે, તેથી આવા ઉત્તમ લક્ષણવાળે ક્ષણે સમઅને ધર્મ સાધન કર, વળી સમ્યમ્ દર્શનની પ્રાપ્તિરૂપ બોધિ સુલભ નથી, એવું જિનેશ્વરે કહેલું જાણીને તેને અનુકુળ કાર્ય કર, કારણ કે જેમણે ધર્મ નથી કર્યો, તેવાને ફરી બેધિ મળવી દુર્લભ છે! કહ્યું છે કે – लद्धेलियं च बोहिं, अकरेंतो अणागयं च पत्थेतो । अन्नं दाइंबोहिं लब्भिसि कयरेण मोल्लेणं ? ॥१॥
મળેલી બેધિમાં ધર્મ ન કરતાં ભવિષ્યમાં બેધિની પ્રાર્થના કરે છે, તેથી તને પૂછું છું કે બીજી બોધિ કયા મૂલ્યથી મેળવીશ? (અર્થાત્ મહા પુણ્ય ઉદયથી ધર્મશ્રદ્ધા મળેલી તેથી ધર્મ ન કરતાં અધર્મ કરે છે, તે પછી ધર્મવિના તેની શ્રદ્ધા કેવી રીતે મેળવીશ? આ પ્રમાણે ઉત્ક્ર- .
Page #308
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
કા
જીથી અષ પુદગળ પાવર્ત્તન પ્રમાણ કાળે કરી આધિ મળવી છે, આવું જાણીને જ્ઞાનદશન ચારિત્રવર્ડ સહિતવાળા ખની આધિનું અમૂલ્યપણું વિચારજે ! અથવા ‘અહિયા ર્' પાઢ છે, તેના અર્થ મા છે, કે ચારિત્ર લેતાં કે લીધા પછી ઉદચમાં આવેલા રિસહાને બરાબર સમતાથી સહન કરજે, આવું રાગદ્વેષને જીતનાર જિનદેવ નાભિરાજાના પુત્ર ઋષભ ધ્રુવે પેાતાના ૯૮ પુત્રાને ઉદ્દેશીને કહ્યું, તે પ્રમાણે અન્ય ૨૩ તીર્થંકરાએ પણ કહ્યું છે, તે કહે છે ! ૧૯૫ अभविसु पुरावि भिक्खुवो, आएसावि भवंति सुव्वता । एयाईं गुणाई आहुते, कासवस्स अणु धम्मचारिणो ॥ २० ॥
હૈ ભિક્ષુઓ! સર્વજ્ઞદેવ પેાતાના શિષ્યાને આધ આપવા આમત્રણ કરે છે, કે પૂર્વે જે જિનેશ્વરા થયા છે, અને ‘આએસા’ એટલે જે ભવિષ્યમાં તીર્થંકર થશે.
પ્ર-કેવા થશે ?
ઉ—Àાભનત્રતવાળા તેથી એમ જાણવું કે તેમનામાં સુવ્રતપણાથીજ જિનત્વ આવ્યુ છે, તે બધાએ જિનેશ્વરા ઉપર ખતાવેલા ગુણાને કહેનારા છે, પણ સર્વજ્ઞામાં કોઈ પણ જાતિના મતભેદ નથી, તે મતાવ્યુ છે. તે બધા કાશ્યપ તે ઋષભદેવ અથવા વધુ માનસ્વામીના ધર્મને આચરનારા
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૬૨
સૂત્રકૃતાંગ.
