Book Title: Jain Gurjar Kavio Part 09
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/001038/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ UÚI [આ CIJI-E L. સંગ્રહ અૉસંપ્રયD8% માહUાલાલ દલીચંદદેશાઈ શ્રી મહાવીર ઈજૈન વિદ્યાલુય મુંબઈ Main Education International Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૯ [પૂરક સામગ્રી ખંડ ૨ : જૈન ગચ્છોની ગુપટ્ટાવલીઓ તથા રાજાવલી) સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિના ' સંપાદક જયંત કોઠારી ‘iણવીરજ * * શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jain Gurjar Kavio Vol. IX Succession list of Heads (Acharyas) of various sections of Jain Sect and dynasties of Gujarat, ed. Mohanlal Dalichand Desai, revised by Jayant Kothari, 1997, Shree Mahavira Jaina Vidyalaya, Bombay. બીજી સંશોધિત આવૃત્તિ જાન્યુઆરી ૧૯૯૭ નકલ પ૦૦ કિં. રૂ. ૧૬૦ આવરણ : શૈલેશ મોદી વિક્રેતાઓ આર. આર. શેઠની કંપની ૧૧૦-૧૧૨ પ્રિન્સેસ સ્ટ્રીટ, કેશવબાગ, મુંબઈ ૪૦૦ ૦૦૨ ગાંધી માર્ગ, ફુવારા પાસે, અમદાવાદ ૩૮૦ ૦૦૨ નવભારત સાહિત્ય મંદિર પ૩૧, કાલબાદેવી રોડ, ધોબી તલાવ, મુંબઈ ૪૦૦ ૦૦૨ ગાંધી માર્ગ, પતાસા પોળ સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ગૂર્જર સાહિત્ય ભવન ગાંધી માર્ગ, રતનપોળનાકા સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ પ્રકાશક ખાંતિલાલ જી. શાહ, પ્રકાશભાઈ પી. ઝવેરી સુબોધરત્ન ચી. ગાર્ડી મંત્રીઓ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઑગસ્ટ ક્રાન્તિ માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૩૬ લેસર ટાઇપસેટિંગ : શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ 1 ફોન : પ૩પ૯૮૬૬ મુદ્રક : ભગવતી ઓસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ ૩૮૦ ૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિના સંપાદકનું નિવેદન પૂરક સામગ્રીના આ બીજા ખંડમાં જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ તથા રાજાવલી આપવામાં આવી છે. જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ પહેલી આવૃત્તિના બીજા તથા ત્રીજા ભાગમાં આપવામાં આવેલી. અહીં એ સંકલિત કરી લીધી છે, એને સાંપ્રત કાળ સુધી લાવવાની કોશિશ કરી છે અને કેટલીક પટ્ટાવલીઓ નવી પણ ઉમેરી છે. (આની વીગતો પટ્ટાવલી વિભાગના પ્રાસ્તાવિકમાં આપી છે.) છતાં આ પ્રયાસની મર્યાદા સ્પષ્ટ છે. એમાં પાટપરંપરા એટલેકે આચાર્યપરંપરાનો જ સમાવેશ છે, શિષ્ય પરંપરાનો સમાવેશ નથી. ઉપરાંત અનેક શાખાપ્રશાખાઓમાં ફેલાયેલા જૈન ગચ્છોનું આ કંઈ અશેષ ચિત્ર નથી. હજુ ઘણું એની બહાર રહે છે. દેશાઈએ મુખ્ય પરંપરાઓ આપવા તાકેલું અને આ આવૃત્તિમાં પણ એ મર્યાદા સ્વીકારવામાં આવી છે. જૈન ગચ્છો વિશે ઘણાં ઐતિહાસિક સાધનો ઉપલબ્ધ છે – પટ્ટાવલીઓ ઉપરાંત સાહિત્યિક રચનાઓની પ્રશસ્તિઓ, પુષ્પિકાઓ, પ્રતિમાલેખો, ચરિત્રગ્રંથો વગેરે. આ બધાંને સંકલિત કરીને જેન ગચ્છોનું સંપૂર્ણ ચિત્ર આપવાનું કામ તો અત્યંત કપરું છે, એ એક કાર્યકર જૂથનો વરસોનો અને સહિયારો પુરુષાર્થ માગે, માહિતીના જંગલમાંથી એક વ્યવસ્થા નિપજાવવાની શક્તિ માગે અને પરસ્પરવિરોધી અને દંતકથાત્મક કે કલ્પિત હકીકતો પણ મળવાની તેથી સારાસારનો વિવેક કરવાની બુદ્ધિ પણ માગે. પણ આ કામ થઈ શકે તો એ અત્યંત મહત્ત્વનો ઐતિહાસિક દસ્તાવેજ બને એમાં શંકા નથી. આ કામ માટે કોઈ જૈન સંસ્થાએ આગળ આવવું જ જોઈએ. | ત્રિપુટી મહારાજનો જૈન પરંપરાનો ઇતિહાસ” આપણી પાસે છે, એની પાછળનો શ્રમ ખરેખર પ્રશસ્ય છે, પણ એને ઘણી અને ગંભીર મર્યાદાઓ વળગેલી છે. અહીં આપેલી પટ્ટાવલીઓ તો પ્રાપ્ત માહિતીનું સંકલન છે. પ્રમાણોની ચકાસણી કરીને પ્રાપ્ત માહિતીને સંશોધિત કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. આ આવૃત્તિના સંપાદકની એ સજ્જતા નથી. છતાં અહીંતહીં શ્રી દેશાઈએ તથા આ આવૃત્તિના સંપાદકે ઉઠાવેલી શંકાઓ તો જોવા મળશે જ. જેવી છે તેવી આ પટ્ટાવલીઓ એની રજૂઆતની સુઘડતાથી અને સમાવાયેલી માહિતીથી હજુ ઘણી ઉપયોગી બની રહે તેમ છે એમાં શંકા નથી. આ આવૃત્તિમાં વ્યક્તિ, ગચ્છ, વંશગોત્ર, સ્થળ તથા કૃતિઓનાં નામોની વર્ણાનુક્રમણીઓ ઉમેરી છે. તેથી પ્રસ્તુત થયેલી સામગ્રીની ઉપયોગિતા વધશે – અપેક્ષિત માહિતી સુધી પહોંચવું સરળ બનશે. આ સૂચિઓ તૈયાર કરવાનો ભારે પરિશ્રમ પ્રા. કાંતિભાઈ બી. શાહ તથા દીતિ શાહે ઉઠાવ્યો છે તે માટે એમનો પણ હું ઋણી છું. એની મુદ્રણપ્રત તૈયાર કરવામાં પ્રા. કીર્તિદા જોશીની મદદ મળી છે. રાજાવલી પ્રથમ આવૃત્તિના બીજા ભાગમાં આપવામાં આવેલી. અહીં એની થોડી Page #5 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિવૃદ્ધિ ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીની મદદથી કરવામાં આવી છે. શ્રી શાસ્ત્રીસાહેબે ખૂબ પ્રેમપૂર્વક આ શ્રમ ઉઠાવ્યો તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ૩૦ નવેં. ૧૯૯૬ જયંત કોઠારી Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિના સંપ્રયોજકનું નિવેદન [બીજા ભાગમાંથી] ... પાંચ પરિશિષ્ટો આપવામાં આવેલ છે. તેિમાંથી બીજામાં જેન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ કે જેમાં ખરતર તથા તપા ગચ્છોના ગચ્છનાયકોની પરંપરા ક્રમાનુક્રમે તે દરેકની શાખા સાથે આપવામાં આવી છે, ત્રીજામાં વિધિપક્ષગચ્છ - અચલગચ્છની પટ્ટાવલી છે, ચોથામાં રાજાવલી મૂકી છે કે જેમાં ગુજરાતના બહાદુરશાહ સુધીના રાજાઓનો ક્રમ સંવતવાર સં. ૧૫૮૭ સુધીનો આપ્યો છે. આ ચારે ત્રિણે) આપણને કોઈ પણ કવિ યા તેમની કૃતિમાં સંવતનો નિર્દેશ ન હોય પણ અમુક ગચ્છનાયકના કે રાજાના રાજ્યમાં રચ્યાનો નિર્દેશ હોય તો તે પરથી તેના કાલનો નિર્ણય કરવામાં સહાયભૂત થાય છે. ત્રીજે માળે, તવાવાલા બિલ્ડિંગ મોહનલાલ દલીચંદ દેશાઈ લોહારચાલ, મુંબઈ તા. ૭-૧-૧૯૩૧, બુધવાર પોષ વદ ૩ સં. ૧૯૮૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ ૧-૨૫૦ પ્રાસ્તાવિક ૧-૬ ખરતરગચ્છની પટ્ટાવલી ૭–૪૩ - મૂલ શોખ ૭–૩૧; ચોથી ખરતર વેગડ શાખા ૩૧-૩૩; પાંચમી ખરતર પિપ્પલક શાખા ૩૩-૩૬; આઠમી ખરતર જિનસાગરસૂરિ શાખા/લઘુ આચાર્યાય શાખા ૩૬-૩૯ પૂર્તિ : ખરતર રુદ્રપલીય શાખા/રુદ્રપલ્લીગચ્છ ૩૯-૪૧; લઘુ ખરતર શાખા શ્રીમાલગચ્છ/જિનપ્રભસૂરિપરંપરા ૪૧; ખરતર ભાવહર્ષય શાખા ૪૧-૪૨; ખરતર આદ્યપક્ષીય શાખા ૪૨-૪૩ તપાગચ્છની પટ્ટાવલી ૪૪–૧૧૪ મૂલ શાખા ૪૪-૭૩; વૃદ્ધ પૌશાલિક તપાગચ્છ/વડ તપાગચ્છ ૭૩-૮૫; લઘુ પૌશાલિક/હર્ષકુલ/સોમશાખા તપાગચ્છ ૮૫-૮૯; તપાગચ્છ વિજયાણંદસૂરિ/આણંદસૂરિ શાખા ૮૯-૯૩; તપાગચ્છ વિમલ શાખા ૯૩૯૪; તપાગચ્છ સાગર શાખા ૯૪-૯૫; તપાગચ્છ રત્ન શાખા રાજવિજયગચ્છ ૯પ-૯૮; નાગપુરીય તપાગચ્છ/પાર્જચંદ્રગચ્છ ૯૮-૧૦૫ પૂર્તિ ઃ તપાગચ્છ કમલકલશ શાખા ૧૦૬-૦૭; તપાગચ્છ કુતુબપુરા શાખા ૧૦૭-૦૮; તપાગચ્છ વિજય સંવિગ્ન શાખા ૧૦૮–૧૧૩; તપાગચ્છ વિમલ સંવિગ્ન શાખા ૧૧૩–૧૪; તપાગચ્છ સાગર સંવિગ્ન શાખા ૧૧૪ વિધિપક્ષગ૭/અંચલગચ્છની પટ્ટાવલી ૧૧૫૩૨ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી ૧૩૩–૭૨ મૂલ શાખા/ગુજરાતી લોકાગચ્છ (મોટી પક્ષ) ૧૩૩-૪૦; ગુજરાતી લોંકાગચ્છ કુંવરજી પક્ષ નાની પક્ષ ૧૪૦-૪૨; ધર્મસિંહજીની પરંપરા સ્થાનકવાસી દરિયાપુરી સંઘાડો ૧૪૨-૪૪; લવજી ઋષિની પરંપરા ૧૪૪-૪૫; કાનજી ઋષિની પરંપરા સ્થા. ઋષિ સંપ્રદાય ૧૪૫; સ્થા. ખંભાત સંપ્રદાય ૧૪૬; સ્થા. પંજાબ સંપ્રદાય/હરદાસજીની પરંપરા ૧૪૬-૪૭; ધર્મદાસજીની પરંપરા ૧૪૭-૪૮; સ્થા. લીંબડી સંઘાડો/અજરામરજીની પરંપરા ૧૪૮પ૧; લીંબડીનો નાનો સંઘાડો/ગોપાળજી સ્વામીનો સંપ્રદાય ૧૫૧-પર; સ્થા. ગોંડલ સંઘાડો ૧પ૦-પ૪; સ્થા. બરવાળા સંઘાડો ૧૫૪; સ્થા. ચૂડાનો સંઘાડો ૧૫૪; સ્થા. બોટાદ સંઘાડો ૧૫૪-પપ, સ્થા. કચ્છ આઠ કોટી સંઘાડો ૧પપ-પ૭; સ્થા. સાયલા સંઘાડો ૧૫૭; સ્થા. ઉદેપુર સંઘાડો ૧૫૭; સ્થા. હુકમીચંદજી સંપ્રદાય ૧૫૭-૫૮ પૂર્તિ : બીજામલ/વિજયગચ્છ ૧૫૯; નાગીરી લોંકાગચ્છ ૧૫૯-૬૨; જીવરાજ ઋષિની પરંપરા/અમરસિંહજીની પરંપરા ૧૬૨-૬૪; હરજી ઋષિની પરંપરા ૧૬૪; સ્થા. કોટા સંપ્રદાય-૧ ૧૬૪; સ્થા. કોટા સંપ્રદાય-૨ ૧૬૪; સ્થા. હુકમીચંદજી સંપ્રદાય-૨ ૧૬૪; ધનાજીની પરંપરા ૧૬૫; જયમલજીનો સંપ્રદાય ૧૬૫-૬૬; રઘુનાથજીનો સંપ્રદાય ૧૬૬; તેરાપંથી સંપ્રદાય ૧૬૬-૬૮; ચોથમલજીનો સંપ્રદાય ૧૬૮; રત્નચંદ્રજીનો સંપ્રદાય ૧૬૮-૬૯; Page #8 -------------------------------------------------------------------------- ________________ છોટા પૃથ્વીરાજજીની પરંપરા/એકલિંગજી- દાસનો સંપ્રદાય રામચન્દ્રજીની પરંપરા/ઉજ્જૈન શાખા ૧૬૯; રતલામ શાખા/ઉદયચંદજીની પરંપરા ૧૭૦ કડૂઆ/કડવાગચ્છની પટ્ટાવલી ૧૭૧-૭૪ પૌર્ણમિક/પૂર્ણિમાગચ્છની પટ્ટાવલી ૧૭૫-૮૪ મૂલ શાખા ૧૭૫-૭૯; પૂર્ણિમાગચ્છ પ્રધાન/ઢંઢેરિયા શાખા ૧૭૯-૮૧; સાધુ પૂર્ણિમાગચ્છ પટ્ટાવલી ૧૮૧-૮૨; ભીમપલ્લીય પૂર્ણિમાગચ્છ ૧૮૨૮૩; પૂર્ણિમાગચ્છ ચતુર્થ શાખા ૧૮૩; પૂર્ણિમાગચ્છ વટપદ્રીય શાખા ૧૮૩; પૂર્ણિમાગચ્છ બોરસિદ્ધીય શાખા ૧૮૩; પૂર્ણિમાગચ્છ ભૃગુકચ્છીય શાખા ૧૮૪; પૂર્ણિમાગચ્છ છાપરિયા શાખા ૧૮૪ આગમિકગચ્છ/ત્રિસ્તુતિક મતની પટ્ટાવલી ૧૮૫૯૨ પૂર્તિ મૂલ શાખા ૧૮૫-૮૯; બીજી પટ્ટાવલી ૧૯૦-૯૧; આગમિક ગચ્છ ધંધૂકિયા શાખા ૧૯૧; આગમિક ગચ્છ બિડાલંબિયા શાખા ૧૯૨ ઉપકેશગચ્છની પટ્ટાવલી ૧૯૪–૨૧૬ ઉપકેશગચ્છ ૧૯૪-૨૧૪; ઉપકેશ/દ્વિવંનીક ગચ્છ ૨૧૪-૧૫ કોરંટકગચ્છની પટ્ટાવલી ૨૧૬ પલ્લીવાલગચ્છ પટ્ટાવલી ૨૧૭–૨૫ પહેલી પટ્ટાવલી ૨૧૭-૨૦; બીજી પટ્ટાવલી ૨૨૦-૨૫ 7 વાચક/વાચનાચાર્ય/વિદ્યાધરવંશ પરંપરા ૨૨૬-૨૯ યુગપ્રધાન પટ્ટાવલી ૨૨૯૩૨ હારિલગચ્છ પટ્ટાવલી ૨૩૩ થારાપદ્રગચ્છની પટ્ટાવલી ૨૩૩ કૃષ્ણર્ષિગચ્છની પટ્ટાવલી ૨૩૪ સાંડેરગચ્છ પટ્ટાવલી ૨૩૪-૩૫ નાગેન્દ્ર/નાગિલ/નાયલગચ્છ પટ્ટાવલી ૨૩૫-૩૯ રાજગચ્છ/ધર્મઘોષગચ્છ પટ્ટાવલી ૨૩૮-૪૦ બૃહદ્ગચ્છ/વડગચ્છ પટ્ટાવલી ૨૪૦ ૪૬ પિપ્પલકગચ્છ પટ્ટાવલી ૨૪૬-૪૮ મલધારીગચ્છ પટ્ટાવલી ૨૪૮-૫૦ રાજાવલી ૨૫૧૬૨ પ્રાચીન કાલ ૨૫૩–૫૫ ચાવડા વંશ ૨૫૫-૫૬ સોલંકી વંશ ૨૫૭-૫૮ વાઘેલા વંશ ૨૫૮-૫૯ ૧૬૯; Page #9 -------------------------------------------------------------------------- ________________ દિલ્લીના બાદશાહો ૨૫૯–૬૧ ગુજરાતના સુલતાનો ૨૬૧–૬૨ નામોની વર્ણાનુક્રમણિકા ૨૬૩–૩૭૩ વ્યક્તિનામો ૨૬૫–૩૩૮ ગચ્છનામો ૩૩૮–૪૫ વંશગોત્રાદિનાં નામો ૩૪૫–૪૯ સ્થળનામો ૩૫૦ ૬૩ કૃતિનામો ૩૬૩–૭૩ Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર ગૂર્જર કવિઓ ભાગ ૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ • Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક (બીજા ભાગમાં) ઇન્ડિઅન ઍન્ટિબ્લેરી' નામના પુરાતત્ત્વ સંબંધીના અંગ્રેજી માસિકના પુસ્તક ૧૧ના સપ્ટેમ્બરના અંકમાં પૃ.૨૪૫થી ૨૫૬માં “એન્સેક્સ ફ્રોમ ધ હિસ્ટોરિકલ રેકૉર્ડ્ઝ ઓબ્દુ ધ જેનઝ” એટલે “જેનોની ઐતિહાસિક નોંધોમાંથી ઉતારા” એ નામના વિષય નીચે ડૉ. જોહનેસ ક્લાટ પીએચ.ડી. (બર્લિન) એ નામના વિદ્વાને ખરતરગચ્છ અને તપાગચ્છની પટ્ટાવલીઓ અંગ્રેજીમાં સાર રૂપે લખેલી પ્રકટ થઈ છે. આ પૈકી પહેલીનું ગુજરાતી ભાષાંતર “સનાતન જેન' નામના માસિકનો હું ઉપતંત્રી હતા ત્યારે તેના ૧૯૦૭ના જુલાઈના અંકમાં “ખરતરગચ્છની પટ્ટાવલી” એ મથાળા નીચે, અને બીજીનું તે પત્રના ડિસેમ્બર ૧૯૦૭–ફેબ્રુઆરી ૧૯૦૮ (૫.૩ અંક ૬-૭)માં “તપાગચ્છની પટ્ટાવલી' એ મથાળા નીચે મેં કરેલું પ્રગટ થયું હતું. તેમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરી અનેક ટિપ્પણો મારા તરફથી ઉમેરી આ બંને પટ્ટાવલીઓ તેમજ મેં તૈયાર કરેલી તે બંને ગચ્છની કેટલીક શાખાઓની પટ્ટાવલીઓ અત્ર આપવામાં આવી છે. ડૉ. ક્લાટે ખરતરગચ્છના આચાર્યોની નોંધ લખવામાં ક્ષમાકલ્યાણજીની ખરતરગચ્છ પટ્ટાવલીનો, અને તપાગચ્છના આચાર્યોની નોંધ લખવામાં મુનિસુંદરકૃત ગુર્નાવલી તથા ધર્મસાગરકૃત પટ્ટાવલીનો મુખ્યત્વે આધાર લીધો છે એમ સરખાવતાં માલૂમ પડે છે. દરેક ગચ્છની જુદીજુદી, પટ્ટાવલીઓ છે અને એકએક ગચ્છની પણ જુદાજુદા વિદ્વાનોએ તૈયાર કરેલી જુદીજુદી પટ્ટાવલીઓ છે, છતાં આ પૈકી એક મુનિસુંદરસૂરિકૃત ગુર્નાવલી (પ્ર. શ્રી યશોવિજય ગ્રંથમાલા) સિવાય એકે મૂળ સ્વરૂપે ને અખંડપણે પુસ્તકાકારે હજુ મુદ્રિત થઈ બહાર પડેલ નથી, તે ઓછું શોકજનક નથી. પ્રકાશિની સંસ્થાઓએ આવાં ઐતિહાસિક મૂલ્યવાન સાધનો પ્રત્યે કેવલ ઉપેક્ષા કરી છે તે અક્ષમ્ય ને અસહ્ય છે. અમદાવાદના પુરાતત્ત્વમંદિરના આચાર્ય શ્રી જિનવિજયજીએ પોતાના સૈમાસિક નામે “જૈન સાહિત્ય સંશોધકમાં ખંડ ૨ અંક ૧માં મૂળ સંસ્કૃતમાં ઉપકેશગચ્છની પટ્ટાવલી પ્રકટ કરી છે, તથા પોતે ખરતરગચ્છની સંસ્કૃતમાં ચાર પટ્ટાવલી (કે જેમાં સં.૧૫૮૨ની, તથા ક્ષમા કલ્યાણજીની રચ્ય સં.૧૮૩૦નો સમાવેશ કર્યો છે) અલગ છપાવી છે પણ હજુ તેમાં તે ગચ્છની વિશેષ બેએક પટ્ટાવલીઓ ઉમેરવાની હોવાથી તે પુસ્તક રૂપે બહાર પડી શકી નથી. આશા છે કે થોડા સમયમાં તે પ્રકાશમાં આવશે. ગુજરાતી ભાષામાં તપાગચ્છાદિની પટ્ટાવલીઓ પ્રથમ બહાર પાડવાનો પ્રયાસ ઉપર જણાવેલ “સનાતન જૈન” દ્વારા મેં કર્યો હતો, ત્યાર પછી મેં “જેન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ'ના તંત્રી તરીકે “તપાગચ્છની પટ્ટાવલી વિસ્તૃત રૂપમાં એક હસ્તપ્રત (જરા અધૂરી મળી તેમાંથી અક્ષરશઃ ઉતારી તે પત્રના સને ૧૯૧૫ના પુસ્તક ૧પમાં પ્રકટ કરેલા ખાસ “જેન ઈતિહાસ-સાહિત્ય અંકમાં પૃ.૩૨૮થી ૩૭૩માં પ્રકટ કરી હતી. Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ: ૯ આ જ ‘વીરવંશાવલી' એ નામે પૂર્ણ પ્રત મળી તેમાંથી ઉક્ત શ્રી જિનવિજયજીએ પોતાના ઉક્ત ત્રૈમાસિક જૈન સાહિત્ય સંશોધકમાં ખંડ ૧ અં.૩માં પ્રકટ કરી. ખરતરગચ્છની પટ્ટાવલી ‘મહાજનવંશ મુક્તાવલિ' (રામલાલગણિકૃત, પ્ર. વીકાનેર જૈન વિદ્યાશાલા, સં.૧૯૬૭) અને ‘રત્નસાગર’ એ નામનાં પુસ્તકોમાં બહાર પડી ગઈ હતી. આ સર્વેની પહેલાં અંચલગચ્છની પટ્ટાવલી સ્વર્ગસ્થ ભીમશી માણેકે તે ગચ્છના પંચપ્રતિક્રમણ સૂત્રનું પુસ્તક બહાર પાડતાં તેમાં પ્રકટ કરી હતી (કે જે ઉપરથી ઉપરોક્ત ડૉ. ક્લાટે ‘અંચલગચ્છની પટ્ટાવલી' અંગ્રેજીમાં સાર રૂપે લખેલી તે ઇન્ડિઅન ઍન્ટિક્વેરી'ના પુસ્તક ૨૩ના જુલાઈ ૧૮૯૪ના અંકમાં પૃ.૧૭૪થી ૧૭૮માં પ્રકટ થઈ કે જેની સાથેસાથે ગોયરક્ષ શાખાની, તપગચ્છની, વિજયાનંદસૂરિ-ગચ્છની, વિજય શાખાની, વિમલગચ્છની, પાર્શ્વચન્દ્રગચ્છની પટ્ટાવલીઓનો પણ જુદાજુદા મથાળાથી ઉલ્લેખ કરી ક્યાંક-ક્યાંક સાર આપ્યો છે.) સં.૧૯૬૮(સન ૧૯૧૨)માં ‘સુધર્મગચ્છપરીક્ષા' એ નામની પાશ્ર્વચન્દ્રસૂરિના પ્રશિષ્ય બ્રહ્મર્ષિએ વિક્રમ સત્તરમી સદીમાં બનાવેલી ગુજરાતી પદ્યકૃતિ કચ્છના રવજી દેસરે છપાવી પ્રસિદ્ધ કરી. સં.૧૯૭૩માં અમદાવાદના જૈન યુવક મંડળે નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી પ્રકટ કરી, અને તે જ વર્ષમાં અત્રતત્રથી એકઠું કરી ‘ગચ્છમતપ્રબંધ' એ નામની ચોપડી (હાલ સ્વ.) શ્રી બુદ્ધિસાગરસૂરિએ લખેલી તે અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રકટ થઈ. મૂલ જે-જે પટ્ટાવલીઓ - ગુરુપરંપરાઓ – ગુર્વાવલીઓ હોય તે પ્રકટ થાય, તેને બીજાં ઐતિહાસિક સાધનોથી - ગ્રંથપ્રશસ્તિઓ, પ્રતિમાલેખો વગેરેથી કસી તેનાં પર ટિપ્પણો વિસ્તૃત પ્રમાણમાં કરવામાં આવે, બલાબલ ને સત્યાસત્યનો નિર્ણય કરવામાં આવે તો જૈન ઇતિહાસ પર ભારે પ્રકાશ પડી શકશે એ નિર્વિવાદ છે. આ ગ્રંથમાં અમુક ગચ્છના અમુક સૂરિના રાજ્યમાં આ કૃતિ થઈ એમ અનેક સ્થળે કવિઓએ પોતાની કૃતિની અંતની પ્રશસ્તિમાં માહિતી આપી છે તેને આધારે નોંધ કરી છે, તેથી તે-તે સૂરિનો સમય જાણતાં કૃતિની રચનાનો સમય નિર્ણીત કરવામાં ઘણી સહાય મળી શકે; તેથી અત્ર જૈન શ્વેતામ્બરીય મુખ્ય ગચ્છોની જે પટ્ટાવલીઓ મારાં ટિપ્પણો સાથે આપી છે તે ઉપયોગી નીવડશે. મુંબઈ, ૧૬–૯–૨૭ ૪ (ચોથા ભાગમાં) બીજા ભાગમાં જે ગુરુપટ્ટાવલીઓ આપી છે તે મુખ્ય વિદ્યમાન જીવંત ગચ્છો નામે (૧) ખરતર, (૨) તપા, (૩) અંચલ તેની શાખાઓ વગેરે સહિતની ગુરુપટ્ટાવલીઓ છે. તે પ્રકટ થયા પછી એક પુસ્તકાકારે ૧૯૩૩માં શ્રી પટ્ટાવલીસમુચ્ચય પ્રથમ ભાગ મુનિશ્રી દર્શનવિજયથી સંપાદિત થઈ વીરમગામ શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાલા તરફથી પ્રસિદ્ધ થયેલ છે. હવે અત્ર (૪) શ્રી લોંકાશાહથી સ્થાપિત સંપ્રદાય/ગચ્છ કે જે હાલ વિદ્યમાન છે અને જેની અનેક શાખાપ્રશાખા થઈ તેની, Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક અને એક કાલે વિદ્યમાન અને હાલ પ્રાયઃ અસ્ત પામેલા કેટલાક ગચ્છોની પટ્ટાવલીઓ ઐતિહાસિક સાધન તરીકે આપવામાં આવે છે. તા. પ-૭–૪૪ મોહનલાલ દલીચંદ દેસાઈ [‘જૈન ગૂર્જર કવિઓની પહેલી આવૃત્તિના બીજા ભાગમાં ખરતરગચ્છ, તપાગચ્છ અને અંચલગચ્છની પટ્ટાવલીઓ આપવામાં આવેલી તેનાં સાધનોની માહિતી ઉપરના પ્રાસ્તાવિકમાં એકસાથે આપવામાં આવી છે. ત્રીજા ભાગના બીજા ખંડમાં જે પટ્ટાવલીઓ આપવામાં આવેલી તેનાં સાધનોની માહિતી ત્યાં દરેક પટ્ટાવલીને આરંભે આપવામાં આવેલી. આ નવી આવૃત્તિમાં પણ એ જ સ્થિતિ ચાલુ રહી છે. અંચલગચ્છ પરત્વે ડૉ. ક્લાટે આપેલી ઉપરાંત બીજી એક પટ્ટાવલી પણ દેશાઈએ આધાર રૂપે લીધી છે એ ત્યાં દર્શાવ્યું છે. આ નવી આવૃત્તિમાં અત્યારે પ્રાપ્ત અન્ય સાધનોની મદદથી સઘળી પટ્ટાવલીઓમાં કેટલીક શુદ્ધિવૃદ્ધિ કરવામાં આવી છે તે ઉપરાંત કેટલીક પટ્ટાવલીઓ નવી દાખલ પણ કરી છે. એમાં સૌથી અગત્યનું સાધન ત્રિપુટી મહારાજકૃત “જેન પરંપરાનો ઇતિહાસ” છે. એના ચાર ભાગમાં લગભગ બધી શ્વેતાંબરીય પટ્ટાવલીઓ મળે છે. સંક્ષિપ્ત રૂપે એ દર્શનવિજયકૃત “પટ્ટાવલીસમુચ્ચય ભા. ૨'માં પણ છે. દુઃખની વાત એ છે કે “જેન પરંપરાનો ઇતિહાસ' જેવા મહત્ત્વાકાંક્ષી કાર્યમાં ગંભીર ક્ષતિઓ નિવારી શકાઈ નથી. મોહનલાલ દલીચંદ દેશાઈકૃત “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' તથા જૈન ગૂર્જર કવિઓમાંથી પણ કેટલીક માહિતી પ્રાપ્ત થઈ છે. “જૈન ગૂર્જર કવિઓની નવી આવૃત્તિના સાતમા ભાગમાં આપેલી વ્યક્તિનામસૂચિ આમાં ખૂબ કામમાં આવી છે. આ ઉપરાંત પ્રાચીન પરંપરા પરત્વે હસ્તીમજીકૃત “જૈન ધર્મકા મૌલિક ઈતિહાસ (ચાર ભાગ), ખરતરગચ્છ પરત્વે અગરચન્દ નાહટાકૃત “ઐતિહાસિક જેન કાવ્યસંગ્રહ, પાર્થચન્દ્રગચ્છ પરત્વે શ્રી જૈન હઠીસિંગ સરસ્વતી સભા પ્રકાશિત “પાર્શ્વચન્દ્રગચ્છ ટૂંક રૂપરેખા’ તેમજ અંચલગચ્છ પરત્વે પાર્શ્વકૃત “અંચલગચ્છ દિગ્દર્શન તથા કલાપ્રભસાગરસંપાદિત “શ્રી આર્યકલ્યાણગૌતમ સ્મૃતિગ્રંથ' એ પુસ્તકો પણ ઓછાવત્તા કામમાં આવ્યા છે. પછીની પટ્ટાવલીઓ માટે કામમાં લીધેલાં વિશેષ સાધનો ત્યાં જ નોંધ્યાં છે. ક્વચિત્ શ્રી દેસાઈએ પ્રથમ આવૃત્તિમાં ઉપયોગમાં લઈ લીધેલ સાધન ફરીથી જોવાનું પણ બન્યું છે. બીજી આવૃત્તિના સંપાદકે કરેલી સઘળી શુદ્ધિવૃદ્ધિ ચોરસ કૌંસમાં મૂકવામાં આવી પ્રથમ આવૃત્તિમાં દેશાઈએ પ્રાપ્ત પટ્ટાવલી અને પોતે કરેલાં ઉમેરણોને જુદાં રાખવાની કોશિશ કરી છે પણ એ સો ટકા ચોકસાઈથી થઈ શક્યું નથી તેમ એમાં એકસરખી પદ્ધતિ અપનાવી શકાઈ નથી એમ દેખાય છે. આરંભમાં એમણે પાદટીપમાં પોતા તરફથી સામગ્રી મૂકી છે પણ પછીથી ઘણી વાર પ્રાપ્ત સામગ્રીની સાથે જ એમની Page #17 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ સામગ્રી જોડાઈ ગઈ લાગે છે. પ્રતિમાલેખોની સામગ્રી દેશાઈએ જ નાખેલી છે ને તે ઘણી વાર આવી રીતે આવે છે. આ આવૃત્તિમાં દેશાઈની સામગ્રીને મૂળ સામગ્રીની સાથે જ પણ ત્રાંસાં બીબાંમાં મૂકવાનું રાખ્યું છે, પણ ઉપર્યુક્ત કારણથી એ સો ટકા ખાતરીપૂર્વક નથી થઈ શક્યું. પાદટીપમાં કેટલીક વાર છેડે ‘ક્લાટ' “મો.