________________
૨૦૧
સૂત્રકૃતાંગ. જોઈએ, પણ જે ભાગ તથા સ્નેહરૂપ કાદવમાં ફસાયા છે, અને મેહથી મનુષ્ય ભવમાં અથવા સ‘સારમાં ઇચ્છામદન રૂપ કામમાં ગૃદ્ધ થયેલા છે, તે માણસા વધારે મૂઢ અને છે, હિત મેળવવુ, અહિત છેડવુ. તે ભૂલે છે, અથવા ફરીથી નવુ મેાહનીય કર્મ બાંધે છે, આ ખતાવેલાં પાપ કૃત્ય જે એ ચારિત્ર લીધું નથી, Rsિ'સાદિ મહા પાપના સ્થાના દૂર કર્યા નથી, અને ઇન્દ્રિયાને વશમાં લીધી નથી તેઓ કરે છે, આવુ' સંસારમાં છે, તે ભવ્યાત્માએ શુ' કરવું ? તે કહે છે,
जययं विहराहि जोगवं, अणुपाणा पंथा दुरुत्तरा । અનુલાસન ક્ષેત્ર વધુમ, ગૌરેહિ સર્વ વૈચ્ ॥ ૧ ॥
વતને થેડુ જાણીને તથા વિષય રસાને કલેશ વાળા સમજીને ઘરના કાંસાનું બંધન છોડીને પ્રાણીઓના રક્ષણની યત્ના કરતા ઉદ્યત વિહારી મન, તેજ ખતાવે છે, સચમ ચેગવાળા તે પ્તિ સમિતિથી રક્ષિત ખન, પ્ર. શા માટે ? ઉ. રસ્તામાં નાનાં જંતુઓ હોય છે, તેથી અનુપ ચેાગે ચાલતાં છાને બચાવા દુર્લભ છે, તેથી રસ્તા દુર્ગમ છે, શ્માથી ઇ' સમિતિ બતાવી, આના ઉપલક્ષણથી ધી તે પાંચે સમિતિ પાળનારા થવુ, તથા જિનેશ્વરે બતાવેલા આગમ પ્રમાણે સંયમમાં વર્તે, આવુ પૂર્વે થયેલા જિનેશ્વર, પ્રકર્ષ થી કયું છે,