________________
સૂત્રકૃતાંગ. .. मेघच्छन्ने यथा चद्रो न राजति नभस्तले
उपोद्घातं विनाशास्त्रं तथा न भ्राजते विधौ ॥१॥ | મેઘથી ઢંકાયેલે ચંદ્ર આકાશમાં શેતા નથી તેમ શાસ્ત્ર ઉપદ્યાત વિના વિધિમાં શેતું નથી. સૂત્રસ્પર્શિકનિ. અનુગમ સૂત્ર હોય ત્યારે શોભે છે અને સૂત્ર તે સૂત્રાનુગામમાં છે. તે અવસર આવ્યે જ છે. તેથી અમ્મલિતા દિગુણેથી યુક્ત સૂત્ર ઉચારવું તે સૂત્ર કૃતાંગનું ૧ લું સૂત્ર તેને બ્લેક આ છે.
સૂયગડાંગ સૂત્ર, લેક ૧ લે. बुज्झिज्जत्ति तिउहिज्जा. बंधणं परिजाणिया જિમા વા વી1, શિવા વાળ ઉત ? I II ?
એની સંહિતાદિકમથી વ્યાખ્યા કહે છે તે કુત વિગેરે આસુત્ર સૂત્રકતાંગમાં ૧ લું છે. એને પ્રથમાંગ આ ચારાંગ સાથે સંબંધ છે. તે આ પ્રમાણે કે આચારાંગ સૂત્રમાં यु छ “ जीवो छकाय परुवणा " यतेमि वहेण बंधोत्ति એટલે જીવ. તે છકાયની પ્રરૂપણ છે. તેમને વધુ કર તે કમનું બંધન છે. વિગેરે બધા વિષયને સમજે અથવા આ સૂત્રથી કેટલાક વાદીએ એકલા જ્ઞાનથી મુક્તિ માને છે અને બીજા વાદીઓ એકલી ક્રિયાથી મોક્ષ માને