દ.દે.' એમ નામો મળે છે એ દર્શાવે છે કે કોઈ પાદટીપ ક્લાટની પણ હશે. પ્રાપ્ત પટ્ટાવલીમાં વચ્ચેવચ્ચે કૌંસમાં નોંધ આવે છે તે કોની – મૂળ પટ્ટાવલી સામગ્રીની કે દેશાઈની એ વિશે પણ સંશય થાય એવું છે. અહીં તો એ નોંધોને એમ જ રાખી છે. કેટલીક પટ્ટાવલી, અલબત્ત, દેશાઈએ જ પોતે જુદાંજુદાં સાધનોમાંથી ઊભી કરી છે. એ સામગ્રીને ત્રાંસાં બીબાંમાં મૂકવાની ન હોય. માત્ર જ્યાં પ્રાપ્ત સામગ્રી અને દેશાઈએ ઉમેરેલ સામગ્રી જુદી છે ત્યાં જ બે પ્રકારનાં બીબાંથી એ દર્શાવ્યું છે. પટ્ટાવલીમાં અંતર્ગત કરવાની સામગ્રી પરત્વે પણ દેશાઈએ એકસરખું ધોરણ રાખ્યું દેખાતું નથી. આરંભમાં પાયાની જીવનમાહિતી જ આપવાનું વલણ દેખાય છે, પછીથી આનુષંગિક ઘણી માહિતી આપવામાં આવી છે, ને ક્યાંક તો દંતકથાઓ પણ માંડીને કહી છે. સામાન્ય રીતે આ આવૃત્તિમાં પ્રથમ આવૃત્તિની સામગ્રીને જેમની તેમ રાખી છે, પરંતુ ઉમેરણ મહત્ત્વની જીવનવીગતો પૂરતું જ કર્યું છે. પ્રતિષ્ઠાદિ કાર્યો અને પ્રતિમાલેખોની માહિતી સમયનિર્ણયાદિ હેતુ માટે આવશ્યક ન હોય તો ઉમેરી નથી. મહત્ત્વની જીવનવીગતો પરત્વે મળતી જુદી માહિતી પણ નોંધી છે, પરંતુ આપવાની માહિતીનું ધોરણ એકસરખું કરવાનો કોઈ પ્રયત્ન કર્યો નથી. આ પ્રયત્ન આ તબક્કે શક્ય પણ નથી. - દેશાઈએ એમના પ્રાસ્તાવિકમાં નોંધ્યું છે તેમ જે-તે આચાર્યના કાળમાં રચાયેલ-લખાયેલ કૃતિઓની તેમજ એમના શિષ્યાદિએ રચેલ કૃતિઓની માહિતી એમણે કેટલીક વાર આપી છે. અહીં એ માહિતી બધે સાચવવાનું જરૂર લાગ્યું નથી. જે માહિતી આચાર્યના સમયનિર્ણય માટે જરૂરી ન હોય અને જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” કે “જૈન ગૂર્જર કવિઓમાં પ્રાપ્ત હોય તે અહીં છોડી દીધી છે. પણ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” અને “જૈન ગૂર્જર કવિઓમાં ન હોય તેવી માહિતી સમયનિર્ણય માટે જરૂરી ન હોય તોપણ રહેવા દીધી છે. બીજી બાજુથી આવી કેટલીક માહિતી સમયનિર્ણય માટે જરૂરી લાગી ત્યાં બીજી આવૃત્તિના સંપાદક ઉમેરી પણ છે. ખરતરગચ્છની પટ્ટાવલીમાં ક્ષ = ક્ષમાકલ્યાણ પટ્ટાવલી સમજવાનું છે.] Page #18 -------------------------------------------------------------------------- ________________ || ૐ અહમ્ || ખરતરગચ્છની પટ્ટાવલી અંગ્રેજીમાં લેખક ડૉ. જોહનેસ ક્લાટ પીએચ.ડી. (બર્લિન) ડૉ. ભાઉ દાજીએ રૉયલ એશિઆટિક સોસાયટીની મુંબઈ શાખા પાસે નિબંધ વાંચ્યો હતો તેમાં તેમણે મેરતંગની “ઘેરાવલી” અને બીજાં પુસ્તકોને આધારે જૈનોના પ્રાચીન ઇતિહાસ પર ઘણો પ્રકાશ પાડ્યો હતો. આ પૃષ્ઠોમાં જૈનોના બે મુખ્ય ગચ્છ ખરતરગચ્છ અને તપાગચ્છની પટ્ટાવલીઓમાંથી સૌથી અગત્યની તારીખ - કાલ હું આપીશ. આ સર્વ ૨૨ હસ્તલિખિત પ્રતોમાંથી લીધું છે. તેમાંથી ૨૦ પ્રતો મુંબઈથી મુંબઈના કેળવણી ખાતાના ડાયરેક્ટર કે. એમ. ચેટ્રફીલ્ડની સહાયતાથી મળી છે તેથી તેમનો ઉપકાર માનું છું અને બીજી બે પ્રતો બર્લિનમાંથી મેળવી છે. (બ્રહ) ખરતરગચ્છની પટ્ટાવલી ૧. મહાવીરઃ કુલ ઈક્વાકુ, ગોત્ર કાશ્યપ, પિતા ક્ષત્રિયકુંડ ગ્રામના રાજા સિદ્ધાર્થ માતા ત્રિશલા; જન્મ ચૈત્ર શુદિ ત્રયોદશી, નિર્વાણ ચતુર્થ આરાના અંત પહેલાં ત્રણ વર્ષ અને સાડા આઠ મહિને પાપા શહેરમાં ૭૨ વર્ષની ઉંમરે કાર્તિક અમાવાસ્યાને દિને થયું. તેમને ૧૧ મુખ્ય શિષ્યો - ગણધરો હતા. તેમના પ્રથમ શિષ્ય ગૌતમ ઉર્ફે ઇન્દ્રભૂતિ હતા. તેમના ગોત્રનું નામ ગૌતમ, પિતાનું નામ બ્રાહ્મણ વસુભૂતિ, માતાનું નામ બ્રાહ્મણી પૃથ્વી હતાં. જન્મ મગધના ગોબર ગ્રામમાં થયો. નિર્વાણ વીરના નિર્વાણ પછી વીરા, ૧૨ વર્ષે ૯૨ વર્ષની ઉંમરે રાજગૃહમાં પામ્યા. ગૌતમે દીક્ષિત કરેલા સાધુઓ પોતાની પહેલાં ગત થવાથી, અને બીજા નવ ગણધરોએ પોતાના શિષ્ય સાધુઓ સુધર્માને સોંપી દેવાથી, પાંચમાં ગણધર સુધર્માની પાટ ગણાઈ અને તે પાટ પાંચમા આરાના અંતે થનાર દુ:પ્રસહસૂરિ સુધી ચાલશે. વીર પછી ૧૫ વર્ષ ગયા પછી જમાલિ નામનો પહેલો નિતવ થયો. અને ૧૬ વર્ષ ગયા પછી તિષ્યગુપ્ત (પ્રાદેશિક) નામનો બીજો નિહ્નન થયો. [મહાવીરનો જન્મ વિ.સં.પૂ.પ૪૩ મગધ દેશ - આજના બિહારમાં, નિર્વાણ વિ.સં.પૂ.૪૭૦. દીક્ષા ૩૦ વર્ષની ઉંમરે, દીક્ષાતિથિ માગશર વદ ૧૦, કેવળજ્ઞાન તે પછી સાડા બાર વર્ષે, તિથિ વૈશાખ સુદ ૧૦, તે પછી ૩૦ વર્ષનો ઉપદેશકાળ. નિર્વાણતિથિ કાર્તિક વદ ૧૪ પણ ગણાય છે. પાપા શહેર તે પાવાપુરી. ઇન્દ્રભૂતિ ગૌતમનો જન્મ વિ.સં.પૂ.પપ૧, દીક્ષા વિ.સં.પૂ.પ૦૦ વૈશાખ સુદ ૧૧. મહાવીરના નવ શિષ્યો – ગણધરો એમની વિદ્યમાનતામાં જ અનશન કરી નિણ પામ્યા હતા.]. ૨. સુધર્મા જન્મ કોલાકગ્રામમાં, ગોત્ર અગ્નિવૈશ્યાયન, પિતા ધમિલ, માતા ૯-૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ: ૯ ભદ્દિલ્લા; ગૃહસ્થપણે ૫૦ વર્ષ, છદ્મસ્થ તરીકે ૪૨ વર્ષ અને કેવલી તરીકે ૮ વર્ષી રહ્યા. વીરાત્ ૨૦ વર્ષે ૧૦૦ વર્ષની વયે નિર્વાણ પામ્યા. [કોલ્લાકગ્રામ પ્રાચીન મગધમાં. બ્રાહ્મણ જ્ઞાતિ. જન્મ વિ.સં.પૂ.૫૫૦. એમણે ગૂંથેલા બાર અંગગ્રંથો પરંપરામાં સ્વીકૃત બન્યા છે. ८ ૩. જમ્મૂ : જન્મ રાજગૃહમાં, ગોત્ર કાશ્યપ, પિતા શ્રેષ્ઠી ઋષભદત્ત, માતા ધારિણી. ગૃહસ્થ તરીકે ૧૬ વર્ષ, છદ્મસ્થ તરીકે ૨૦ વર્ષ અને કેવલી તરીકે ૪૪ વર્ષ રહ્યા. વીરનિર્વાણ પછી ૬૪ વર્ષેઃ ૮૦ વર્ષની વયે નિર્વાણ પામ્યા. આ છેલ્લા કેવલી હતા. [શ્રુતકેવલી જંબૂસ્વામી જન્મ વી૨ સં.પૂ.૧૬, દીક્ષા વીર સં.૧, કેવળજ્ઞાન વીર સં.૨૦, નિર્વાણ વી૨ સં.૬૪ મથુરામાં. જુઓ તપાગચ્છ પટ્ટાવલી ક્ર.૨. ૪. પ્રભવ : ગોત્ર કાત્યાયન, પિતા જયપુરના રાજા વિંધ્ય, ગૃહસ્થપણે ૩૦ વર્ષ, સામાન્ય વ્રતી તરીકે ૪૪ (કોઈ કહે છે ૬૪) વર્ષ અને આચાર્ય તરીકે ૧૧ વર્ષ રહ્યા. મરણ વીરના નિર્વાણ પછી એટલે વીંરાત્ ૭૫ વર્ષે ૮૫ (અથવા ૧૦૫) વર્ષની વયે થયું. [શ્રુતકેવલી પ્રભવસ્વામી જન્મ વી૨ સં.પૂ.૩૦. પિતા દ્વારા અન્યાય થતાં ડાકુ બન્યા અને શ્રેષ્ઠી ઋષભદત્તને ત્યાં ધાડ પાડતાં જંબૂના ઉપદેશથી તેમની સાથે દીક્ષા વીર સં.૧, યુગપ્રધાનપદ વીર સં.૬૪, નિર્વાણ વીર સં.૭૫.] ૫. શમ્ભવ : જન્મ રાજગૃહ, ગોત્ર વાત્સ્ય. તેમણે શાંતિજિનની પ્રતિમાનાં દર્શન કરવાથી જૈન દીક્ષા લીધી, પોતાના પુત્ર મનક વાસ્તે દશવૈકાલિક-સૂત્ર રચ્યું. ૨૮ વર્ષ ગૃહસ્થાશ્રમમાં, ૧૧ વર્ષ વ્રતી તરીકે અને ૨૩ વર્ષ આચાર્ય તરીકે ગાળ્યાં. વીરાત્ ૯૮ વર્ષે ૬૨ વર્ષની વયે સ્વર્ગ પામ્યા. [શ્રુતકેવલી શય્યમ્ભવ જ્ઞાતિએ બ્રાહ્મણ. દીક્ષા વીર સં.૬૪. પુત્ર મનકે એમની પાસે દીક્ષા લીધેલી. જુઓ તપા. પટ્ટાવલી ૬.૪.] ૬. યશોભદ્ર : ગોત્ર તુંગીયાયન, ગૃહસ્થપણે ૨૨ વર્ષ, વ્રતી તરીકે ૧૪ વર્ષ અને આચાર્ય તરીકે ૫૦ વર્ષ રહ્યા. વીરાત્ ૧૪૮ વર્ષે ૮૬ વર્ષની વયે સ્વર્ગસ્થ થયા. [શ્રુતકેવલી અને ચૌદ પૂર્વધર. જ્ઞાતિએ બ્રાહ્મણ.] ૭–૮. સમ્મૂતિવિજય અને તેમના લઘુ ગુરુભ્રાતા ભદ્રબાહુ : ૭. સમ્મૂતિવિજય : ગોત્ર માઢર, ગૃહસ્થપણે વર્ષ ૪૨, વ્રતી તરીકે ૪૦, યુગપ્રધાન તરીકે ૮ વર્ષ ગાળ્યાં અને વીરાત્ ૧૫૬ વર્ષે ૯૦ વર્ષની ઉંમરે ગત થયા. ૧. સરખાવો હેમાચાર્યનું પરિશિષ્ટ પર્વ ૪, ૬૧ : શ્રી વીરમોક્ષદિવસાદપ હાયનાનિ ચારિ ષષ્ટિપિ ચ વ્યતિગમ્ય જમ્મૂઃ | કાત્યાયનું પ્રભવમાત્મપદે નિવેશ્ય કર્મક્ષયણ પદમવ્યયમાસસાદ || Page #20 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની પટ્ટાવલી [શ્રુતકેવલી. જન્મ વી૨ સં.૬૬. જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૬.] ૮. ભદ્રબાહુ : ગોત્ર પ્રાચીન. તેમણે ઉપસર્ગહરસ્તોત્ર, કલ્પસૂત્ર, અને આવશ્યક, દશવૈકાલિક વગેરે ૧૦ શાસ્ત્રો પર નિર્યુક્તિઓ રચી. ગૃહસ્થપણે વર્ષ ૪૫, વ્રતી તરીકે ૧૭ અને યુગપ્રધાન તરીકે ૧૪ વર્ષ રહ્યા. અને વીરાત્ ૧૭૦ વર્ષે ૭૬ વર્ષની વયે દેવગત થયા. ભદ્રબાહુ ચૌદ પૂર્વધર હતા. [શ્રુતકેવલી. બ્રાહ્મણ જ્ઞાતિ. જન્મ પ્રતિષ્ઠાનપુરમાં વીર સં.૯૪. ૧૨ વર્ષ સુધી મહાપ્રાણ ધ્યાનના રૂપમાં ઉત્કટ યોગની સાધના કરી હતી. તેમણે સ્થૂલભદ્રને ચૌદ પૂર્વની વાચના આપી હતી. એમના અન્ય ગ્રંથો માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરો ૨૬. જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૬.] ૯. સ્થૂલભદ્ર : (સમ્મૂતિવિજયના શિષ્ય. અહીં ભદ્રબાહુના શિષ્ય મૂકી દીધા છે.) જન્મ પાટલીપુત્ર, ગોત્ર ગૌતમ, પિતા શકટાલ/શકડાલ કે જે નવમા નંદના મંત્રી હતા, માતા લાછલદેવી (હેમચંદ્રના પરિશિષ્ટપર્વમાં લક્ષ્મીવતી). તેઓ કોશા નામની વેશ્યાને જૈન ધર્મમાં લાવ્યા. તે ૧૪ પૂર્વના જાણનારમાં છેલ્લા હતા. પણ તેમાં ફેરફાર નીચે પ્રમાણે કરવો જોઈએ : દશપૂર્વાણિ વસ્તુન્દ્વયેન ન્યૂનાનિ સૂત્રતોત્યંતૠ પપાઠ, અન્ત્યાનિ ચત્વારિ પૂર્વાણિ તુ સૂત્રત એવાધીતવાન્નાર્થત ઇતિ વૃદ્ધપ્રવાદઃ । તેઓ ગૃહસ્થ તરીકે ૩૦ વર્ષ, વ્રતી તરીકે ૨૦ અને સૂરિ તરીકે ૪૯ વર્ષ રહ્યા. વીરાત્ ૨૧૯ વર્ષે ૯૯ વર્ષની વયે દેવગત થયા. [તેઓ મૂળ નાગરબ્રાહ્મણ હતા. જન્મ વી૨ સં.૧૧૬, દીક્ષા વી૨ સં.૧૪૬, સૂરિપદ વીર સં.૧૭૦, સ્વર્ગગમન વીર સં.૨૧૫ અનશનપૂર્વક, વૈભારગિરિ ૫૨. જુઓ તપા. પટ્ટાવલી ૬.૭.] વીરાન્ ૨૧૪ વર્ષે અવ્યક્ત નામનો ત્રીજો નિહ્લવમત આષાઢાચાર્યે ઉત્પન્ન કર્યો. વીરાત્ ૨૨૦ વર્ષે સામુચ્છેદિક નામનો ચોથો નિહ્લવમત અશ્વમિત્રે ઉત્પન્ન કર્યો. અને વીરાત્ ૨૨૮ વર્ષે ગંગ (દ્વિક્રિય) નામનો પાંચમો નિર્ભવ થયો. ગંગને એકસ્મિન્ સમયે અનેક ક્રિયોપયોગવાદી જણાવેલ છે. ક્ષ. ૧૦–૧૧. આર્ય મહાર અને તેના લઘુ ગુરુભ્રાતા આર્ય સુહસ્તિ. ૧૦. મહાગિરિ : ગોત્ર એલાપત્ય, ગૃહસ્થ તરીકે ૩૦ વર્ષ, વ્રતી તરીકે ૪૦ વર્ષ અને સૂરિ તરીકે ૩૦ વર્ષ રહ્યા. વીરાત્ ૨૪૯ વર્ષે (સામાન્ય રીતે વી૨ાત્ ૨૪૫ વર્ષ) ૧૦૦ વર્ષની ઉંમરે દેહત્યાગ કર્યો. [તેમનો જન્મ વીર સં.૧૪૫, દીક્ષા વીર સં.૧૭૫, યુગપ્રધાનપદ વી૨ સં.૨૧૫, સ્વર્ગગમન દશાર્ણ દેશના ગજેન્દ્રપદતીર્થમાં. તેઓ દશ પૂર્વધર તથા તપસ્વી હતા. જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૮. ૧૧. સુહસ્તિનૢ : ગોત્ર વાસિષ્ઠ. ગૃહસ્થ તરીકે ૩૦ વર્ષ, વ્રતી તરીકે ૨૪ વર્ષ Page #21 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ અને સૂરિ તરીકે ૪૬ વર્ષ રહ્યા. વીરાતુ ૨૬૫ વર્ષે ૧૦૦ વર્ષની વયે સ્વર્ગસ્થ થયા. તે વીરાતુ ૨૩૫ વર્ષે રાજ્ય કરતા અને શ્રેણિકની ૧૭મી પેઢીએ ઊતરી આવેલા સંપ્રતિ રાજાને પોતાના જૈન ધર્મમાં લાવ્યા, અને ત્રિખડુ - ત્રણે ખંડને પ્રાસાદ, બિમ્બો આદિથી સુશોભિત કર્યું અને અનાર્ય દેશમાં વિહાર, સ્થાપના કરી. અવન્તિસુકમાલ અને બીજા ઘણાઓને તેમણે જૈન દીક્ષિત કર્યા. તેમણે સવા લાખ પ્રતિમાનવીન જિનપ્રાસાદ કરાવ્યા. સવા કરોડ બિંબો કરાવી તેની પ્રતિષ્ઠા કરાવી, ૧૩ હજાર જીર્ણોદ્ધાર, ૯૫ હજાર પિત્તલની પ્રતિમા, ૭00 સત્રાગાર, બે હજાર ધર્મશાલા કરાવી. ક્ષ. તેિમનો જન્મ વીર સં. ૧૯૧, દીક્ષા વીર સં.૨૧૫, યુગપ્રધાનપદ વીર સં.૨૪૫, સ્વર્ગગમન વીર સં.૨૯૧માં 100 વર્ષની ઉંમરે ઉજ્જૈનમાં. તેઓ દશ પૂર્વધર હતા. જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૮.] ૧૨. આર્ય સુચિત : આર્ય સુસ્થિતને કોટિક (કોટિ વાર સૂરિમંત્ર જપવાથી) અને કાકન્દિક (કાકંદીનગરીમાં જન્મવાથી) નામનાં બે બિરુદ હતાં. ગોત્ર બાઘાપત્ય; ગૃહસ્થ તરીકે વર્ષ ૩૧, વતી તરીકે ૧૭ અને સૂરિ તરીકે ૪૮ વર્ષ રહ્યા. અને વીરાત્ ૩૧૩ વર્ષે ૯૬ વર્ષની વયે પંચત્વ પામ્યા. તેમનાથી કોટિકગચ્છ જન્મ પામ્યો. તેમના લઘુ ભ્રાતાનું નામ સુપ્રતિબુદ્ધ હતું. સુસ્થિતસૂરિ જન્મ વીર સં.૨૪૩, સ્વર્ગગમન ૯૬ વર્ષની ઉંમરે વીર સં.૩૩૯માં કુમરગિરિ પર્વત પર. જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૯.] ૧૩. ઇન્દ્રદિન : જુિઓ તપા. પટ્ટાવલી ક્ર.૧૦.] ૧૪. દિલ્સ : જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૧૧.] ૧૫. સિંહગિરિ : જાતિસ્મરણ જ્ઞાનવાનું. સિંભવતઃ વીર સં.૪૯૦માં આચાર્ય, સ્વ. વીર સં૫૪૭-૪૮.] આ વખતે પાદલિપ્તાચાર્ય, વૃદ્ધવાદિસૂરિ અને વૃદ્ધવાદિસૂરિના શિષ્ય સિદ્ધસેન દિવાકર કે જેમણે દીક્ષાનામ કુમુદચંદ્ર પ્રાપ્ત કર્યું હતું – પ્રભાવકચરિત્ર ૮, પ૭) થયા. સિદ્ધસેન દિવાકરે પોતાના “કલ્યાણમંદિરસ્તવ'ના પ્રભાવે ઉજ્જયિનીના મહાકાલ મંદિરમાં રદ્રનું લિંગ તોડી તેમાંથી પોતાના પાર્શ્વનાથની પ્રતિમાં પ્રગટ કરી બતાવી. તેમણે વીરા, ૪૭૦ વર્ષે વિક્રમાદિત્યને જૈન બનાવ્યા. પટ્ટાવલીમાં વિક્રમને જૈન બનાવવાનું ૪૭૦ વીરાતુ એ વર્ષ આપ્યું જ નથી. તેમાં એ વાત જણાવી ઉમેર્યું છે કે વિક્રમરાજ્ય વીરાત્ ૪૭૦ વર્ષે થયું. વિક્રમાદિત્ય ૧. ઍડ રાજસ્થાન વૉ.૧ પૃ.૨૦૭ (બીજી આવૃત્તિ)માં આ સંબંધીનું વર્ષ વરાત્ ૨૦૨ આપે છે. ૨. સંપ્રતિ તે ચંદ્રગુપ્તપુત્ર બિંદુસારના પુત્ર અશોકના કુણાલનો પુત્ર. મો.દ.દે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની પટ્ટાવલી ૧૧ રાજા વીરાત્ ૪૭૦ વર્ષે થયો. પાદલિપ્તસૂરિએ ‘તરંગવતી’ કે ‘તરંગલોલા' નામે પ્રાકૃત કથા રચી હતી, જે આજે પ્રાપ્ય નથી. એમના “નિર્વાણકલિકા' વગેરે બીજા ગ્રંથો પ્રાપ્ય છે. એમની વિચક્ષણતા અને પ્રત્યુત્પન્નમતિની કથાઓ પ્રચલિત છે. - સિદ્ધસેન દિવાકર જેન ન્યાયસાહિત્યના આદિ પુરસ્કર્તા છે. એમના “ન્યાયાવતાર' સન્મતિતર્ક “કલ્યાણમંદિરસ્તોત્રમ્ આદિ ઘણા ગ્રંથો છે. એમના ચરિત્ર અને સાહિત્ય માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પ્રકરણ ત્રીજું.] ૧૬. વજૂ ઃ ગોત્ર ગૌતમ, પિતા ધનગિરિ, માતા સુનન્દા. જન્મ તુમ્બવનગ્રામમાં વીરા, ૪૯૬ વર્ષે થયો. ગૃહસ્થ તરીકે ૮ વર્ષ, વતી તરીકે ૪૪ વર્ષ અને સૂરિ તરીકે ૩૬ વર્ષ રહ્યા. વીરાતુ ૫૮૪ વર્ષે ૮૮ વર્ષની ઉંમરે કાલવશ થયા. તેઓ સિંહગિરિ પાસેથી ૧૧ અંગ શીખ્યા. ત્યાર પછી તેઓ બારમું દષ્ટિવાદાંગ દશપુરથી અવન્તી (ઉજ્જયિની)માં ભદ્રગુપ્ત પાસે શીખવા ગયા. દશ પૂર્વ જાણનારામાં તે છેલ્લા હતા. (વજૂસ્વામિતો દશમપૂર્વ-ચતુર્થસંહનનાદિયુચ્છેદ) અને તેમણે જૈન ધર્મનો પ્રસાર દક્ષિણ તરફના બૌદ્ધ રાજ્યમાં કર્યો. વજૂશાખા થઈ. જેમણે આકાશગામિની-વિદ્યાથી સંઘરક્ષા કરી, દક્ષિણ દિશામાં બૌદ્ધ રાજ્યમાં જિનેન્દ્રપૂજાનિમિત્તે પુષ્પાદિ લાવીને પ્રવચન પ્રભાવના કરી, જેઓ દેવથી વંદાયા, અને જેઓ દશપૂર્વવિદ્રમાં અપશ્ચિમ – છેલ્લા હતા. ક્ષ. વિજૂને જાતિસ્મરણજ્ઞાન હતું. એમની દીક્ષા વીર સં.૨૦૪, યુગપ્રધાનપદ વીર સં.૫૪૮. સ્વર્ગગમન રથાવર્તગિરિ પર અનશનપૂર્વક. ભદ્રગુપ્ત માટે જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૧૩ના પેટામાં.] વીરાતુ પ૨૫ વર્ષે શત્રુંજય તીર્થનો ઉચ્છેદ થયો. અને વીરાતુ પ૭૦માં તે તીર્થનો પુનરુદ્ધાર જાવડે કર્યો. વીરાત્ ૫૪૪માં વૈરાશિક નિલવમતને રોહગુમે ઉત્પન્ન કર્યો. ૧૭. વજૂસેન : ગોત્ર ઉત્કોશિક ? તેમણે સોપારકમાં શ્રેષ્ઠી જિનદત્ત અને તેની સ્ત્રી ઈશ્વરીના ચાર પુત્ર નામે નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર કે જે ચારે, ચાર કુલોના સ્થાપક હતા, તેમને જૈનધર્મદીક્ષિત કર્યા. એકદા બારદુકાળી અંતે વજૂસ્વામીના વચનથી સોપારકે જઈને જિનદત્ત શ્રેષ્ઠીની ભાર્યા નામે ઈશ્વરીએ લક્ષ મૂલ્યનું ધાન્ય લાવી રસોઈ માટે અગ્નિ પર ચડાવી હાંડલીમાં વિષ નાખેલું જોઈને ‘પ્રાતઃકાલે સુકાલ થશે એવું જણાવી વિષનિક્ષેપ નિવારી નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ, વિદ્યાધર નામના ચાર સકુટુંબ શ્રેષ્ઠિપુત્રોને પ્રવજ્યા આપી. તે પરથી સ્વસ્વનામથી અંકિત ચાર કુલો થયાં. ક્ષ. નાગેન્દ્રકુલાદિની પરંપરા જુદી થઈ છે પણ તેની અખંડ પટ્ટપરંપરા ઉપલબ્ધ નથી. નાગેન્દ્રકુલમાં જંબૂએ જિનશતક' રચ્યું ને તેના પર તેના શિષ્ય સાઅમુનિએ ટીકા રચી વિ.સં.૧૦૨૫. નાગેન્દ્રગચ્છમાં મહેન્દ્રસૂરિ–શાંતિસૂરિ–આનંદ અને અમરસૂરિ-હરિભદ્રસૂરિ-વિજયસેનસૂરિ (કે જેમણે વિ.સં. ૧૨૮૮માં વસ્તુપાલ-તેજપાલના Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ ગિરનાર પરના મંદિરમાં પ્રતિષ્ઠા કરી) થયા. મો.દ.દે. વિજૂસેનસૂરિ જન્મ વીર સં.૪૯૨, દીક્ષા વીર સં.૨૦૧ સિંહગિરિ પાસે, ગચ્છનાયકપદ વીર સં૫૮૪, યુગપ્રધાનપદ વીર સં.૬૧૭, સ્વર્ગગમન ૧૨૮ વર્ષની ઉંમરે વીર સં. ૬૨૦માં. જુઓ તપા. પટ્ટાવલી ક્ર. ૧૪.] ૧૮. ચંદ્ર ઃ ગૃહસ્થ તરીકે ૩૭ વર્ષ, વતી તરીકે ૨૩ અને સૂરિ તરીકે ૭ વર્ષ એટલે બધાં મળી ૬૭ વર્ષ જીવ્યા. ચંદ્રથી ચાજકુલ પ્રસિદ્ધ થયું. આથી જ અમારા ગચ્છમાં હજુ પણ બૃહદ્દીક્ષા અવસરે “અહાણે કોડિઓ ગણો, વયરી સાહા, ચંદ્ર કુલ, અમુગ ગણનાયગા, અમુગ મહોજઝાયા સંતિ, મહત્તરા નત્યિ” એવો પાઠ નવીન શિષ્ય પ્રતિ આચાર્ય પાસે રહેલા વૃદ્ધો સંભળાવે છે એવો સંપ્રદાય છે. ક્ષ. [ચંદ્રસૂરિ જન્મ સોપારાના શ્રેષ્ઠી જિનદત્ત અને ઈશ્વરીથી વીર સં.પ૭૬, દીક્ષા વીર સં.પ૯૨, સૂરિપદ વીર સં.૬૦૬, યુગપ્રધાનપદ વીર સં.૬૨૦, સ્વર્ગગમન વીર સં.૬૪૩ કે ૬૫૦.] તે જ સમયે પુરોહિત સોમદેવ અને તેની ભાર્યા રુદ્રસોમાના પુત્ર આર્ય રક્ષિત દશપુરમાં વસતા હતા. તે પોતે વજૂ પાસેથી નવ પૂર્વ અને દશમા પૂર્વનો એક ખંડ શીખ્યા અને પોતે તે સર્વ પોતાના શિષ્ય દુર્બલિકાપુષ્યમિત્રને શીખવ્યા. વીરાતુ ૫૮૪ વર્ષે ગોષ્ઠામાહિલે સાતમો નિહ્નવમત ઉત્પન્ન કર્યો. વીરાતુ ૬૦૯ વર્ષે દિગમ્બરોની ઉત્પત્તિ થઈ. આર્ય રક્ષિતે સાર્ધ નવ પૂર્વ શીખીને સમગ્ર નિજ કુટુંબને પ્રતિબોધ્યું અને જિનશાસન પ્રભાવના કરનાર તેઓ થયા. તેમના શિષ્ય દુર્બલિકાપુષ્યમિત્રસૂરિ થયા. લિ. | [આર્ય રક્ષિતસૂરિએ વીર સં.પ૯૨ લગભગમાં ચાર અનુયોગો જુદા પાડ્યા અને એ રીતે આગમોને ચિરંજીવ બનાવ્યા છે. આજે આ અનુયોગો પ્રમાણે જ આગમોનું અધ્યયન-અધ્યાપન થાય છે. આર્ય રક્ષિત તથા દુર્બલિકાપુષ્યમિત્ર માટે જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૧૪.] ૧૯. સમત્તભદ્ર ઃ તેમનું વનવાસી પણ નામ હતું. સિમન્તભદ્ર અધિકાંશતઃ વન ને નિર્જન પ્રદેશોમાં વિહરતા હતા તેથી વનવાસી કહેવાયા અને એમનાથી વનવાસીગચ્છ કહેવાયો. “આપ્તમીમાંસા' યુકૃત્યનુશાસન' “સ્વયંભૂસ્તોત્ર' વગેરે ગ્રંથોના રચનાર અને દિગંબર લેખાતા મહાન નૈયાયિક સમન્તભદ્ર (જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરો ૧૮૦) તે શ્વેતામ્બરોને માન્ય આ સમન્તભદ્ર જ કેમ ને એમનો સમય વીર સં. સાતમી સદી જ કે કેમ તે પ્રશ્નો છે.] ૨૦. દેવ : અપરના વૃદ્ધ. ૧. સાત નિલવો સંબંધી જુઓ વેબરનો ધર્મસાગરકૃત ‘કુપક્ષકૌશિકાદિત્ય’ પર લેખ, બર્લિન એકેડેમી, ૧૮૮૨, પૃ.૭૯૪. દિગંબરો, સંબંધી તે જ લેખ પૃ.૭૯૬-૮૦૧. Page #24 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની પટ્ટાવલી [જુઓ તપા. પટ્ટાવલી ૬.૧૭.] ૨૧. પ્રદ્યોતન : [સ્વર્ગગમન વીર સં.૬૯૮.] ૨૨. માનદેવ : ‘શાન્તિસ્તવ’ના કર્તા. [માનદેવસૂરિનો જન્મ મારવાડમાં નાડોલ ગામમાં. પિતા ધનેશ્વર, માતા ધારણી. સ્વર્ગગમન અનશનપૂર્વક વીર સં.૭૩૧માં, ગિરનાર તીર્થ ૫૨. એમણે ‘તિજયપgi’ સ્તોત્ર પણ રચ્યું છે. ૧૩ ૨૩. માનતુંગ : ‘ભક્તામર’ અને ‘ભયહર’ સ્તોત્રોના કર્યાં. [વારાણસીના શ્રેષ્ઠી ધનદેવના પુત્ર. હર્ષ રાજાએ એમને બેડી બાંધી કેદ કર્યા હતા અને ‘ભક્તામરસ્તોત્ર'ની રચનાથી એમની બેડીઓ તૂટી ગઈ હતી એવી કથા છે. સ્વર્ગગમન વીર સં.૭૫૮. જુઓ તપા. પટ્ટામલી ૬.૨૦.] ૨૪. વીર ઃ [એમણે વિ.સં.૩૦૦ (વીર સં.૭૭૦)માં નાગોરમાં નમિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. સ્વર્ગગમન વીર સં.૭૯૩. જુઓ તપા. પટ્ટાવલી ૬.