________________
સૂત્રકૃતાંગ.
૧૨૭ '
माहणा समगा एगे, सचे नाणं सयं वए । सव्य लोगेवि जे पाणा, न ते जाणंति किंवण ॥१४॥
કેટલાક બ્રાહ્મણે તથા શ્રમણ એટલે પરિવ્રાજકે તેઓ બધાએ જેના વડે જણાય, તે જ્ઞાન, એટલે એડવા જોગ તથા લેવા જગ પદાર્થોને બતાવનાર પરસ્પર વિરોધ વડે રહેલ છે તે પિત પિતાનું બેલે છે, હવે તેમના માનેલા જ્ઞાનરૂપ ત પરસ્પર વિરોધ વડે સત્ય ન હોય, તેથી અજ્ઞાનજ સારું છે, જ્ઞાનની કલ્પના કરવા ડે શું વધારે છે ? તેથી જ બતાવે છે કે બધા લેકમાં પણ જે પ્રાણીઓ છે, તે બરાબર જાણતા નથી. ૧૪
જો કે તેમાં ગુરૂ પરંપરાથી જ્ઞાન આવેલ છે. તે પણ તેનું મૂળ છેદાઈ જવાથી સારું થતું નથી. તે દત વડે બતાવે છે. मिलक्खू अमिलक्खुस्स, जहा वुत्ताणु भासप ण हेउसे विजाणाइ भासिअंतऽणु भासए ॥ १५॥
જેમ છે આર્ય ભાષાના અશુજાણ, અને આર્યને છ ભાષાનું અજ્ઞાન પણું હોવાથી તેનું બોલેલું બીજે પછવાડે બેલે, પણ તેને બરાબર અભિપ્રાય ન જાણે કે આ અપેક્ષાએ એણે કહેલું છે અને આર્યન બોલવાને હેતુ એટલે નિમિત્તે તેને પ્લેચ્છ પિતે ન જાણે કેવળ પર