________________
સૂત્રકૃતાંગ.
સથા નિષ્ક્રિય એવુ કહી ન શકાય; વળી થોડા ફળ આપ નારા,વૃ ક્ષના અભાવ સાધવા તે પણ મુશ્કેલ છે કારણ કે થોડાં ફળ આપનારૂ' પણ ફૅસ વિગેરે ઝાડ (જગમાં) કહેવાય છે એ પ્રમાણે અત્માપણ થોડી ક્રિયાવાળે પણ ક્રિયાવાળેજ કહેવાય કદાચ તમારી આવી યુક્તિ હોય કે થાડી ક્રિયાવાળા નિષ્ક્રિયજ કહેવાય જેમ એક પૈસાવાળા પૈસાદાર ન કહેવાય તેમ થાડી ક્રિયા વાળા આત્મા પણ અક્રિય માનવા તા પણ તે આ સુંદર છે કારણ કે તમારો આ છાંત કોઈ મુકરર પુરૂષ મા શ્રી છે કે બધા પુરૂષષ શ્રી છે ? જો પ્રથમ પક્ષસ્વીકારાતા સિદ્ધ નીસાધ્યતા થશે કારણકે હજારાતુ ધન છે તેની જોડે સરખાવતાં એક પૈસાવાળા નિનજ કહેવાશે પણ જો તમે બધા પુરૂષ આશ્રીના પક્ષ લેશાતા તમારૂ કહેવુ માગ્ય થશે કારણ કે ફાટેલાં કપડાં પહેનારની અપેક્ષાએ કાર્તાપણુ
(એક જાતના સિકકા) વાળા પણ ધન વાન છે, તે પ્રમાણે આત્મા પણ જો ઘણા સામર્થ્યવાળા પુરૂષની ક્રિયાની અપે ક્ષાએ આત્મા નિષ્ક્રિયમાનીએતા અમારી જા એ ક્ષતિ (હાનિ) નથી પણ આત્મા સામાન્યની અપેક્ષાએ તે ક્રિ ચા વાનજ સિદ્ધ થયા, ! એટલેથી. ખસછે, એજ પ્રમાણે અનિશ્ચિત, અકાલ ફળ નામના એ હેતુએ પણ વૃક્ષના અભાવ સાષા નથી, વિગેરે ચાજવું એજ પ્રમાણે
u