૨૧.] વીરાત્ ૯૮૦ વર્ષે વલભી પરિષદમાં લોહિત્યસૂરિના શિષ્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે સિદ્ધાંતો લેખબદ્ધ કર્યા. દેવર્ધિના સમયમાં એક જ પૂર્વ રહ્યું હતું. વીરાત્ ૯૯૩ વર્ષે કાલકે ભાદ્રપદ શુક્લ પંચમીમાંથી ચતુર્થી પર પર્યુષણ પર્વ ફેરવ્યું. અહીં હસ્તલિખિત પ્રતો ઇન્ટરકલેટ થાય છે [પ્રક્ષેપ કરે છે] કે એક જ નામના બે આચાર્યો કાલક નામના આ કાલક પહેલાં થયા. તેમાંના એક નામે શ્યામે પ્રજ્ઞાપના’ રચી હતી અને નિગોદોનો અર્થ કર્યો હતો અને બીજાએ ગભિન્નને વીરાત્ ૪૫૩ વર્ષે હાંકી કાઢ્યો. બીજી રીતે દેવર્કિંગણિનું દેવવાચક અને તેમના ગુરુનું નામ દૂષગિણ કહેવામાં આવે છે. શ્યામાચાર્ય વીરાટ્ ૩૭૬માં થયા. ક્ષ. [દેવર્દ્રિગણિને પાંડિલ્યના શિષ્ય પણ બતાવવામાં આવે છે, પરંતુ એ દૂષ્યગણિના શિષ્ય હોવાનું વધારે સંભવિત છે. શ્યામાચાર્ય માટે જુઓ તપા. પટ્ટાવલી ૬.૧૦.] વળી હસ્તલિખિત પ્રતો વધારે ઉલ્લેખે છે કે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ હતા. તેઓએ ‘વિશેષાવશ્યકાદિભાષ્ય રચ્યું છે. તેમના શિષ્ય નામે શીલાંક અપર નામ કોટ્યાચાર્યે પ્રથમ-દ્વિતીય અંગો ઉ૫૨ વૃત્તિઓ રચી છે. પ્રભાવકચરિત્ર, ૯, શ્લો.૧૦૫ પ્રમાણે જિનભદ્રગણિએ ૧૧ અંગો પર વૃત્તિઓ રચી કે જેમાં બે અંગો પરની વૃત્તિ સિવાયની બધી લુપ્ત થઈ છે. ૧. જુઓ કિલ્હૉર્ન સંસ્કૃત હસ્તપ્રતોનો રિપૉર્ટ, ૧૮૮૦-૮૧, પૃ.૩૭. (આ ભાષ્ય યશોવિજયજી ગ્રંથમાલામાં છપાઈ ગયું છે. મો.દ.દે.) Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ આચારાંગવૃત્તિમાં રચ્યા સંવત્ શક ૭૯૮ છે, પણ જે શ્લોકમાં તે સંવત આપેલ છે તે શ્લોક હસ્તપ્રતની પ્રશસ્તિ પછી ઉમેરેલો હોવાથી બહુ વજનવાળો ગણાય નહીં એમ લાગે છે. હાલની શોધ પ્રમાણે તે વર્ષ ખરું લાગે છે. [જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના ગ્રંથો માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૨૦૬-૦૯. એમનો જીવનકાળ વીર સં. ૧૦૧૧-૧૧૧૫ છે. જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૨૭ને અનુષંગે. શીલાંકાચાર્યનું બીજું એક અપરનામ તત્ત્વાચાર્ય પણ મળે છે. આચારાંગ-વૃત્તિનું રચનાવર્ષ શક સં.૭૯૮ એટલે વિ.સં.૯૩૩ એટલે વીર સં.૧૪૦૩ થાય. હરિભદ્રસૂરિ : જન્મે બ્રાહ્મણ હતા. તેમને જિનભટ્ટે જૈન ધર્મમાં દીક્ષા આપી હતી. હરિભદ્રના બે શિષ્યો હંસ અને પરમહંસને ભોટદેશના બૌદ્ધોએ મારી નાખ્યા હતા. તેમણે ૧૪૪૪ (કેટલાક ૧૪00 કહે છે; જિનદત્તના “ગણધર-સાર્ધશતક' ઉપર થયેલી ટીકામાં હરિભદ્રના લગભગ ૩૦ ગ્રંથોની ટીપ આપી છે તેમાંના ઘણા હસ્તલિખિત છે) ગ્રંથો લખ્યા છે જેવા કે અષ્ટક, પંચાશક. મિહાન સિદ્ધાંતકાર, દાર્શનિક વિચારક અને કવિ હરિભદ્રસૂરિનાં જીવન અને ગ્રંથો માટે જુઓ જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પ્રકરણ છä. ત્યાં પૃ.૧૫૫) જણાવ્યા મુજબ “પૂર્વથી ચાલી આવતી માન્યતા પ્રમાણે વિ.સં.પ૩૦ યા સં.૧૮૫ આસપાસ હરિભદ્રસૂરિ સ્વર્ગસ્થ થયા, પણ શ્રી જિનવિજયે તેમનો સમય અનેક પ્રમાણોથી ઐતિહાસિક આલોચના કરી વિ.સં.૭પ૭થી ૮૫૭નો સ્થિર કર્યો છે.” વિ.સં.૭૫૭-૮૫૭ એટલે વીર સં. ૧૨૨૭–૧૨૨૭. જુઓ તપા. પટ્ટાવલી ક.૨૭ને અનુષંગે.] ૨૫. જયદેવ : સ્વિર્ગગમન વીર સં.૮૩૩. એમણે રણથંભોરની પહાડી પર જિનાલયમાં પદ્મપ્રભની પ્રતિષ્ઠા કરી હતી.] ૨૬. દેવાનન્દ : [એમણે પ્રભાસપાટણમાં પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી.] ૨૭. વિક્રમ : ૨૮. નરસિંહ : જુઓ તપા. પટ્ટાવલી ક.૨૬.] ૨૯. સમુદ્ર : જુિઓ તપા. પટ્ટાવલી ક્ર.૨૬.] ૩૦. માનદેવ : [સત્તાસમય વીર સં. ૧000. જુઓ તપા. પટ્ટાવલી ક્ર. ૨૭.] ૩૧. વિબુધપ્રભ : Page #26 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની પટ્ટાવલી ૧૫ ૩૨. જયાનન્દ : ૩૩. રવિપ્રભ ? જુઓ તપા. પટ્ટાવલી ક.૩૦.] ૩૪. યશોભદ્ર : યશોભદ્ર નહીં, પણ યશોદેવસૂરિ જોઈએ. તપા. પટ્ટાવલી ક્ર.૩૧માં એમ જ છે. એ જાતે નાગરબ્રાહ્મણ હતા અને વિક્રમની આઠમી સદીના ઉત્તર ભાગમાં વિદ્યમાન હતા.] ૩પ. વિમલચંદ્ર ઃ વિક્રમની દસમી સદીમાં વિદ્યમાન.] ૩૬. દેવ : સુવિહિતપગચ્છના સ્થાપક. તેમનું સુવિહિત માર્ગે આચરણ હોવાથી ‘સુવિહિતપક્ષ ગચ્છ” એમ પ્રસિદ્ધિ થઈ. ૩૭. નેમિચન્દ્ર. ૩૮. ઉદ્યોતન: તેમના શિષ્યોથી વર્તમાન ૮૪ ગચ્છોની ઉત્પત્તિ થઈ. ઉદ્યોતને માલવક દેશથી શત્રુંજય જઈ ઋષભને વાંદવાની યાત્રા કરવાનું માથે લીધું હતું, તે યાત્રાએ જતાં તેઓ દેવગત થયા. (જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૩પ.] ૩૯. વર્ધમાન : ખરતરગચ્છના પ્રથમ સૂરિ. તેઓ પહેલાં ચૈત્યવાસી જિનચંદ્રના શિષ્ય હતા પણ પાછળથી ઉદ્યોતનના થયા હતા. તેમણે સોમ નામના બ્રાહ્મણના શિવેશ્વર અને બુદ્ધિસાગર નામના બે પુત્રોને અને કલ્યાણવતી નામની પુત્રીને જૈન દીક્ષા આપી હતી. દીક્ષા વખતે શિવેશ્વરે જિનેશ્વર નામ ધારણ કર્યું. તદા ત્રયોદશસુરત્રાણત્રોદ્દાલકચન્દ્રાવતી નગરીસ્થાપક-પોરવાડજ્ઞાતીયશ્રી-વિમલમત્રિણા શ્રીઅર્બુદાચલે ઋષભદેવપ્રાસાદઃ કારિત ..... તત્રાદ્યાપિ વિમલવસહી ઇતિ પ્રસિદ્ધિરતિ | તતઃ શ્રીવર્ધમાનસૂરિઃ સંવત્ ૧૦૮૮ મધ્યે પ્રતિષ્ઠા કૃત્વા પ્રાન્ડેડનશન ગૃહીત્વા સ્વર્ગ ગતઃ | ૧. સુસ્થિતના મરણ અને વિક્રમાદિત્ય વચ્ચેના ૧૫૭ વર્ષના આંતરામાં ૧૩થી ૧૫ નંબરના ઉપરોક્ત ત્રણ આચાર્યો થયા. વજૂના સ્વર્ગવાસ અને દેવદ્ધિના વચ્ચેના 100 વર્ષનો સમય ૧૭થી ૨૪ નંબરના ઉપરોક્ત આઠ આચાર્યોએ લીધો; અને દેવદ્ધિ અને ઉદ્યોતન વચ્ચેનાં પપ૦ વર્ષોનો કાલ ઉપરોક્ત ૨૫થી ૩૮ નંબરના ચૌદ આચાર્યોએ લીધો. આ ગણતરીમાં સ્પષ્ટ રીતે મોટાં ગાબડાં છે. ૨. ખરતરગચ્છની હસ્તલિખિત પ્રતોની પ્રશસ્તિઓમાં પોતાના આદ્ય પુરુષ તરીકે સામાન્ય રીતે આરંભ વર્ધમાનથી થાય છે. ૩. આમાં આપેલ ૧૦૮૮ની સાલ શિલાલેખોથી પ્રમાણિત થાય છે. જુઓ હંટર, ઇમ્પિ. ગેઝે, આબુ વૉલ્યુ. ૧, પૃ.૪, ડૉ. બર્જેસે આપેલ વર્ણન. ઉદ્યોતનસૂરિનો શિલાલેખ સં.૯૩૭નો પ્રાપ્ત થયો છે તેમાં ગચ્છનો નામનિર્દેશ નથી તેથી તે વખતે ગચ્છની ઉત્પત્તિ થઈ ન હતી એમ અનુમાન કોઈ કરે છે. જુઓ ના.૨, પૃ.૧૬૪. Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ એકદા ઉદ્યોતનસૂરિને મહા વિદ્વાન્ અને શુદ્ધ ક્રિયાપાત્ર જાણી બીજા ૮૩ સ્થવિરોના ૮૩ શિષ્યો પઠનાર્થે આવ્યા તેમને સારી રીતે ગુરુ ભણાવતા હતા. તે અવસરે અમ્મોહર દેશમાં સ્થવિરમંડળીમાં વૃદ્ધ જિનચંદ્રાચાર્ય ચૈત્યવાસીના શિષ્ય નામે વર્ધમાને સિદ્ધાંતનું અવગાહન કરી ૮૪ આશાતનાનો અધિકાર આવ્યો ત્યારે પોતાના તે ગુરુને એમ કહ્યું, “સ્વામિ ! ચૈત્યમાં વસતા અમોની આશાતના ટલે તેમ નથી, તેથી તે વ્યવહાર મને રુચતો નથી.” એ સાંભળી ગુરુએ જેમતેમ સમજાવ્યો કે જેથી સ્વશ્રદ્ધાથી ભ્રષ્ટ ન થાય. પછી ઉદ્યોતનસૂરિને શુદ્ધ ક્રિયાવંત સાંભળી તેમની પાસે આવી તેમનો જ શિષ્ય થઈ ઉપસંપર્ ગ્રહણ કરી. પછી ગુરુએ યોગાદિક વહન કરાવી સર્વ સિદ્ધાંતો ભણાવ્યા. અનુક્રમે યોગ્ય જાણી તે વર્ધમાનને આચાર્યપદ આપ્યું વગેરે. 8. ૧૬ [અજારીમાં મહાવીરસ્વામીના મંદિરમાં આચાર્યપદ. અનશનપૂર્વક સ્વર્ગગમન પત્યપદ્રમાં, સં.૧૦૮૮. હિરભદ્રસૂરિના ઉપદેશપદ’ની ટીકા (સં.૧૦૫૫), ધર્મદાસગણિની ‘ઉપદેશમાળા’ની મોટી ટીકા તથા ‘ઉપમિતિભવપ્રપંચાનામસમુચ્ચય’ના કર્તા કદાચ આ વર્ધમાનસૂરિ હોય.] ૪૦. જિનેશ્વર (૧) : પોતાના ભ્રાતાૐ બુદ્ધિસાગરને લઈ મરુદેશથી ગુર્જરદેશમાં ચૈત્યવાસીઓ સાથે વાદ ક૨વા ગયા. વિક્રમ સં.૧૦૮૦માં ગુર્જર દેશમાં અણહિલપુરના રાજા દુર્લભની રાજસભામાં સરસ્વતીભાંડાગારમાંથી દશવૈકાલિકસૂત્ર લાવી સાધ્વાચાર વિષય પરની ગાથાઓ વાંચી સમજાવી, જિનેશ્વરે ચૈત્યવાસીઓનો પરાભવ કર્યો. આથી તેમણે ‘ખરતર' એ નામનું ‘બિરુદ’ મેળવ્યું. ચૈત્યવાસીઓ પરાજય પામવાથી ‘કોમલાઃ’ - ‘કુંવલા’ એ નામ પામ્યા. આ રીતે સુવિહિતપક્ષધારક જિનેશ્વરસૂરિ વિ.સં.૧૦૮૦માં ખરતર’બિરુદધારક થયા. ક્ષ. બીજી પટ્ટાવલીઓ આ બિરુદપ્રાપ્તિનું વર્ષ સં.૧૦૨૪ આપે છે. જેમકે : (૧) દસસય ચિહુ વીસેહિ નયર પાટણ અણહલપુર, હુઓ વાદ સુવિહિત ચઇવાસીસુ બહુ પિર, દુલભ નરવઇ સભા સુમુખિ જિણિ હેલઇ વજિત્તઉ, ચિત્તવાસ ઉપિઅ દેશ ગુર્જર હિવ દિત્તઉ, સુવિહિતગચ્છ ખરતર બિરુદ દુલભ નરવઇ તિહાં દિયઉ, શ્રી વર્ધમાન પટ્ટઇ તિલઉ સૂરિ જિજ્ઞેસર ગહગહ્યઉ. સં.૧૬૭૫ આસપાસની ખ૦ પટાવલી ૩. શ્રીબુદ્ધિસાગરસૂરિશ્વકે વ્યાકરણં નવું સહસ્રાષ્ટકમાનં તત્ શ્રીબુદ્ધિસાગરાભિધં ।। પ્રભાવકચરિત્ર, ૯, ૯૧. Page #28 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની પટ્ટાવલી (૨) શ્રીપત્તને દુર્લભરાજરાજ્યે વિજિત્ય વાદે મઠવાસિસૂરીન્ વર્ષેડબ્ધિ પક્ષાભ્રંશશિપ્રમાણે લેભેપિ યૈઃ ખરતરો બિરુદયુગ્મ (૧) || - સં.૧૫૮૨ની ખ. પટ્ટાવલી પરંતુ સં.૧૦૨૪ કે સં.૧૦૮૦ એ બંને પૈકી એક પણ વર્ષ ખરું લાગતું નથી, કારણકે દુર્લભરાજે સં.૧૦૬૬થી સં.૧૦૭૮ સુધી રાજ્ય કર્યું છે. [બનારસના પં.કૃષ્ણગુપ્ત નામે બ્રાહ્મણના પુત્રો શ્રીધર અને શ્રીપતિ તે વર્ધમાનસૂરિ પાસે દીક્ષિત થઈ જિનેશ્વર અને બુદ્ધિસાગર બન્યા. જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગરે રચેલા ગ્રંથો માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરો ૨૮૪.] ૪૧. જિનચંદ્ર (૧) : ‘સંવેગરંગશાલા-પ્રકરણ’ના કર્તા. ૧૭ જિનચંદ્ર એકદા દિલ્લી નગરે ગયા. ગુરુએ કહેલ હતું કે તું દિલીપતિ થઈશ. મૌજદીન સુરત્રાણે તેમનો પ્રવેશોત્સવ કર્યો, અને ધનપાલ શ્રીમાલના ગૃહે નિવાસ કરાવ્યો. ધનપાલ શ્રાવક થયો, તેના સંબંધીઓ બીજા ઘણા શ્રીમાલી શ્રાવક થયા. અન્ય જ્ઞાતિના પણ કેટલાક રાજ્યાધિકારીઓ શ્રાવક થયા. તેમને પાદશાહે બહુ મહત્ત્વ આપ્યું. તેથી તેઓનું મહતીયાણ' એ ગોત્ર સ્થાપ્યું. ચોથી-ચોથી પાટે જિનચંદ્ર' નામ આપવું એમ પદ્માવતીએ પ્રત્યક્ષ થઈ કહ્યું. ત્યારથી તેવી વ્યવસ્થા થઈ. સ. [‘સંવેગરંગશાલા’ની રચના સં.૧૧૨૫. અન્ય ગ્રંથો ‘દિનચર્યા’, ‘ઉપદેશસંગ્રહ’ વગેરે.] ૪૨. અભયદેવ : જિનચંદ્રના લઘુ ગુરુભ્રાતા. પિતા ધારા નગરીના શ્રેષ્ઠી ધન અને માતા ધનદેવી. તેમનું મૂળ નામ અભયકુમાર હતું. અતિશય દેહદમન કરવાથી (પટ્ટાવલીમાં પૂર્વના કર્મના ઉદયથી) તેમને કોઢ થયો હતો, હાથ તૂટી પડ્યા હતા, પણ એક ચમત્કારથી સર્વ રોગ નાશ પામ્યો હતો. તેમણે સ્તંભનક પાસે પાર્શ્વની પ્રતિમાને ‘જયતિહુઅણ-સ્તોત્ર'થી પ્રકટ કરી હતી. તેમણે નવ અંગ` ૫૨ ટીકાઓ રચી; અને ગુર્જર દેશમાં કપ્પડવણિજ ગ્રામમાં સ્વર્ગવાસ કર્યો. [જન્મ સં.૧૦૭૨, દીક્ષા સં.૧૦૭૭ કે ૧૦૮૦. પાર્શ્વનાથની પ્રતિમા સેઢી નદીના કિનારે થામણામાં પ્રકટ કરી. ‘જયતિહુઅણ-સ્તોત્ર'ની રચના સંભવતઃ સં.૧૧૧૧માં. સ્વર્ગવાસ સં.૧૧૩૫માં. આ સમર્થ શાસ્ત્રકારના ગ્રંથો માટે જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ, ભા.૨, પૃ.૨૧૭-૧૮, તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરો ૨૯૩.] ૪૩. જિનવલ્લભ : પહેલાં તેઓ જિનેશ્વરસૂરિ કે જે સૂર્યપુરગચ્છના ચૈત્યવાસી હતા તેમના શિષ્ય હતા. પછીથી અભયદેવના શિષ્ય થયા. તેમના રચિત ગ્રંથો આ ૧. એટલેકે જાથી ૧૧મા (અંગો) ઉપર, તદુપરાંત ૧લા ઉપાંગ ઉપર. પ્રો. જેકોબી અભયદેવસૂરિની બીજા ઉપાંગ ઉપરની વૃત્તિનો પણ ઉલ્લેખ કરે છે. ઝેડ.ડી.એમ.જી. વૉલ્યુ.૩૩, પૃ.૬૯૪, પરંતુ તે સંબંધી મને શંકા છે. બર્લિન હસ્તલિખિત પ્રતોની પ્રશસ્તિઓ અનુસાર તેમણે સ્થાન અને જ્ઞાતાધર્મકથા પર સં.૧૧૨૦માં, સમવાય અને ભગવતી ઉપર સં.૧૧૨૮માં અણહિલપાટકમાં વૃત્તિઓ રચી. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ છે : પિંડવિશુદ્ધિપ્રકરણ, ગણધરસાર્ધશતક, ષડશીતિ વગેરે. સં. ૧૧૬૭માં તેમને (ચિત્રકૂટમાં) દેવભદ્રાચાર્યે સૂરિપદ આપ્યું (પદસ્થાપના કરી) અને ત્યાર પછી તેઓ છ મહિને સ્વર્ગે ગયા. તેમના વખતમાં મધુ ખરતરશાખા જુદી થઈ (નીકળી) અને આથી પહેલો ગચ્છભેદ થયો. તેમણે દશ હજાર જેટલા વાગડના શ્રાદ્ધોને પ્રતિબોધ્યા. ચિત્રકૂટમાં ચંડિકા પ્રતિબોધી. ત્યાં સૂરિમંત્રબલથી ધનવાન થયેલા સાધારણ નામના શ્રાવકે કરાવેલા ૭૨ જિનાલયમંડિત વીરસ્વામીચૈત્યની પ્રતિષ્ઠા કરી. ક્ષ. આચાર્યપદ સં.૧૧૬૭ અસાડ સુદ ૬, સ્વર્ગવાસ સં.૧૧૬૭ કારતક વદ ૧૨. તેમના ગ્રંથો માટે જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ ભા.૨, પૃ.૪૩૧-૩૨ તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૩૧૫-૧૬.] - ૪૪. જિનદત્ત ઃ પિતા વાછિગ મંત્રી, માતા વાહડ દેવી, (ધંધૂકાનગરવાસી). ગોત્ર હુમ્બડ, જન્મ સં. ૧૧૩૨, મૂલ નામ સોમચંદ્ર, દક્ષિાકાલ સં.૧૧૪૧ (વાચક ધર્મદેવ પાસે) અને સૂરિમંત્ર સં.૧૧૬૯ના વૈશાખ વદિ છઠ્ઠને દિને ચિત્રકૂટમાં દેવભદ્રાચાર્ય પાસેથી મળ્યો. તેમણે ઘણાં શહેરોમાં ચમત્કાર દર્શાવ્યા; આથી જેનધર્મ ઘણો ફેલાવ્યો. તેમણે “સંદેહદોલાવલી' અને બીજા ઘણા ગ્રન્થો રચ્યા (જેવી રીતે ‘ગણધરસાર્ધશતક' કે જે જિનવલ્લભે રચ્યો હતો તે જ નામનો ગ્રંથ તેમણે પણ લખ્યો હતો). સં.૧૨૧૧ના આષાડ શુદિ એકાદશીએ અજમેરુમાં મરણવશ થયા. તેમણે વિક્રમપુર(વીકાનેર)માં મારિ નિવાર્યો અને માહેશ્વરી લોકોને પ્રતિબોધી જૈન કર્યા. – સં.૧૫૮૨ની પટ્ટાવલી તથા ક્ષ. પ00 સાધુ અને ૭00 સાધ્વીને દીક્ષા આપી. તેમણે ઘણાં નગરોમાં નાહટા, રાખેચા, ભણશાલી, નવલખા, ડાગા, લૂણિયા આદિ ગોત્રવાળા એક લાખથી અધિક શ્રાવકો કર્યા. ખરતરગચ્છના તેમને “મોટા દાદા' તરીકે કહે છે. દીક્ષાનામ પ્રબોધચંદ્ર. અજમેરના રાજા અર્ણોરાજથી બહુ માન મેળવ્યું હતું. અજમેરમાં વીસલપુર નામે તળાવને કાંઠે તેમનો સ્તૂપ કરવામાં આવ્યો હતો. તેમણે રચેલ ગ્રંથો : સંદેહદોલાવલી, ગણધરસપ્રતિ, ચર્ચરી, ઉસૂત્રપદોહ્વનકુલક, ગણધર-સાર્ધશતક, ગુરુપરતંત્ર્ય-સ્તોત્ર, તંજયો સ્તોત્ર, પદસ્થાપનવિધિ, પાર્શ્વનાથસ્તોત્ર, પ્રબોધોદય વગેરે. – જુઓ ધનપતસિંહ ભણશાલી લિખિત તેમનું જીવન. [વિશેષ જુઓ તપા. પટ્ટાવલી ક. ૪૧ને અનુષંગે.] સં.૧૨૦૪માં જિનશેખરાચાર્યે રુદ્રપલ્લીમાં રુદ્રપદ્ધીય ખરતરશાખા સ્થાપી. આ બીજો ગચ્છભેદ થયો. આ ગચ્છમાં સોમતિલકસૂરિ થયા હતા કે જેમણે “શીલોપદેશમાલા” પર વૃત્તિ રચી, અને તેમના શિષ્ય દેવેન્દ્ર પ્રશ્નોત્તર-રત્નમાલા' પર વૃત્તિ સં. ૧૪૨૯માં રચી. બર્લિન હસ્તલિખિત પ્રતોના અંતે આપેલાં વંશવૃક્ષો જુઓ. ૪૫. જિનચન્દ્ર (૨) : જન્મ સં.૧૧૯૭ ભાદ્રપદ શુદિ અષ્ટમી, પિતા શાહ Page #30 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની પટ્ટાવલી રાસલ અને માતા દેલ્હણદેવી. દીક્ષાકાલ અજયમેરુમાં સં.૧૨૦૩ના ફાલ્ગુન વદિ નવમીને દિને. આચાર્યપદ જિનદત્તે વિક્રમપુરમાં સં.૧૨૧૧ના વૈશાખ શુદિ છઠ્ઠને દિવસે આપ્યું (ઉંમર ૧૪ની હતી !). મરણ સં.૧૨૨૩ના ભાદ્રપદ વદી ચતુર્દશીને દિને દિલ્લીમાં થયું. ત્યાં તેમના નામનો સ્તૂપ કરવામાં આવ્યો. તેમના મસ્તકમાં મણિ હોવાનું કહેવાય છે. જિનચંદ્રને જિનદત્તસૂરિએ વિક્રમપુરમાં સં.૧૨૦૫માં આચાર્યપદ આપ્યું એમ ૧૫૮૨ની પટ્ટાવલીમાં જણાવ્યું છે ઃ વર્ષે બાણખપક્ષચન્દ્રસુમિતે શ્રી વિક્રમાળ્યે પુરે યસ્યોદારમહોત્સવઃ સમભવત્ પટ્ટાભિષેકક્ષણે । ચંચચ્ચન્દ્રનિભાનનો નરમણિભાલો વિશાલો ગુણૈઃ સોયં શ્રીજિનચન્દ્રસૂરિતિલકો જીયાન્મનોભીષ્ટદઃ ।। આમાં જન્મસંવત આપ્યો નથી. ક્ષમાકલ્યાણની પટ્ટાવલી (કે જે ૫૨થી જ ક્લાટે પોતાનો લેખ તૈયાર કર્યો જણાય છે) તેમાં સં.૧૨૧૧ની જ સાલ આચાર્યપદની આપી છે. તે આચાર્યપદનો ઉત્સવ રાસલે કર્યો હતો. ૧૯ ૪૬. જિનપતિ : જન્મ સં.૧૨૧૦ ચૈત્ર વદ ૮, (ગોત્ર માલ્હે), પિતા શાહ યશોવર્ધન, માતા સહવદેવી. દીક્ષા સં.૧૨૧૮ના ફાલ્ગુન વદિ ૮ને દિને દિલ્લીમાં લીધી. સં.૧૨૨૩ના કાર્તિક શુદિ ત્રયોદશીએ તેમનું પદસ્થાપન જયદેવાચાર્યે કર્યું અને સં.૧૨૭૭માં ૬૭ વર્ષની વયે પાલ્હણપુરમાં મરણ થયું. ૧૫૮૨ની પટ્ટાવલીમાં શ્લો. ૫૭ જણાવ્યું છે કે ૧૨૨૩માં બાધારક નગરે (સૂરિ)પદ મળ્યું. બબ્બેર ગામમાં ૩૬ વાદીઓ પર જય મેળવ્યો. નાગપુરમાં ઊધરણ મંત્રીએ કરાવેલ દેવગૃહમાં પ્રતિષ્ઠા કરી. તે મંત્રીના પુત્ર કુલધરે બાહડમેરમાં મોટું મંદિર બંધાવ્યું. ક્ષ. [જન્મનામ નરપતિ. દીક્ષા સં.૧૨૧૮ ફાગણ વદ ૧૦ ભીમપલ્લીમાં એવી માહિતી પણ મળે છે. સ્વર્ગવાસ સં.૧૨૭૭ અસાઢ સુદ ૧૦. તેમણે રચેલા ગ્રંથો માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરો ૪૮૨.] સં.૧૨૧૩માં આંચલિકમતની ઉત્પત્તિ થઈ અને સં.૧૨૮૫માં ચિત્રવાલગચ્છના જગચંદ્રસૂરિથી તપાગણની ઉત્પત્તિ થઈ. ૪૭. જિનેશ્વર(૨) : જન્મ મોટમાં સં.૧૨૪૫ માર્ગશીર્ષ શુદિ ૧૧, (મરોટવાસી) પિતા ભાંડાગારિક નેમિચન્દ્ર અને માતા લક્ષ્મી, મૂળ નામ અમ્બડ. ખેડનગરમાં સં.૧૨૫૫માં દીક્ષા લીધી તે સમયે વીરપ્રભ નામ ધારણ કર્યું. સં.૧૨૭૮ના માઘ શુદિ ૬ને દિને સર્વદેવાચાર્યે તેમની જાલોર (જાવાલપુર) નગરમાં પદસ્થાપના કરી. સં.૧૩૩૧ના આશ્વિન વદિ ૬ને દિને મરણ થયું. તે જ વર્ષમાં જિનસિંહસૂરિએ ત્રીજો ગચ્છભેદ નામે લઘુ ખરતરશાખા સ્થાપી. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન ગૂર્જર કવિઓ : ૯ જિનેશ્વરના શિષ્ય ધર્મતિલકગણિએ સં.૧૩૨૨માં જિનવલ્લભના “ઉલ્લાસિક્કમથી શરૂ થતા “અજિતશાંતિસ્તવ' ઉપર વૃત્તિ રચી. જુઓ તે વૃત્તિની પ્રશસ્તિ. જિનેશ્વરસૂરિનો આચાર્યપદોત્સવ માહૂ-ગોત્રીય સાહ ખીમસીએ ૧૨ હજારના ખર્ચે કર્યો. ક્ષ. આ સૂરિના પિતા નેમિચંદ ભાંડાગારિકે “ષષ્ઠીશતક' પ્રાકૃતમાં રચ્યું છે. [અન્યત્ર દીક્ષા સં. ૧૨૫૮ ચૈત્ર વદ ૨ અથવા આચાર્યપદ સં.૧૨૫૮ નોંધાયેલ છે. એમણે સં. ૧૩૧૩માં “શ્રાવકધર્મપ્રકરણ' રચેલ છે.]. ૪૮. જિનપ્રબોધ : “દુર્ગપ્રબોધવ્યાખ્યા'ના કર્તા. પિતા શાહ શ્રીચંદ, માતા સિરિયાદેવી. જન્મ સં.૧૨૮૫, મૂલનામ પર્વત. દીક્ષા સં. ૧૨૯૬ના ફાલ્ગન વદિ પંચમીને દિને ચિરાપદ્ર(થરાદ) નગરમાં લઈ પ્રબોધમૂર્તિ નામ ધારણ કર્યું. તેમનો પટ્ટાભિષેક સં.૧૩૩૧ના આશ્વિન વદિ પંચમીને દિને (સંક્ષેપ) થયો અને તે જ વર્ષના ફાલ્ગન વદિ અષ્ટમીને દિને તેમનો પદમહોત્સવ થયો. તેઓ સં. ૧૩૪૧માં સ્વર્ગ પામ્યા. 11. તેમનો પણ આચાર્યપદમહોત્સવ જાલોરવાસી માહૂગોત્રીય સાહ ખીમસીએ ૬૫ હજાર ખર્ચ કર્યો. ક્ષ. - તેિમણે સં.૧૩૨૧માં “સંદેહદોલાવલી'ની વૃત્તિ અને સં.૧૩૨૮માં “કાતંત્રવ્યાકરણ” પર “દુર્ગપદપ્રબોધ' રચેલ છે.] ૪૯. જિનચન્દ્ર (૩) : જન્મ સં.૧૩૨૬ના માર્ગશીર્ષ શુદિ ચતુર્થીને દિને, સ્થાન સમિયાણા ગ્રામમાં. પિતા મત્રી દેવરાજ, ગોત્ર છાજહડ, માતા કમલાદેવી, મૂલનામ ખંભરાય. દીક્ષા જાલોરમાં સં.૧૩૩૨માં, પદમહોત્સવ સં. ૧૩૪૧ વૈશાખ શુદિ ત્રીજ ને સોમવારે. તેમણે ચાર રાજાઓને જૈન કર્યા, અને “કલિકેવલી નામના બિરુદથી પ્રસિદ્ધ થયા. મરણ સં.૧૩૭૬માં કુસુમાણા ગ્રામમાં થયું. તેમનો પણ આચાર્યપદમહોત્સવ ઉક્ત ખીમસીએ ૧૨ હજાર ખર્ચ કર્યો. તેમના વારામાં ખરતરગચ્છ રાજગચ્છ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. ક્ષ. પ્રતિમાલેખો સં. ૧૩પ૧-૬૬. જુઓ બુ. ૨. દિીક્ષા સં. ૧૩૩૨ જેઠ સુદ ૩. દીક્ષાનામ ક્ષેમકર્તિ. સ્વર્ગવાસ સં.૧૩૭૬ અષાડ સુદ ૯.] ૫૦. જિનકુશલ : (“શૈત્યવંદનકુલકવૃત્તિ'ના રચનાર.) પ્રસિદ્ધ દાદાજી' નામથી થયા. જન્મ સં.૧૩૩૭ સમિયાણા ગ્રામમાં. પિતા મંત્રી જીલહાગર. માતા જયતિશ્રી, ગોત્ર છાજહડ. દીક્ષા સં. ૧૩૪૭માં. સૂરિમંત્ર રાજેન્દ્રાચાર્ય પાસેથી સં.૧૩૭૭ના જ્યેષ્ઠ વદિ એકાદશીને દિને લીધો. મરણ દેરાઊરામાં સં.૧૩૮૯ના ફાગુન વદિ અમાવાસ્યાને દિને થયું. સ. પટ્ટાવલીમાં જન્મસાલ સં.૧૩૩૦ છે. માતાનું નામ જયંતશ્રી આપેલ છે. - આચાર્યપદોત્સવ પાટણવાસી સાહ તેજપાલે કર્યો. ૨૪૦૦ સાધુસાધ્વીને તથા 900 વેશધારી દર્શની પ્રમુખને વસ્ત્રો આપ્યાં તથા તે અવસરે દિલ્લીવાસી મહતીયાણ Page #32 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની પટ્ટાવલી ૨૧ ગોત્રના વિજયસિંહ શ્રાવક ત્યાં આવ્યા ને તેમણે પણ ઘણું ધન ખર્ચ તે ઉત્સવ કર્યો. સં.