________________
૧૦ ]
છે, તેમાં લહિયાન અથવા લેખકના હસ્તદેષ જ સંભવે છે. બાકી ઈંગ્રેજી લખાણમાં Satavahan લખ્યું હાય તેના ઉચ્ચાર તેા શતવહન પણ કરાય છે. તેમજ શાતવાહન અને શતવાહન પણ કરી શકાય છે. એટલે તેમાં તે એક સરખું જ છે. અલબત્ત એટલે દરજ્જે તે અશુદ્ધ જ કહી શકાય કે, મૂળ શબ્દ ઉપર બારીક ધ્યાન આપ્યા સિવાય ગમે તેવી રીતે ઉચ્ચારવાના રૂપમાં લખ્યું જવાયું છે. કહેવાની મતલબ એ થઈ કે, જેમ ‘અંદ્ર' અને ‘આંધ્ર’ શબ્દનું અરસપરસ સ્થાન અર્વાચીન પુસ્તકામાં દેવાઇ જાય છે તેવી જ રીતે આ ‘વહન’ અને ‘વાહન’ શબ્દનું સ્થાન પણ
અપાઇ જાય છે.
શતવહન શ
વાહનને અર્થે તે। જમીન ઉપર આવવા જવા માટે વપરાતું સાધન; ગાડી, ગાડું—Vehicles, Conveyances ઈત્યાદિ રૂપે થાય છે અને તેને ‘શ્વેત' જોડવાથી એવા જ ફલિતાર્થ ચાશે કે, one who has 100 conveyances can be styled a Satavahan=જેની પાસે સે। જેટલી સંખ્યામાં વાહન હોય તેને શતવાહન કહેવાય. અને આ પ્રમાણે જ અર્થ કરવા જોઈએ એવા આશય જો લેખક ધરાવતા હાય તે કહેવું પડશે કે, તેમણે શતવાહનવંશી રાજાઓની સામાજીક તેમજ આર્થિક સ્થિતિને બહુ જ હલકા વિચાર ખાંધ્યા છે અથવા તા તેવી સ્થિતિની રજુઆત કરીને વાચકના મન ઉપર ઉત્તમ અસરને બદલે તદ્દન ઉલટી જ અસર નીપજાવી છે; કેમકે વર્તમાનકાળે પણુ ઉચ્ચ કોટિના એક રાજવીને ત્યાં, સા વાહન જેટલી સમૃદ્ધિ સામાન્ય રીતે તા હાય છે જ; જ્યારે તે વખતના મોટા મેટા શાહસાદાગરા કે જેઓ અત્યારના રાજવી કરતાં અનેક રીતે વિશેષ શ્રીમાન હતા, તેમને ત્યાં પણ તેવી
(૨૭) આ વહન, અને વાહન શબ્દ ઉપર કાઇ ભાષાશાસ્ત્રી વિશેષ પ્રકાશ પાડે એવી વિનતિ છે.
(૨૮) પુ. ૧, પૃ. ૨૪૩ ઉપર ઢાંકેલું ગેાપાળમાંનું સ્થાનક વાંચો.
[ અઠ્ઠમ ખડ સમૃદ્ધે કેટલાય ગુણી વિપુલપણામાં ઢાઇ શકે તે સહજ કલ્પનામાં ઉતરે તેમ છે, ત્યારે તેની સરખામણીમાં એક મહારાજ્યના સમ્રાટની તેા વાત જ શી ? આ પ્રમાણે બધી પરિસ્થિતિ નિહાળતાં ‘વાહનને' બદલે ‘વહન’ શબ્દ જ સાચા હાય એમ ફરે છે અને “સે ની૨૯ સાલમાં સ્થાપિત થયેલ” વશ એ અર્થ સૂચવવા જ ‘શતવહન’ શબ્દ વપરાયા છે એમ દેખાય છે. જ્યારે હૈં. રેપ્સન એવા મત ધરાવે છે કે,૩૦ ‘Satavahan is the term being the name of the clan to which the ruling family belonged=શતદ્દન શબ્દ તે જાતિવાચક નામ છે. જેમાં તે વંશના રાજકર્તાએ થયા છે” મતલબ કે, તેમના મંતવ્ય પ્રમાણે શતવહન તે જાતિનું નામ છે.
એક ઠેકાણે ૧ ‘શતયાન' શબ્દ પણ વપરાયે માલુમ પડે છે. તેમાં યાન શબ્દ ધાતુ યાં' છે અને તેનેા અર્થ to go=જવું, એવા ચાય છે. એટલે યાનના અર્થ ગતિસૂચક થયેા કહેવાય. અને ‘વહુન’ના પણ તેવા જ છે એટલે ‘શતયાન’ના અં પણુ ‘શતવહન’જેવા જ થયેા ગણાય.
અ
(૨૯) ‘શાતકરણિ’ રાબ્દના અર્થમાં પણ આ પ્રમાણે ગોટાળા થયેલ છે તે આગળ ઉપર સમાવવામાં આાવરો.
ઉપર પ્રમાણે શતવહન શબ્દના અર્થ તેમાં આવેલા અંશાની વ્યુત્પન્યાનુસાર આપણે ગાઠવ્યા કહેવાશે. પરંતુ તે વંશના રાજાએએ પાતે જ પાતાના શિલાલેખામાં કયા શબ્દો વાપર્યાં છે તથા તે વિશે અન્ય લેખકે શું વિચારા ધરાવે છે તે પણ આપણે તપાસવું જોઈ એ.
(૧) એક લેખક૩૨ જણાવે છે કે, Thus the first name given in the Puranas, viz. Simuka or Sisuka is named in an early inscription as Simukha Satavāhano=આ પ્રમાણે પુરાણામાં જેનું પ્રથમ
(૩૦) જુઓ કે. આં. રે. પ્રસ્તાવના પુ. ૧પનું ટીપણું ન. ૧.
(૩૧) જીએ જ. પ્રો. એ. શ. એ. સે, પુ. ૯, પૃ. ૧૪૯ ઉપર કાલિકાચાની કથા વર્ણવી છે તે પ્રસંગનું વર્ણીન (૩૨) જ, આં. હિં, રિ, સા. પુ. ૨. ભાગ ૧, પૃ. ૬૧ અને ભાગળ,