Book Title: Sutrakritanga Sutra Part 01
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 290
________________ સરકતાંગ. ૨૪, બંધ કરી રોકી દઈએ, તે સૂર્યના તાપથી અંદરનું પાણું રેજ સૂકાઈને ઓછું થાય છે, તે પ્રમાણે આશ્રવા - કીને ઇન્દ્રિયને વેગ (વ્યાપાર) તથા કષા તરફ સંહી નતા રોકાણ) કરવાથી સાધુને સંવૃત આત્મા બને છે, તેને સંયમ અનુષ્ઠાન કરવાથી અનેક ભવમાં અજ્ઞાની ઉપસ્થિત થએલાં કર્મો ક્ષય પામે છે, અને જેઓ સંવૃત આત્માવાળા તથા સદનુષ્ઠાન કરનારા છે, તેઓ મરણને તેમજ જરા જન્મ શેકદિ છોડી સદ્ અને વિવેક રાખનાર પંડિત પુરૂષે મોક્ષમાં જાય છે, અથવા સર્વ પંડિત) એવું કહે છે, કે જે આત્માને સંવરમાં રાખી નિર્મળ સંયમ પાળશે તેઓ મેક્ષમાં જશે છે ? जे विन्न वणाहिऽजोसिया, संतिन्नेहि समवियाहिया। तम्हा उडुति पासहा, अदक्खु कामाइ रोगवं ॥२॥ કદાચ તે સારાં અનુષ્ઠાન કરવા છતાં પણું આ ભવમાં કેઈપણ કારણે મેક્ષ ન મેળવે, તેને માટે કહે છે કે, જેઓ મહાસત્તવાળા છે, અને સંસારગની આકાંક્ષક સ્ત્રીઓથી પ્રાર્થના કરાયા છતાં પણ તેમણે તેને ભેળવી નથી, અથવા ઝેષતે અવસાન (ક્ષય) છે, તેનાથી અતીત (ધર) થયા છે, તેવા બ્રહ્મચારી ત્યાગીઓને મેક્ષ ગયેલા જેવાજ વર્ણવ્યા છે, કારણ કે તર્યા નથી, છતાં પણ નિન્કિંચનપણે શબ્દાદિ વિષયમાં અપ્રતિબદ્ધ હેવાથી સંસાર

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311