૧૭૮૦માં સાત તેજપાલે કાઢેલ સંઘ સાથે શત્રુંજય તીર્થ ગયા ને ત્યાં માનતુંગ નામના ખરતરવસતિપ્રાસાદે ૨૭ અંગુલપ્રમાણ શ્રી આદિનાથબિંબની પ્રતિષ્ઠા કરી. તથા વળી જાલોરનગરમાં પાર્શ્વનાથપ્રતિષ્ઠા કરી. તથા આગરાવાસી સંઘના આગ્રહથી તેની સાથે શત્રુંજયયાત્રા કરી ભાદ્રપદ વદિ ૭ને દિને પાટણનગરે આવ્યા. તે ગુરુનો ૧૨00 સાધુનો ને ૧૦૫ સાધ્વીનો સંપ્રદાય થયો. તેમણે વિનયપ્રભ આદિ શિષ્યોને ઉપાધ્યાયપદ આપ્યું. તે વિનયપ્રભ ઉપાધ્યાયે નિધન થયેલ પોતાના ભાઈની સંપત્તિમાં વૃદ્ધિ થાય તે અર્થે મંત્રગર્ભિત “ગૌતમ રાસો' રચ્યો ને તેથી તેમનો ભાઈ ફરી ધનવાન થયો. ક્ષ. તેઓ નાના દાદાના નામથી પ્રસિદ્ધ છે. (મોટા દાદા જિનદત્તસૂરિ). તેમના શિષ્યોમાં જયધર્મ, લબ્લિનિધાન, વિનયપ્રભ આદિ ઉપાધ્યાયો, જિનપદ્મસૂરિ – એ મુખ્ય હતા. તેમણે તરુણપ્રભને સૂરિપદ આપ્યું હતું. સં. ૧૩૮૧માં જિનપ્રબોધસૂરિની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી કે જે મૂર્તિ ઉદેપુર પાસે દેલવાડાના મંદિરમાં છે. જુઓ રત્નસાગર, બીજો ભાગ, પૃ. ૧૧૮. પ્રતિમાલેખ સં. ૧૩૮૧, ૧૩૮૭ ૧૩૯૯ (2) જુઓ ના.૨; સં. ૧૩૮૦, ૧૩૮૧ના માટે જુઓ બુ. ૧. [‘ચૈત્યવંદન-કુલકવૃત્તિની રચના સં.૧૭૮૩માં.] ૫૧. જિનપદ્મ : વંશ છાજહડ, જન્મ પંજાબમાં. સૂરિમંત્ર તરુણપ્રભાચાર્ય પાસેથી લીધો અને પાટણમાં સં. ૧૪૦૦ના વૈશાખ સુદ ૧૪ને દિને મરણ થયું. સં. ૧૩૮૯ જેષ્ઠ સુદિ ૬ દેરાઉરપુરમાં સાત હરપાલે નંદિ-મહોત્સવ કર્યો. પછી આઠમે વર્ષે તરુણપ્રભાચાર્યું સૂરિમંત્ર આપ્યો. પાટણ પાસે બાલધવલ કૂર્ચાલ સરસ્વતી બિરુદ તેમણે પ્રાપ્ત કર્યું. સ. તરુપ્રભે જિનચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી. યશકીર્તિ અને રાજેન્દ્રચંદ્ર પાસે અભ્યાસ કર્યો હતો. તેમણે “શ્રાવકપ્રતિક્રમણ સૂત્રવિવરણ” સં. ૧૪૧૧માં રચ્યું હતું. જિનપાના પ્રતિમાલેખ સં.૧૩૯૧., જુઓ ના.૨. [પદમહોત્સવનું વર્ષ સં. ૧૩૦૦ પણ મળે છે. તરુણપ્રભસૂરિએ સૂરિમંત્ર ત્યારે જ આપેલો હોવાનું અન્યત્ર નોંધાયું છે. જિનપદ્મસૂરિએ ગુજરાતીમાં “સ્થૂલિભદ્ર ફાગ’ રચ્યો છે, જે આરંભકાળની એક સુંદર ફાગુરચના છે.] ૫૨. જિનલબ્ધિ : નાગપુરમાં સં.૧૪૦૬માં મૃત્યુ થયું. તેમનો આચાર્યપદોત્સવ પાટણવાસી નવલખા-ગોત્રીય સાહ ઈશ્વરે કર્યો. તરુણપ્રભાચાર્યે સૂરિમંત્ર આપ્યો. ક્ષ. - તેિમનો પદમહોત્સવ સં.૧૪00 અષાડ સુદ ૧ના રોજ પાટણમાં થયો હતો. તેઓ અષ્ટાવધાની હતા.. પ૩. જિનચન્દ્ર (૪) : સ્તન્મતીર્થમાં સં.૧૪૧૫ના આષાઢ વદિ ૧૩ને દિને Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ મૃત્યુ થયું. સં.૧૪૦૬ માઘ શુદિ ૧૦ને દિને નાગપુરવાસી શ્રીમાલ સાહ હાથીએ કરેલ નંદિ-મહોત્સવ સહિત પદસ્થાપના થઈ. તરુણપ્રભાચાર્યે સુરિમંત્ર આપ્યો. ક્ષ. પ્રતિમાલેખ સં. ૧૪૧૨, ના. ૧. ૫૪. જિનોદય : પિતા શાહ સુંદપાલ પાલણપુરમાં વસતા હતા. માતા ધારલદેવી. જન્મ સં. ૧૩૭પ, મૂળ નામ સમરો. તેમનું પદસ્થાપન સન્મતીર્થમાં તરુપ્રભાચાર્યે સં.૧૪૧૫ના આષાઢ સુદિ ૨ને દિને કર્યું. તે જ જગ્યાએ જિનોદયે અજિતનું ચૈત્ય સ્થાપિત (પ્રતિષ્ઠિત) કર્યું અને શત્રુંજય ઉપર તેમણે પાંચ પ્રતિષ્ઠાઓ કરી. મરણ સં.૧૪૩રના ભાદ્રપદ વદિ એકાદશીને દિને પાટણમાં થયું. તેમના સમયમાં સં.૧૪૨૨માં ચોથો ગચ્છભેદ નામે વેગડ ખરતરશાખાની ઉત્પત્તિ થઈ. તેના સ્થાપક ધર્મવલ્લભગણિ હતા. પદસ્થાપનનો ઉત્સવ લૂણિયા ગોત્રના સાહ જેસલે કરેલ નંદિમહોત્સવથી થયો. સં.૧૩૮૨માં ભીમપલ્લી (ભીલડી)માં જિનકુશલસૂરિ પાસે દીક્ષા લીધી. દીક્ષા નામ સોમપ્રભ. સં. ૧૪0૬માં જેસલમેરમાં વાચનાચાર્ય-પદ. દિલીવાસી રતના, પૂનિગે પદસ્થાપનાનો ઉત્સવ કર્યો ને જેસલે અજિત ચૈત્ય કરાવ્યું તેમાં આ સૂરિએ પ્રતિષ્ઠા કરી. જુઓ જિનોદય વિવાહલો. પિતા સુંદપાલ માલૂમ પદમહોત્સવની તિથિ ૧૩ પણ મળે છે. એમણે સં.૧૪૧૫માં ‘ત્રિવિક્રમ રાસ' રચેલ છે.] ૫૫. જિનરાજ (૧) : સં.૧૪૩૨ના ફાલ્ગન વદિ ૬ને દિને પાટણમાં તેમને સૂરિપદ મળ્યું. સ્વર્ગગમન દેલવાડામાં સં.૧૪૬૧માં થયું. સૂરિપદ-નંદિ-મહોત્સવ પાટણમાં સાત ધરણે કર્યો સવા લાખ પ્રમાણ વાયગ્રંથ તેમને મોઢે હતા. સુવર્ણપ્રભ, ભુવનરત્ન અને સાગરચંદ્રને આચાર્યપદે સ્થાપ્યા હતા. ક્ષ. . પ્રતિમાલેખ સં.૧૩૩૮[૧૪૩૮?)-૪૧-૫૯ જુઓ ના.૧; અને સં.૧૪૫૮, જુઓ બુ.૧. સૂરિપદનું વર્ષ સં.૧૪૩૩ પણ મળે છે.] ૫૬. જિનભદ્ર ઃ પહેલાં જિનવર્ધનસૂરિને સં. ૧૪૬૧માં જિનરાજની પાટે સ્થાપિત કર્યા હતા પણ ચતુર્થ વ્રતનો ભંગ કર્યાંથી તેમને અપાત્ર ઠરાવ્યા અને તેમની જગ્યા જિનભદ્રને સં.૧૪૭પના માઘ શુદિ પૂર્ણિમાને દિને આપવામાં આવી. જિનભદ્રનું ગોત્ર ભણશાલિક હતું. મૂળ નામ ભાડે. તેમણે ઘણી પ્રતિમાઓ સ્થાપી, ઘણાં મંદિરો અને ભંડારો-પુસ્તકાલયો સ્થાપ્યાં અને સં. ૧૫૧૪ના માર્ગશીર્ષ વદિ નવમીને દિને કુમ્ભલમેરુ (તાબે ઉદયપુર)માં સ્વર્ગવાસ પામ્યા. ઉપર્યુક્ત જિનવર્ધનસૂરિએ સં.૧૪૭૪માં પાંચમો ગચ્છભેદ નામે પિપ્પલક Page #34 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની પટ્ટાવલી ખરતરશાખા સ્થાપી. જિનભદ્રને સૂરિપદે સ્થાપ્યા ત્યારે ભણસાલિક નાલ્હા સાહે સવા લાખના ખર્ચે નંદિમહોત્સવ કર્યો. અર્બુદાચલ, ગિરિનાર, જેસલમેરુ પ્રમુખ સ્થાને બિંબપ્રાસાદની પ્રતિષ્ઠા કરી. ભાવપ્રભાચાર્ય, કીર્તિરત્નાચાર્યને સ્થાપ્યા હતા. ક્ષ. પુસ્તકભંડારો જેસલમેર, જાબાલિપુર (જાલોર), દેવિગિર (દોલતાબાદ), અહિપુર (નાગોર) અને પત્તન(પાટણ)માં સ્થાપ્યા. સૂરિપદ ફાગણ વદ ૬, ૧૪૩૨ (બીજી પ્રત ૧૪૩૩) લોકહિતાચાર્યે આપ્યું. સં.૧૪૪૪માં ચિતોડગઢ પર આદિનાથ બિંબની પ્રતિષ્ઠા કરી. વિશેષ માટે જુઓ જિનવિજયજી-સંપાદિત વિજ્ઞપ્તિત્રિવેણી', પ્રસ્તાવના પૃ.૪૬-૬૨. ૨૩ જિનભદ્રના પ્રતિમાલેખો પુષ્કળ સાંપડે છે ઃ સં.૧૪૭૯-૮૪–૯૭, ૧૫૦૩-૦૭૦૯-૧૧-૧૨-૧૫, જુઓ ના.૧; સં.૧૪૮૨-૯૩–૯૯, ૧૫૦૩-૦૭-૦૯-૧૧-૧૭, જુઓ ના.૨; ૧૫૦૫-૦૯, જુઓ બુ.૨; ૧૪૭૯-૮૮-૯૨-૯૬-૯૯-૧૫૦૫-૦૯૧૦-૧૧-૧૨, જુઓ બુ.૧. [જન્મ સં.૧૪૫૦, જન્મનામ ભાદો. દીક્ષા સં.૧૪૬૧. આચાર્યપદ ભણસોલમાં. એમણે ‘જિણસત્તરિ’, ‘અપવર્ગનામમાલા’, ‘દ્વાદશાંગીપદપ્રમાણકુલક' વગેરે ગ્રંથ રચ્યા છે.] ૫૭. જિનચન્દ્ર (૫) : પિતા શાહ વચ્છરાજ, માતા વાહલાદેવી, ગોત્ર ચમ્મ, જન્મ સં.૧૪૮૭ જેસલમેરુમાં; દીક્ષા સં.૧૪૯૨, સૂરિપદ સં.૧૫૧૪ના વૈશાખ વિદ ૨. મરણ જેસલમેરુમાં સં.૧૫૩૦માં, સં.૧૫૦૮માં લેખક લૌકે અહમદાબાદથી મૂર્તિ ઉત્થાપી, અને સં.૧૫૨૪માં પોતાના નામથી ઓળખાતો [લોંકા]મત ઊભો કર્યો. જિનચન્દ્રને આચાર્યપદ આપ્યું ત્યારે કુંભલમેરુવાસી કૂકડ ચોપડા ગોત્રના સાહ સમરસિંહે નંદિમહોત્સવ કર્યો હતો અને કીર્તિરત્નાચાર્યે પદસ્થાપના કરી હતી. પછી અર્બુદાચલ ઉ૫૨ નવણ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. ધર્મરત્ન, ગુણરત્નસૂરિ પ્રમુખ અનેકની (આચાર્ય)પદ પર સ્થાપના કરી. ક્ષ. પ્રતિમાલેખ સં.૧૫૧૯–૨૮-૧૫૩૨ ?–૩૩?, જુઓ બુ.૨; ૧૫૧૫-૧૬૧૯-૨૬- ૨૯-૧૫૩૧-૩૨ ?-૩૩? જુઓ ના.૨; ૧૫૧૭–૧૯–૨૮-૨૯-૩૨૩૪-૩૫–૩૬, ના.૧; ૧૫૧૬-૧૯-૨૩-૨૪-૨૮-૩૨, બુ.૧; ૧૫૧૫-૩૪ જિ. ૨. [ગોત્ર ચમ્મડ. સૂરિપદનું વર્ષ ૧૫૧૫ તેમજ સ્વર્ગવાસનું વર્ષ ૧૫૩૭ પણ મળે છે.] ૫૮. જિનસમુદ્ર : પિતા દેકા શાહ, માતા દેવલદેવી, ગોત્ર પારખ, દીક્ષા સં.૧૫૨૧, પદસ્થાપના સં.૧૫૩૦ માધ શુદિ ૧૩, મરણ સં.૧૫૫૫ અહમદાવાદમાં, આચાર્યપદ લીધું ત્યારે જેસલમેરુવાસી સંઘપતિ સોનપાલે નંદિમહોત્સવ કર્યો અને જિનચંદ્રસૂરિએ સ્વહસ્તે તે પદ પર તેમની સ્થાપના કરી. ક્ષ. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ તેમના આદેશથી કમલસંયમોપાધ્યાયે (જિનભદ્રસૂરિશિષ્ય) ઉત્તરાધ્યયન સૂત્ર પર ૧૪૦૦૦ શ્લોકપ્રમાણ ટીકા રચી ને તેનું સંશોધન ભાનુચંદ્ર વાચકે કર્યું. પ્રતિમાલેખ સં. ૧૫૪૭-૪૯, બુ. ૧; ૧૫૩૬-૩૭-૪૮-૧૧-૫૩, ના. ૧; સં. ૧૫૫૩ અને ૧૫૫૫, ના. ૨; સં. ૧૫૩૬, જિ. ૨. [જન્મ સં. ૧૫૦૬, બાહડમેર. આચાર્યપદનું વર્ષ ૧૫૩૩ પણ મળે છે. આચાર્યપદ પુંજપુરમાં.] ૫૯. જિનહંસ : પિતા શાહ મેઘરાજ, માતા કમલાદેવી, ગોત્ર ચોપડા, જન્મ સં.૧૫૨૪. દીક્ષા સં. ૧૫૩૫, પદસ્થાપના સં. ૧૫૫૫ અમદાવાદમાં, મરણ સં.૧૫૮૨ પાટણમાં થયું. પિતા સાહ મેઘરાજ શેત્રાવા નગરના વાસી અને ચોપડાગોત્રીય હતા. સં. ૧૫૫૬ વૈશાખ શુદિ ૩ રોહિણી નક્ષત્રે વીકાનેર નગરમાં કરમસી મંત્રીએ પીરોજી લાખ (રૂ.)ના વ્યયથી પુનઃ પદસ્થાપના-મહોત્સવ કર્યો. આગરા સંઘના આગ્રહથી ત્યાં ગયા ત્યારે પાતસાહે મોકલેલા હાથી, અશ્વ, પાલખી વાદિત્ર આદિ આડંબરથી તેમનો પ્રવેશોત્સવ થયો. પાછળથી કોઈના ભંભેરવાથી પાતસાહે ગુરુને બોલાવ્યા. ધવલપુરમાં રક્ષા થઈ. ગુરુએ પાતસાહનું દિલ રજિત કર્યું. પ૦૦ બંદિજન છોડાવી અમારિ ઘોષણા કરાવી ઉપાશ્રયે આવ્યા. તેમણે ત્રણ નગરે પ્રતિષ્ઠા કરી હતી. અનેકને સંઘપતિ સ્થાપ્યા હતા. લિ. પ્રતિમાલેખ સં. ૧૫૫૭, બુ. ૧; સં. ૧૫૫૮-૬૦-૬૩-૬૫-૬૮-૭૬, ના. ૧; ૧૫૫૯-૬૨, ના. ૨. [દીક્ષા જેસલમેરમાં, દીક્ષાનામ ધર્મરંગ. સૂરિમંત્ર આચાર્ય શાંતિસાગરે આપ્યો. મરણ અમદાવાદમાં થયું હોવાનું પણ નોંધાયું છે. તેમણે સં.૧૫૭૩માં ‘આયારોંગદીપિકા બનાવી.] સં.૧૫૬૪માં મરુદેશમાં છઠ્ઠો ગચ્છભેદ નામે આચાર્ષિક ખરતરશાખા આચાર્ય શાંતિસાગરે સ્થાપી. [‘જેન પરંપરાનો ઈતિહાસ (૨, ૪૭૯) મુજબ બાદશાહ સિકંદર લોદી (ઈ.સ. ૧૪૮૯થી ૧૫૦૭)એ આ. જિનહંસને કેદમાં પૂર્યા તેથી આ. શાંતિસાગરે જિનસમુદ્રની પાટે જિનદેવને નવા આચાર્ય બનાવી સ્થાપ્યા. આ રીતે ખરતરગચ્છમાં સં.૧૫૬૪-૬૫માં મારવાડના રૈયા ગામમાં આ. જિનદેવથી છઠ્ઠો આચાર્યગચ્છ (વડો આચાર્યાય ગચ્છ) નીકળ્યો.] . ૬૦. જિનમાણિક્ય : પિતા શાહ જીવરાજ, માતા પદ્માદેવી, ગોત્ર કુકડ ચોપડા, જન્મ સં.૧પ૪૯. દીક્ષા સં.૧૫૬૦, પદસ્થાપના સં.૧૫૮૨ના ભાદ્રપદ વદિ ૯, મરણ સં.૧૬૧૨ના આષાઢ શુદિ પંચમીને દિને થયું. સૂરિપદ વખતે સાહ દેવરાજે નંદિમહોત્સવ કર્યો હતો ને જિનહિંસસૂરિએ સ્વહસ્તે પદસ્થાપના કરી. પછી ગુર્જરદેશ, પૂર્વદેશ, સિંધુદેશાદિમાં વિહાર કર્યો. સં. ૧૫૯૩માં Page #36 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની પટ્ટાવલી ૨૫ વીકારવાસી વચ્છાસુત મંત્રી કમસિંહે કરાવેલા નમિનાથ ચૈત્યે બિંબપ્રતિષ્ઠા કરી. જેસલમેરામાં કેટલાંક વર્ષો રહ્યા. ત્યારે મુનિમાં શિથિલાચાર થયો, પ્રતિમોત્થાપક મત બહુ વિસ્તાર પામ્યો, પછી વીકાનેરવાસી વચ્છાવત મંત્રી સંગ્રામસિંહ ગચ્છસ્થિતિરક્ષણાર્થે બોલાવ્યા. પોતે દેરાઉર નગરે જિનકુશલસૂરિ યાત્રા કરી પછી ત્યાં જવા વિચાર રાખ્યો. દેરાઉર ગયા. દર્શન કરી જેસલમે આવતાં જલના અભાવથી પિપાસા-પરિષહ થયો. તે વખતે સ્વર્ગવાસ થયો. ક્ષ. પ્રતિમાલેખ સં. ૧૫૮૩-૯૩-૯૮, બુ. ૧; ૧૫૮૪, બુ. ૨; ૧૬૦૬, ના. ૨. પિતાનામ રાઉલદેવ અને માતાનામ યણાદેવી પણ નોંધાયેલ છે. આચાર્યપદની તિથિ મહા સુદ પ પણ નોંધાયેલ છે. આચાર્યપદ જિનહસે આપ્યું.] ૬૧. જિનચન્દ્ર (૬) : પિતા શાહ શ્રીવન્ત, માતા સિરિયાદેવી, ગોત્ર રીહડ. જન્મ તિમરી નગર (જોધપુર) પાસેના વડલી ગામમાં સં.૧૫૯૫. દીક્ષા ૧૬૦૪, સૂરિષદ જેસલમેરુમાં સં.૧૬૧૨ના ભાદ્રપદ શુદિ નવમીને (ગુરુ) દિને. તેમણે અકબર બાદશાહને જૈનધર્મી બનાવ્યા એમ કહેવાય છે. તેમને ૯૫ શિષ્યો હતા – સમયરાજ. મહિમારાજ, ધર્મનિધાન, રત્નનિધાન. જ્ઞાનવિમલ વગેરે. તેમનું મરણ વેનાતટે (બિલાડા - મારવાડમાં) સં.૧૬૭૦ના આશ્વિન વદિ બીજને દિને થયું. સૂરિપદ વખતે જેસલમેર નગરે રાઉત માલદેવ (રાજા)એ નંદિમહોત્સવ કર્યો. ગચ્છનું શિથિલત્વ જોઈ મંત્રી સંગ્રામસિંહપુત્ર કર્મચંદ્રના આગ્રહથી વીકાનેર ગયા. કિયોદ્ધાર કર્યો. પ્રતિમોત્થાપક મતને ટાળ્યો. અહમદાવાદ નગરમાં ચીભડાના વ્યાપારથી આજીવિકા કરનાર અન્યદર્શની પ્રાગ્વાટ જ્ઞાતિના સિવા-સોમજી નામના બે ભાઈઓને પ્રતિબોધી સકુટુંબ મહા ધનવંત શ્રાવક કર્યા. શાસ્ત્રવાદ ૮૪ ગચ્છના મુનિ સમક્ષ કર્યો. સર્વેએ નવાંગીવૃત્તિ કરનાર અભયદેવસૂરિ ખરતરગચ્છ થયા એમ સ્વીકાર્યું. કુમતિકુદ્દાલ” ગ્રંથ અશુદ્ધ બન્યો. તથા ફલોધીમાં પાર્શ્વનાથ મંદિરે તપાગચ્છનાએ દીધેલા તાળાં ઉઘાડ્યાં.. વળી એકદા મંત્રી કર્મચંદ્રના મુખથી ગુરુનું મહત્ત્વ સાંભળી પ્રાતસાહે દર્શનાર્થે બોલાવ્યા તેથીલાહોર નગરે જઈ અકબરને પ્રતિબોધી સકલ દેશ ફરમાણ કઢાવી અઝાન્ડિકામાં અમારિપાલન કરાવ્યું, તથા (એક) વર્ષ સુધી ખંભાતના સમુદ્રના મસ્યોને છોડાવ્યા. પાતસાહે યુગપ્રધાનપદ આપ્યું. તે વખતે જ અમ્બરના આગ્રહથી ગુરુએ જિનસિંહસૂરિને સ્વહસ્તે આચાર્યપદે સ્થાપ્યા. તે વખતે કર્મચંદ્ર મંત્રી મહોત્સવ કર્યો. ૯ ગામ, ૯ હાથી, પ00 ઘોડા યાચકોને આપી સવા કરોડ દ્રવ્ય ખચ્યું. સં. ૧૬૫રમાં પંચ નદી સાધી અનેક દેવાદિ સાધ્યા. સં. ૧૬૬૯ સલેમ પાતસાહે મુનિઓ સામે એક ફરમાણ કાઢ્યું, ગુરુએ જઈ તે ફરમાણ રદ કરાવ્યું. ક્ષ. જુઓ ‘કર્મચંદ્રમંત્રીપ્રબંધ' પ્રતિમાલેખ સં. ૧૬ ૨૩-૬૧-૬૪ બુ. ૧; ૧૬૫૩-૬૬, ના. ૨; ૧૬૬૧-૬૪, જિ.૨. [જન્મનું ગામ ખેતસર પણ નોંધાયું છે. જ્ઞાતિ ઓસવાલ. જન્મ સં.૧૫૯૫ ચૈત્ર વદ ૧૨. જન્મનામ સુલતાનકુમાર. સં. ૧૬૪૯ ફાગણ સુદ ૧૨ના રોજ લાહોરમાં Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ અકબરે યુગપ્રધાનપદ આપ્યું.' સં.૧૬૨૧માં ભાવહર્ષોપાધ્યાયે ૭મો ગચ્છભેદ નામે ભાવહર્ષીય ખરતરશાખા સ્થાપી. ૬૨. જિનસિંહ : પિતા શાહ ચાંપસી, માતા ચતુરંગદેવી, ગોત્ર ગણધર ચોપડા, જન્મ ખેતાસર ગ્રામમાં સં.૧૬૧૫ના માર્ગશીર્ષ શુદિ પૂર્ણિમાને દિને, મૂળનામ માનસિંહ. દીક્ષા વીકાનેરમાં સં.૧૬૨૩ના માર્ગશીર્ષ વદિ ૫, વાચકપદ જેસલમેરૂમાં સં.૧૬૪૦ માઘ શુદિ ૫, આચાર્યપદ લાહોરમાં સં.૧૬૪૯ ફાલ્ગન શુદિ ૨, સૂરિપદ વેનાતટ (બિલાડા – મારવાડ)માં સં.૧૬૭૦, મરણ મેડતામાં સં.૧૬૭૪ પોષ વદિ ૧૩ને દિને થયું. લાહોરમાં આચાર્યપદ વખતે વીકાનેરવાસી મંત્રી કર્મચંદ્ર મહોત્સવ કર્યો. ક્ષ. સં. ૧૬૬૭–૭૭ના પ્રતિમાલેખ, જુઓ બુ.ર. સ્વિર્ગવાસની તિથિ પોષ સુદ ૧૩ પણ મળે છે.] ૬૩. જિનરાજ (૨) : પિતા શા ધર્મસી, માતા ધારલદેવી, ગોત્ર બોહિન્દરા. જન્મ સં.૧૬૪૭ વૈશાખ શુદિ ૭. દીક્ષા વીકાનેરમાં સં.૧૬૫૬ના માર્ગશીર્ષ શુદિ ૩, દીક્ષાનામાં રાજસમુદ્ર, વાચકપદ સં.૧૬૬૮ અને સૂરિપદ મેડતામાં સં.૧૬૭૪ના ફાલ્ગન શુદિ ૭ને દિને મળ્યું. તેમણે ઘણી પ્રતિષ્ઠા કરી. દાખલા તરીકે સં.૧૬૭પ વૈશાખ શુદિ ૧૩ ને શુક્રવારે (રાજનગરવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના સંઘપતિ સોમજીપુત્ર રૂપજીએ કરાવેલ ચતુર્ધાર વિહારમાં) શત્રુંજય ઉપર તેમણે ઋષભ અને બીજા જિનોની ૫૦૧ મૂર્તિઓ બનાવરાવી. તેમણે “નૈષધીયકાવ્ય” પર “જેનરાજી' નામની વૃત્તિ રચી છે અને બીજા ગ્રન્થો રચ્યા છે. મરણ પાટણમાં સં.૧૬૯૯ના આષાઢ શુદિ ૯ને દિને થયું. વાચકપદ આસાઉલિપુરમાં જિનચંદ્રસૂરિએ આપ્યું. સૂરિપદ વખતે મેડતામાં ચોપડા ગોત્રના સાહ આસકરણે મહોત્સવ કર્યો ને જિનરાજસૂરિ નામ રાખ્યું. તથા બીજા શિષ્ય બોહિન્દરા ગોત્રના સિદ્ધગણિને પણ આચાર્યપદ આપી જિનસાગરસૂરિ નામ આપ્યું. જિનરાજસૂરિએ લોદ્રવપત્તને જેસલમેરુવાસી ભણસાલિક સાહ શાહરુએ ઉદ્ધાર કરેલ વિહારમાં શ્રી ચિંતામણિ પાર્શ્વની પ્રતિષ્ઠા કરી. (શત્રુંજય પર પ્રતિષ્ઠા કર્યા પછી) ભાનુ (ણ)વડ ગામે સાહ ચાંપસીએ કરાવેલ દેવગૃહમાં શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રમુખ ૮૦ બિંબોની પ્રતિષ્ઠા કરી. તથા મેડતામાં ગણધર ચોપડા ગોત્રના સંઘપતિ આસકરણ સાહે કરાવેલ ચૈત્યમાં અધિષ્ઠાયક શ્રી શાંતિનાથની પ્રતિષ્ઠા કરી. અંબિકાદત્ત વરથી ઘંઘાણીપુરમાં જૂની મૂર્તિઓ પ્રકટ કરી. ક્ષ. પ્રતિમાલેખ સં. ૧૬૭૫-૮૯-૮, ના. ૨; ૨૬૭૭-૮૬-૮૮-૯૦, ના. ૧; ૧૬૭૫-૭૭-૮૨, જિ. ૨. (જન્મ બીકાનેર. જન્મનામ ખેતસી. દીક્ષાની તિથિ માગસર સુદ ૧૩ પણ મળે છે. એમની ગુજરાતી કૃતિઓનો સંગ્રહ “જિનરાજસૂરિકૃતિ-કુસુમાંજલી' પ્રકાશિત થયેલ Page #38 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની પટ્ટાવલી સં.૧૬૮૬માં આચાર્ય જિનસાગરસૂરિથી આઠમો ગચ્છભેદ નામે લધ્વાચાર્યાય ખરતરશાખા ઉત્પન્ન થઈ અને સમયસુંદરના શિષ્ય હર્ષનન્દને વધારી. (હર્ષનન્દન ‘ઋષિમંડલ-ટીકા'ના કર્તા હતા.) સં.૧૭૮૦માં રંગવિજયગણીએ નવમો ગચ્છભેદ નામે શ્રી રંગવિજય ખરતરશાખા ઉત્પન્ન કરી. અને આ શાખામાંથી શ્રીસારોપાધ્યાયે ૧૦મો ગચ્છભેદ નામે શ્રીસારીય ખરતરશાખા ઉત્પન્ન કરી. (એકાદશસ્તુ બૃહમ્બરતરનામાં મૂલગચ્છ એવમેકાદશભેદઃ ખરતરગચ્છ ) - ૬૪. જિનરત્ન : વાસી સેરુણ ગ્રામના, પિતા શાહ તિલોકશી, માતા તારાદેવી, ગોત્ર લૂણીય, મૂળ નામ રૂપચંદ્ર. સૂરિમંત્ર સં. ૧૬૯૯ આષાઢ શુદિ ૭ને દિને મળ્યો. મરણ અકબરાબાદમાં સં. ૧૭૧૧ના શ્રાવણ વદિ ૭ને દિને થયું. પોતાની માતા સહિત દીક્ષા લીધી હતી. સૂરિમંત્ર જિનરાજસૂરિએ આપ્યો હતો. ઓશવાળ જ્ઞાતિ. જન્મ સં.૧૬૭૦. દીક્ષા ભાઈ અને માતાની સાથે સં. ૧૬૮૪. સૂરિપદ પાટણમાં. એનું વર્ષ ૧૭૦૦ પણ નોંધાયું છે.] ૬૫. જિનચન્દ્ર (૭) : પિતા શાહ આસકરણ, માતા સુપિયાદેવી, ગોત્ર ગણધર ચોપડા, મૂલનામ હેમરાજ, દીક્ષાનામ હર્ષલાભ, પદસ્થાપના સં. ૧૭૧૧ના ભાદ્રપદ વદિ ૧૦ને દિને થઈ અને મરણ સૂરતમાં સં.૧૭૬૩માં થયું. પદસ્થાપનામાં રાજનગરે નાહટા ગોત્રના સાહ જયમલ્લ તેજસીની માતા કસ્તૂરબાઈએ મહોત્સવ કર્યો હતો. ત્યાર પછી તેમણે જોધપુરવાસી સાહ મનોહરદાસે કાઢેલા સંઘ સાથે જઈ શત્રુજયયાત્રા કરી હતી અને મંડોવર નગરે સંઘપતિ મનોહરદાસે કરાવેલા ચૈત્યમાં ઋષભાદિ ૨૪ જિનોની પ્રતિષ્ઠા કરી હતી. ક્ષ પિતાનામ સહસમલ કે સહસકરણ તથા માતાનામ રાજલદે પણ મળે છે. દીક્ષા ૧૨ વર્ષની વયે અને પદસ્થાપના ૧૮ વર્ષની વયે. એમણે કેટલાંક સ્તવનો રચ્યાં છે.] ૬૬. જિનસૌખ્ય : પિતા શાહ રૂપસી, માતા સુરૂપા, ગોત્ર સાહલેચા બુહરા, વાસ ફોગપત્તનમાં. જન્મ સં. ૧૭૩૯ના માર્ગશીર્ષ શુદિ ૧પને દિને થયો. દીક્ષા પુણ્યપાલસર ગ્રામમાં સં. ૧૭૫૧ના માઘ શુદિ પને દિને લીધી, દીક્ષાનામ સુખકીર્તિ. સૂરિપદ સં.૧૭૬૩ના આષાઢ સુદ ૧૧ને દિને મળ્યું. મરણ રિણીમાં સં.૧૭૮૦ના જ્યેષ્ઠ વદિ ૧૦ને દિને થયું. સૂરિપદ વખતે સૂરતબંદરવાસી ચોપડા ગોત્રના પારિખ સામીદાસે ૧૧ હજાર રૂપિયા ખર્ચી પદમહોત્સવ કર્યો હતો. પછી એકદા ઘોઘા બંદરે નવખંડ પાર્શ્વનાથની યાત્રા કરી. ક્ષ. [ગોત્ર પીચાનખ બુહરા અને માતાનામ રતનાદે પણ મળે છે. સૂરિપદ સૂરતમાં. એનું વર્ષ ૧૭૬૨ પણ મળે છે.] ૬૭. જિનભક્તિઃ પિતા શાહ હરિચંદ્ર અને માતા હરિ સુખદેવી, ગોત્ર શેઠ, Page #39 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ વાસ ઇન્દપાલસર ગ્રામમાં. જન્મ સં.૧૭૭૦ના જ્યેષ્ઠ શુદિ ૩ને દિને થયો, મૂલનામ ભીમરાજ. દીક્ષા સં.૧૭૭૯ના માઘ શુદિ ૭ને દિને લીધી, દીક્ષાનામ ભક્તિક્ષેમ. સૂરિપદ રિણીમાં સં.૧૭૮૦ના જ્યેષ્ઠ વદ ૩ને દિને (દશ વર્ષની વયે !) મળ્યું; મરણ કચ્છ દેશના માંડવીમાં સં.૧૮૦૪ના જ્યેષ્ઠ શુદિ ૪ને દિને થયું. સૂરિપદમહોત્સવ રિણીપુરના સંઘે કર્યો અને પટ્ટધર આચાર્યે પોતાના હસ્તથી આચાર્યપદ આપ્યું. ગૂઢા નગરમાં અજિતજિનચૈત્યમાં પ્રતિષ્ઠા કરી હતી. તેમના ભક્તિમાન શિષ્યો નામે રાજસોમ ઉપાધ્યાય, રામવિજય ઉપાધ્યાયાદિ સેવા કરતા હતા ત્યારે સ્વર્ગવાસ પામ્યા.ક્ષ. ૨૮ ૬૮. જિનલાભ : પિતા શાહ પચાયણદાસ, માતા પદ્માદેવી, ગોત્ર બોહિત્યા. વતન વીકાનેર (પણ) જન્મ વાપેઉ ગ્રામમાં સં.૧૭૮૪ના શ્રાવણ શુદિ પને દિને થયો, મૂલનામ લાલચંદ્ર. દીક્ષા જેસલમેરુમાં સંવત ૧૭૯૬ના જ્યેષ્ઠ શુદિ ૬ને દિને લીધી, દીક્ષાનામ લક્ષ્મીલાભ. પદસ્થાપના માંડવીમાં સં.૧૮૦૪ના જ્યેષ્ઠ શુદિ પને દિને થઈ. તેમણે ઘણી યાત્રાઓ અને પ્રતિષ્ઠાઓ કરી. તેમનું મરણ ગૂઢામાં સં.૧૮૩૪ના આશ્વિન વદી ૧૦ને દિને થયું. પદસ્થાપના વખતે છાજડહ ગોત્રના સાહ ભોજરાજે નંદિમહોત્સવ કર્યો હતો. ત્યાંથી જેસલમેરુ, વીકાનેર આદિ અનેક પુરે વિહાર કરી સં.૧૮૧૯ જ્યેષ્ઠ વદ ૫ને દિને ૭૫ સાધુ સાથે શ્રી ગોડીપાર્શ્વની યાત્રા કરી. પછી સં.૧૮૨૧ ફાગણ સુદિ ૧ને દિને ૮૫ મુનિઓ સહિત અર્બુદાચલયાત્રા કરી. પછી ઘાણેરાવ-સાદડી ગામે આવી ૫૨પક્ષીને જીત્યા. પછી તે દેશના રાણપુરાદિ પંચતીર્થી વંદી વેનાતટ, મેડતા, રૂપનગર, જયપુર, ઉદયપુર આદિ નગરે વિહાર કરી સં.