________________
સૂત્રકૃતાંગ.
૧૫૩
થવા જીવિત તે આયુ છે, અને
સંયમથી પ્રધાન જીવિત સ`સારમાં સુલભ નથી, અતૂટેલુ તે ફરી સધાતું છે, અને નિદ્રાના ઉદ્દયથી
સુગમને છે!
નથી, અને જાગવુ' સૂતેલાનું હાય સુવાનું થાય છે, માટે નિદ્રા તથા જાગવાના નામ વિગેર ચાર પ્રકારે નિક્ષેપા થાય છે, નામ સ્થાપના ડીને દ્રવ્યસાવ નિક્ષેપાને નિર્યુક્તિકાર કહે છે. hi freraओ दंसण नाण तव संजमा भावे । अहिगारो पुण भणिओ नाणे तवदंसण चरिते ॥ नि. ४२ ॥
આ ગાથામાં દ્રવ્ય નિદ્રા અને ભાવ સમાધ બતાવ્ય છે, અને આદિ અંત કહેવાથી વચલા આપે।આપ સમજી લેવા, તેમાં દ્રવ્યનિદ્રા તે અનુભવ રૂપે છે, અને તે દર્શનાવરણીય કર્મના ઉદય છે, અને ભાવનિદ્રા તે જ્ઞાનદર્શન ચારિત્રની શૂન્યતા છે, તેમાં દ્રવ્યખાધ તે સુતેલાને જગાડવાનુ છે, અને ભાવખાધ તા દર્શન જ્ઞાન ચારિત્ર તપ સયમ જાણવા.
અને અહીં ભાવપ્રમાધ વડે અધિકાર છે તે ગાથાના છેલ્લા પદમાં પતાવ્યુ છે. ૫૪૨ ૫
નિર્યુક્તિ કહીને હવે સૂત્રકાર કહે છે કે આદિનાથ
* અહિ' સૂતેલા અને જાગતાના દ્રવ્યથી અને ભાવથી ચાર ભાંગા થાય છે તે જાણી લેવા.
૧૩