છે, આથી એમ જણાવ્યું કે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ એકજ મોક્ષમાર્ગ છે, (જે બધા તીર્થંકરે આદરી મા મેળવે છે, તેમ તમે પણ મેળવે) ૨૦. હવે બતાવેલા ગુણેને ઉદ્દેશીને કહે છે. तिविहेण वि पाण माहणे, आयहिते अणियाण संवुडे । एवं सिद्धा अणंतसो, संपइ जेअ अणागया वरे ॥२१॥
ત્રિવિધ તે મન વચન કાયા અથવા કરવું કરાવવું અનમેદવું એ ત્રણ પ્રકારે દશ પ્રકારના પ્રાણ ધારણ કરનાર પ્રાણીઓને ન હણે, આ પહેલું મહાવ્રત છે, અને તે પહેલું સૂચવવાથી બીજાં મહાવતે પણ જાણી લેવા, તથા આત્માને અર્થે હિત તે આત્મહિત છે, તથા જેને વર્ગદિના સુખ વિગેરેની વાંછા નથી તે અનિદાન છે, તથા ઇંદ્રિય મન કે મન વચન કાયા એ ત્રણેથી સંવૃત તે ત્રણ ગુપ્તિએ ગુપ્ત છે, આવા ઉત્તમ ગુણવાળે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે, તે બતાવે છે. કે ઉપર કહ્યા પ્રમાણે અનુષ્ઠાન કરી અનંત મનુષ્ય અશેષકર્મના ક્ષય કરનારા સિદ્ધો થયા, અથવા સંવૃત બનીને વિશિષ્ટ સ્થાન (સિદ્ધસ્થાન)માં પહેચ્યા, વર્તમાનકાળમાં પણ તે સમયે સિદ્ધ થાય છે, અને બીજા ભવિષ્યકાળમાં આ પ્રમાણે અનુષ્ઠાન કરવાથી મેક્ષમાં જશે, પણ તેથી બીજો મોક્ષમાર્ગ નથી, આ ૨૧
Page #310
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ.
૨૬૩ આવું સુધર્માસ્વામી જબુસવામી વિગેરે પિતાના શિ. એને બતાવે છે. एवं से उदाहु अणुत्तर नाणी अणुत्तर दंसी अणुत्तर नाण
दंसणधरे। अरहा नायपुत्ते भगवं, वेसालिए वियाहिए ॥२२॥ तिबेमि श्रीवेयालियं वितीय मज्झयणं समत्तं गाथा ग्रं.१७४
કે ઋષભદેવે પિતાના પુત્રને ઉદ્દેશીને કહ્યું કે આથી પ્રધાન બીજું નથી માટે અનુત્તર છે, તે અનુત્તર જ્ઞાનવાળા, તથા અનુત્તરદશી સામાન્ય વિશેષ પરિચછેદક અવબોધના સવભાવવાળું દર્શન જ્ઞાન ધરાવનાર છે, આથી બદ્ધ મતને નિરાસ કરવાવડે જ્ઞાનના આધારરૂપ જીવ બતાવવા કહે છે, અનુત્તર જ્ઞાનદર્શન ધરનારા છે, અર્થાત્ કઈ અંશે ભિન્ન જ્ઞાનદર્શનના આધાર છે, સુરેન્દ્રો વિગેરેથી પૂજાને યોગ્ય હોવાથી અનદેવ છે, તે જ્ઞાતપુત્ર મહાવીરસ્વામી અથવા અષભદેવ ઐશ્વર્ય આદિ ગુણથી યુક્ત પ્રભુએ વિશાલાનગરી માં અમને કહ્યું, અથવા રૂષભદેવ વિશાળ કુળમાં ઉત્પન્ન થવાથી વૈશાલિક કહેવાયા, તેમણે કહ્યું, તે કહે છે,
विशाला जननीयस्य विशाल कुलमेववा । विशाल वचनं यस्य तेन वैशालिकोजिनः ॥१॥
Page #311
--------------------------------------------------------------------------
________________ ર૬૪ . જેની જનની (માતા) વિશાળ પુણ્યવાળી છે, અથવા વિશાળ (મે) જેનું કુળ છે, અથવા જેનું વચન વિશાળ (ઉદાર) છે, તેથી જિનશાલિક કહેવાય છે. ને પૂર્વ માફક જાણવા. સમાપ્ત થયું. સૂયગડાંગ સૂત્ર પ્રથમ ભાગ સમાપ્ત થયે અને બીજો ભાગ છપાય છે. ચાંગા ગામ સ્થિતિ કરી, પૂર્ણ કર્યો આ ભાગ, પ્રેમે સજન વાંચીને, ધર્મ કરજો રાગ સૂયગડાંગ સૂઝે સલું, સૂત્ર રહસ્ય જેહ. વાંચીને વિચારતાં, સફળ નરભવ દેહ માગસર સુદની પંચમી, ગુરૂવાર મને હાર, માણેકમુનિ ભાષાંતર, પૂર્ણ કરે શ્રુતસાર