________________
|| ૐ નમો વીતરHTI |
श्रीमत् सूत्रकृताङ्ग
[ શ્રી સૂત્રકૃતાંગ (રાયગડાંગ) સુત્રનું શીલાંકાચાર્ય
કૃત ટીકાને આધારે ]
ભાષાંતર, મહામુનિ ચરણે નમું, હર્ષ પન્યાસ તથાય, 1 L પાર્શ્વનાથ પસાયથી, ભાષાંતર શુભ થાય. 5
ટીકાકારનું મંગલાચરણ, .. स्वपरसमयार्थसूचकमनन्तगमपर्ययार्थगुणकलितम् ।
सूत्रकृतमगमतुलं, विकृणोमि जिनान् नमस्कृत्य ॥१॥
'જૈનમત અને જૈનેતરમતમાં વર્ણવેલા પદાર્થોનું સૂચન કરનાર, અનન્તગમ ( સરખાપાઠના અલાવા) તથા પર્યથાર્થ (એકજ અર્થમાં વપરાતા જુદા જુદા શબ્દો) ગુણથી શોભાયમાન, જેની તુલના ન થઈ શકે એવું, સત્રકતાંગ નામનું જે સૂત્ર છે, તેનું વિવરણ (વિસ્તારથી સમજ) જીનેશ્વરને નમસ્કાર કરીને કરું છું,