૧૮૨૫ વૈશાખ સુદ ૧૫ને દિને ૮૮ મુનિ સાથે શ્રી લેવગઢના અધિષ્ઠિત ઋષભદેવની યાત્રા કરી. પછી પલ્લિકા, સત્યપુર, રાધનપુર આદિ સ્થલે વિહાર કરી શ્રી શંખેશ્વર પાર્શ્વની યાત્રા કરી શેઠ ગુલાબચંદ શેઠ ભાઈદાસ શ્રી સંઘના આગ્રહથી સૂરત ગયા. ત્યાં સં.૧૮૨૭ વૈશાખ સુદિ ૧૨ દિને આદિ-ગોંત્રીય સાહ નેમિદાસના પુત્ર ભાઈદાસે કરાવેલ ત્રણ ભૂમિના પ્રાસાદમાં શીતલનાથ, સહસ્રફણા પાર્શ્વ, ગોડી પાર્શ્વ આદિ ૧૮૧ બિંબોની પ્રતિષ્ઠા કરી, તથા સં.૧૮૨૮ વૈશાખ સુદિ ૧૨ને દિને ત્યાં જ દેવગૃહમાં શ્રી મહાવીર આદિ ૮૨ બિંબોની પ્રતિષ્ઠા કરી. ભરૂચ, રાજનગર, ભાવનગર, ઘોઘા, પાલીતાણા યાત્રાર્થે ગયા. ત્યાં શત્રુંજયની યાત્રા ૭૫ મુનિ સહિત સં.૧૮૩૦ માથ દિ ૫ દિને કરી. ત્યાંથી જૂનાગઢ આવી તે જ વર્ષના ફાગણ સુદિ ૯ દિને ૧૦૫ સાધુ સહિત ગિરનારમંડન નેમિજિનની યાત્રા કરી. ત્યાંથી વેલાકૂલપત્તન(વેરાવલ), નવાનગર જઈ, કચ્છદેશ માંડવીમાં ગુરુપદ-સ્થાપનાને વંદી ક્રમે રાઉપુર નગરે ચિંતામણિપાર્શ્વ વંદી સં.૧૮૩૩ ચૈત્ર વિદ ૨ને દિને ગોડીપાની યાત્રા કરી. ક્ષ. પ્રતિમાલેખ સં.૧૮૨૧, જુઓ ના.૧. ૬૯. જિનચન્દ્ર (૮) : પિતા રૂપચંદ્ર, માતા કેસરદેવી, ગોત્ર વછાવત મુંહતા, Page #40 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની પટ્ટાવલી ૨૯ ગામ વીકાનેર, જન્મ કલ્યાણસર ગ્રામમાં સં.૧૮૦૯માં થયો. મૂલનામ અનુપચંદ્ર. દીક્ષા મંડોવરમાં સં.૧૮૨૨માં લીધી, દીક્ષાનામ ઉદયસાર, સૂરિપદ ગૂઢામાં સં.૧૮૩૪ના. આશ્વિન વદિ ૧૩ને દિને મેળવ્યું. મરણ સૂરતમાં સં.૧૮૫૬ના જ્યેષ્ઠ શુદિ ૩ને દિને થયું. દીક્ષાનામ આ પ્રતમાં દયાસાર આપ્યું છે. સૂરિપદ વખતે ગૂઢામાં મૂકડ ચોપડા ગોત્રીય દોસી લકખા સાહે ઉત્સવ કર્યો હતો. ત્યાંથી મહેવાદિપુરનાં ચૈત્ય વંદી ગૌડીપાર્શ્વને નમી ક્રમે જેસલમેર, વીકાનેરમાં ચિંતામણિ પાર્શ્વનાથાદિની યાત્રા કરી. જેસલમેરમાં આવશ્યાદિ યોગક્રિયા કરી. પછી અયોધ્યા કાસી ચંદ્રાવતી પાટલીપુત્ર ચંપા મકસુદાબાદ સમેતશિખર પાવાપુરી રાજગૃહ મિથિલા દુતારા-પાર્શ્વનાથ ક્ષત્રિયકુંડ કાકંદી હસ્તિનાગપુરાદિની યાત્રા કરી. તે પૂર્વદેશમાં લક્ષ્યાઉ નગરે નાહટા ગોત્રના સુશ્રાવક રાજા નામે વચ્છરાજે ત્રણ ચાતુર્માસ મહોત્સવથી કરાવ્યાં. ત્યાં બહુ ફેલાયેલ પ્રતિમોત્થાપક મત નિરાકૃત કર્યો. તે નગરના ઉદ્યાનમાં રાજાએ જિનકુશલસૂરિનો સ્તૂપ કરાવ્યો. ત્યાંથી ગિરનાર, શત્રુંજય તીર્થની યાત્રા કરી. પાદલિપ્તપુર(પાલીતાણા)માં પરપક્ષીય સાથે વિવાદ કરી તેમને જીત્યા, રાજાએ બહુમાન કર્યું. ત્યાંથી એક વર્ષ પછી મોરવાડ ગામમાં ગોડીપાર્જની યાત્રાએ આવેલ એક લાખથી વધારે માણસોના સંઘમાં ત્યાંના અમાત્યાદિ પ્રધાન પુરુષના વચનથી બંને ભટ્ટારકોનો પરસ્પર મેળ થયો. ત્યાંથી દક્ષિણદેશમાં અંતરિક્ષ પાર્થની યાત્રા કરી. સૂરતમાં સં.... માં સ્વર્ગવાસ કર્યો. ક્ષ. પ્રતિમાલેખ સં. ૧૮૪૪-૪૮-૪૯-૫૬, ના.૧; ૧૮૪૯ ના.૨. અહીં ક્ષમાકલ્યાણ મુનિની પટ્ટાવલી મુખ્યપણે સં.૧૮૩૦ ફાગણ સુદિ ૯ દિને જીર્ણગઢમાં રચાયેલી પૂર્ણ થાય છે. તે મુનિ, જિનભક્તસૂરિના શિષ્ય પ્રીતિસાગરના શિષ્ય અમૃતધર્મના શિષ્ય હતા. તેમણે આના રાજ્યમાં સં. ૧૮૫૦માં વીકાનેરમાં ‘જીવવિચારવૃત્તિ રચી હતી. ૭૦. જિનહર્ષ : જન્મ વાલીયા ગ્રામમાં થયો. પિતા શાહ તિલોકચંદ અને માતા તારાદેવી, ગોત્ર મીઠડિયા બહરા. દીક્ષા આઊંગ્રામમાં સં.૧૮૪૧માં લીધી, સૂરિપદ સૂરતમાં સં.૧૮૫૬ના જ્યેષ્ઠ શુદિ ૧૫ ને દિને મળ્યું. ઉક્ત પટ્ટાવલીની અનુપૂર્તિમાં આપેલ છે તે પ્રમાણે : સૂરિપદ લીધા પછી સુરતમાં જ ચૈત્યબિંબપ્રતિષ્ઠા કરાવી. તથા સં.૧૮૬૦ અક્ષય ત્રીજે દેવીકોટવાસી સંઘ બનાવેલ દેવગૃહમાં ૧પ૦ બિંબોની પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૬૬. ચૈત્ર સુદિ ૧૧ને દિને ગિડિયા સંઘપતિ રાજારામ, લૂણિયા ગોત્રના સાત તિલોકચંદે કાઢેલા સંઘ કે જેમાં સવાલાખ શ્રાવક, ૧૧૦૦ સાધુ હતા તેની સાથે ગિરનાર-કુંડરીકાદિની યાત્રા કરી. સં. ૧૮૭૦માં શિખરગિરિની યાત્રા કરી. વળી સં. ૧૮૭૬માં સંઘ સાથે તે જ ગિરિની યાત્રા કરી. ત્યાર પછી દક્ષિણ દેશમાં અંતરીક પાર્શ્વનાથ, મગસી પાર્શ્વનાથ, ધુલેવગઢ ઇત્યાદિની તીર્થયાત્રા કરી. સં. ૧૮૮૭ આષાઢ સુદિ ૧૦ દિને વીકાનેરમાં સીમંધર સ્વામીના મંદિરમાં ૨૫ બિંબોની પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૮૯ મા.સુ. ૧૦ દિને વીકાનેરમાં WWW.jainelibrary.org Page #41 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ સેઠિયા ગોત્રના સાહ અમીચંદે કરાવેલ સમ્મેતશિખરિગિરના ભાવવાળા મંદિરમાં પ્રતિષ્ઠા કરી. સિદ્ધાચલગિરિ પ્રતિ જતાં મંડોવરમાં સં.૧૮૯૨ કા.વ.૯ દિને સ્વર્ગવાસ કર્યો. ૩૦ આ જિનહર્ષસૂરિના પ્રતિમાલેખો સં.૧૮૬૩-૬૪-૭૧-૭૩-૭૫-૭૭-૮૫-૮૯, જુઓ ના. ૨; તથા ૧૮૫૫-૬૧-૭૧-૭૪-૭૫-૭૭-૧૯૦૦ માટે જુઓ ના.૧; તથા સં.૧૮૮૫-૮૭-૮૮-૯૧, જુઓ ગે.રે. આના રાજ્યમાં આ પટ્ટાવલીકાર ક્ષમાકલ્યાણે સં.૧૮૬૦માં જેસલમેરમાં ‘પર્યુષણાષ્ટાલિક' રચ્યું. અહીં હસ્તલિખિત પટ્ટાવલી અટકે છે કે જે સંવત ૧૮૬૭માં લખાયેલી છે. ક્વાટ ૭૧. જિનસૌભાગ્ય ઃ મારવાડ-વાસ્તવ્ય સવાઈ સેરડા ગ્રામે સં.૧૮૬૨માં જન્મ, મૂલનામ સુરતરામ, ગણધર ચોપડા કોઠારી ગોત્રના શાહ કરમચંદ પિતા, કરુણાદેવી માતા. સં.૧૮૭૭માં સિંધિયા દોલતરાવના લશ્કરમાં દીક્ષા, સૌભાગ્યવિશાલ દીક્ષાનામ. સં.૧૮૯૨ માર્ગશીર્ષ સુદિ ૭ ગુરુવારે વિક્રમનગરે (વીકાનેરે) ખજાનચી સાહ લાલચંદ સાલમસિંહના કરેલા મહોત્સવપૂર્વક સૂરિપદ મળ્યું. (એક ખરતરગચ્છ પટ્ટાવલીમાંથી,) (હવે ‘ગચ્છમતપ્રબંધ'માંથી. તેમાં આખી પટ્ટાવલી ૪૨મા પટ્ટધરથી આપી છે જેમાં ક્ષમાકલ્યાણની પટ્ટાવલીનો સાર આવે છે. જુઓ પૃ.૨૩૪થી ૨૭૯.) યાવજ્જીવ એકલઠાણાં, શાલદુશાલા વગેરે ઓઢવાનો ત્યાગ અને પાદિવહારનો નિયમ સાચવ્યો. વીકાનેરના મહારાજા રત્નસિંહ અને સરદારસિંહ અત્યંત ભક્તિવાળા થયા ને સુવર્ણમુદ્રિકા વડે ચરણકમલની પૂજા કરી. મુર્શિદાબાદમાં ચોમાસું ને નેમિનાથના બિંબની પ્રતિષ્ઠા. કલકત્તામાં. ત્યાં ગડ બાબુ પ્રતાપસિંહનો ઉત્સવ. બાલુચરમાં ઇંદ્રચંદ્રજીએ તેમના ઉપદેશથી શત્રુંજયનો સંઘ કાઢ્યો. રસ્તામાં ચંપાનગરીમાં વીકાનેરના સંઘે બનાવેલા જિનમંદિરમાં પ્રતિષ્ઠા કરી. સં.૧૯૦૨માં સિદ્ધગિરિ. તે વર્ષમાં વીકાનેર આવ્યા ત્યાં સુપાર્શ્વનાથના મંદિરમાં પ્રતિષ્ઠા સં.૧૯૦૪ માઘ શુદિ ૧૦, ને ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરનાં જિનબિંબોની પ્રતિષ્ઠા સં.૧૯૦૫ વૈશાખ શુદિ પ. મંડોવરમાં ખરતરગચ્છ-અધિષ્ઠાયક ગોરા નામના ક્ષેત્રપાલને પ્રસન્ન કર્યો સં.૧૯૦૬ માગસર શુદિ ૧૩. વીકાનેરમાં પ્રતિષ્ઠા સં.૧૯૧૪ આષાઢ શુદિ ૧, નાલગામમાં પ્રતિષ્ઠા સં.૧૯૧૬ વૈશાખ વિદ ૬. વીકાનેરમાં સ્વર્ગવાસ સં.૧૯૧૭ માઘ શુદિ ૩. આ સૂરિના પ્રતિમાલેખો સં.૧૮૯૩, ૧૯૦૫ ના.૨; સં.૧૯૦૦–૦૩-૦૪-૦૭૧૦ ના.૧; સં.૧૯૧૦ ગે.રે. ૭૨. જિનસિંહ : કુલટી ગામના ગોતાણી ગોત્રના શાહ મનસુખ પિતા, જયદેવી માતા. જન્મ સં.૧૯૦૦, મૂલનામ હિતરામ. દીક્ષા વીકાનેરમાં સં.૧૯૧૭ ફાગણ વિદે ૫. તે ઉત્સવ ચોપડા કોઠારી ગોવરચન્દ્રે કર્યો. દીક્ષાનામ હિતવલ્લભ. પછી આચાર્યપદ. તેનો ઉત્સવ વચ્છાવત અમરચંદજી તથા ઝાલારાપાટણ-નિવાસી છાજેડ ભૂરામલજી તથા Page #42 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની પટ્ટાવલી ૩૧ ગોલચ્છા જ્ઞાનચંદજી વગેરેએ કર્યો. વાંકાનેરના મહારાજાએ બે-ચાર વખત સૂરિનાં દર્શન કર્યા, અને ગજનેરાદિમાં ભક્તિ કરી. સૂરિ મુર્શિદાબાદ ગયા ત્યાં સં. ૧૯૨૪ ફાગણ વદિ ૪ દૂગડ પ્રતાપચંદ્રસિંહના પુત્ર રાવબહાદુર લક્ષ્મીપતિસિંહ અને ધનપતિસિંહની બનાવેલ ચાર જિનપાદુકાઓ સમેતશિખરજી પર પ્રતિષ્ઠિત કરી. અજીમગંજમાં પ્રતિષ્ઠા સં. ૧૯૨૬ ફાગણ શુદિ ૭. વીકાનેર આવ્યા સં. ૧૯૨૯. ત્યાં કુંથુનાથજીના મંદિરમાં પ્રતિષ્ઠા સં.૧૯૩૧ જેઠ શુદિ ૧૦, તથા ચિંતામણિજીના દેરાસરમાં જિનબિંબપ્રતિષ્ઠા સં.૧૯૩૨. સ્વર્ગગમન વીકાનેરમાં સં.૧૯૩પ કાર્તિક વદિ ૧૨. ૭૩. જિનચંદ્ર (૯) : ગોલચ્છાગોત્રીય. આચાર્યપદ સં. ૧૯૩૫ માઘ શુદિ ૧૧. હાલ વિદ્યમાન છે. (૪.૭૧ પછી “મહાજનવંશ મુક્તાવલીમાં નીચે પ્રમાણે પટ્ટધર આપેલ છે :) સં.૧૮૯૨માં જિનમહેન્દ્રસૂરિથી ૧૧મો ગચ્છભેદ નીકળ્યો. આ જિનમહેન્દ્રના પ્રતિમાલેખો સં. ૧૮૯૩-૯૬-૯૭-૧૯૦૬-૧૦-૧૩-૧૪ માટે જુઓ ના. ૨. સં. ૧૮૯૩-૧૯૦૩ ગે.રે. ૭૨. જિનહિંસ : પ્રતિમાલેખો સં. ૧૯૨૦-૨૧-૨૫-૩ર-૩૪, જુઓ ના. ૨. [ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહમાં અગરચંદ્ર નાહટા જિનસૌભાગ્યની પાટે જિનહંસસૂરિને જ બતાવે છે.] ૭૩. જિનચંદ્ર : પ્રતિમાલેખો સં. ૧૯૫૦-૫૧-૫૬, ના. ૨. ૭૪. જિનકીર્તિ : વર્તમાન ભટ્ટારક. [આ પછી “ઐતિહાસિક જેન કાવ્યસંગ્રહ' (સં.૧૯૯૪) એક નામ ઉમેરે છે ? ૭૫. જિનચારિત્ર : હાલ વિદ્યમાન.]. ચોથી ખરતર વેગડ શાખા આ શાખાની સ્થાપના ધર્મવલ્લભગણિએ કરી. જુઓ મૂલ પટ્ટાવલી ક.૫૪ જિનોદયની નીચે. તે પોતાને પ૩માં જિનચંદ્રસૂરિના શિષ્ય – પટ્ટધર ગણાવે છે. ૫૪. ધર્મવલ્લભ અપરનામ પછીથી જિનેશ્વરસૂરિ : સં.૧૪૨૨માં વેગડગચ્છની સ્થાપના. છાજડહા મૂલગોત્ર, પિતા ઝાંઝણ, માતા ઝબકુ. તેમણે માલૂનો મદ ઉતાર્યો. અણહિલવાડમાં ખાનને પરતો પૂર્યો ને મહાજનના બંદ છોડાવ્યા. રાજનગરમાં મહમદશાહ(બેગડો ?)ને પ્રતિબોધ્યો ને શાહે તેમને વેગડનું બિરુદ આપ્યું. સાચોર વગેરે સ્થલે વિહાર કર્યો. શક્તિપુરમાં સં.૧૪૩૦માં સ્વર્ગવાસ કર્યો. [માલૂગોત્રીય ગુરુભ્રાતાનો મદ ઉતાર્યો હતો. ઉપાધ્યાય ધર્મવલ્લભના દોષો જાણવામાં આવતાં તેમને આચાર્ય બનાવાયા નહીં. તેમના કુટુંબીઓ મંત્રી વગેરે અધિકારપદે હતા. ધનવાળા હતા. ઉપા. ધર્મવલ્લભે સાચોર જઈ વારાહી દેવીની સાધના Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ કરી. રુદ્રપલ્લીંગચ્છના આચાર્યો સં. ૧૪૨૨માં તેમને પાટણમાં આચાર્યપદવી આપી આ. જિનેશ્વર નામ રાખ્યું.] . પપ. જિનશેખર. પ૬ જિનધર્મ. ૫૭. જિનચંદ્ર ઃ આ સૂરિના રાજ્યમાં સં. ૧૫૮૮માં પં. દેવભદ્રગણિએ સ્વશિષ્ય પં. મહિમમંદિરમુનિના પઠના દુર્ગસિંહકૃત ‘કાતંત્રવ્યાકરણવૃત્તિની પ્રત લખી છે. [પછીના આચાર્યોના સમય મળે છે તે જોતાં સં.૧૫૮૮માં હયાત જિનચંદ્ર આ હોય એ સંભવિત નથી.] ૫૮. જિનમેરુ : [સ્વર્ગસ્થ સં.૧૫૭૨.] ૫૯. જિનગુણ : [જિનગુણપ્રભ કે ગુણપ્રભને નામે પણ ઓળખાય છે. જન્મ સં.૧૫૬૫ માગશર સુદ ૪ ગુરુવાર. પિતા વચ્છરાજ, છાજહડ ગોત્ર, જૂઠી શાખા, મૂળનામ ભોજ. જિનમેરુસૂરિનો સ્વર્ગવાસ થતાં મંડલાચાર્ય જયસિંહસૂરિએ ભટ્ટારકપદ પર સ્થાપવા માટે છાજડ ગોત્રની વ્યક્તિની શોધ કરી. અને વચ્છરાજે પોતાનો પુત્ર અર્પણ કર્યો. દીક્ષા સં.૧૫૭૫. પદસ્થાપના સં. ૧૫૮૪ ફાગણ સુદ ૪ જોધપુરમાં. વડગચ્છીય પુણ્યપ્રભસૂરિએ સૂરિમંત્ર આપ્યો. સ્વર્ગવાસ સં.૧૬૫૫ વૈશાખ સુદ ૯, અનશનપૂર્વક.] ૬૦. જિનેશ્વર : [એમણે ‘ગુણપ્રભસૂરિ પ્રબંધ' રચ્યો છે, જેમાં જિનગુણપ્રભ વિશેની ઉપર નોંધેલી માહિતી છે.] ૬૧. જિનચંદ્ર : બાફણા ગોત્ર, પિતાનું નામ રૂપસી. [બીકાનેરનિવાસી, માતા રૂપાદે, જન્મનામ વીરજી દીક્ષા જેસલમેરમાં લઘુવયે, દીક્ષાનામ વીરવિજય. સ્વર્ગવાસ સં.૧૭૧૩ પોષ ૧૧ શુક્રવાર અનશનપૂર્વક.] ૬૨. જિનસમુદ્ર : એમણે ભાષામાં કેટલીક નાનીનાની કૃતિઓ રચી છે જેવી કે ઉદયપુરસ્થ શ્રી શાંતિનાથ જિનસ્તોત્ર (૨૧ કડીનું), પાર્શ્વનાથગીત, વિધિ ચૈત્રી પૂર્ણિમા ગર્ભિત શત્રુંજય તીર્થ સ્તવન, પંચમી તપ રૂપક વર્ધમાન જિન સ્તોત્ર સં. ૧૬૯૮માં સમિયાણાનગરે, સ્થૂલભદ્ર સઝાય બે – એક ૧૪ અને બીજી ૧૭ કડીની, જીવ અને કરણીનો સંવાદ, પંચમી સ્તોત્ર ૯ કડી, ચંદ્રોપમાગર્ભિત પાર્શ્વનાથ સ્તવ ૧૩ કડી, સીમંધર સ્વામી વિનતિ સ્તોત્ર સં.૧૬૯૮ શિવાણામાં, અધ્યાત્મપચીસી વગેરેવગેરે. આ સૂરિના પસાયથી “ગુરુજિનગર્ભિત ચતુર્વિશતિ સ્તવ' વેગડશાખાના જ મહિમાહર્ષે સં.૧૭૨૨ના સંવત્સરી દિને (ભાદ્રપદ શુદિ ૫) સ્તંભતીર્થમાં ભાષામાં રચ્યું છે, તે ઉપરથી ઉપરની પટ્ટપરંપરા લીધી છે. [ગોત્ર શ્રીમાલ. પિતા હરરાજ, માતા લખમાદેવી.] WWW.jainelibrary.org Page #44 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની પટ્ટાવલી ૩૩ (ઉપરની હકીકત “ખરતગચ્છ વેગડશાખાની કંઈક માહિતી એ નામના પં. હરગોવિન્દદાસ ત્રિ. શેઠના લેખમાંથી એકઠી કરી છે. જુઓ જૈન શ્વે. કૉન્ફરન્સ હેરલ્ડ પત્રનો ખાસ ઇતિહાસ-અંક, જુલાઈ-ઓક્ટોબર : સને ૧૯૨૫.) [‘ઐતિહાસિક જેન કાવ્યસંગ્રહ' આ પછી નીચે મુજબ પરંપરા આપે છે ? ૬૩. જિનસુંદર. ૬૪. જિનઉદય. ૬૫. જિનચંદ્ર. ૬૬. જિનેશ્વર : સં.૧૮૬૧. ૬૭. નામ પ્રાપ્ય નથી. ૬૮. જિનમચંદ્ર : સં.૧૯૦૨માં સ્વર્ગવાસ.] પાંચમી ખરતર પિપ્પલક શાખા મુિખ્ય પરંપરામાં પ૬. જિનભદ્રમાં જુઓ.] પ૭. જિનવર્ધન : પિપ્પલક ખરતર શાખાના સ્થાપક સં.૧૪૭૪. તેમના સં.૧૪૬૯, ૧૪૭૩, ૧૪૭પના પ્રતિષ્ઠાલેખો મળી આવે છે. જુઓ નાહરકત જૈન લેખસંગ્રહ બંને ખંડ. સં. ૧૪૭૩, ગે.રે. સં. ૧૪૬૯માં જિનદેવસૂરિશિષ્ય મેરનંદન ઉ.ની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. (દેવકુલપાટક, પૃ. ૨૧). સં.૧૪૭૩માં ચૈત્ર સુદી ૧૫ના દિવસે જેસલમેરમાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. (જુઓ શ્રીધર રામકૃષ્ણકૃત બીજો રિપોર્ટ, પૃ.૯૩). પૂનાના ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં ‘તાત્પર્યપરિશુદ્ધિ' નામનું પુસ્તક તાડપત્ર પર લખાયેલું છે તેની અંતે “સંવત્ ૧૮૭૧ વર્ષે શ્રી ખરતરગચ્છ શ્રી જિનરાજરિપટ્ટ શ્રી જિનવર્ધનસૂરીણાં પુસ્તક લખેલું છે. તેિમણે સં. ૧૪૭૪માં શિવાદિત્યની “સપ્તપદાર્થોની વૃત્તિ અને ‘વાભટ્ટાલંકારની. વૃત્તિ બનાવી.] ૫૮. જિનચંદ્ર : સં. ૧૪૮૬માં તેમણે જિનવર્ધનસૂરિની મૂર્તિ બનાવરાવી અને આદિનાથપ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી. જુઓ નાહરકત જેન લેખસંગ્રહ. આ સંગ્રહના બીજા ખંડમાં સં. ૧૪૬૯ અને ૧૪૭૬ના પ્રતિષ્ઠાલેખો છે. પ૯. જિનસાગર : સં.૧૪૯૧થી ૧૫૧૦ સુધીના પ્રતિષ્ઠાલેખો મળે છે. એટલેકે ૧૪૯૧-૯૪-૯૫-૯૬-૯૭, ૧પ૦૧-૦૩-૦૭-૦૯-૧૦, ના.૨; ૧૪૯૫–૧૫૦૩૧૦, ૧૫૨૦(?), બુ.૧; સં.૧૫૦૫, જિ. ૨. સં.૧૪૮૯ના ફાલ્ગન સુદિ ૩ના દિવસે જાઓરમાં સુપાર્શ્વજિનયુત દેવકુલિકાની, ૧૪૯૧માં દેવકુલપાટકમાં સ્વગુરુ જિનચંદ્રસૂરિની મૂર્તિની, સં.૧૮૯૪માં નાગદા ગામમાં શાંતિબિંબની, તથા ૧૪૯૬ જ્યેષ્ઠ સુદિ ૩ બુધવારે કરેડા (કરહેડા)ના મંદિરમાં વિમલનાથની દેવકુલિકાની પ્રતિષ્ઠા કરી હતી. જુઓ તે-તે ગામોના શિલાલેખો, દેવકુલપાટક, પૃ.૧૭–૨૧. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ તેમણે પં.ઉદયશીલગણિના આગ્રહથી હૈમલઘુવૃત્તિના ચાર અધ્યાયની “દીપિકા બનાવી છે; વળી ‘કપૂરપ્રકર' પર અવચૂરિ વગેરે રચેલ છે. (પિ.રિ. ૩, ૧૮૮૭). ૬૦. જિનસુંદર : પ્રતિમાલેખો સં.૧પ૧૫-૧૬, ના.૧; અને બુ.૧. ૬૧. જિનહર્ષ : સં.૧૫૨૩ અને ૧૫૨૮ના લેખો ના.૨માં; સં.૧૫૧૯-૨૭૨૮–૩૧-૫૧ના ના.૧માં; ૧૫૧૯-૪૩-૪૯પપના બુ.૧માં; અને ૧૫૨૩નો જિ.રમાં મળે છે. - ૬૨. જિનચંદ્ર : સં.૧૫૬૭ અને ૧૫૭રના લેખો ના.૨માં મળે છે, અને ૧૫૬૬-૬૭ના ના.૧માં મળે છે. - આ આચાર્યના સમયમાં સં.૧૫૭૩માં ‘મહાખંડન-ટીકા – વિદ્યાસાગરી'ની પ્રત લખાઈ છે તેમાં આ શાખાના મૂળથી તે આ આચાર્ય સુધીની પટ્ટપરંપરાનો ક્રમ આપેલ સંવત્ ૧૫૭૩ વર્ષે પ્રાવૃષિ ઋતૌ શ્રાવણિકે માસે કૃષ્ણપક્ષે દ્વિતીયા તિથી સૂર્યવાસરે પ્રાતઃકાલે શ્રીચિત્રકૂટ-કોટ્ટોત્તમે શ્રી સંગ્રામરાજ્ઞો વિજયનિ રાજયે શ્રી ખરતરગચ્છ સ્વચ્છ તુચ્છેતરે શ્રીજિનવર્બનસૂરિપટ્ટે શ્રીજિનચંદ્રસૂરયસ્તત્પટ્ટે શ્રીજિનસાગરસૂરયસ્તત્વટ્ટ ભોજમાર્તડાઃ શ્રી જિનસુંદરસૂરયસ્તપટ્ટોદયાદ્રિનિસ્તંદ્રમિત્રાઃ શ્રી જિનહર્ષસૂરયોડભવન્ અથ તત્પટ્ટસÁરવાકરવિકસ્વરક્રિયોદ્યતેષ સાંપ્રત શ્રી જિનચંદ્રસૂરિપુ નિ જગણાધીશત્વ કુર્વસું તત્સતીચ્ય શ્રી કમલસંયમોપાધ્યાયે સ્વહસ્તમૈષા શ્રી મહાખંડનટીકા વિદ્યાસાગરીમિત્યભિધાનાં સ્વચાન્યસ્ય બોધાય લેખિત || (પાટણના સંઘના ભંડારની પ્રત). આ જ પ્રમાણે કમલસંયમના ઉપદેશથી સં.૧૫૭૦ વૈશાખ વદિ અમાવાસ્યા ભૃગુવારે અણહિલપુરપત્તને ‘ઠાણાંગવૃત્તિ લખાઈ છે તેમાં પણ ઉપરોક્ત જ ક્રમ છે. ૬૩. જિનશીલ : સં. ૧પ૯પનો લેખ, બુ.૧. ૬૪. જિનકીર્તિ. ૬૫. જિનસિંહ : સં. ૧૬૯૦નો લેખ, ના.૨. ૬૬. જિનચંદ્ર : આમના રાજ્યમાં સં.૧૭૦૨માં હૈમવ્યાકરણનો પ્રાકૃત અષ્ટમ અધ્યાય લખાયો. સિં.૧૬૬૯માં હયાત.] ગુરુપટ્ટાવલી ચઉપઈ સમરું સરસતિ ગૌતમ પાય, પ્રણમું સહિગુરુ ખરતર-રાય, જસુ નામઈ હોયઈ સંપદા, સમતા નાવઇ આપદા. પહિલા પ્રણમું ઉદ્યોતનસૂરિ, બીજા વર્લૅમાન પુન્ય પૂરિ, કરિ ઉપવાસ આરાહિ દેવી, સૂરિમંત્ર આપ્યો તસુ હેવિ. Page #46 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની પટ્ટાવલી વિહરમાન શ્રીમંધ૨સ્વામિ, સો ધાવિ આવ્યઉ શિર નામિ, ગૌતમ પ્રતઈ વીરઇ ઉપદિસ્યઉં, સૂરિમંત્ર સૂધઉ જિન કહ્યઉં. ૩ શ્રી સીમંધર કહઇ દેવતા, ધૂરિ જિન નામ દેજ્યો થાપતાં, તાસ પટ્ટિ જિનેશ્વરસૂરિ, નામઇં દુઃખ વલી જાઈ રિ. પાટણ નયર દુર્લભરાય યદા, વાદ હૂઓ મઢપતિ સ્યું તદા, સંવત દસ અસીમંઇ વલી, ખરતર બીરદ દીયઇ નિ રલી, ચઉથઇ પટ્ટિ જિનચંદ સૂરિંદ, અભયદેવ પંચમઇ મુણિંદ, નવંગિ વૃત્તિ પાસ થંભણઉ, પ્રગટ્યો રોગ ગયુ તનુ તણઉ. શ્રી જિનવલ્લભ છઠઈ જાણી, ક્રિયાવંત ગુણ અધિક વખાણી, શ્રી જિનદત્તસૂરિ સાતમઇ, ચોસિઠ જોગણી જસુ પય નમઇ. બાવન વીર નદી વલી પંચ, માણભદ્ર સ્યું થાપી સંચ, વ્યંતર બીજ મનાવી આણ, શૂભ અજમેર સોહઇ જિમ ભાણ. ૮ શ્રી જિનચંદ્રસૂરિ આઠમઇ, નરમણિધારક દીલ્લી તપઇ, તાસ સિસ જિનપતિ સૂરિંદ, નવમઇ ટ્ટિ નમું સુખકંદ. જિનપ્રબોધ જિનેશ્વરસૂરિ, શ્રી જિનચંદ્રસૂરિ યશ પૂર, વંદું શ્રી જિનકુશલ મુણિંદ, કામકુંભ સુરતરુ મણિકંદ. ચઉદ સમઇ જિનપદ્મ સૂરિસ, લબ્ધિસૂરિ જિનચંદ્ર મુનીસ, સતર સમઇ જિનોદયસૂરિ, શ્રી જિનરાજસૂર ગુણભૂર. પાટિ પ્રભાકર મુકુટ સમાણ, શ્રી જિનવર્દનસૂરિ સુજાણ, શીલઈ સુદરસણ જંબુકુમાર, જસુ મહિમા નિવે લાભઈ પાર. ૧૨ શ્રી જિનચંદ્રસૂરિ વીસમઇ, સમતા સમર ઇંદ્રી દમઇ, વંદો શ્રી જિનસાગરસૂરિ, જાસ પસાઇ વિઘન વિ દૂર. ચઉરાસી પ્રતિષ્ઠા કીદ્ધ, અમ્હમદાબાદ શૂભ સુપ્રસિદ્ધ, તાસુ પદઈ જિનસુંદરસૂરિ, શ્રી જિનહર્ષસૂરિ સુય પૂર. પંચવીસમઇ જિનચંદ્ર સૂરિંદ, તેજ કિરનઇ જાણઇ ચંદ, શ્રી જિનશીલસૂરિ ભાવઇ નમો, સંકટ વિકટ થકી ઉપસમઉ. ૧૫ શ્રી જિનકીર્તિસૂરિ સૂરીસ, જગ થલઉ જસુ કરઠે પ્રશંસ, શ્રી જિનસિંહસૂરિ તસુ પટ્ટઇ ભણું, ધન આવઇ સમચંતા ઘણું. ૧૬ વર્તમાન વંદો ગુરુપાય, શ્રી જિનચંદ સૂરિસર રાય, જિનશાસન ઉદયો એ ભાણ, વાદીભંજણ સિંઘ સમાણ. એ ખરતર-ગુરુ-પટ્ટાવલી, કીધી ચઉપઇ મનિન રલી, ઓગણત્રીસ એ ગુરુનાં નામ, લેતાં મનવંછિત થાએ કામ. પ્રહ ઊઠી નરનારી જેહ, ભણઇ ગુણઈ ઋદ્ધિ પામઈ તેહ, રાજસુંદર મુણિવર ઇમ ભણઈ, સંઘ સહૂનઇ આણંદ ક૨ઈ. ૧૯ ૪ ૫ ७ ૯ ૧૦ ૧૧ ૧૩ ૧૪ ૧૭ ૧૮ ૩૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ - ઇતિ શ્રી ગુરુપટ્ટાવલી ચઉપઈ સમાપ્ત. શ્રા. કીપ્લાઈ પઠનાર્થે, ૧-૧૩, મારી પાસે છે. – આ પટ્ટાવલી શ્રી જિનચંદ્રના શિષ્ય પં.રાજસુંદરે દેવકુલપાટકમાં સં.૧૬૬૯ના વૈશાખ વદિ ૬ સોમવારે શ્રાવિકા થોભણદેના માટે લખેલી છે. જુઓ દેવકુલપાટક, પૃ.૧૬. આ પછી ઐતિહાસિક જેન કાવ્યસંગ્રહ નીચે મુજબ પરંપરા આપે છે : ૬૭. જિનરત્ન. ૬૮. જિનવર્ધમાન. ૬૯. જિનધર્મ. ૭૦. જિનચંદ્ર અપરનામ જિનશિવચંદ્ર કે શિવચંદ્ર ઃ પિતા પદ્મસી, માતા પધા, ઓસવાલ રાંકા ગોત્ર, ભિન્નમાલ નગર, જન્મનામ શિવચંદ. ૧૩ વર્ષની ઉંમરે સં.૧૭૬૩માં દીક્ષા. ગચ્છનાયકપદ સં.૧૭૭૬ વૈશાખ સુદ ૭. નામ જિનચંદ્ર રાખ્યું. સં. ૧૭૭૮માં ગચ્છનાયકના પરિગ્રહનો ત્યાગ કરી ક્રિયોદ્ધાર કર્યો. સં.૧૭૯૪માં ખંભાતના યવનાધિપે એમને મરણપર્યંતક કષ્ટ આપ્યું અને તેઓ સં.