________________
સૂત્રકૃતાંગ.
૫૩
પ્રમાણ, પ્રમેય વિગેરે પદાર્થોના અન્વય, વ્યતિરેકના પરિજ્ઞાનથી મોક્ષ પ્રાપ્તિ છે એ પ્રમાણે તેમને મત છે. વળી મીમાંસકે કહે છે પ્રેરણા લક્ષણવાળ ધર્મ છે. તથા કઈ પણ સર્વજ્ઞ જગતમાં વિદ્યમાન નથી. તથા મુકિતને અભાવ છે એવા તને માની રહેલા છે.
વળી ચાવાકે એમ કહે છે.
પરલેકમાં જનાર કેઈ (જીવ) જ નથી, પાંચભૂતથી જુદે કઈ જીવ નામને પદાર્થ જ નથી તેથી પુણ્ય પાપ પણ નથી, આવી રીતે તે કાયતિક (ચાર્વાક મતના નાસ્તિક લેકે) આવું ખોટું માની તે પાંચે ઈદ્રિના વિષયમાં દુરાચાર વિગેરેમાં રકત થયેલા છે. વળી તેઓ કહે છે કેएतावानेव पुरुषो, यावानिद्रिय गोचरः મદ્ર પટું કર્યું અવશ્ય વાત છે ? || पिवखादच साधु शोभने, यदतीतं वरगा त्रितन्नते नहि भीरुगतं निवर्तते समुदय मात्रमिदं कलेवरम् ॥२॥
આટલેજ લેક પરક છે. કે જે ઈદ્રિયથી દેખાય છે આમ નાતિકને ઉત્પાદક બ્રહસ્પતિ નામને પંડિત પિતાની બેન જે બાળ વિધવા સુંદર છે. તેને ફસાવવા લ છેડાવવા કહે છે કે ભદ્ર પુણ્ય પાપ પરલેક વિગેરે ભેળા માણસને ઠગવા અબહુશ્રુત (મુખ) માણસેએ શોધી કાઢયું છે. જેમ