________________
સૂત્રવાં.
જવાને અભાવ છેવાથી જાતિ મરણ જ્ઞાન (પૂર્વ ભવ સંબંધી) થાય છે તે યિા ન થવી જોઈએ, અને “આદિ ગ્રહણથી “પ્રકૃતિ” કરે છે પુરુષ ભોગવે છે. એ લેગવવાની ક્રિયા પણ માનેલી છે તે નહીં થાય કારણ કે તે પણ ક્રિયા રૂપે છે. વળી મુદ્રા પ્રતિબિંબ ઉદય ન્યાયથી
ગવે છે એમ માનતા હેતે તમારી આ વાત તમારા મિત્રે જ માનશે! કહેવા માત્રજ હોવાથી પ્રતિબિંબ ઉદય ન્યાયની પણ એક જાતની ક્રિયા છે, તથા નિત્ય અવિકારી આત્મામાં પ્રતિબિંબ ઉદયને અભાવ હોવાથી તમારું કહેવું નકામા જેવું છે, ૩૪
શંકા, ભોગવવાની ક્રિયા માત્રથી, અને પ્રતિબિંબ માત્રથી જોકે આત્મા સક્રિય છે. તે પણ અમે તેટલી ક્રિયાથી સક્રિચત્વ નથી ઈચ્છતા પણ સમસ્ત ક્રિયા કરે તેજ સક્રિય માનીએ આ આ શંકાને ઉત્તર નિક્તિકાર આવે છે.
णहु अफलथोवणिच्छित, काल फलसण मिहंअदुमहेऊ णादुद्ध त्तणे थोक्दुद णगावितणे हेऊ । नि० ३५ ।।
અફલપણું હેવાથી મને અભાવ સાધવા માટે હેતુ કામન લાગે, એમ નથી કે ફલ આપે ત્યારે ઝાડ કહેવું, નહીં તે નહીં, એ જ પ્રમાણે આત્મામાં પણ સુપ્ત અવસ્થા વિગેરેમાં કેઈ અશે કે નિષ્કિયપાછું હોય તેથી આત્મા