૧૭૮૪ વૈશાખ ૬ શુક્રવારના રોજ સ્વર્ગવાસ પામ્યા.] આઠમી ખરતર જિનસાગરસૂરિ શાખા [ખરતર લઘુઆચાર્યાય શાખા] (આ પુરાતત્ત્વમંદિરના આચાર્ય શ્રી જિનવિજયજીએ છપાવેલ ખરતરગચ્છપટ્ટાવલી-સંગ્રહમાંથી તેના સંસ્કૃતનું ગુજરાતી ભાષાંતર છે. જિનસાગર માટે મુખ્ય પટ્ટાવલી ક્ર.૬૩ જિનરાજસૂરિમાં જુઓ.). ૬૩. જિનસાગર : બોહિન્દરા ગોત્રના વીકારવાસી સાહ વચ્છરાજ પિતા, [ રગાદે માતા, સં. ૧૬પર કાર્તિક સુદિ ૧૪ રવિને દિને જન્મ, ચોલા મૂલનામ. ર.૧૬૬૧ માહ સુદિ ૭ને દિને અમરસરમાં જિનસિંહસૂરિએ દીક્ષા આપી. શ્રીમાલ વુિ?હરા અચૂક શ્રાવકે નંદિમહોત્સવ કર્યો. વાદી શ્રી હર્ષનંદનગણિએ બાલ્યપણાથી સર્ષ શાસ્ત્રો શીખવ્યાં. સં.૧૬૭૪ ફાગુણ સુદિ ૭ને દિને મેડતા નગરમાં ચોપડા ગોત્રના સાહ આસકરણે કરેલા મહોત્સવપૂર્વક સૂરિપદ લીધું ને નામ જિનસાગરસૂરિ રાખ્યું. અને બીજા શિષ્ય બોહિન્દરા ગોત્રના રાજસમુદ્રગણિ – તેમણે આચાર્યપદ લઈ જિનરાજસૂરિ નામ રાખ્યું. ત્યાર પછી બાર વર્ષ શ્રી પૂજ્યની આજ્ઞામાં રહ્યા. પછી આચાર્ય જિનરાજસૂરિના સમયમાં ત્રણથી ત્રણ ગચ્છ જુદા થયા. તેની વ્યવસ્થા આ પ્રમાણે : સં. ૧૬૯૯માં બૃહત્ ભટ્ટારક શ્રી રંગવિજયથી રંગવિજય ખરતરશાખા ભિન્ન થઈ. આ નવમો ગચ્છભેદ. પછી તેમાંથી શ્રીસાર ઉપાધ્યાયથી શ્રીસારીય ખરતરશાખા ભિન્ન થઈ તે દશમો ગચ્છભેદ. પછી સં.૧૭૧૨માં આચાર્ય જિનરાજસૂરિના બીજા શિષ્ય રૂપચંદ્રથી લઘુ ભટ્ટારક ખરતરશાખા ભિન્ન થઈ, તે અગિયારમો ગચ્છભેદ થયો. ભટ્ટારક શ્રી જિનસાગરસૂરિએ સં. ૧૬૭૪ વૈશાખ સુદિ તેરસ ને શુક્ર રાજનગર Page #48 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની પટ્ટાવલી ૩૭ વાસી પ્રાગ્વાટ જ્ઞાતિના સંઘપતિ સોમજી પુત્ર રૂપજીએ કરાવેલા શત્રુંજય ઉપરના ચતુર્ધાર વિહાર માટે શ્રી ઋષભાદિ જિનની ૫૦૧ પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. આવા જિનમતની ઉન્નતિ કરનાર, અંબિકાએ આપેલ વર ધારણ કરનાર, સમસ્ત તર્ક વ્યાકરણ છંદ અલંકાર કવિ કાવ્ય આદિ વિવિધ શાસ્ત્રના જ્ઞાતા, શ્રાવકોથી સ્થાને સ્થાને માન્ય, પરમ સંવેગી, ભાગ્ય-સૌભાગ્યવાળા ભટ્ટારક શ્રી જિનસાગરસૂરિ અહમદાવાદ નગરે સં. ૧૭૨૦ના જ્યેષ્ઠ વદિ ૩ને દિને ૧૧ દિન અનશન કરી સ્વપટ્ટ જિનધર્મસૂરિને સ્થાપી સર્વ શિષ્યોને શિખામણ આપી સ્વર્ગે ગયા. આ આઠમો બૃહત્નરતર નામનો મૂલ ગચ્છે. આ રીતે ૧૧ ગચ્છભેદ ખરતરગચ્છના. [દીક્ષાનામ સામેલમુનિ અને પછીથી સિદ્ધસેન. સં.૧૬૮૬માં ગચ્છનાયક જિનરાજસૂરિ અને જિનસાગરસૂરિ વચ્ચે કોઈ અજ્ઞાત કારણથી મનભેદ થતાં બે શાખા જુદી પડી. જિનરાજસૂરિની પરંપરા ભટ્ટારકિયા અને જિનસાગરસૂરિની પરંપરા આચારજિયા નામે પ્રસિદ્ધ થઈ. સ્વર્ગવાસનું વર્ષ ૧૭૧૯ પણ નોંધાયું છે.] ૬૪. જિનધર્મ : ભણશાલી ગોત્રના વિકાનેરવાસી . રિણમલ, ભાય રતનાદેના પુત્ર. સં.૧૬૯૮ પોષ સુદિ ૨ અભિજિત નક્ષત્રે જન્મ, ખરહથ મૂલનામ. સં.૧૭... વૈશાખ સુદ ૩ દિને જિનસાગરસૂરિ પાસે દીક્ષા. વાદી હર્ષનંદનગણિ પાસે બાલ્યવયમાં શાસ્ત્રોનું પઠન કર્યું. સં. ૧૭૧૧ માઘ સુદિ ૧૨ આચાર્યપદમહોત્સવ ચદ્ધ (?) ભાર્યા વિમલાદેએ કર્યો. સં.૧૭૨૦માં વિક્રમપુરે ભટ્ટારકપદમહોત્સવ ગોલવચ્છા અચલદાસજીએ કર્યો. પછી ભટ્ટારક જિનધર્મસૂરિએ સાહ ઉગ્રસેન રતનકૃત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સંઘયાત્રા કરી; વળી શત્રુંજયે ષષ્ઠ-અષ્ટમાદિ તપ કર્યા. સર્વ દેશે વિહાર કર્યો. સં. ૧૭૪૬ મૃગશિર વદિ ૮ જિનચંદ્રસૂરિને ગચ્છભાર આપી સ્વપટ્ટે સ્થાપી લૂણકરણસરમાં સ્વર્ગસ્થ થયા. [માતાનું નામ મૃગાદે પણ મળે છે.] ૬૫. જિનચન્દ્રઃ વાવડીયગ્રામવાસી વહરા ગોત્રના શાહ સામલદાસ અને સાહિબતાના પુત્ર, સં. ૧૭૨૯માં જન્મ, સુખમલ્લ નામ. સં. ૧૭૩૮માં જિનધર્મસૂરિ પાસે દીક્ષા. સં. ૧૭૪૬ માગસર સુદિ ૧૨ લૂણકરણસરમાં ભટ્ટારકપદ, તેનો ઉત્સવ છાજહડ રતનસી જોધાણીએ કર્યો. દેશવિહાર. સં.૧૭૮૫ વીકાનેરમાં જિનવિજયસૂરિને આચાર્યપદ પોતે આપ્યું. પછી પોતે સં. ૧૭૯૪ જ્યેષ્ઠ સુદિ ૧૫ વીકાનેરમાં ૬૫ વર્ષની ઉંમરે સ્વર્ગે ગયા. [માતાનું નામ સાહિબદે.. ૬૬. જિનવિજય : નાહટા ગોત્રના શાહ ડુંગરસી અને દાડિમદેના પુત્ર. સં. ૧૭૪૭માં જન્મ, નામ રતનસી. સં.૧૭પ૩માં જિનચંદ્રસૂરિ પાસે દીક્ષા. સં.૧૭૮પમાં વિકાનેરમાં આચાર્યપદ, તેનો ઉત્સવ હાજીખાનડેરાવાસી ડેહરા થાહરુમલે કર્યો. સં. ૧૭૯૪માં વાંકાનેરમાં ભટ્ટારકપદ, તેનો ઉત્સવ ડાગા પુંજાણીએ કર્યો, પ્રભાવના Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ બાઈ ફૂલાએ કરી. સં.૧૭૯૭ આસો વદિ ૬ દિને જેસલમેર , સ્વર્ગવાસ. ૬૭. જિનકીર્તિ : મારવાડવાસી ખીસરા ગોત્રના શાહ ઉગ્રસેન પિતા, ઉચ્છરંગદેવી માતા. સં. ૧૭૭૨ વૈશાખ સુદિ ૭ ફલવર્ધી (ફલોધી)માં જન્મ, કિસનચંદ્ર મૂલનામ, સં. ૧૭૯૭માં જેસલમેરૂમાં ભટ્ટારકપદ. અનેક દેશમાં વિહાર. પૂર્વદેશમાં સમેતશિખરાદિની તીર્થયાત્રા કરી મુકસુદાબાદમાં ત્રણ ચોમાસાં કર્યો. પછી વિહાર કરી વિક્રમપુરે આવ્યા. પછી સં.૧૮૧૯માં વિક્રમપુરે સ્વર્ગવાસ કર્યો. સં.૧૮૦૩નો તેમનો પ્રતિષ્ઠાલેખ મળે છે, જુઓ ના.૧. ૬૮. જિનયુક્ત : મારવાડવાસી વુહરા ગોત્રના શાહ હંસરાજ પિતા, લાછલદેવી માતા. સં.૧૮૦૩ વૈશાખ સુદિ પ જન્મ, મૂલનામ જીમણ. સં.૧૮૧૫ જિનકીર્તિસૂરિ પાસે દીક્ષા. અનેક શાસ્ત્રનો અભ્યાસ. સં.૧૮૧૯ ભટ્ટારકપદ વિક્રમપુરમાં, તેનો ઉત્સવ ગોલચ્છાએ કર્યો. ત્યાંથી વિહાર કરી જેસલમેરુ દુર્ગમાં સં.૧૮૨૩ આસો ૧૨ દિને સ્વર્ગવાસ. સ્વિર્ગવાસની તિથિ આસો વદ ૧૨ નોંધાયેલ છે.) ૬૯. જિનચંદ્ર: ગ્રામ ભગૂવાવાસી રેહડ ગોત્રના સાહ ભાગચંદ્ર પિતા, માતા ભક્તાદેવી. સં. ૧૮૦૩ ચૈત્ર સુદિ ૧૩ જન્મ. સં. ૧૮૨૦ જિયુક્તસૂરિ પાસે દીક્ષા. વ્યાકરણાદિમાં અભ્યાસ, પરમતખંડન પ્રવીણ. સં.૧૮૨૪ જેસલમેરમાં આચાર્યપદ, તેનો ઉત્સવ લાખ ખર્ચી ભૂપાલ મૂલસિંઘે કર્યો. અન્યદા રતલામમાં ચાતુર્માસ, ત્યાં જિનબિંબ-પ્રતિષ્ઠા કરી. ત્યાંથી શત્રુંજયાદિની યાત્રા કરી વિક્રમપુર આવ્યા. એકદા તેમના મુખથી ધર્મ સાંભળી વિક્રમપુરનો રાજા પરમ શ્રાવક થયો. આ સૂરિ જેસલમેરમાં સં.૧૮૭૫ કાર્તિક સુદિ પૂર્ણિમાએ સ્વર્ગવાસ પામ્યા. [માતાનામ યશોદા પણ મળે છે. તેઓ વ્યાકરણ અને સિદ્ધાંતના વિદ્વાન હતા.] ૭૦. જિનઉદય : સૌવમપાલ ગામના વોલ્વરા ગોત્રના શાહ જયરાજ પિતા, જયદેવી માતા. સં.૧૮૩૨ માઘ સુ.૭ જન્મ, સં.૧૮૪૭ માગસર સુદિ ૩ જિનચંદ્રસૂરિ પાસે દીક્ષા. સં.૧૮૭૫ માગશર સુદિ ૫ જેસલમેર દુર્ગમાં આચાર્યપદ, ઉત્સવ સંઘવી તિલોકચંદે હજાર ખર્ચ કર્યો. અન્યદા મંદસોર ગયા, ત્યાં સં.૧૮૯૩ વૈશાખ સુદિ ૩ ઋષભજિનબિંબ પ્રતિષ્ઠિત કર્યું. વિક્રમપુરે સં.૧૮૯૭ વૈશાખ સુદિ ૬ શાંતિનાથબિંબની પ્રતિષ્ઠા. સં.૧૮૯૭ વૈશાખ સુદિ ૧૩ વિક્રમપુરે સ્વર્ગગમન. ૭૧. જિનમ : સાણિયાલા ગામના વાસી શાહ પૃથ્વીરાજ ભાય પ્રભાદેવીના પુત્ર. સં. ૧૮૬૬ આષાઢ સુદ ૧ પુષ્ય નક્ષત્રે જન્મ, હુકમચંદ મૂલનામ. સં. ૧૮૮૩ વૈશાખ સુદિ ૩ જિનઉદયસૂરિ પાસે દીક્ષા. કસ્તુરચંદ્રગણિ પાસે બાલ્યાવસ્થામાં શાસ્ત્રનું પઠન. સં.૧૮૯૭ જ્યેષ્ઠ સુદિ પ વિક્રમપુરે ભટ્ટારકપદ, તેનો ઉત્સવ ડાગા સુરતરામજીએ કર્યો. ત્યાર પછી ભટ્ટારકે ઈદોરમાં ઋષભબિંબની પ્રતિષ્ઠા કરી. ત્યાં સંઘનો દ્વિધાભાવ નિવાર્યો. પછી મનોદગામમાં પાર્શ્વબિંબ પ્રતિષ્ઠા કરી. પછી શત્રુંજયાદિની તીર્થયાત્રા કરી વિક્રમપુરે આવ્યા. ત્યાં ઘણા વખત સુધી પદ ભોગવ્યું. Page #50 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની પટ્ટાવલી ૩૯ (અહીં પટ્ટાવલી અટકે છે.) [આ પછી “ઐતિહાસિક જેન કાવ્યસંગ્રહ’ નીચે પ્રમાણે પરંપરા આપે છે : ૭૨. જિનસિદ્ધ. ૭૩. જિનચંદ્રઃ અત્યારે વિદ્યમાન.] પૂર્તિ [ખરતરગચ્છની જે-જે શાખાઓનો આ મુખ્ય શાખાના નિરૂપણમાં ઉલ્લેખ થયો છે તે બધી વિશે પછીથી માહિતી આપવામાં આવી નથી. તેમાંની કેટલીક શાખાઓ તથા અન્ય કેટલીક વિશે “જૈન પરંપરાનો ઇતિહાસ' અને “ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ'ના આધારે અહીં માહિતી આપવામાં આવે છે.] ખરતર રુદ્રપલીય શાખા (રુદ્રપલીય ગચ્છ) (મુખ્ય શાખાના ૩. જિનવલ્લભના અનુસંધાનમાં) ૪૪. જિનશેખર ઃ તેઓ પણ કૂર્ચપુરીના ચૈત્યવાસી જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. તે ગુરુની આજ્ઞાથી પં. જિનવલ્લભગણિની સાથે જ અભયદેવસૂરિ પાસે સિદ્ધાંત ભણવા આવ્યા હતા. અને સંવેગી થતાં જિનવલ્લભના શિષ્ય બન્યા હતા. તેઓ જિનવલ્લભની પાટે આવ્યા. તેઓ ખરતરગચ્છની સામાચારીને માનતા નહોતા. આથી રુદ્રપલીયને ખરતરની શાખા માનવી કે કેમ પ્રશ્ન છે. “ખરતર’ નામ પણ એણે છોડ્યું છે, અને આચાર્યોના નામ પૂર્વે જિન' શબ્દ પણ લગાડાતો નથી. ૪૫. પદ્મચંદ્ર. ૪૬. વિજયસિંહ ઃ તેમનાં બીજાં નામો વિજયચંદ્ર અને વિજયેન્દુ પણ મળે છે. ૪૭. અભયદેવ ? એ પાચંદ્રના શિષ્ય હતા. તેમણે કાશીની સભામાં મોટા વાદીને હરાવ્યો, તેથી કાશીરાજે તેમને “વાદિસિંહ'નું બિરુદ આપ્યું હતું. તેમણે સં.૧૨૭૮માં શ્રીઅંકિત “જયંતવિજય-મહાકાવ્ય' બનાવ્યું હતું. તેમનાથી મધુકરગચ્છનું રુદ્રપલ્લીપગચ્છ એવું બીજું નામ પડ્યું.' ૪૮. દેવભદ્ર ઃ સં.૧૩૦૨માં આદિનાથની પ્રતિષ્ઠા કરી. ૪૯. પ્રભાનંદ : એમણે “વીતરાગસ્તોત્ર' પર ‘દુર્ગપદપ્રકાશ' નામે ટીકા તથા ૧. ખરતરગચ્છની સં.૧૫૮૨ની “પદ્ય-પટ્ટાવલીમાં સં.૧૧૬૯માં અને ગદ્ય-પટ્ટાવલીઓમાં સં.૧૨૦૪-૧૨૦પમાં આ. જિનશખરથી રુદ્રપલ્લીય ગચ્છની ઉત્પત્તિ બતાવી છે. પરંતુ રુદ્રપલીય આ. સિંહતિલકસૂરિ લખે છે કે – પટ્ટે તદીયડભયદેવસૂરિરાસી દ્વિતીયોડપિ ગુણાદ્વિતીયઃ + જાતો થતોડ્યું જયતીહ રુદ્રપલ્લીપગચ્છઃ સુતરામતુચ્છઃ || – સમ્યત્વસતિવૃત્તિ-પ્રશસ્તિ આ. દેવેન્દ્રસૂરિ જણાવે છે – Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ‘ઉસભપંચાસિયા’ ૫૨ ‘લલિતોક્તિ’ નામે વૃત્તિ રચી. : ૫૦. શ્રીચંદ્ર ઃ એમના રાજ્યે દેવભદ્રસૂરિશિ. શ્રીતિલક ઉપાધ્યાયે ‘ગૌતમપૃચ્છા’ ૫૨ વૃત્તિ રચી, સં.૧૪મી સદી ઉત્તરાર્ધ. જૈન ગૂર્જર કવિઓ : ૯ શ્રીચંદ્રે ચારુચંદ્ર, જિનભદ્ર અને ગુણશેખરને સૂરિપદવી આપી હતી. સંઘતિલક : જૈન પરંપરાનો ઇતિહાસ' એમને પ્રભાનંદની પાટે બતાવે છે. તેમણે સં.૧૪૨૨માં ‘સમ્યક્ત્વસતિ'ની વૃત્તિ રચી હતી. ૫૧. દેવેન્દ્ર ઃ એ સંઘતિલકના પટ્ટધર હતા. તેમણે વિમલચંદ્રકૃત ‘પ્રશ્નોત્તરરત્નમાલિકા’ પર વૃત્તિ (સં.૧૪૨૯), પ્રાકૃત ‘દાનોપદેશમાલા’ સંસ્કૃત ટીકા સાથે તથા ‘ત્રિંશચતુર્વિંશત’નાં ૧૦ સ્તવનો રચ્યાં છે. સોમતિલક : દેવેન્દ્રસૂરિ એમને પોતાના જ્યેષ્ઠ ગુરુબંધુ કહે છે, પણ જૈન પરંપરાનો ઇતિહાસ' એમને પણ સંઘતિલકના પટ્ટધર બતાવે છે. એમણે ‘વીરકલ્પ’ (સં.૧૩૮૯), ‘શીલોપદેશમાલા’ પરની ‘શીલતરંગિણી’ નામે વૃત્તિ (સં.૧૩૯૨), ‘ષટ્કર્શનટીકા’(સં.૧૩૯૨), ‘લઘુસ્તવટીકા’ (સં.૧૩૯૭) તથા ‘કુમારપાલપ્રબંધ’ એ કૃતિઓ રચી છે. સોમતિલકની પાટે હેમચંદ્રસૂરિ આવ્યા હતા એવું ‘જૈન પરંપરાનો ઇતિહાસ' નોંધે છે. ગુણચંદ્ર : જૈન પરંપરાનો ઇતિહાસ' એમને સંઘતિલકના ત્રીજા પટ્ટધર બતાવે છે. પરંતુ અન્યત્ર એમને ગુણશેખરસૂરિ (જેમને શ્રીચંદ્રે સૂરિપદવી આપી હતી)ના શિષ્ય કે પટ્ટધર બતાવેલા છે. તેઓ સં.૧૪૧૫માં હયાત હતા. ૫૨. હર્ષસુંદર અને દેવસુંદર ઃ દેવેન્દ્રશિ. લક્ષ્મીચંદ્ર સં.૧૪૬૫માં રચાયેલી ‘સંદેશરાસક’ પરની પોતાની સંસ્કૃત ટીકામાં આમને બન્નેને દેવેન્દ્રના એ સમયે વિદ્યમાન પટ્ટધર કહે છે. અભયદેવ ઃ ‘જૈન પરંપરાનો ઇતિહાસ' એમને ગુણચંદ્રની પાટે બતાવે છે. એમના રાજ્યમાં ગુણચંદ્ર શિ. ગુણાકરસૂરિએ સં.૧૪૨૬માં ‘ભક્તામરસ્તોત્ર-વૃત્તિ' રચી છે. ધનપ્રભ ઃ જૈન પરંપરાનો ઇતિહાસ' મુજબ ગુણચંદ્રના બીજા પટ્ટધર. પ્રતિમાલેખ સં.૧૫૧૮ તથા ૧૫૨૫. પ૩. જયાનંદ ઃ અભયદેવની પાટે. સં.૧૪૬૮માં વિદ્યમાન. ચારિત્રપ્રભ : ધનપ્રભની પાટે, સં.૧૫૮૦માં વિદ્યમાન. ૫૪, વર્ધમાન : અભયદેવના શિષ્ય અને જયાનંદના પટ્ટધર જૈન પરંપરાનો યસ્માદાસીદસીમપ્રશમમુખગુણૈરદ્વિતીયો વરેણ્યઃ ષટ્કર્કગ્રન્થવેત્તાડભયપદપુરતો દેવનામા મુનીન્દ્રઃ 1 યસ્માત્ પ્રાલેયશૈલાદિવ ભુવનજનવ્રાતપાવિત્ર્યહેતુજંશે ગપ્રવાહઃ સ્ફુટદુરુકમલો રુદ્રપક્ષીયગચ્છઃ ।। – પ્રશ્નોત્ત૨૨ત્નમાલિકાવૃત્તિ Page #52 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની પટ્ટાવલી ૪૧ ઇતિહાસ એમણે “આચારદિનકર' (સં.૧૪૬૮) અને ‘સ્વપ્નપ્રદીપ' એ કૃતિઓ રચી હોવાનું જણાવે છે, જે માહિતી અન્યત્રથી સમર્થિત થતી નથી. (ઉપરની પટ્ટાવલીના બધા સમયનિર્દેશ બરાબર મેળમાં જણાતા નથી.) લઘુ ખરતર શાખા અથવા શ્રીમાલગચ્છ અથવા જિનપ્રભસૂરિ-પરંપરા | મુખ્ય પરંપરાના ૪૭. જિનેશ્વરના અનુસંધાનમાં.) ૪૮. જિનસિંહઃ તેઓ લાડણના શ્રીમાળી હતા. સં. ૧૨૮૦માં ગુરુજીના હાથે આચાર્ય થયા. તેમનાથી સં.૧૩૩૩ (સં.૧૩૩૧)માં ‘લઘુ ખરતરગચ્છ' નીકળ્યો, જેનું બીજું નામ શ્રીમાલગચ્છ પણ છે. ૪૯. જિનપ્રભ ? હીલવાડીમાં તાંબગોત્રના શેઠ રત્નપાલ અને ખેતલદેવીના પુત્ર. જ્યનામ સુહડપાલ. દીક્ષા સં.૧૩૨૬. આચાર્યપદ સં.૧૩૪૧ કિઢવાણાનગરમાં. તેઓ દિલ્હીમાં બાદશાહ મહમ્મદ તઘલકને સં.૧૩૮૫માં મળ્યા હતા અને એમનો આદર પ્રાપ્ત કર્યો હતો. તેમણે સં.૧૩૪૯માં નાગેન્દ્રગચ્છીય આચાર્ય મલ્લિણ પાસે અભ્યાસ કર્યો હતો. તેમને ચૂર્ણ સરસ્વતી અને પ્રત્યક્ષ સરસ્વતી' એમ બે બિરુદો મળ્યાં હતાં. તેમણે “વિવિધતીર્થકલ્પ' વગેરે ઘણાં ગ્રંથો અને સ્તોત્રો રચેલાં છે. (યાદી. માટે જુઓ જન પરંપરાનો ઈતિહાસ, ૨, ૪૬૭.) ૫૦. જિનદેવ : કુલધર શાહ અને વીરણીના પુત્ર. તેઓ લક્ષણ, છંદ, નાટક વગેરેના વિદ્વાન હતા. તેમણે “કાલકાચાર્યકથા'ની રચના કરી છે. ૫૧. જિનમેરુ અને જિનચંદ્ર. પ૨. જિનહિત. પ૩. જિનસર્વ. ૫૪. જિનચન્દ્ર. ૫૫. જિનસમુદ્ર. ૫૬. જિનતિલક : સં.૧૫૧૧. ૫૭. જિનરાજ. ૫૮. જિનચંદ્ર : સં.૧૫૮૫. ૫૯. જિનમેર અને જિનભદ્ર : સં. ૧૬૦૦. ૬૦. જિનભાનુ : સં. ૧૬૪૧. ખરતર ભાવહર્ષીય શાખા (જુઓ મુખ્ય પરંપરામાં ૬૧. જિનચંદ્રના પેટામાં) ભાવહર્ષ : શાહ કોડા અને કોડમદેના પુત્ર હતા. સાગરચન્દ્રસૂરિ શાખાના કુલતિલકજીના શિષ્ય. સં.૧૬૦૬માં એમણે ઉપા. કનકતિલક આદિની સાથે કઠિન ક્રિયાઉદ્ધાર કર્યો હતો. સં.૧૫૯૩ અને ૧૬૧૨ની વચ્ચે કોઈ વર્ષે માહ સુદ ૧૦ના રોજ ગચ્છનાયક જિનમાણિજ્યસૂરિએ એમને ઉપાધ્યાયપદ આપ્યું હતું. એ સરસ કવિ હતા Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ અને એમણે રચેલાં ઘણાં સ્તવનાદિ મળે છે. એમના દ્વારા સાતમો ગચ્છભેદ થયો. બાલોતરામાં આ શાખાની ગાદી હજુ પણ છે. પછીની પાટપરંપરા આ પ્રમાણે છે ઃ જિનતિલક. જિનોદય. જિનચન્દ્ર. જિનસમુદ્ર. જિનરત્ન. જિનપ્રમોદ. જિનચન્દ્ર. જિનસુખ. જિનક્ષમા. જિનપદ્મ. જિનચંદ્ર. જિનફતેન્દ્ર. ૪૨ ખરતર રંગવિજય શાખા (મુખ્ય શાખાના ૬૩. જિનરાજના અનુસંધાનમાં) : ૬૪. જિનરંગ ઃ શ્રીમાલી સિન્ધુડ ગોત્રીય સાંકરસિંહ અને સિન્દૂરદેના પુત્ર. દીક્ષા સં.૧૬૭૮ ફાગણ વદ ૭ જેસલમેરમાં. દીક્ષાનામ રંગવિજય. જિનરાજસૂરિએ ઉપાધ્યાયપદ આપ્યું હતું. સં.૧૭૧૦માં માલપુરામાં યુગપ્રધાનપદ. એમણે ઘણાં સ્તવનો રચ્યાં છે. ૬૫. જિનચંદ્ર. ૬૬. જિનવિમલ. ૬૭. જિનલલિત. ૬૮. જિનઅક્ષય. ૬૯. જિનચંદ્ર. ૭૦. જિનનંદિવર્ધન. ૭૧. જિનજયશેખર. ૭૨. જિનકલ્યાણ. ૭૩. જિનચન્દ્ર. ૭૪. જિનરત્ન ઃ સં.૧૯૯૨ વૈશાખ વદ ૧૫ લખનૌમાં સ્વર્ગવાસ. ખરતર આવપક્ષીય શાખા જિનવર્ધન. - જિનચન્દ્ર. જિનસમુદ્ર. Page #54 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની પટ્ટાવલી ૪૩ જિનદેવ : સં.૧૫૬૬માં એમનાથી આ શાખા શરૂ થઈ. જિનસિંહ. જિનચંદ્રઃ સં.૧૬૯૩માં સ્વર્ગવાસ, જૈતારણમાં. જિનહર્ષ : દોશી વંશ, પિતા ભાદાજી, માતા ભગતાદે. જિનચંદ્રસૂરિનો સ્વર્ગવાસ થતાં એમની પદસ્થાપના. સ્વર્ગવાસ સં.૧૭૨૫ ચૈત્ર વદ ૧૧ જેતારણમાં. જિનલબ્ધિ. જિનમાણિક્ય. જિનચંદ્ર. જિનોદય. જિનસંભવ. જિનધર્મ. જિનચંદ્ર. જિનકીર્તિ. જિનબુદ્ધિવલ્લભ. જિનક્ષમારત્ન. જિનચન્દ્રઃ સં. ૧૯૯૪માં વિદ્યમાન. Page #55 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી અંગ્રેજીમાં લેખક ડૉ. જોહનેસ ક્લાટ, પીએચ.ડી. (બર્લિન) તપાગચ્છની પટ્ટાવલી પણ મહાવીરથી તે ખતરગચ્છના ૩૮મા પટ્ટધર ઉદ્યોતનસૂરિ સુધીના આચાર્યોની સરખી જ ટીપ આપે છે. પરંતુ તેમાં થોડા ફેરફાર આવે છે. પહેલાં મહાવીરનો સમાવેશ કરેલો નથી. તીર્થકતો શ્રાચાર્યપરિપાટ્યા ઉત્પત્તિતવો ભવન્તિ ! ન પુનસ્તદન્તર્ગતા | ૧. સુધર્મા પ્રથમ ઉદયના પહેલા આચાર્ય. [જુઓ ખરતરગચ્છ પટ્ટાવલી ક. ૨.] ૨. જબૂઃ આના સંબંધી નીચેના શ્લોકો ટાંક્યા છે ? સત્કૃતે જબ્બના ત્યક્તા નવોઢા નવકચિકાઃ | તન્મજ્યે મુક્તિવધ્વાન્યો ન વૃતો ભારતો નરઃ ||૧TI ચિત્ત ન નીતે વનીતાવિકારે ચિત્ત ન નીત ચતુરેશ્મ ચોરેઃ | યદેહગેહે દ્વિતય નિશીથે જબ્બકુમારાય નમોડસ્તુ તઐ || ૨ | મણ ૧ પરમોહિ ૨ પુલાએ ૩ | આહરગ ૪ અવગ પ વિસમ ૬ કપે ૭ ! સંજમતિગ ૮ કેવલ ૯ સિક્સણા ય ૧૦ જંબુમિ બુચ્છિન્ના ||૧|| [જુઓ ખરતર. પટ્ટાવલી ક.૩.] ૩. પ્રભવ. [જુઓ ખરતર. પટ્ટાવલી ક.૪.] ૪. શય્યભવ. તેમના સંબંધી નીચેના શ્લોકો ટાંક્યા છે ? કત વિકલવેલાયાં દશાધ્યયનગર્ભિત | દશવૈકાલિકમિતિ નાજ્ઞા શાસ્ત્ર બભૂવ તત્ || ૧ | અતઃ પર ભવિષ્ય પ્રાપ્તિનો લ્હલ્પમેધસઃ | કૃતાર્યાસ્ત મનકવદ્ ભવન્તુ ત્વ—સાદતઃ 'રા કૃતામ્ભોજસ્ય કિજલ્ક દશવૈકાલિક હ્યદઃ | આચમ્યાચમ્ય મોદત્તામનગરમધુવ્રતાઃ ||૩|| ૧. જુઓ આવશ્યક આદિ. ૨. જુઓ પરિશિષ્ટપર્વ, સર્ગ ૧થી ૪.. ૩. જુઓ પરિશિષ્ટપર્વ, સર્ગ ૨ અને પ. ૪. જુઓ પરિશિષ્ટપર્વ, સર્ગ પ તેમજ દશવૈકાલિકસૂત્ર. Page #56 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૪૫. ઇતિ સંઘોપરોધેન શ્રીયંભવસૂરિભિઃ | દશવૈકાલિકગ્રન્થો ન સંવત્રે મહાત્મભિઃ ||૪|| (હેમચંદ્ર, પરિશિષ્ટપર્વ પ, ૮૬, ૧૦૩-પ.) જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.પ.] ૫. યશોભદ્ર' : જુિઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૬.] ૬. સભૂતવિજય અને ભદ્રબાહુઃ ઉભાવપિ ષષ્ઠપટ્ટધરી. સંભૂતિવિજયના બાર સ્થવિર – ૧. સ્થવિર નંદનભદ્ર, ૨. ઉપનંદ, ૩. તીશભદ્ર, ૪. યશોભદ્ર, ૫. સુમનભદ્ર, ૬. ગણિભદ્ર, ૭. પૂર્ણભદ્ર, ૮. સ્થૂલભદ્ર, ૯. ઋજુમતિ, ૧૦. જંબૂ, ૧૧. દીભદ્ર અને ૧૨. પાંડુભદ્ર. સ્થવિર (ચેર) એટલે મહા આચાર્ય. - જૈન મતવૃક્ષ. ભદ્રબાહુના પ્રથમ શિષ્ય ગોદાસથી ગોદાસ નામનો ગચ્છ નીકળ્યો. તે ગચ્છની ચાર શાખાઓ (૧) તામલિમિ, (૨) કોટિવર્ષિકા, (૩) પાંડવદ્ધનિકો અને (૪) દાસી-ખર્પાટિકા નીકળી. ભદ્રબાહુના બીજા શિષ્યો (૨) સ્થવિર અગ્નિદત્ત, (૩) સ્થવિર યજ્ઞદત્ત, (૪) સ્થવિર સોમદત્ત. – જૈન મતવૃક્ષ. [જુઓ ખરતર. પટ્ટાવલી ક.૭-૮.] ૭. સ્થૂલભદ્ર: અહીંયાં ખરતરગચ્છ પટ્ટાવલીમાં આપેલ કાલથી જરાક ભિન્ન વર્ષો જોવામાં આવે છે. તેઓ ગૃહસ્થ તરીકે ૩૦ વર્ષ, વતી તરીકે ૨૪ અને યુગપ્રધાન તરીકે ૪૫ વર્ષ રહ્યા. સ્વર્ગગમન વીરાત્ ૨૧૫ વર્ષે ૯૯ વર્ષની વયે થયું. (આ જ વર્ષમાં નવમા નન્દનો વધ ચંદ્રગુપ્ત કર્યો હતો.) પરંતુ આની સાથે ખરતરગચ્છ પટ્ટાવલીમાં આપેલ વર્ષો પણ બતાવ્યાં છે. જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૯.] ૮. