________________
સૂક્તાંગ.
કવતા નથી આત્મા છેદાય નહીં, ભેદાય નહીં, આ અવિકારી કહેવાય છે, નિત્ય, સર્વ વ્યાપી સ્થંભ માફક અચલ અને પુરાણા છે—
એ પ્રમાણે થવાથી આત્મા નિત્ય છે. એટલે અસત્ હાય તે ઉત્પન્ન થતું નથી. કારણ કે ખ઼ધાના મધે સદ્ભાવ હાવાથી, અવિદ્યમાન કારકના વ્યાપારના અભાવથી, સત્ કાય વાદ છે અને જો અસત્ ઉત્પન્ન થાય. તે ગધેડાના સીંગઢાં વિગેરેની પણ ઉત્તિ થાય ! તેવુંજ કહ્યું છે. असद करणा दुपादान ग्रहणात् सर्व संभवाभावात् शक्तस्य शक्य करणात् कारण भावच्च सत्
અર્થક્ ર્ ॥
અવિદ્યમાનનું અકરવા પણાથી, ઉપાદાન ગ્રહણ કરવાથી સર્વ સભવના અભાવ થવાથી—અને શકિત વાનના શકય કરવાથી કારણ ભાવથી સકાય છે.
એ પ્રમાણે માનવાથી માટીના પિંડમાં પણ ઘટી છે. કારણ કે તેના અર્શીએ તે માટીના પડને લેછે. અને જો અસત ઉન્ન થતાં માનીએ તા તેથી ગમે તેનાથી થાય, પછી માટીના પડ ઘડાના અર્થી શું ામ લે? એથી સાચાજ કારણમાં કાય ઉપન્ન થાય છે એથી બધા પાર્થી પાંચ ભૂત આત્મા છઠ્ઠો નિત્યપણને પામેલા અભાવ રૂપે ન થતાં ભાવ રૂપનેજ સ્વીકારે છે. ખરી રીતે તે પ્રકટ