________________
કારણ કે અર્થનું અતિસંવાદકપણે તેમાં છે તેથી, અનુભૂત પ્રત્યક્ષ વ્યક્તિની માફક, તેજ પ્રત્યક્ષ વ્યક્તિ
વડે સ્વવિદિત વડે બીજાને વહેવારમાં લાવવાને આ સમર્થ નથી, તેઓનું પિતાનું સંવિન્નિત્વ હેવાથી, અને પ્રત્યક્ષ પ્રમાણનું મુંગાપણું છે. તથા અનુમાન પ્રમાણ તે પ્રમાણ નથી, એવું અનુમાન કરીને અનુમાનને ઉડાવવું તે કરતે ચાર્વાક કેવી રીતે ઉન્મત્ત બનેલે ન થાય? કારણ કે આ પ્રમાણે જે તે અનુમાનને અપ્રમાણ કરાવે, કે ન અનુમાન પ્રમાણ, વિસંવાદકપણાથી, અનુભૂત અનુમાન વ્યક્તિ માફક, હવે આ અનુમાન છે તે એમ કહેશે કે “પર પ્રસિદ્ધિને માટે કહ્યું છે, તે તે પણ તમારું કહેવું અયુક્ત છે” કારણ કે તમને પૂછશું કે બેલે “કે પરનું માનેલું અનુમાન પ્રમાણ તમને પ્રમાણે છે કે અપ્રમાણ? જે પ્રમાણ હેય તે અનુમાનને અપ્રમાણ કેવી રીતે કહે છે ! અને જે અપ્રમાણ એ વિકલ્પને માને તે અપ્રમાણ માને છે તે કેવી રીતે પરની ખાત્રી કરશે ? કદી કહેશે કે બીજાએ અનુમાન છે તે પ્રમાણ માન્યું છે તેથી તે તે પણ અયુક્ત છે. કારણ કે જે કઈ મૂઢપણથી અપ્રમાણને પ્રમાણ માને તે તમારા જેવા અતિ નિપુણ પણ તેની માફક મૂઢપણું સ્વીકારી લેશે કે? વળી કે ઈ અજ્ઞ (કૂખ) ગેળને વિષ માને તે તેને મારવાની ઇચ્છાવાળા બુદ્ધિમાને શું તેને ગળાજ