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ : (બંને ગુરુભ્રાતા.) આમાંથી પહેલા, ગૃહસ્થી તરીકે ૩૦ વર્ષ, વ્રતમાં ૪૦, યુગપ્રધાન તરીકે ૩૦ એટલે બધાં મળી ૧૦૦ વર્ષ જીવ્યા. બીજા, ગૃહસ્થ તરીકે વર્ષ ૩૦, વતી તરીકે ૨૪ અને યુગપ્રધાન તરીકે ૪૬ બધાં મળી ૧૦૦ વર્ષ જીવ્યા અને વરાત્ ૨૯૧ વર્ષે સ્વર્ગ પામ્યા. પટ્ટાવેલીના કર્તા નીચેની વાતની અશક્યતા પર ધ્યાન ખેંચે છે. - યદ્યપિ શ્રીસ્થૂલભદ્રસ્ય ૨૧૫ વર્ષે સ્વર્ગો ગુર્વાવલ્યનુસારણોક્તઃ શ્રી મહાગિરિસુહસ્તિની ત્રિશદ્ધર્ષગૃહસ્થપર્યાયાવપિ શતવર્ષજીવિની દુષ્યમાસંઘપ. જુઓ પરિશિષ્ટપર્વ, સર્ગ પ-૬. ૬. જુઓ પરિશિષ્ટપર્વ, સર્ગ ૮. ૭. જુઓ પરિશિષ્ટપર્વ, સર્ગ ૬ અને ૯ તથા આવશ્યક સૂત્ર. ૮. જુઓ પરિશિષ્ટપર્વ, સર્ગ ૮, ૯, ૧૦. ૯. જુઓ પરિશિષ્ટપર્વ, સર્ગ ૧૧. Page #57 -------------------------------------------------------------------------- ________________ ४६ જૈન ગૂર્જર કવિઓ : ૯ સ્તોત્રયંત્રકાનુસારેણોક્તી તથા ચ સતિ શ્રી આર્યસહસ્તી શ્રીસ્થૂલભદ્રદીક્ષિતો ન સંપર્ઘત તથાપિ ગૃહસ્થપર્યાયવર્ષાણિ ન્યૂનાનિ વ્રતવષણિ ચાધિકાનીતિ વિભાવ્ય ઘટનીય | ક્વચિજીર્ણપટ્ટાવલ્યાં સપાદશદ્વયે ૨૨૫ શ્રીસ્થલભદ્રસ્ય સ્વર્ગ ઉક્તો દશ્યતે I તથા ચ ન કિંચિદનુપપન્ન ! આર્ય મહાગિરિના મુખ્ય આઠ સ્થવિર શિષ્યો – (૧) સ્થવિર ઉત્તર, (૨) બહુલ અને બલિસ્સહ, તે પૈકી બલિસ્સહથી ઉત્તર બલિસ્સીંગચ્છ થયો ને તે ગચ્છની ચાર શાખા નામે કોશાંબિકા, સુસવર્તિકા, કોદંબાની અને ચંદ્રનગરી થઈ, (૩) ધનાદ્ધ, (૪) ઋદ્ધ, (૫) કૌડિન્ય, (૬) નાગ, (૭) નાગમિત્ર, (૮) ધઉલૂક રોહગુપ્ત. આ રોહગુપ્ત દ્રવ્યગુણાદિ છ પદાર્થ માનનાર વૈશેષિક મત કાઢ્યો. જુઓ આવશ્યકસૂત્ર, કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, સમ્યક્ત્વ સપ્તતિકા વગેરે. – જૈન મતવૃક્ષ. આર્ય સુહસ્તિના મુખ્ય સ્થવિર શિષ્યો બાર – (૧) આર્ય રોહણ સ્થવિર, તેમાંથી ઉદ્દેહગચ્છ નીકળ્યો, તે ગચ્છની ચાર શાખા નામે ઉદંબરિધિયા, માસરિકા, મતિપત્રિકા અને પત્રપતિયા થઈ તથા છ કુલો નામે નાગભૂત, સોમભૂત, ઉલ્લગચ્છ, હસ્તલિહ, મંદિ%મ અને પરિહાસ થયાં, (૨) સ્થવિર યશ, તેમાંથી ઋતુવાટિકાગચ્છ થયો ને તેની ચાર શાખા નામે ચંપિજિયા, ભદ્રિજિયા, કાઉંદિયા અને મેહતિજિયા, તથા ત્રણ કુલ નામે ભજસિય, ભદ્દગુત્તિય, યશભદ્ર થયાં, (૩) સ્થવિર મેઘગણિ, (૪) સ્થવિર કામદ્ધિ, તેમાંથી વેષવાટિકાગચ્છ થયો કે જેની ચાર શાખા નામે સાવચ્છિયા, રWપાલિયા, અંતરિજ્જિયા અને મલિજ્જિયા તથા ચાર કુલ નામે ગણિય, મહિય, કામહૂિઢય અને ઈદપુગ થયાં, (૫-૬) સ્થવિર સુસ્થિત અને સ્થવિર સુપ્રતિબદ્ધ, આ બેથી કોટિકગચ્છ નીકળ્યો તેની ચાર શાખા નામે ઉચ્ચનાગરી, વિદ્યાધરી, વયરીય અને મન્જિામિલા તથા ચાર કુલ નામે ગંભલિજ્જ, વચ્છલિજ્જ, વાણિજ્જ અને પએ વારણ થયાં, (૭) સ્થવિર રક્ષિત, (૮) સ્થવિર રોહગુપ્ત, (૯) સ્થવિર ઋષિગુપ્ત કે જેમાંથી માણવગચ્છ થયો, તેની ચાર શાખા નામે કાસવર્જિયા, ગોયમસ્જિયા, વાસફિયા, સોરઠ્ઠિયા તથા ત્રણ કુલ નામે ઋષિગુપ્ત, ઋષિદત્તિક અને અભિજયંત થયા, (૧૦) સ્થવિર શ્રીગુપ્ત તેમાંથી ચારણગચ્છ ને તેમાંથી શાખા નામે હારીય માલાગારી, સંકાસિયા, ગવેધુઆ ને વિજૂનાગરી તથા સાત કુલ નામે વચ્છલિજ્જ, પીઈધમ્મીય, હાલિજ્જ પુસ્કુમિત્તિજ્જ, માલીજ્જ અજવેડીય અને કએહ થયાં, (૧૧) સ્થવિર બ્રહ્મગણિ અને (૧૨) સ્થવિર સોમગણિ. કલ્પસૂત્ર આદિ જુઓ. – જૈનમતવૃક્ષ. [આર્ય મહાગિરિના શિષ્યોમાં (૧) ઉત્તર તે જ (૨)માંના બહુલનું અપનામ હોવાનું નોંધાયું છે. તેથી ઉત્તર-બલિસ્સહ-ગચ્છ' એ નામની સાર્થકતા. જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૧૦-૧૧.] ૯. સુસ્થિત અને સુપ્રતિબુદ્ધઃ સુહસ્તિના શિષ્યો, અપરનામ કોટિક અને કાકંડિક, તે સમયથી નિગ્રંથોનું નામ બદલાઈ કોટિકગચ્છ પડ્યું. સુધર્મસ્વામિનોડરી સૂરીન્યાવનિર્ઝન્થા સાધવોડનગારા ઈત્યાદિ Page #58 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૪૭ સામાન્યાથભિધાયિન્યાખ્યાસીતુ | નવમે ચ પટ્ટે કોટિકા ઇતિ વિશેષાથવબોધકે દ્વિતીયં નામ પ્રાદુર્ભીત || હસ્તલેખો એવું જણાવે છે કે નન્દીની વિરાવલીમાં અને આવશ્યક સૂત્રમાં એમ કહેલ છે કે જોડિયા ભાઈ બહુલ અને બલિસ મહાગિરિના શિષ્યો હતા; ‘તત્ત્વાર્થસૂત્ર' અને અન્ય ગ્રંથોના રચનાર સ્વાતિ, બલિસ્સહના શિષ્ય હતા; “પ્રજ્ઞાપનાસૂત્રના રચનાર શ્યામાર્ય જે વીરાત્ ૩૭૬ વર્ષે (બીજા ૩૮૬ વર્ષે કહે છે) સ્વર્ગવાસ પામ્યા હતા તે સ્વાતિના શિષ્ય હતા અને જીતમર્યાદા'ના રચનાર શાંડિલ્ય શ્યામાર્યના શિષ્ય હતા. (શ્યામાર્ય માટે જુઓ ખરતર. પટ્ટાવલી ક.૨૪ના પેટામાં.) સુસ્થિત-સુપ્રતિબુદ્ધના પાંચ સ્થવિર થયા – (૧) સ્થવિર ઈટિa, (૨) સ્થવિર પ્રિયગ્રંથ, તેમનાથી માધ્યમિક શાખા નીકળી, (૩) સ્થવિર વિદ્યાધર ગોપાલ, તેમનાથી વિદ્યાધરી શાખા નીકળી, (૪) સ્થવિર ઋષિદત્ત, (૫) સ્થવિર અરિહદત્ત. કલ્પસૂત્ર જુઓ. શ્યામાચાર્ય માટે જુઓ કલ્પસૂત્ર-પટ્ટાવલી. – જૈન મતવૃક્ષ. શાંડિલ્ય પછીની પરંપરા આ પ્રમાણે છે : (જીતધર)-સમુદ્ર-મંગુ-ધર્મભદ્રગુપ્ત-વજૂ-આર્યરક્ષિતનંદિલ ક્ષપણ-નાગહસ્તિ-રેવતિ–સિંહ (બ્રહ્મદ્દીપિક શાખા)સ્કેડિલાચાર્ય (માથુરી વાચના)--હિમવતુ-નાગાર્જુન-(ગોવિંદ-) ભૂતદિત્ર-લોહિત્યદેવવાચક (નંદીસૂત્રના કતા). નંદિસ્થવિરાવલી જુઓ. બિલિસહ કૌશિકગોત્રીય બ્રાહ્મણ હતા. દશ પૂર્વના જ્ઞાતા હતા. એમના શિષ્ય સ્વાતિ તે “તત્ત્વાર્થાધિગમસૂત્ર” આદિ ગ્રંથોના રચનાર ઉમાસ્વાતિ હોવાનું ખરું નથી. ઉમાસ્વાતિ ઉચ્ચનાગર શાખાના આચાર્ય ઘોષનંદિના શિષ્ય અને વીર સં.૭૭૦ એટલે વિ.સં.૩૬૦(૩00?)માં થયા હોવાનું જણાય છે. જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ, ભાગ ૧, પૃ.૩૬૨-૬૮. બદ્વિસહશિ. આર્ય સ્વાતિ વીર સં.૩૩૬(૩૩૫)માં સ્વર્ગસ્થ. આર્ય શ્યામાચાર્ય તે પ્રથમ કાલકાચાર્ય. એ નિગોદવ્યાખ્યાતા હતા. જીતધર શાંડિલ્યનું નામ સ્કંદિલસૂરિ કે ખંડિલસૂરિ પણ મળે છે. સ્વ. વીર સં.૪૧૪, ૧૦૮ વર્ષની વયે. કૌંસમાં મુકાયેલાં નામો “નંદિસ્થવિરાવલીમાંથી નહીં પણ અન્યત્રથી પ્રાપ્ત થયેલી પાટપરંપરાનાં છે. જુઓ ખરતર. પટ્ટાવલી ક.૧૨.] ૧૦. ઇન્દ્રદિન્ન : ઇન્દ્રદિન વીરાત્ ૪૨ ૧. કૌશિકગોત્રીય. વીર સં.૩૩૯માં ગણાચાર્ય. ગર્દભિલ્લના ઉચ્છેદક કાલકસૂરિ વીર પછી ૪૫૩ વર્ષમાં વિદ્યમાન હતા. બીજા હસ્તલેખો પ્રમાણે તે જ કાલકે પર્યુષણતિથિ ફેરવી હતી. આની સાબિતી તરીકે સ્થાનકવૃત્તિ, ધર્મોપદેશમાલાવૃત્તિ, પુષ્પમાલાવૃત્તિ, સમસ્તકાલકાચાર્યકથા અને પ્રભાવકચરિત્ર(ઇંગ ૪)નાં પ્રમાણ આપે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ આર્ય ખપુત જીર્ણ પટ્ટાવલી પ્રમાણે તે જ સમયમાં એટલે વીરાત્ ૪૫૩ વર્ષે વિદ્યમાન હતા પણ તે ઉપરાંત એમ કહેવામાં આવે છે કે વર્ષ વીરાત્ ૪૮૪માં હતા એમ પ્રભાવકચરિત્ર’ આપે છે. ૪૮ શ્રી વીરમુક્તિતઃ શતચતુષ્ટયે ચતુરશિતિ સંયુક્તે । વર્ષાણાં સમજાયત સ શ્રીમાનાર્યખપુતગુરુઃ ।।૬-૭૭|| [આર્ય ખપુતે અનેક વિદ્યાઓ સિદ્ધ કરી હતી.] વીરાત્ ૪૬૭માં વર્ષમાં આર્ય મંગુ, વૃદ્ધવાદી અને પાદલિપ્ત વિદ્યમાન હતા. તે જ સમયમાં ‘કલ્યાણમંદિરસ્તવ'ના કર્તા અને વિક્રમાદિત્યને જૈન ધર્મમાં લાવનાર સિદ્ધસેન દિવાકર વિદ્યમાન હતા (વીરાત્ ૪૭૦). અહીં પ્રાકૃત ગાથાઓ આપે છે. આ પ્રો. બલ્લરે ઇં.ઍ., વૉ.૨, પૃ.૩૬૨માં (શ્લોક ૩માં ‘નહવાહણ’ને બદલે ‘નહવાણ’ વાંચવું) ટાંકી છે. બૃહદ્-ગચ્છની એક ગુર્વાવલીમાં નીચેની બે ગાથાઓ ઉમેરી છે ઃ સુન્નભુણિવયજુતા ૪૭૦ જિણકલા વિક્કામો વિરસ સઠ્ઠી ।।૬૦।। ધમ્માઇો ચાલીસ ૪૦ ગાઇલ પણવીસ ૨૫ નાહડે અઠ્ઠ ૮ ।। ઇક્કમિ ૩ વાસસએ ગયંમિ પણતીસ વચ્છરદિએ ૧૩૫ | વિક્કમકાલાઉ સાગા ણ વચ્છરો પુણ વિ સંજાઓ ।। [જ્ઞાની અને ધ્યાની આર્ય મંગુ વી૨ સં.૪૫૪માં વાચનાચાર્ય થયા હતા. પાદલિપ્તસૂરિ અને સિદ્ધસેન દિવાકર માટે જુઓ ખરતર, પટ્ટાવલી ૬.૧૫ને અનુષંગે.] ૧૧. દિત્ર : દિત્રના એક શિષ્ય શાંતિશ્રેણિક કે જેનાથી ઉચ્ચ નાગરી શાખા નીકળી, અને બીજા સિંહગિરિ. ૧૨. સિંહગિરિ : આર્ય સિંહગિરિના પાંચ સ્થવિર શિષ્ય ઃ (૧) સ્થવિર ધનગિરિ (જુઓ પિર. પર્વ, સર્ગ ૧૨), (૨) સ્થવિર આર્ય વજ્રસ્વામી - તેમાંથી વયરી શાખા નીકળી, (૩) સ્થવિર આર્ય સમિત તેમાંથી બ્રહ્મદીપિકા શાખા નીકળી, (૪) સ્થવિર અહિદિત્ર અને (૫) સ્થવિર આર્ય શાંતિશ્રેણિક તેમાંથી ઉચ્ચનાગરી શાખા નીકળી. તે શાંતિશ્રેણિકના ચાર શિષ્ય નામે આર્ય શ્રેણિક કે જેમાંથી આર્યશ્રેણિક શાખા નીકળી, આર્ય તાપસ કે જેમાંથી આર્ય તાપસી શાખા નીકળી, આર્ય કુબેર કે જેમાંથી આર્ય કુબેરી શાખાઃ નીકળી, અને આર્ય ઋષિપાલિત કે જેમાંથી આર્ય ઋષિપાલિત શાખા નીકળી. કલ્પસૂત્રપટ્ટાવલી જુઓ. – જૈન મતવૃક્ષ. [જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૧૫.] ૧૩. વજ્ર : જન્મ વીરાટ્ ૪૯૬, સ્વર્ગવાસ વીરાત્રે ૫૮૪, વગેરે ખરતર. પટ્ટાવલી ક્ર.૧૬ જુઓ. તંત્ર શ્રી વીરાત્ ૫૩૩ વર્ષે શ્રી આર્યરક્ષિતસૂરિણા શ્રીભદ્રગુપ્તાચાર્યો ૧. જુઓ કલ્પસૂત્રપટ્ટાવલી. - Page #60 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૪૯ નિયમિતઃ સ્વર્ગભાગિતિ પટ્ટાવલ્યાં દશ્યતે | પર દુષ્યમાસંઘસ્તવયત્રકાનુસારેણ પ૪૪ વર્ષીતિક્રમે શ્રી આર્યરક્ષિતસૂરીણાં દીક્ષા વિજ્ઞાયત | તથા ચોક્તસંવત્સરે નિયમણે ન સંભવતીયેતબહુશ્રુતગમ્ય | તથા ૫૪૮ વર્ષાન્ત વૈરાશિકજિત્ શ્રીગુપ્તસૂરિઃ સ્વર્ગમાકુ પણ બીજા હસ્તલેખો પ્રમાણે ભદ્રગુપ્તનું સ્વર્ગગમન વીરાપપ૩માં અને આર્ય રક્ષિતનું પપ૭માં અને શ્રીગુપ્તનું વીરાત્ ૫૮૪માં થયું. ભદ્રગુપ્ત જન્મ વીર સં.૪૨૮, દીક્ષા સં.૪૪૯, યુગપ્રધાન સં.૪૨૮, સ્વર્ગગમન આર્ય રક્ષિતસૂરિએ કરાવેલી નિર્ધામણાપૂર્વક સંપ૩૩. દશપૂર્વધર આ આચાર્ય વજૂસ્વામીના વિદ્યાગુરુ હતા. આર્ય રક્ષિતસૂરિ માટે જુઓ આ પછી ક્ર.૧૪ને અનુષંગે.] ૧૪. વજન: ગૃહસ્થી તરીકે ૯ વર્ષ, વતી તરીકે ૧૧૬ (?), યુગપ્રધાન તરીકે ૩ ગાળ્યાં; સ્વર્ગગમન ૧૨૮ વર્ષની વયે (!) વીરાત્ ૬૨૦માં થયું. આર્ય રક્ષિતના મરણવર્ષ સંબંધી નીચલા પર ભાર મુકાય છે : શ્રીમદાર્યરક્ષિતસૂરિઃ ૫૯૭ વર્ષાન્ત સ્વર્ગભાગિતિ પટ્ટાવલ્યાદી દશ્યતે | પરમાવશ્યકવૃયાદી શ્રીમદાર્યરક્ષિતસૂરિણાં સ્વર્ગગમનાન્તરે ૫૮૪ વર્ષાન્ત સપ્તમનિલવોત્પત્તિરક્તાસ્તિ | તેરૈબહુશ્રુતગમ્યુમિતિ || દુર્બલિકાપુષ્ય વીરાત ૬૧૬ વર્ષે સ્વર્ગમાં ગયા. વીરાતુ ૬૧૭ વર્ષો પહેલો ઉદય પૂરો થાય છે અને બીજો શરૂ થાય છે. વીરાત્ ૬૨૦ વર્ષે “ઉજ્જયન્તગિરી જાવડ્યુદ્ધારઃ” વજૂસ્વામીના શિષ્ય સ્થવિર વછૂસેનથી નાગલી શાખા નીકળી, અને બીજા શિષ્ય આર્ય પદ્મ સ્થવિરથી આર્ય પદ્મ શાખા નીકળી અને ત્રીજા શિષ્ય આર્ય રથથી આર્ય જયંત શાખા નીકળી. વલ્લભીવાચનાનુસાર કલ્પસૂત્રમાં આર્ય રથથી તે દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીની પટ્ટપરંપરા આ પ્રમાણે છે : આર્ય રથ – તેમના આર્ય પુષ્પગિરિ–ફલ્યુમિત્ર-ધનગિરિ–શિવભૂતિ-(દુર્જયકૃષ્ણકોટિક)-ભદ્ર-નક્ષત્ર-નાગ-હિલ-વિષ્ણુ-કોલક-(સંપલિત તથા ભદ્ર)-વૃદ્ધસંઘપાલિત-હસ્તિનું (કાશ્યપ ગોત્ર)-ધર્મ (સુવ્રત ગોત્ર)-(હસ્ત-ધર્મ)-સિંહધર્મ-શાંડિલ્ય -જંબૂ-નંદિત-દશિગણિ-સ્થિરગુપ્ત-કુમારધર્મદેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ વલભી વાચના કરનાર). જુઓ કલ્પસૂત્ર. જુઓ રા. કે. કે. મોદીનો ઉપોદ્દઘાત, તત્ત્વાથધિગમસૂત્ર’ (ર્જન છે. મંડલ, મહેસાણા). શ્રી હેમચંદ્રસૂરિ “પરિશિષ્ટપર્વમાં વજુસ્વામીના વજુસેન સંબંધી કંઈક જણાવી વજૂસ્વામીનો વંશ વિસ્તાર પામ્યો, એમ કહી ત્યાં જ અટકે છે તે સકારણ લાગે છે. ૧૫થી ૩૧ એટલે વજ્રસેનના શિષ્ય ચંદ્રથી યશોદેવસૂરિના બધા મળી ૧૭ આચાર્યો થયા તેમાં ચંદ્રસૂરિના ગુરુ વજુસેનનો કાલ વીરા ૬૨૦ ગણાય છે ને યશોદેવના સમયમાં વીરાત્ ૧૨૭રમાં પાટણની સ્થાપના થાય છે તેથી લગભગ ૬૫ર ૧. જુઓ કલ્પસૂત્ર, આવશ્યકસૂત્ર, પરિ. પર્વ, સર્ગ ૧૨ અને ૧૩, પ્રભાવકચરિત્ર. Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ વર્ષ જાય છે. તો દરેકને સરાસરી ૩૮ વર્ષ અપાય ત્યારે તેમ બને. વિજયસેનસૂરિપ્રશ્નોત્તર' (શુભવિજય-સંગૃહીત)માં એક પ્રશ્ન એવો પુછાયો છે કે સ્થવિરાવલીમાં વજૂસેનના ચન્દ્રાદિ શિષ્યો કેમ નથી બતાવ્યા અને બીજા જ શિષ્યો જણાવ્યા છે ? વળી તે બીજા શિષ્યો ચાલુ પટ્ટાવલીમાં કેમ નથી ? તેનો ઉત્તર એવો ત્યાં આપ્યો છે કે માથુરી અને વલ્લભી એમ બે વાચના થઈ તેથી સ્થવિરાવલીમાં પાઠભેદ થયો સંભવિત છે વગેરેવગેરે. વિજૂસેનસૂરિ માટે જુઓ ખરતર. પટ્ટાવલી ક.૧૭. આર્ય રક્ષિત જન્મ વીર સંપર૨, દીક્ષા સં૫૪૪, યુગપ્રધાન સં.૫૪૪, સ્વર્ગસ્થ સં.૫૮૪ કે સં.પ૯૭. એમના તથા દુર્બલિકાપુષ્યમિત્રના માટે જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૧૮ને અનુષંગે. વજૂસ્વામીની પાટપરંપરામાં ‘દુર્જયકૃષ્ણ-કોટિક’ તે અન્યત્ર “દુર્જયંત અને કૃષ્ણ, કૌશિક ગોત્રના” એમ મળે છે, ધર્મપટ્ટ હસ્ત' તે હસ્તિનું મળે છે તથા ‘સિંહધર્મ' નામ મળતું નથી.] ૧૫. ચન્દ્ર ઃ તસ્માઍન્દ્રગચ્છ ઇતિ તૃતીય નામ પ્રાદુર્ભુતમ્ II જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર. ૧૮.] ૧૬. સમન્તભદ્ર ઃ તસ્માચ્ચતુર્થ નામ વનવાસીતિ પ્રાદુર્ભત || જુઓ ખરતર. પટ્ટાવલી ક.૧૯.]. ૧૭. વૃદ્ધદેવ : કોરટકે નાહડમત્રિનિર્માપિતપ્રાસાદે શ્રીમહાવીરપ્રતિષ્ઠા કૃત I સા ચ પ્રતિષ્ઠા વિક્રમાત્મપાદશતવર્ષાન્ત ગુર્વાવલ્યામુક્તા | તથા ચ સતિ વીરાત્ પ૯૫ વર્ષાણિ સંપદ્યતે | તસ્ય સમ્યગૂ ન વિદ્રઃ યતસ્તÁવ વીરાતુ ૬૨૦ વર્ષે શ્રી વજુસેનસ્ય સ્વર્ગો નિગદિતઃ | પશ્ચાસ્ય શ્રીચન્દ્રસૂરિ સમન્તભદ્રસૂરિશ્ચતિ પટ્ટધરદ્વયં સંજાત | તતશ્ર શ્રીવૃદ્ધદેવસૂરિણા વીરા, પ૯૫ વર્ષે પ્રતિષ્ઠા કૃતતિ કર્થ ઘટતે | ઇતિ વિચારણયા ભૂયાત્ કાલઃ સંપદ્યતે ઈતિ ભાવઃ || ૧૮. પ્રદ્યોતન : જુઓ ખરતર. પટ્ટાવલી ક. ૨૧.] ૧૯. માનદેવ ઃ [જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૨૨.] ૨૦. માનતુંગ : માલવેશ્વરચૌલુક્યવયરસિંહદેવામાત્યા તેમણે બાણ અને મયૂરની ઈન્દ્રજાલથી છેતરાયેલા તે રાજાને વારાણસીમાં ‘ભક્તામર-સ્તવન'થી જૈન બનાવ્યો હતો, અને નાગરાજની ‘ભયહરસ્તવન'થી ખાતરી કરી આપી હતી. તેમણે ‘ભક્તિભરથી શરૂ થતું એક સ્તવન પણ રચ્યું છે. શ્રીપ્રભાવકચરિત્રે પ્રથમ શ્રી માનતુંગચરિત્રમુક્ત | પશ્ચાસ્ય વૃદ્ધદેવસૂરિશિષ્ય શ્રી પ્રદ્યોતનસૂરિશિષ્યશ્રીમાનદેવસૂરિપ્રબન્ધ ઉક્તઃ | પર ન તત્ર Page #62 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૫૧ શકા યાત્રાન્ડેડપિ પ્રબધા વ્યસ્તતયોક્તા દશ્યન્ત || જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર. ૨૩.] ૨૧. વીર : નાગપુરનેમિભવનપ્રતિષ્ઠયા, મહિપાણિસૌભાગ્યઃ | અભવદ્વીરાચાર્યસ્ત્રિભિઃ શનૈઃ સાધિકૈઃ રાજ્ઞઃ ||૧|| [જુઓ ખરતર. પટ્ટાવલી ક.૨૪.] ૨૨. જયદેવ : [જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૨૫.]. ૨૩. દેવાનન્દ : શ્રી વીરાતુ ૮૪૫ વલભીભ i ૮૨૬ ક્વચિત્ ૮૮૬ બ્રહ્મદ્દીપિકાઃ | ૮૮૨ ચૈત્યસ્થિતિઃ | [જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર. ૨૬.] ૨૪. વિક્રમ. ૨૫. નરસિંહ : નરસિંહસૂરિરાસીદતોડખિલગ્રન્થપારગો યેન ! યક્ષો નરસિંહપુરે માંસરતિ યાજિતઃ સ્વગિરા | |૧| ૨૬. સમુદ્ર ઃ ખોમાણરાજકુલજોડપિ સમુદ્રસૂરિર્ગચ્છ શશંસ કિલ યઃ પ્રવણપ્રમાણી | જિત્વા તદા ક્ષપણકાનું સ્વવશે વિતેને નાગહૂદે ભુજગનાથનમસ્ય તીર્થ ૧II સરખાવો મુનિસુંદર ગુર્નાવલી, પૃ.૪ : ખોમાણભૂભૂકુલદસ્તતોડભૂતુ સમુદ્રસૂરિ સ્વવશ ગુરુર્ય ચકાર નાગહૃદયાશ્વતીર્થ વિદ્યાબુધિર્દિશ્વસનાનું વિજિત્ય //૩૯IT ખોમાણ રાજાના કુલમાં થયેલ સમુદ્રસૂરિએ દિગમ્બરોને જીતીને નાગહૃદ (નાગદા - દેલવાડા પાસે આવેલા એકલિંગજીના ડુંગરની તળેટીમાં આવેલું)નું પાર્શ્વનાથનું તીર્થ પોતાને સ્વાધીન કર્યું હતું. ૨૭. માનદેવ : વિદ્યાસમુદ્રહરિભદ્રમુનીમિત્ર સૂરિર્બભૂવ પુનરેવ હિ માનદેવ માન્ધાત્મયાતમપિ યોડનઘસૂરિમ– લેબેડમ્બિકામુખગિરા તપસોજ્જયન્ત ||૧|| ૧. સરખાવો પ્રભાવકચરિત્ર, શ્લો.૭૯, ૮૦ : ' શ્રીવર્ધમાનસંવત્સરતો વત્સરશતાષ્ટકેડતિગતે | પંચાધિકચત્વારિશતાધિકે સમજનિ વલભ્યાઃ | ભંગસ્તુરુષ્કવિહિતઃ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૨ કર્યો. [જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૩૦.] વીરાત્ ૧૦૦૦માં સત્યમિત્ર સાથે છેલ્લું પૂર્વ નષ્ટ થયું. નાગહસ્તી, રેવતીમિત્ર, બ્રહ્મદ્વીપ, નાગાર્જુન, ભૂતિદેત્ર અને વીરાત્૯૯૩માં પર્યુષણ પર્વને ફેરવનાર કાલક આ છયે યુગપ્રધાનો વજ્રસેન (ક્ર.૧૪) અને સત્યમિત્રની વચમાં થયા. વીરાત્ ૧૦૫૫માં એટલે સં.૫૮૫માં યાકિનીના પુત્ર હરિભદ્રસૂરિએ સ્વર્ગવાસ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ - નિશીથબૃહત્કલ્પભાષ્યાવશ્યકાદિચૂર્ણિકારાઃ શ્રીજિનદાસગણિ મહત્તરાદયઃ પૂર્વગતશ્રુતધરશ્રીપ્રદ્યુમ્નક્ષમાશ્રમણાદિશિષ્યત્વેન શ્રીહરિભદ્રસૂરિતઃ પ્રાચીન એવ યથાકાલભાવિનો બોધ્યાઃ । વીરાત્ ૧૧૧૫માં (બીજી હાથપ્રત પ્રમાણે ૧૧૫૦) યુગપ્રધાન જિનભદ્રગણિ વિદ્યમાન હતા. તેમણે ‘જિનભદ્રીય ધ્યાનશતક’ નામનું પુસ્તક બનાવ્યાથી તેમને ભિન્ન ગણવામાં આવતા. “તસ્ય ચતુરુત્તરશતવર્ષાયુષ્કત્વેન શ્રીહરિભદ્રસૂરિકાલેઽપિ સંભવાન્ના શંકાવકાશ ધૃતિ ||" [નાગહસ્તી વી૨ સં. છઠ્ઠી સદીમાં થયેલા વાચનાચાર્ય હતા. (જુઓ હવે પછી વાચકવંશપરંપરા ક્ર.૧૬.) યુગપ્રધાન (વીર સં.૬૨૦-૬૮૯) નાગેન્દ્ર (જુઓ હવે પછી યુગપ્રધાન પટ્ટાવલી ક્ર.૨૨) સાથે એમની કેટલીક વાર ભેળસેળ થઈ છે. રેવતીમિત્ર યુગપ્રધાન વીર સં.૬૮૯-૭૪૮ (જુઓ યુગપ્રધાન પટ્ટાવલી ક્ર.૨૩). બ્રહ્મદીપક સિંહ સંભવતઃ વીર સં.આઠમી સદીમાં થયેલા વાચનાચાર્ય હતા (જુઓ વાચકવંશપરંપરા ક્ર.૧૮). યુગપ્રધાન (સં.૭૪૮-૮૨૬) સિંહ એમનાથી જુદા માનવા જોઈએ (જુઓ યુગપ્રધાનપટ્ટાવલી ૬.૨૪). નાગાર્જુન યુગપ્રધાન વીર સં.૮૨૬–૯૦૪ (જુઓ યુગપ્રધાન પટ્ટાવલી ૬.૨૫). ભૂતદિત્ર યુગપ્રધાન વીર સં.૯૦૪-૯૮૩ (જુઓ યુગપ્રધાન પટ્ટાવલી ૬.૨૬). કાલક (ચોથા) યુગપ્રધાન વીર સં.૯૮૩–૯૯૪ (જુઓ યુગપ્રધાન પટ્ટાવલી *.૨૭). સત્યમિત્ર યુગપ્રધાન વીર સં.૯૯૩-૧૦૦૦ (જુઓ યુગપ્રધાન પટ્ટાવલી ૬.૨૮). હિરભદ્રસૂરિ માટે જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૨૪ને અનુષંગે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ માટે જુઓ યુગપ્રધાન પટ્ટાવલી ક્ર.૩૦.] . ૨૮. વિબુધપ્રભ. ૨૯. જયાનન્દ. ૩૦. રવિપ્રભ ઃ તેમણે વીરાત્ ૧૧૭૦માં એટલે વિ.સં.૭૦૦માં નફુલપુરમાં નેમિનાથનું મંદિર બંધાવ્યું. (શ્રાવકપ્રજ્ઞ વીરાત્ ૧૧૯૦માં ઉમાસ્વાતિ યુગપ્રધાન વિદ્યમાન હતા. ત્યાદિક૨ણાદન્યઃ) Page #64 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી [‘તત્ત્વાર્થધિગમસૂત્ર'ના રચનાર ઉમા સ્વાતિથી જુદા આ સ્વાતિ છે, જુઓ યુગપ્રધાન પટ્ટાવલી ક્ર.૩૧.] ૩૧. યશોદેવ : [જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૩૪.] વીરાત્ ૧૨૭૨માં એટલે વિ.સં.૮૦૨માં વનરાજે અણહિલપુર પાટણ સ્થાપ્યું. વીરાત્ ૧૨૭૦માં એટલે વિ.સં.૮૦૦માં ભાદ્રપદ શુક્લ ૩ને દિને આમ રાજાને જૈન ધર્મમાં લાવનાર બપ્પભટ્ટિનો જન્મ થયો હતો, અને તેમનું સ્વર્ગગમન વીરાત્ ૧૩૬૫માં એટલે વિ.સં.૮૯૫ના ભાદ્રપદ શુક્લ ૬ને દિને થયું હતું, આ વખતે લક્ષ્મણાવતીમાં (ગૌડદેશમાં) ગૌડવધ’ના કર્તા વાતિરાજ, તથા કાન્યકુબ્જના રાજા યશોવર્મન્ વિદ્યમાન હતા. જુઓ પ્રભાવકચરિત્ર, ૯. ૩૨. પ્રદ્યુમ્ન. ૩૩. માનદેવ : ‘ઉપધાનવાચ્ય’ અને બીજા ગ્રંથોના કર્તા. ૩૪. વિમલચંદ્ર : [જુઓ ખરતર. પટ્ટાવલી ૬.૩૫.] ૩૫. ઉદ્યોતન : વીરાત્ ૧૪૬૪ એટલે વિ.સં.૯૯૪માં સર્વદેવસૂરિને (બીજા કહે છે કે આઠ સૂરિઓને) મોટા વડ નીચે અર્બુદાચલ ઉપર આવેલ ટેલીગ્રામમાં સૂરિપદ આપ્યાં. આંહીથી બૃહદ્ અથવા વડ(વટ)ગચ્છ (પાંચમું નામ) ઉત્પન્ન થયો. ખરતર. પટ્ટાવલી પ્રમાણે ઉદ્યોતનના એક શિષ્ય વર્ધમાન વિ.સં.૧૦૮૮માં સ્વર્ગસ્થ થયા. તે સાલ ખરી હોય તો સર્વદેવને સૂરિપદ આપવાની સાલ મોડી જોઈએ. [જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૩૮.] ૩૬. સર્વદેવ : અયં ચ શ્રીસુધર્મસ્વામિનઃ પચ્ચદશપટ્ટમૃતશ્ચન્દ્રગચ્છસંજ્ઞાહેતોઃ શ્રીચન્દ્રસૂરેરેકવિંશતિતમો બૃહદ્ગચ્છસંજ્ઞાયાઃ પ્રથમ આચાર્યઃ । કેચિત્તુ શ્રીસંભૂતવિજયશ્રીભદ્રબાહુ ૧ શ્રીઆર્યંમહાગિરિસુહસ્તિનૌ ૨ શ્રીસુસ્થિતસુપ્રતિબદ્ધસૂરિ ૩ ચેતિ યુગલત્રયાણામપ્યાચાર્યણાં પૃથક્ પૃથક્ પટ્ટધરત્વવિવક્ષયા શ્રીમહાવીરસ્યાપિ ગણનાપંક્તૌ પ્રક્ષેપાચ્ય શ્રી મહાવીરાત્ એકોનવિંશતિતમં શ્રીચન્દ્રસૂરિ વદન્તિ । તદિહન વિવક્ષિતં તીર્થંકૃતઃ કસ્યાપિ પટ્ટધરત્વાભાવાત્ । યુગલત્રયે ચૈકૈકÅવ સંતાનસ્ય પ્રવર્તનાત્। તસ્માત્ શ્રીસુધર્માસ્વામિતઃ શ્રીસર્વદેવસૂરિઃ ષટ્દ્અંશત્તમપટ્ટધર ઇતિ બોધ્યું । કેચિત્ શ્રીપ્રદ્યુમ્નસૂરિમુપધાનપ્રકરણપ્રણેતૃશ્રીમાનદેવસૂરિ ચ પટ્ટધરતયા ન મન્યાં ! તદભિપ્રાયેણ ચતુરૂંશત્તમ ઇતિ ।। ૫૩ આ ઉપરાંત નીચેના શ્લોકો પણ (મુનિસુન્દરસૂરિએ સં.