________________
૧૨]
વિચાર
તેની ઓળખ શાતકરણ તરીકે વધારે સંભવિત છે. (૭) મિ. રેપ્સને ઉપર જણાવી ગયા પ્રમાણે એક ઠેકાણે શતવહનને જાતિ તરીકે એળખાવી છે, જ્યારે બીજે ઠેકાણે ૮ તેમણે જુદા જ દર્શાવ્યા દેખાય છે ત્યાં તેમના શબ્દો આ પ્રમાણે છે— The later members of the Shatavahan dynasty continued to rule over the Eastern Provinces=શતવન વંશના પાછ્યા રાજાએ પૂના પ્રાંતે ઉપર રાજ્ય અમલ ચલાવતા રહ્યા હતા, મતલબ કે આ ઠેકાણે તેમણે શતવહન તે જાતિને અલે વંશ તરીકે ઓળખાવ્યા છે.
રાતવહન વશ
(૮) એક લેખ૪૩૯ વળી એમ અભિપ્રાય
દર્શાવ્યા છે કે "Shatavahan became a family name afterwards=વંશનું નામ શતવહન તા પાછળથી પડયું હતું ” એટલે તેમના મત એમ થાય છે કે તે વૈશનું નામ પ્રથમ કાંઈક બીજું હતું પરંતુ પાછળથી શતવહન જોડવામાં આવ્યું છે.
(૯) ત્યારે મિ. વિન્સેન્ટ સ્મિથ તા સાફ્ સા શબ્દોમાં જણાવી દે છે ૩૪૦ “ The Andhra kings all claimed to belong to the Satavahan family and many of them assumed the title or bore the name of Satkarni=સધળા આંધ્ર રાજાએ શતવહુનવંશી હાવાના દાવા કરતા અને તેમાંના ણાએ શાતકરણિ નામનું બિરૂદ અથવા તેા ઉપનામ ધારણ કર્યું હતું. એટલે કે આંધ્રપ્રજાના સધળા જ રાજાઓને શતવહુનવંશના કહેવાય છે, પરન્તુ તે બધા શત– કરણ નહેાતા કહેવાતા, તેમાંને મેટા ભાગ અલબત્ત શાતકરણિના બિરૂદથી ઓળખાતા હતા ખરા. (૧૦-૧૧–૧૨)અભિધાનચિંતામણી નામે ગ્રન્થમાં સાતમ્ ર્ત્તપુલમ્ વાન ચણ્ય તિ=જેને વાહનનું સુખ આપવામાં આવ્યું છે તે સાતવાહન '' આ અર્થ
66
(૩૮) જીએ. કા, આં. રે, પ્રસ્તાવના પૃ. ૪૨ પારિ ગ્રાફ પ૨-૫૩.
[ અઠ્ઠમ ખડ
પૃ. ૧૩ માં જણાવ્યા પ્રમાણે સામાન્ય રૂપનેા દેખાય છે. કલ્પપ્રદીપકાર એવા અર્થ બેસાડે છે કે સનોતેર વાનાર્થવાજ્ જો સાતવાન કૃતિ=સધાતુ ‘‘દાન’’ ના અર્થમાં હાવાથી લેાકમાં સાતવાહન એવું નામ પડયું છે! આ પણ સર્વ સામાન્ય અર્થ છે. એમાંથી એકના મંતવ્ય પ્રમાણે એવા કાઈ વિશિષ્ટ પ્રસંગને લઇને ‘ શાતવહન ’ જેવું નામ લગાડવામાં આવ્યું હેાય એમ ખુલતું નથી. કથાસરિત્સાગરના કર્તા જે વિચાર રજુ કરે છે, તે જો કે કાંઈક વિશિષ્ટ છે ખરા, પરન્તુ તેમાં એટલું બધું અગાંભિય નથી દેખાતું કે જેથી તે વંશની વિશિષ્ટતા ઉપર પ્રકાશ ફેંકાય. તેમણે જણાવ્યું છે.—‘શાતેના ચસ્માર્ ઢોડમૂત તમામ્ તમ શાતથાનમ્ નાના ચાર કાજેન રાજ્યે ધનમ્ વૈશ્યશ્ચાત નામના યક્ષે ઉપાડયેશન ઉઠાવ્યા તેથી તેવું ‘શાતવાહન' નામ કર્યું અને અમુક સમયે તેને રાજ્ય ઉપર મેસાર્યા.
(૧૩) પ્રબંધચિંતામણિભાષાંતર, અમદાવાદ મુદ્રિત, (૧૯૦૯) પૃ. ૩૭ માં જણાવાયું છે કે, તે (શાલિવાહન) કુંભારને ઘેર રહી માટીના ધેડા, હાથી, મનુષ્ય વિગેરે તરેહવાર જાતનાં રમકડાં કરવા લાગ્યા, તેથી તેનું નામ શાતવાહન એવું પડયું. એટલે તેમના મત પ્રમાણે તેા, રાજા હાલ શાલિવાહન એકલાને જ શાતવાહન કહી શકાય; આ હકીકત પુસ્તકીય છે જ્યારે ઉપરમાં જોઈ ગયા છીએ કે શિલાલેખમાં તે તેના પૂર્વના કેટલાય રાખ્તને શાતવાહન કહેવામાં આવ્યા છે; અને શિલાલેખા પુરાવા વિશેષ માનનીય કહેવાય.
ઉપરનાં અવતરણો ભલે ભિન્ન ભિન્ન મંતવ્યેા રજી કરતાં દેખાય છે, પરન્તુ તેમાંના મોટા ભાગના પ્રધાન સુર એમ નીકળતા કહી શકાશે કે આ વંશનું નામ શતવહન અથવા શાતવહન હાવાનું વ્યાજખી છે. પણ વહનને બદલે વાહન શબ્દ જોડવા તે અશુદ્ધ શબ્દપ્રયોગ ગણાય, જેથી ‘શતવાહન કે શાતવાહન'નું નામ તે વંશને આપવું તે અનુચિત ગણુાશે. એટલે
(૩૯) જ, એ. છેં. રા. એ. સા. ન્યુ સીરીઝ પુ.૩ પૃ. પર. (૪૦) અ. હિં. ઇં. ત્રી આવૃત્તિ પૃ. ૨૦૮.