SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રકૃતાંગ. પદાર્થનું મુઢગર વડે કરવું નથી તે તે પોતાનાં . કાણેદ ( માટી તથા કુંભાર ) થી થાય છે. અને જે ભાવના અભાવ તે પણ અભાવ છે. તેને કરે છે, પણ તે તુચ્છ નકામું છે. ત્યાં કારકના વ્યાપાર કયાંથી હોય ? અને જો તેમાં પણ કારક માના તેા કારકોની ગધેડાના શીગડામાં પણ પ્રવૃત્તિ થશે ! તેથી તે અભાવના વિનાશ હેતુનુ* અકિચિતકરપણું છે, પાતાન હેતુથીજ અનિત્યતાને ક્રોડી કરનારા પદાર્થોની ઉત્પ8િના વિઘ્ન હેતુના અભાવથી ક્ષણિકપણુ એમ સિદ્ધ થયું. મૂળમાં ‘ તુ” શબ્દ પુર્વવાદીઓથી આ દ્ધને જુદો બતાવવા માટે છે. તેજ પછવાડેને અર્ધો બ્લેક અતાવે છે. “ અન્ય અનન્યા ” એ પ્રમાણે તેજ ધ્ધા જેમ છઠ્ઠો આત્મા માનનાર સાંખ્ય વિગેરે તથા ચાર્વાક જેએ ભૂતથી મળેલાજ. ચૈતન્ય નામને આત્મા ઇચ્છનારા છે. તેવીજ રીતે ન એવુ' કહેનારા, તથા હેતુથી ઉત્પન્ન થયેલા હેતુક તથા કાયાકારે પરિણત ભૂતથી ઉત્પન્ન થએલ ત્યાંસુધી છે. તેમાં અહેતુક અનાદિ અપ વસિત હાવાથી નિત્ય, એમ આત્માને માનનારા છે. તેવુ તે બદ્ધ માનતા નથી, ( આ લખાણથી ૌઢ દનના બીજા દન સાથે ભેદ મતાન્યેા છે. હવે બીજા ઔદ્ધાને! “ ચાતુર્થાંતુક ” જગત. મત બતાવવા કહે છે. पुढवी आउ तेऊय, तहा वाक्य एगओ ચત્તરિ ધાકનો સ્વર્ગ, ચમારું મુ બાવરે ॥ ? !! થય
SR No.034258
Book TitleSutrakritanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages311
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy