________________
પપુર જ ન થઈને તા ૨૬-૫-૧૭ ની વહેલી સવારે 8 વાગ્યે ફરી પહોંચ્યા ત્યાંથી પગે ચાલીને ખીચન ઉપાશ્રયમાં પહેમ્યા અને ઉપાશ્રયમાં બિરાજતા મુનિવરોને દર્શન કર્યા વદ નમસ્કાર કરી સુખશાતા પૂછી, બહાર નીકળ્યા અને પિતાના સામાયિકના કપડા પહેર્યા અને પછી પૂજ્ય શ્રી મુનિવરની સન્મુખ સામાયિક કરવા બેઠા, તેમ “નાર નિપમ ઘવામિ વિર વિધિ ના બાલે “ના નીર વજુવામિ તિદિ તિજિન તે શ્રી લાલચ ૪જી મહારાજે સાભળ્યું અને તેઓશ્રીએ પુછ્યું કે “વિને માર ! તમે આ શું કરે છે, તેને જવાબ આપવાને બદલે “અqr mનિ બેલી પાઠ પૂરો કર્યો અને પછી વિનયપૂર્વક બે હાથ જોડીને બો૯યા કે “સાહેબ! એ તે બની ૨૩ અને મેં સ્વમેવ દિક્ષા લઈ લીધી, બરાબર જ છે અને તેમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. આ સિવાય આપશ્રીની બીજી કોઈ પણ પ્રકારની આજ્ઞા હેાય તે ફરમાવો ”
તે જ દિવસે બપોરના શાક મુનિશ્રી સમર્થમલજી મહારાજ સાહેબે શ્રી વિનેકમા મુનિને પિતાની પાસે બોલાવ્યા અને સમજાવ્યા કે “ તમે એક સારા ખાનદાન કુટુંબના વ્યકિત છે તમારી બા દીક્ષા અગીકાર કરવાની રીત બરાબર નથી કારણ કે તમારા માતા-પિતાને આ હકીક્તથી દુખ થાય અને તેથી મારી સંમતિ છે કે હરણની ઠાઠ ઉપરથી કપડું કાઢી નાખે જેથી તમે શ્રાવક ગણાવ અને જરૂર પડે તે શ્રાવકોને સાથે લઈ શકે, એમ ત્રવાર પૂ મહારાજશ્રીએ સમજાવેલા પરંતુ તેમણે ત્રણેય વખત એક જ ઉત્તર આપે કે જે થયુ, તે થયુ હવે મારી આગળ શું કર્યું તે ફરમાવે”
શ્રી વિમુનિના શ્રી સમર્થમલજી જેવા મહામુનિના પ્રમના જવાબ પછી ખીચનને ચતુર્વિધ વિચારમાં પડી ગયો અને મુનિએ પર સ સારીઓને કોઈ પણ પ્રકારને આ નિકારણ હમલે ન આવે તે માટે શ્રી વિનોદભ્રનિને જણાવવામાં આવ્યું કે “અમારી સલામતી માટે તમારે જાહેર નીવેદન બહાર પાડવાની જરૂર છે” ત્યારે શ્રી વિનેદમુનિએ પિતાના હસ્તાક્ષર નિવેદન શ્રી સંઘ સમક્ષ પ્રગટ કર્યું, તેને સાર નીચે મુજબ છે –
મારા માતા-પિતા મોહને વશ થઈને કક્ષાની આજ્ઞા આપે તેમ ન હત અને “સરવઈ નવિર મા જાય ને આધારે એક ક્ષણ પણ દિક્ષાથી વચિત રહી શકે તેમ નથી, એમ મને લાગ્યુંશ્રી લાલજી મહાજ, સાહેબ-વગેરેએ મને મારી રક્ષા માટે વિચારી પછી કરવાનું કહેલ ૫૨૪ મને