________________
સૂત્રકૃતાંગ.
જ
અધ્યયન જ છે. તેનુ' જ અહી' પ્રત્યેાજન છે. બાકીના નિક્ષેપા શિષ્યાની બુદ્ધિના વિકાસ કરવા માટે બતાવ્યા છે.
હવે પૂર્વે કહેલા ઉદ્દેશાના અર્થના અધિકાર કહે છે. महपंच भूय एकप्पएय, तज्जीव तस्सरी रेय तहय अगार गवाती, अत्तच्छट्टो अफलवादी || ३० ॥ बीए नियईवाओ अण्णाणिय, तहय नाण वाईओ कम्मं चयं न गच्छ चउवि भिक्खु समयं ॥ ३१ ॥ नए आहाकम्मं कडवाई, जहयते य वाईओ किच्चुवमा य चउत्थे, परप्पवाई अविर || ३२ ||
૪૧
આ અધ્યયયના ચાર ઉદ્દેશા છે, તેમાં પહેલા ઉદ્દેશાના છે અર્થાધિકાર પહેલી ગાથા વડે બતાવ્યા છે. તે આ પ્રમાણે પંચભૂતા તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આકાશ તે સ લોકમાં વ્યાપેલાં ભૂત હાવાથી મહાન ભૂના છે તેનું વન તે આ એક અર્થાધિકાર થયેા. તથા ચેતન અચેતન તે બધું આત્માના વિવત ( ) ભાગમાં છે. તેથી આત્મા જ અદ્વૈતવાદે છે, એવુ સ્વીકારવાથી આ ખીજે અર્થાધિકાર થયા. તે આ છત્ર કાયાકારમાં ભૂત પિરણામે રહેલે, હાવાથી તે જીવ અને શરીર એક છે એમ માનવા વડે ત્રીજો અથ્યધિકાર થયા. તથા જીવ અકારક (કશું પણ્ ન કરનારે )