SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રકૃતાંગ कडे घासमेसेज्जा, विऊ दत्तेसणं चरे । afrat विप्मुको अ, ओमाणं परिवज्जए ॥ ४ ॥ अगिद्धो ૧૭૩ તે પરિગ્રહસહિત છે એટલે ધન, ધાન્ય, દાસદાસી, ગાય ભેંસ વિગેરે રાખે છે, અથવા તે વાદીએ અથવા શિથીલાચારી સાધુએ તેના અભાવમાં પણ શરીર, તથા સંયમના ઉપક્રમણમાં મૂર્છા રાખીને પરિગ્રહ વધારી આર'ભવડે જીવાને દુઃખ દેનારા વ્યાપારમાં વર્તે છે. વળી ઇચ્છિત ભાજન જમવામાં સ્વાદુ બની આરભ કાવનારા અન્યતીર્થી વિગેરે પરિગ્રહવર્ડ તથા આરભ વડેજ મેક્ષમાર્ગને સાધી શકે છે, તેવું ખાટુ બતાવે છે, કે પરલેાકની ચિ'તામાં કેટલાક વાદીઓનુ આવું કહેવું છે. કે આ શિર ( માથુ ) તથા માઢુ શા માટે મુંડાવવું. ફક્ત ગુરૂમહારાજના અનુગ્રહ થાય કે પરમ અક્ષરની પ્રાપ્તિ થાય અથવા દિક્ષા લેવાય તા માક્ષ થઈ જાય એવું અસત્ય ખેલનારા બીજાના રક્ષણ માટે થઈ શકે નહિ. જેઓ રક્ષણ કરવાને સમર્થ છે તેવા ઉત્તમપુરૂષાને પછીની અધી ગાથા વર્ડ બતાવે છે. પરિગ્રહ ન રાખનારા એટલે ધર્મોપકરણ જરૂર જેટલાંજ રાખે પણ શેખને માટે જરા પણ પરિગ્રહ ન રાખે, તે અપરિગ્રહ તથા જેમાં જીવ હણાય તેવા સાવદ્ય આર્ભ ન રાખે તે અનારંભ તે પેક એજાથી હલકા ઉત્તમ નાવસમાન, સંસારમહેઽધિમાંથી ખીજા જતુઓને
SR No.034258
Book TitleSutrakritanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages311
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy