________________
૪૫
મ ૨૦૧૨ના અષાઢ સુદી ૧૫ થી શ્રી વિનાકુમારે ગોંડલ સપ્રદાયના શાસ્ત્રજ્ઞ પુ આચાય'શ્રી પુરુષાત્તમજી મહારાજ સાહેબ પાસે વેરાવળ ચાતુર્માંસ દરમ્યાન ખાસ નિયમિત રીતે દીક્ષાની તૈયારી કરવા માટે તેમની પાસે જ્ઞાનાભ્યાસ કર્યાં. તેની સાથે પૂ આચાય આ પુરુષાત્તમજી મહારાજના સુસાર પક્ષના કુટુ ખી, દીક્ષાના ભાવિક શ્રી જસરાજભાઈ પશુ જ્ઞાનાભ્યાસ કરતા હતા તેઓએ ત્યા એવા નિ ય કરેલે કે આચાર્ય શ્રી પુરુષાત્તમજી મહારાજ પાસે નાપણે બન્નેએ દીક્ષા લેવી, પડેલા વિનાકુમારે અને પછી શ્રી જસરાજભાઈએ દીક્ષા લેવી, શ્રી જસરાજભાઈની દીક્ષા તિથિ પૂ શ્રી પુરુષાત્તમજી મહારાજ સાહેબે સ ૨૦૧૩ ના જેઠ શુષ્ક ૫ ને સેમવારે માર્ગરાલ મુકામે નક્કી કરી શ્રી જસરાજભાઈ વિનૅકુમારને ગજકેટ મળ્યા શ્રી વિનાકુમારે શ્રી જસરાજ ભાઈની યથાયેગ્ય સેવા બજાવી, માર્ગાઢ રવાના કર્યા અને પાતે નિશ્ર્ચયપૂર્વ ક્ર રીક્ષા માટે આજ્ઞા માગી પણ તેના પિતાશ્રીની એકને એક વાણી સાભળી ને તેમને મનમા આધાન થયે। અને દીક્ષા માટેના તેમણે બીન્ને રસ્તે ચેષી કાયે,
પૂજ્યશ્રી લાલચંદજી મહારજ અને તેમનાં શિષ્યેાના પરિચય સુ બઈમાં થયેલ હતા અને ત્યારબાદ કેઇ વખત પત્રવહેવાર પણ થતા હતા છેલ્લા પત્રથી તેમણે જાણેલ હતું, > ૫ શ્રી લાલચંદજી મહારાજ, ખીચન ગામે પ્ આચાર્ય શ્રી સમક્ષ મલજી મહારાજ સાહેબ પાસે જ્ઞાનાભ્યાસ અર્થ ગયા છે પૈાતાને પિતાશ્રીની માના (દીક્ષા માટે) મળે તેમ નથી અને દીક્ષા તે લેવી જ છે આજ્ઞા વિના કોઇ સાધુ મુનિરાજ દીક્ષા આપશે નહી અને સ્વયમમેવ દીક્ષા સૌરાષ્ટ્રમા લઈને આચાય શ્રી પુરુષાત્તમજી મહારાજ પાસે જવામા ઘણા વિઘ્ના થાશે, એમ ધારીને તેઓએ કુર રાજસ્થાનમાં ચાલ્યા જવાનું નક્કી કર્યુ
તા. ૨૪-૫-૫૭ સ ૨૦૧૩ ના વશાખ વદ ૧૦ ને શુક્રવારના રાજ સાજના માતુશ્રી સાથે છેત્યુ જમણુ કર્યું ભેજન કરી, માતુશ્રી સામાયિકમા બેસી ગયા તે વખતે કૅને જાણ કર્યા વગર દીક્ષાના વિઘ્નામાથી બચવા માટે ઘર, કુટુંબ, સૌરાષ્ટ્ર, ભૂમિ અને ગાડલ સપ્રદાયના પણ ત્યાગ કરી તેએ
ખીન તરફ રવાના થયા,
૨૪-૫-૫૭ના
આવિને મુનિના નિવેદન પરથી માલૂમ પડ્યું કે તા. રાજ રાત્રે ખાઠ વાગે ઘેરથી નીકળી, રાજકેટ જ કથને દ્વેષપુરની ટિકિટ લીધી તા ૨૫-૫-૧૭ના સવારે ૮ વાગ્યે મહેસાા પહેાચ્ચા ગાડી પડી રહે છે, તે દરમ્યાન ગામમા જઇ ને Àાસ રાખી ને બાકીના કઢાવી નાખ્યા અને ગાડીમા બેસી ગયા
મા અઢી કલાક
કરવા માટેના વાળ મારવાડે જ ક્રેશન તથા