________________
શયન કરતા અને પહેરવા માટે એક ખાટીને લેશે અને ઝ વાપરતા, કોઈ વખતે કબજો પહેરતા બહુ ઠઠ હેાય તે વખતે સાદે ગરમ કોટ પહેરી લેતા અને મુહપતિ, પાથરશ, રજોહરણ અને બે ચાર ધાર્મિક પુસ્તકની જેની સાથે રાખતા સડાસમા નહી પણ જગલમા એકાત જગ્યામાં ઘણે ભાગે શરીરની અશુચિ દૂર કરવા જતા, હાલતા ચાલતા, સકાસ અને પેશાબ સબ ધીમા છવાયાની બરાબર જતના કરતા
દેશમાં કે પરદેશમાં જ્યારે તેમને કેઈની સાથે મળવાનું થતું ત્યાર તેમની સાથે અહિ સામય જૈન ધર્મનું સ્વરૂપ પ્રકટ કર્યા વગર રહેતા નહી
દીક્ષાથી એને જલદી દીક્ષા લેવાની પ્રેરણા કરતા અને એમ જ કહેતા કે છગીને કંઈ ભરોસો નથી “ચાર ની મા પણ આયુષ્ય તૂટતા વાર લાગતી નથી, જીવન તુટ૭ સધાતુ નથી માટે ધર્મકરણીમાં સમયમાત્રને પ્રમાદ ન ક જોઈએ.
એડલ સંપ્રદાયના ઘણાખરા પૂ મુનિવર અને પૂ મહાસતીજીને તથા બેટાદ સંપ્રદાયના ૫ આચાર્યશ્રી માણેકચ ૪જી મહારાજ અને દરિયાપુરી સંપ્રદાયના સાત-શાસણ પૂ. મુનિશ્રી ભાયચ દજી મહારાજ, શ્રમણ સવના મુખ્ય આચાર્યશ્રી આત્મારામજી મહારાજ તપમય જ્ઞાનનિષિ શાસ્ત્રો કારક બા. વ્ર ૫ આચાર્ય મહારાજ શ્રી વાસીવાજી મહારાજ વગેરે અનેક સાધુ સાધ્વીઓના ઉપદેશને તેમણે લાભ લીધેલ મુબઈમાં સ, ૨૦૧૧ સાલમાં શ્રી ધમસિહજી મહારાજના સંપ્રદાયના પડિતરત્ન શ્રી લાલચ હજી મહારાજને પરિચય થયે, લાલચદજી મહારાજ પિતે, સ સારપક્ષના ત્રણ પુત્ર અને બે પુત્રીએ એમ કુલ ૬ બલકે આખા કુટુંબ સથમ અગીકાર કરેલ, તે જાણી તેમને અાબત ત્યાગ ભાવના પ્રગટ થઈ કે જે દી ક્ષય પામી નહી
આ પહેલા તેને ક્યારે માતા-પિતાની સાથે પૂજ્ય આચાર્ય શ્રી માણેકચંદજી મહારાજના દર્શને બેટાઇ ગયેલા ત્યારે તેમના ઉપદેશની રે અસર થઈ તે પણ મુખ્ય અસર પહેલી હતી અને બીજી અસર તે પૂજ્ય લાલજી મહારાજના સહક બની રક્ષા એ હતી. આ બે પ્રસ એ પૂર્વ ભવની ભાત રહેલી આરાધનાને પૂરી કરવાના નિમિત્તરૂપ હેઈને વખતો વખત તેઓ માતા-પિતા પાસે દીક્ષાની આજ્ઞા માગતા હતા અને તેને જવાબ તેમના પિતાશ્રી તરફથી એક જ હને, “જે હજુ વાર છે સમય પાકવા હીએ. જ્ઞાનાભ્યાસ વધારો,