________________
સૂત્રકૃતાંગ
હવે અધ્યયનેને પ્રત્યેકને અર્વાધિકાર કહે છે. ससमयपरसमय परूवणा, य णाऊण बुझणा चेव । संबुद्धस्सुवसग्गा, थी दोसविवज्जणा चेव ॥ २४ ॥ नि० उवसग्गभीरुणा, थीवसस्सणहोज्ज नरऐसु उववाओ । एव महप्पा वीरो, जयमाह तहा जएज्जाह ॥ २५ ॥ नि० परिचतानिसीलकुसीलसुसीलसविग्गसीलवं चेव ।। णाऊण वीरियदुर्ग, पंडियवीरिए पयट्टेई (पयट्टिना) ॥२६॥निक धम्मो समाहि मग्गो, समोसढा चउसु सव्यवादीसु । सीसगुणदोषकहणा, गंथंमि सदा गुरुनिवासो ॥२७॥ नि० आदाणिय संकलिया, आदाणियमि आदय चरितं । अप्पगंथे पिंडियवयणेणं होइ अहिगारो ॥ २८ ॥ नि०
૧ લા અધ્યયનમાં જૈન તથા જૈનેતરના મંતવ્યનું વર્ણન છે. (૨)બીજા અધ્યયનમાં જૈન સિદ્ધાંતના ગુણ તથા જેનેતરના દેશે બતાવ્યા છે, તે જાણીને જન સિદ્ધાંતમાં थीसोध प्राप्त ४२.. (3) श्रीमतत्वाने rel, S५. સર્ગ સહન કરવામાં શકિતવાન થાય છે તે બતાવે છે. (४) याथामा स्त्री होषाने छ।उवानु छ, (५) पांयमामा मे અધિકાર છે કે જે ઉપસર્ગ સહન ન કરીને સ્ત્રીને વશ થાય