________________
સૂત્રકૃતાંગ.
૧૩૭
હવે તે કચિંતાથી નષ્ટ ( વિમુખ ) જેવી રીતે છે તે પ્રથમ ખાદ્ધનુ મતવ્ય બતાવે છે.
जाणं कणाट्टी, अहो जं च हिं सति पुट्ठो वेदपर, अवियत्तं खु सावज्जं
॥ શ્॥
જે જાણીને ( મનથી ) પ્રાણીને હશે, પણ કાયવર્ટ ન હણે; તે અનાકુટ્ટી છે, કુટ્ટ એટલે છેદવું, તે જે છેકે તે આકુટ્ટી, અને ન છે, તે અનાકુટ્ટી છે, આના ભાવાર્થ એ છે કે કોઇ ક્રોધ વિગેરે કારણે ફક્ત મનના વ્યાપારથી પ્રાણીને હણે છે, પણ જો કાયાથી ન હણે એટલે તે પ્રણીના અંગા પાંગને નુકશાન ન કરે, તે તેને અવદ્ય ( પાપ ) લાગતું નથી, અર્થાત્ તેને નવાં ક્રમ ખંધાતાં નથી, તથા અમ્રુધ ( અજાણ્યા ) કાય વ્યાપારથીજ જે પ્રાણોને હશે, ત્યાં મારવાની બુદ્ધિ તેના મનમાં ન હોવાથી તેને કમ - પચય નથ, આ અર્ધા શ્લોકથી નિયુક્તિકારે જે કહ્યું છે તે
46
ચાર પ્રકારનું કર્મ ઉપચય ન થાય એવું ભિક્ષુ સમય કહે છે તેમાં પિ જ્ઞા ઉચિત અવિજ્ઞ ઉપચિત. આ બે ભેદ તે સાક્ષાત બતાવ્યા છે, અને બાકીના બે ભેદ ઈોપથ ( ચાલતાં ) તથા સ્વમાની અંદરના છે તે ચ શબ્દથી જાણી લેવા. તેમાં “ ઇરછુ ” એટલે ઈર્ષ્યા કે ગમન, તેનાથી સ’
*
અંધ રાખનાર થ ' તે ઇર્ષ્યાપથ તેના સંબધી ક્રમ ઇ
129
'