૧૪૬૬માં બનાવેલી ‘ગુર્વાવલી’માંથી) ટાંક્યા છે : ચરિત્રશુદ્ધિ વિધિવજ્જનાગમાત્ વિધાય ભવ્યાનભિતઃ પ્રબોધયત્ ચકાર જૈનેશ્વરશાસનોન્નતિં યઃ શિષ્યલધ્યાભિનવો નુ ગૌતમઃ || ૧ || Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ નૃપાદ્દશાગ્રે શરદાં સહસ્સે ૧૦૧૦, યો રામસૈન્યાહૂપુરે ચકાર ! નાભેયચૈત્યેડબ્દમતીર્થરાજબિઅપ્રતિષ્ઠા વિધિવત્સદઃ || || ચન્દ્રાવતી ભૂપતિનેત્રકલ્પ શ્રી કુંકુર્ણ મણિમુચ્ચ ઋદ્ધિ | નિમપિતાજુંગવિશાલચૈત્ય, યોડદીક્ષાશ્રુદ્ધગિરા પ્રબોધ્ય | ૩ || સંવત્ ૧૦૨૯માં ધનપાલે ‘દેશીનામમાલા' રચી.* સં.૧૮૯૬માં શાન્તિસૂરિ (થારાપદ્રગચ્છના, વાદિવેતાલ) સ્વર્ગ પામ્યા. તેમણે ઉત્તરાધ્યયનસૂત્ર પર ટીકા રચી છે. (જુઓ પ્રભાવક ચરિત્ર, શૃંગ ૧૬). [સર્વદેવને સં.૯૯૪માં આચાર્યપદ, તેલી ગામમાં. સં.૯૮૮માં હથુંડીના રાવ જગમાલને અને સં. ૧૦૨૧માં ઢેલડિયાના પંવાર સંધરાવને સપરિવાર જેન બનાવ્યા. સં.૧૦૧૦માં રઘુસેને જીર્ણોદ્ધાર કરી સ્થાપેલા “રાજવિહારમાં ચંદ્રપ્રભ વગેરેની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. ધનપાલે “ઋષભપંચાશિકા પણ રચી છે.] ૩૭. દેવ અપરનામ રૂપશ્રી : [તેઓ રૂપાળા હોઈને ગુજરાતના રાજા કર્ણદેવે તેમનો “રૂપશ્રીનું બિરુદ આપ્યું હતું. તેથી એમનો સમય સં.બારમા શતકનું પહેલું ચરણ ગણાય. એમનું બીજું નામ અજિતદેવ પણ મળે છે.] ૩૮. સર્વદવ : તેિમણે વિજયચંદ્ર વગેરે આઠ મુનિઓને આચાર્યપદવી આપી હતી. સ્વર્ગગમન સં.૧૧૩૭ (અનુમાને).] ૩૯. યશોભદ્ર અને નેમિચંદ્રઃ (ગુરુભ્રાતાઓ) સંવત્ ૧૧૩પમાં (બીજાઓ ૧૧૩૯ કહે છે) નવ અંગ પર વૃત્તિઓ રચનાર અભયદેવસૂરિ દેવલોક પામ્યા. તથા કુર્યપુરગચ્છીયચૈત્યવાસિજિનેશ્વરસૂરિશિષ્યો જિનવલ્લભશ્ચિત્રકુટે ષષ્ઠકલ્યાણકપ્રરૂપણયા વિધિસંઘો વિધિધર્મ ઇત્યાદિ નાસ્ના નિજમાં પ્રરૂપ્ય પ્રવચનબાહ્યો જાતઃ | સા ચ પ્રરૂપણા વિ.૧૧૪૫ તથા ૧૧૫૦ વર્ષે સંભાવ્યતે || (ખરતર. પટ્ટાવલી ક્ર.૪૩ સરખાવો.) યશોભદ્રસૂરિ સં.૧૧૪૮ સુધી વિદ્યમાન હોય એવો સંભવ છે. નેમિચંદ્રસૂરિ ઉદ્યોતનસૂરિના શિષ્ય ઉપાધ્યાય આપ્રદેવસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય ૧. સંપ્રતિ ભીમપલ્લી. ૨. પ્રભાવક ચરિત્ર, ૧૭, ૧૯૪ : સર્વજ્ઞપુરતત્રોપવિશ્વ સ્તુતિમાદધો !' જય જંતુકમ્પત્યાદિ ગાથા પંચાશતમિમાં IT આમાં પ્રાકૃત શબ્દો છે તે “ઋષભ-પંચાશિકા'ના આદ્ય શબ્દો છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી પપ હતા. આચાર્ય થયા પહેલાં તેમનું પં. દેવેન્દ્રમણિ નામ હતું. તેઓ સં.૧૧૨૯ અને ૧૧૩૦ના ગાળામાં આચાર્ય થયા હતા. તેઓ સં.૧૧૬૯ પછી સ્વર્ગે ગયા. તેમણે સં.૧૧૨૯માં પાટણમાં ઉત્તરાધ્યયનસૂત્ર પર “સુખબોધા” નામે વૃત્તિ, સં.૧૧૩૯માં પાટણમાં “મહાવીરચરિય', તથા “રત્નચૂડતિલયસુંદરીકહા” ને “આખ્યાનમણિ કોશ વગેરે કૃતિઓ રચી છે. તેઓ “સૈદ્ધાન્તિકશિરોમણિ' કહેવાતા હતા.] ૪૦. મુનિચંદ્ર : નેમિચંદ્રના ગુરભ્રાતા વિનયચંદ્ર તેમના ગુરુ હતા. આ સંબંધી નીચેના શ્લોકો (મુનિસુન્દરની “ગુર્નાવલીમાંથી ૬૬-૬૯ અને ૭૨) ટાંક્યા છે : સૌવીરપાયીતિ તદેકવારિપાનાદુ વિધિજ્ઞો બિરુદ બજાર | જિનાગમાભોનિધિધીતબુદ્ધિર્યઃ શુદ્ધચારિત્રિષલબ્ધ રેખઃ | |૧|| સંવિગ્નમૌલિર્વિકૃતીઃ સમસ્તસ્તત્યાજ દેહેડપ્યમમઃ સદા યઃ | વિદ્ધદ્ધિનેયાલિસૃતઃ પ્રભાવપ્રભાગુણોધઃ કિલ ગૌતમાભઃ ૨ હરિભદ્રસૂરિરચિતાઃ શ્રીમદનેકાન્તજયપતાકાદ્યાઃ | ગ્રન્થનગા વિબુધાનામપ્યધુના દુર્ગમાં ચેડત્ર ૩ાા સત્યન્નિકાદિપદ્યાવિરચનયા ભગવતા કૃતા યેન ! મન્દધિયામપિ સુગમસ્તે સર્વે વિશ્વહિતબુદ્ધ્યા ||૪ અષ્ટહયેશ ૧૧૭૮ મિતેડબ્દ વિક્રમકાલાદ્દિવં ગતો ભગવાન્ | શ્રીમુનિચન્દ્રમુનીન્દ્રો દદાતુ ભદ્રાણિ સંઘાય પાસે શ્રી મુનિચન્દ્રસૂરિગુરુભ્રાતા ચન્દ્રપ્રભાચાર્ય સંવિગ્નત્વાદિગુણગરિષ્ઠપુ શ્રીમુનિચન્દ્રસૂરિષ બહુમાનપરાયણસ્ય કસ્યચિન્મહર્દિકશ્રાદ્ધસ્ય જિનબિમ્બપ્રતિષ્ઠામહસિ શ્રીમુનિચન્દ્રસૂરિમહિમાનું દવા માત્સર્યાત્ શ્રાદ્ધપ્રતિષ્ઠા વ્યવસ્થાપ્ય મતભેદકરણાય પૂર્ણિમાપાક્ષિફ પ્રરૂપયનું સંઘેન નિવારિતોડપિ શ્રાદ્ધપ્રતિષ્ઠા પૂર્ણિમાપાક્ષિક ચેત્યુભયમપ્યનાદિસિદ્ધ – પ્રરૂપતિ મમ સ્વપ્ન પદ્માવત્યોક્તમિત્યસભાષણપુરસ્સર સ્વામિનિવેશમત્યનું શ્રી સંઘેન બહિષ્કૃતઃ | તતો વિ.૧૧૯૫ વર્ષે પૌર્ણિમીયકમતોત્પત્તિઃ ત—તિબોધાય ચ શ્રીમુનિચન્દ્રસૂરિભિઃ પાક્ષિકસપ્તતિકા કૃતિ , મુનિચંદે પોતાનાં સગાં આનન્દસૂરિ અને બીજાંઓને ધર્મદીક્ષા આપી. મુનિચંદ્રના એક શિષ્ય દેવસૂરિનો દિગંબર કુમુદચંદ્રાચાર્ય સાથે અણહિલપુર પટ્ટણના રાજા જયસિંહદેવ (જેનું અપર નામ સિદ્ધરાજ છે, રાજ્ય સં.૧૧૫૦–૧૧૯૯ સુધી) સમક્ષ વાદ સં.૧૧૮૧માં થયો એમ ચન્દ્રાષ્ટશિવ વર્ષેડત્ર વૈશાખ પૂર્ણિમાદિને | આહૂતો વાદિશાલાયાં તૌ વાદિપ્રતિવાદિનો || (પ્રભાવકચરિત્ર, ૨૧-૯૫). આ શ્લોકમાં તે વિશે કહેલ છે. સભામાં વાદ થતાં જીત મેળવી આથી તે શહેરમાં દિગંબરોના પ્રવેશનો અટકાવ થયો. સં.૧૨૦૪માં દેવસૂરિએ ફલવર્ધી (ફલોધી) ગ્રામમાં Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ ચૈત્ય બંધાવ્યું (‘તત્તી સંપ્રત્યપિ પ્રસિદ્ધ') અને આરાસણમાં નેમિનાથ પ્રતિષ્ઠા કરી. તેમણે ‘સ્યાદ્વાદરત્નાકર' નામનો એક પ્રમાણગ્રંથ રચ્યો કે જેમાંથી ચતુર્વિંશતિસૂરિ શાખા જન્મ પામી. દેવસૂરિનો જન્મ સં.૧૧૪૩, દીક્ષા ૧૧૫૨, સૂરિપદ ૧૧૭૪, સ્વર્ગ ૧૨૨૬ના શ્રાવણ વદ ૭ ગુરુ. ૧ ૫૬ આ જ સમયે દેવચંદ્રસૂરિના શિષ્ય હેમચંદ્રસૂરિ વિદ્યમાન હતા તેમણે કુમારપાલને જૈન બનાવ્યા હતા. તેમણે ત્રણ કોટિ ગ્રંથો (ગાથાપ્રમાણ) રચ્યા છે. જન્મસંવત ૧૧૪૫ના કાર્તિક શુદ ૧૫, દીક્ષા ૧૧૫૦માં, સૂરિપદ ૧૧૬૬માં અને સ્વર્ગ ૧૨૨૯. ર [મુનિચંદ્રસૂરિનું બીજું નામ ચંદ્રસૂરિ પણ હોવાનું જાણવા મળે છે. તેઓ બાલબ્રહ્મચારી હતા. જન્મ ડભોઈમાં. પિતા ચિંતક, માતા મોંઘીબાઈ. દીક્ષા બાલવયે યશોભદ્રસૂરિ પાસે. ઉપાધ્યાય વિનયચંદ્રના વિદ્યાશિષ્ય. ૧૨ વસ્તુઓ જ આહારમાં લેનાર, છ વિગય આદિનો ત્યાગ કરનાર, આયંબિલનું તપ કરનાર અને સૌવીરનું પાણી પીનાર. પાટણમાં આચાર્ય શાંતિસૂરિ પાસે ન્યાયાદિ છ દર્શનોનો અભ્યાસ. શ્રુતની બાબતમાં સંઘમાં આધારસ્તંભ. સં.૧૧૭૮ કારતક વદ પના રોજ પાટણમાં સ્વર્ગવાસ. એમના ગ્રંથો માટે જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ, ૨, ૪૨૪-૨૬ તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફ.૩૩૩-૩૪. નવાંગીવૃત્તિકા૨ અભયદેવસૂરિ માટે જુઓ ખરતર. પટ્ટાવલી ૬.૪૨. દેવસૂરિ અપરનામ દેવાચાર્ય, દેવચંદ્રસૂરિ, વાદિદેવસૂરિનો જન્મ ગુજરાતમાં મડાત નગરમાં. પિતા પોરવાડવંશીય શેઠ વીરનાગ, માતા જિનદેવી. દીક્ષાનામ રામચંદ્ર. ‘સકળવાદિમુકુર' કહેવાયા. એમના અન્ય ગ્રંથો ‘પ્રભાતસ્મરણકુલક’, ‘શ્રાવકધર્મકુલક', ‘મુનિચંદ્રગુરુસ્તુતિ' વગેરે. હેમચંદ્રાચાર્ય માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૬.૪૧૧-૬૨, પૃ.૨૮૫-૩૨૦. ૧. સરખાવો પ્રભાવકચિરત્ર, ૨૧, ૨૮૭ : શિખિવેદશિવે જન્મ દીક્ષા યુગ્મશરેશ્વરે । વેદાશ્વશંકરે વર્ષે સૂરિત્વમભવત્પ્રભોઃ ।। ૨સયુગ્મરવૌ વર્ષે શ્રાવણે માસિ સંગતે । કૃષ્ણપક્ષસ્ય સપ્તમ્યામપ૨ાહ્ને ગુરોર્દિને ।। મર્ત્યલોકસ્થિત લોક પ્રતિબોધ્ય પુરંદર- 1 બોધકા ઇવ તે જમ્મુર્દિવં શ્રીદેવસૂરયઃ ।। ૨. સરખાવો પ્રભાવકચરત્ર, ૨૨, પૃ.૮૫૧ ઃ શરવેદેશ્વરે વર્ષે કાર્તિકે પૂર્ણિમાનિશિ । જન્માભવત્પ્રભોોમબાણશંભૌ વ્રતં તથા ।। રસષડીશ્વરે સૂરિપ્રતિષ્ઠા સમજાયત । નન્દ્દ્રય૨વૌ વર્ષેડવસાનમભવત્પ્રભોઃ ।। : Page #68 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી પ૭ ૪૧. અજિતદેવ : [તેઓ મુનિચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમણે સં.૧૧૯૧માં જીરાવલા તીર્થની સ્થાપના કરી હતી. એ છયે દર્શનોના પારગામી હતા.] તત્સમયે વિ.૧૨૦૧ વર્ષે જિનદત્તન જિનવલ્લભવ્યવસ્થાપિત વિધિસંઘમેવ (સરખાવો ખરતર. પટ્ટાવલી ક.૪૩, ૪૪) શરણીકૃત્ય તદ્વયે મિથ્યાકુ ચામુણ્ડારાધિતા I તતો વિધિસંઘસ્યવ ચામુણ્ડિક ઇતિ નામ તથા પત્તને સ્ત્રીજિનપૂજોત્થાપનન સંઘતાડનભયાદુષ્ટ્રવાહનો જાવલપુરે ગતઃ | તતો લોકે સ એવૌષ્ટ્રિક ઇત્યુક્તનામશ્રવણાજ્જાતક્રોધેન સરોષે ભાષમાણઃ ખરતરપ્રકૃતિકત્વાજ્જાતઃ | ખરતર ઇત્યાખ્યાસ્માતઃ (સરખાવો ખરતર. પટ્ટાવલી ક્ર. ૪૦.) બારસવાસસએશું વિમકાલાઉ જલહિઅહિએનું ! જિણવહકોહાઓ કુચ્ચયરગણાઉ ખરહયા ||૧| ઇતિ વૃદ્ધસંપ્રદાયગાથામાં જિનવલ્લભાખરતરોત્પત્તિસુક્તા | ત. જિનવલ્લભસ્થાપિતો વિધિસંઘ એવ જિનદત્તાદૌષ્ટ્રિકખરતરાદિખ્યાતિભાકુ | વિધિસંઘસ્ય તુ મૂલ જિનવલ્લભ એવેત્યભિપ્રાણોક્ત બોધ્યું તથા વિ.૧૨૧૩ વર્ષે બિઉણપગ્રામે પૌમિયિકેકાક્ષનરસિંહોપાધ્યાયનાઠીથી ? શ્રાવિકાભ્યામાખ્યલિકમતોત્પત્તિઃ | વિ. ૧૨૩૬ વર્ષે પૌર્ણિમયકનરસિંહસૂરિતઃ સાર્ધપૌર્ણિમયકોત્પત્તિઃ | વિ.૧૨૫૦ વર્ષે પૌમાયકાગ્રલિકમતનિર્ગતાભ્યાં દેવભદ્રશીલગુણાભ્યાં શ્રી શત્રુંજયપરિસરે આગમિકમતોત્પત્તિઃ | યદુક્ત નર્જેન્દ્રિયરુદ્રકાલ ૧૧૫૯ જનિતઃ પક્ષોડસ્તિ રાકાંકિતો | વેદાભારુણકાલ ૧૨૦૪ ઔષ્ટ્રિકભવો વિશ્વાર્કકાલો ૧૨૧૩ડગ્નલઃ | ષટ્યક્ષ ૧૨૩૬ ચ સાધપૌર્ણિમ ઇતિ વ્યોમેન્દ્રિયાર્કે ૧૨૫૦ પુનઃ | કાલે ત્રિસ્તુતિકઃ કલી જિનમતે જાતાઃ સ્વકીયાગ્રહાત્ II ? (બીજા ગચ્છ એટલે તપગચ્છની પટ્ટાવલીનો પાઠ એમ છે કે “કાલે ત્રિસ્તુતિકોડક્ષમંગલરવી ૧૨૮૫ મોઘક્રિયાતાપસાઃ II” આ પાંચ ગચ્છ માટે જુઓ વેબર, પૃ.૮૦૨-૮૦૭.) ૪૨. વિજયસિંહ ઃ તેમણે વિવેકમંજરી' વૃત્તિ) સંશોધી. આમ ઉ. ધર્મસાગર કહે છે, પણ આ ભ્રાંતિયુક્ત છે. આસડ કવિએ પ્રાયઃ સં.૧૨૪૮માં ‘વિવેકમંજરી' રચી, અને તેના પર વૃત્તિ રચનાર બાલચંદ્રસૂરિ મંત્રી વસ્તુપાલના સમકાલીન સંતેરમી સદીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા. એટલે એ સદીના પ્રારંભમાં વિદ્યમાન આ વિજયસિંહસૂરિ, તેમના સ્વર્ગવાસ પછી રચાયેલા એ ગ્રંથનું શોધન ન કરી શકે એ સ્વાભાવિક છે. બાલચંદ્રસૂરિએ પોતાની વૃત્તિના સંશોધક તરીકે ૧. એટલે અણહિલપુર પાટણમાં. Page #69 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ પોતાના સમકાલીન નાગેદ્રગચ્છીય વિજયસેનનો નિર્દેશ કરેલ છે. સિદ્ધરાજ અને જૈનો’ એ નામનો પંડિત લાલચંદ્રનો લેખ. ૫૮ વિજયસિંહસૂરિએ સં.૧૨૦૬માં પ્રતિષ્ઠા કરી હતી. સં.૧૨૩૫ સુધી એ વિદ્યમાન હતા. તેઓ સમર્થ વાદી હતા. ૪૩. સોમપ્રભ અને મણિરત્ન ઃ - [સોમપ્રભસૂરિ પૂર્વાશ્રમમાં પોરવાડ મહામંત્રી જિનદેવના પુત્ર સર્વદેવના પુત્ર હતા. એમણે સં.૧૨૩૮માં માતૃકાચતુર્વિંશતિપટ્ટની પ્રતિષ્ઠા કરી હતી, જે પટ્ટ આજે શંખેશ્વર તીર્થમાં પૂજાય છે. સં.૧૨૮૪માં શત્રુંજય તીર્થની યાત્રા કરી અંકેવાલિયા ગામમાં ચતુર્માસ કર્યું તે દરમ્યાન સ્વર્ગવાસ. તેઓ વ્યાકરણ, કાવ્ય, ન્યાય, આગમના અભ્યાસી હતા. ‘સુમતિનાહચિરય' (પાટણમાં), ‘સિન્દૂરપ્રકર’, ‘શૃંગારવૈરાગ્યતરંગિણી’, ‘શતાર્થકાવ્ય’ ‘કુમારપાલડિબોહો' (પાટણમાં, સં.૧૨૪૧) એ એમના ગ્રંથો છે. મણિરત્નસૂરિ સંભવતઃ સં.૧૨૭૪માં સ્વર્ગે ગયા.] ૪૪. જગચંદ્ર : તપાગચ્છના પ્રસિદ્ધ સ્થાપક. ક્રિયાશિથિલમુનિસમુદાય જ્ઞાત્વા ગુર્વજ્ઞયા વૈરાગ્યરસૈકસમુદ્ર ચૈત્રગચ્છીય શ્રીદેવભદ્રોપાધ્યાયં સહાયમાદાય ક્રિયાયામઔગ્યાનૢ હીરલાજગચ્ચન્દ્રસૂરિિિત ખ્યાતિભાગ્ બભૂવ I કેચિત્તુ આઘાટપુરે દ્વાત્રિંશતા દિગમ્બરાચાર્યેઃ સહ વિવાદ કુર્વનું હીરકવદભેદ્યો જાત ઇતિ રાન્ના હીરલાજગચ્ચન્દ્રસૂરિરિતિ ભણિત ઇત્યાહુઃ । તથા યાવજ્જીવમાચામ્લતપોઽભિગ્રહી દ્વાદશવર્ષે તપાબિરુદમામવાન્ । તતઃ ષષ્ઠ નામ વિ.૧૨૮૫ વર્ષે તપા ઇતિ પ્રસિદ્ધ । તથા ચ નિર્પ્રન્થ ૧ કૌટિક ૨ ચન્દ્ર ૩ વનવાસ ૪ બૃહદ્ગચ્છ ૫ તપા ૬ ઈતિ ષણ્યાં નાનાં પ્રવૃત્તિહેતવ આચાર્યાઃ ક્રમેણ શ્રીસુધર્મસ્વામિ ૧ શ્રીસુસ્થિત ૨ શ્રીચન્દ્ર ૩ શ્રીસમન્તભદ્ર ૪ શ્રીસર્વદેવ ૫ શ્રીજગચ્ચન્દ્ર ૬ નામાનઃ ષસૂરયઃ ।। (વેબરનું પૃ.૮૦૫ જુઓ.) [મણિરત્નસૂરિના શિષ્ય. પિતા પોરવાડ પૂર્ણચન્દ્ર. મણિરત્નસૂરિના સ્વર્ગવાસથી આયંબિલ તપ શરૂ કર્યું. મેવાડના રાણા જૈત્રસિંહે એમના આયંબિલ તપથી પ્રભાવિત થઈ સં.૧૨૮૫માં એમને મહાતપસ્વી' તરીકે બિરદાવ્યા. જૈત્રસિંહના દરબારમાં દિગંબર વાદીઓને હરાવ્યા તેથી ‘હીરા’નું માનવંતું બિરુદ મળ્યું. ગુજરાતના મહાત્માત્ય વસ્તુપાલ-તેજપાલ તેમના ખાસ ઉપાસક હતા. તેઓ સં.૧૨૯૫-૯૬માં સ્વર્ગે ગયા. જગચંદ્રસૂરિએ પોતાની પાટે દેવેન્દ્રસૂરિને સ્થાપ્યા હતા, પરંતુ તેમના સ્વર્ગગમન પછી વિજયચંદ્રસૂરિ પણ તેમની માટે બેઠા. આથી બે શ્રમણપરંપરા ઊભી થઈ. દેવેન્દ્રસૂરિની તે લઘુ પોસાળ. વિજયચંદ્રસૂરિની તે વૃદ્ધ પોસાળ.] ૪૫. દેવેન્દ્ર : આ સમયે વિજયચંદ્ર વિદ્યમાન હતા. તેઓ વસ્તુપાલના ગૃહમાં લેખ્યકર્મ કરનાર મંત્રી હતા. એમને સૂરિપદ જગચંદ્રે આપ્યું. Page #70 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી લોકૈશ્વ વૃદ્ધશાલાયાં સ્થિતાત્ શ્રીવિજયચન્દ્રસમુદાયો વૃદ્ધશાલિક ઇત્યુક્તઃ । તથા લઘુશાલાયાં સ્થિતત્વાત્ શ્રીદેવેન્દ્રસૂરિમિશ્રિતસમુદાયસ્ય લઘુશાલિક ઇતિ ખ્યાતિઃ । યથા પૌર્ણિમીયકમતોત્સત્ત્વનન્તરં તત્કૃતિપક્ષભૂતસ્ય તીર્થસ્થ ચતુર્દશીયક ઇતિ નામ ।। ૫૯ સં.૧૩૦૨માં દેવેન્દ્ર ઉજ્જયિનીના મહેભ્ય જિનચંદ્રના બે પુત્રો નામે વીરધવલ અને ભીમસિંહને જૈન દીક્ષા આપી. સં.૧૩૨૩માં (ક્વચિત્ ૧૩૦૪માં) વીરધવલનું વિઘાનન્દસૂરિ નામ આપી સૂરિપદ આપ્યું અને ભીમસિંહનું ધર્મકીર્તિ નામ આપી ઉપાધ્યાયપદ આપ્યું. વિદ્યાનન્દે વ્યાકરણ બનાવ્યું. કહ્યું છે કે : વિદ્યાનન્દાભિધું યેન કૃત વ્યાકરણું નવું । ભાતિ સર્વોત્તમં સ્વલ્પસૂત્ર બહુર્થસંગ્રહું ।। – મુનિસુંદરની ‘ગુર્વાવલી’, શ્લોક ૧૭૧. દેવેન્દ્ર નીચલા ગ્રંથો રચ્યા ઃ શ્રાદ્ધદિનકૃત્યસૂત્ર[]વૃત્તિ ૨, નવ્યકર્મગ્રંથપંચકસૂત્ર[સ]વૃત્તિ ૨, સિદ્ધપંચાશિકાસૂત્રવૃત્તિ ૧, ધર્મરત્નવૃત્તિ ૧, સુદર્શનાચરિત્ર ૧, ત્રણ ભાષ્ય ૩, સિરિઉસહવદ્ઘમાણ વગેરે સ્તવો. કૈચિત્તુ શ્રાવકદિનકૃત્યસૂત્ર ચિરન્તનાચાર્યન્તરકૃમિત્યાહુઃ ।। દેવેન્દ્રનું સ્વર્ગગમન માલવામાં સં.૧૩૨૭માં થયું, અને તેમના નિમાયલા ઉત્તરાધિકારી વિદ્યાનંદસૂરિનું વિદ્યાપુરમાં તેને તેરમે દિવસે મરણ થયું, તેથી વિદ્યાનંદના ભાઈ ધર્મકીર્તિ ઉપાધ્યાયે ધર્મઘોષનું નામ ધરી સૂરિપદ લીધું. દેવેન્દ્રસૂરિનું સંસારી નામ દેવસિંહ. વંશ પોરવાડ. આચાર્યપદ સંભવતઃ સં.૧૨૮૫માં. સં.૧૩૧૯માં એમની અને વિજયચંદ્રસૂરિ વચ્ચે ખંભાતમાં મતભેદ પડ્યો. દેવેન્દ્રસૂરિને નાની પોસાળમાં ઉતાર્યા તેથી એમનો શિષ્યપરિવા૨ લઘુપોસાળના નામે પ્રસિદ્ધ થયો. તેઓ સં.૧૩૨૭માં માળવામાં (અગર મારવાડના સાંચોરમાં) કાળધર્મ પામ્યા. એમની વિદ્વત્તા અપૂર્વ હતી. એમના ગ્રંથો માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફ.૫૮૩. સં.૧૩૦૪માં વિદ્યાનંદને આચાર્યપદવી નહીં, પણ ગણિપદ આપ્યાનું અન્યત્ર નોંધાયું છે.] ૪૬. ધર્મઘોષ : અહીં સાધુ પૃથ્વીધર અને તેના પુત્ર ઝાંઝણની કથા કહી છે. ધર્મઘોષના ગ્રંથો નીચે પ્રમાણે છે ઃ સંઘાચારાખ્યભાષ્યવૃત્તિ, સુઅધમ્મુતિ-સ્તવ, કાસ્થિતિ અને ભસ્થિતિ ૫૨ સ્તવનો, ચતુર્વિશતિજિનસ્તવ ૨૪, શાસ્તાશર્મેતિ નામનું આદિસ્તોત્ર, દેવેન્દ્રેરનિશમ્ નામનું શ્લેષસ્તોત્ર, યુયં યુવા ઇતિ શ્લેષસ્તુતિઓ, જય વૃષભૂતિ આદિસ્તુતિઓ. તેમનું સ્વર્ગગમન સં.૧૩૫૭માં થયું. Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ [એમની થોડી માહિતી ક્ર.૪પમાં આવી ગઈ છે. વિશેષમાં, સં.૧૩૨૮માં તેમને વિજાપુરમાં આચાર્યપદ મળ્યું. તેઓ પ્રબળ મંત્રશાસ્ત્રી હતા. તેમના ગ્રંથો માટે જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ, ૩, ૪૦૮ તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફ.૫૯૭. ૪૭. સોમપ્રભ : જન્મ સં.૧૩૧૦, વ્રત ૧૩૨૧, સૂરિપદ ૧૩૩૨ અને સ્વર્ગવાસ ૧૩૭૩. તેમના ગ્રંથો નીચે પ્રમાણે છે : નમિઊણ ભણે એવું ઇત્યાદિ આરાધનાસૂત્ર, સવિસ્તર-યતિજીતકલ્પસૂત્ર, યત્રાખિલત્યાદિ ૨૮ સ્તુતિઓ, જિનેન યેનેતિ સ્તુતિઓ, શ્રીમચ્છર્મેતિ વગેરે. તેમણે પોતાના શિષ્ય વિમલપ્રભને સૂરિપદ સં.૧૩પ૭માં આપ્યું, અને તે શિષ્ય સ્વર્ગસ્થ થવાથી તેમના શિષ્યો પરમાનંદ અને સોમતિલકને સૂરિપદ આપ્યાં. સોમતિલક તેમની પાટે બેઠા. [તેઓ જ્યોતિષવિદ્યામાં નિપુણ હતા અને ભીલડિયા નગરનો વિનાશ એમણે ભાખ્યો હતો એમ કહેવાય છે.] ૪૮. સોમતિલક : જન્મ સં.૧૩૫૫ માઘ, દીક્ષા ૧૩૬૯, સૂરિપદ ૧૩૭૩, સ્વર્ગ ૧૪૨૪. રચેલા ગ્રંથો : બૃહન્નત્યક્ષેત્રસમાસસૂત્ર, સત્તરિયઠાણ, યત્રાખિલ-જયવૃષભશાસ્તાશર્મની વૃત્તિઓ, શ્રીતીર્થરાજ-ચતુરર્થી સ્તુતિ અને તેની વૃત્તિ, શુભભાવાનતઃ શ્રીમદ્દીરે તુવે ઈત્યાદિ કમલબન્ધસ્તવ, શિવશિરસિ, શ્રીનાભિસંભવ, શ્રીશૈવેય ઇત્યાદિ બહુ સ્તવનો. તેમણે અનુક્રમે પધતિલકને, ચન્દ્રશેખરને, જયાનન્દને અને દેવસુન્દરને સૂરિપદ આપ્યાં. પઘતિલક એક વર્ષ પછી સ્વર્ગ પામ્યા. ચન્દ્રશેખરનો જન્મ સં.૧૩૭૩, વ્રત ૧૩૮૫, સૂરિપદ ૧૩૯૩ (મુનિસુંદરની ગુર્નાવલી' પ્રમાણે), સ્વર્ગગમન સં.૧૪૨૩ અને તેમણે રચેલા ગ્રંથો : ઉષિતભોજનકથા (=વાસિકભોજ્યકથાનક), યુવરાજર્ષિકથા, શ્રીમાસ્તંભનકહારબત્પાદિ સ્તવનો (શત્રુંજયરેવતસ્તુતિ). જયાનન્દ : જન્મ સં.૧૭૮૦, વ્રત ધારા(નગરી)માં ૧૩૯૨ના આષાઢ શુદિ ૭ શકે, સૂરિપદ અણહિલપુર પાટણમાં સં.૧૪૨૦ વૈશાખ શુદિ ૧૦, સ્વર્ગગમન સં.૧૪૪૧. તેમના રચેલા ગ્રંથો : સ્થૂલભદ્રચરિત્ર, દેવા પ્રભો વગેરે સ્તવનો. સિમલિકના ગ્રંથો માટે જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ, ૩, ૪૨૭.] ૪૯. દેવસુંદર : જન્મ સં.૧૩૯૬, વ્રત ૧૪૦૪ મહેશ્વર ગ્રામમાં, સૂરિપદ અણહિલપુર પત્તનમાં ૧૪૨૦. તેમને પાંચ શિષ્ય હતા : જ્ઞાનસાગર, કુલમંડન, ગુણરત્ન, સાધુરત્ન અને સોમસુંદર. જ્ઞાનસાગર : જન્મ સં.૧૪૦પ, દીક્ષા ૧૪૧૭, સૂરિપદ ૧૪૪૧, સ્વર્ગ ૧૪૬૦. Page #72 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી તેમના રચેલા ગ્રંથો : આવશ્યક, ઓઘનિયુક્તિ અને બીજા ગ્રંથો ઉપર અવચૂર્ણિઓ, શ્રીમુનિસુવ્રતસ્તવ, ઘનૌઘનવખંડ-પાર્શ્વનાથસ્તવ ઇત્યાદિ, કુલમંડન ઃ જન્મ સં.૧૪૦૯, વ્રત ૧૪૧૭, સૂરિપદ ૧૪૪૨, સ્વર્ગ ૧૪૫૫ના ૬૧ ચૈત્રમાં. તેમના રચેલા ગ્રંથો : સિદ્ધાન્તાલાપકોદ્ધાર, વિશ્વશ્રીધરેત્યાઘષ્ટાદશારચક્રબન્ધસ્તવ, ગરિયોહારબન્ધસ્તવ વગેરે, તથા વિચારામૃતસંગ્રહ, સં.૧૪૪૩. ગુણરત્ન ઃ તેમના રચેલા ગ્રંથો : ક્રિયારત્નસમુચ્ચય, ષડ્દર્શનસમુચ્ચયબૃહદ્વૃત્તિ, લઘુક્ષેત્રસમાસ-અવચૂર્ણિ વગેરે. સાધુરત્ન તેમણે ‘યતિજીતકલ્પ’ પર વૃત્તિ સં.૧૪૫૬ (૬.૪૭ સ૨ખાવો) ઇત્યાદિ ગ્રંથો રચ્યા. દેવસુંદરસૂરિનો પ્રતિષ્ઠાલેખ મળે છે, સં.૧૪૫૮નો, ના.૨; ૧૪૬૬, બુ. ૧; ગુણરત્નનો સં.૧૪૬૯, બુ. ૧. [મહેશ્વર ગ્રામ એટલે મહેસાણા. કુલમંડને સં.૧૪૫૦માં ‘મુગ્ધાવબોધ ઔક્તિક’ નામે ગુજરાતી ભાષાનું વ્યાકરણ રચ્યું. કુલમંડન, ગુણરત્ન તથા સાધુરત્નના ગ્રંથો માટે જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ, ૩, ૪૩૫-૩૬ તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૬.૬૫૩. ૫૦. સોમસુન્દર : જન્મ સં.૧૪૩૦ માઘ વિંધે ૧૪ શુક્રે, વ્રત ૧૪૩૭, વાચકપદ ૧૪૫૦, સૂરિપદ ૧૪૫૭, સ્વર્ગ ૧૪૯૯, ૧૪૯૬માં રાણ[કપુરમાં પ્રતિષ્ઠા. ભાવનગર શિલાલેખો પૃ.૧૧૩, ૧૧૭. તેમણે રચેલા ગ્રંથો ઃ યોગશાસ્ત્ર, ઉપદેશમાલા, ષડાવશ્યક, નવતત્ત્વ ઇત્યાદિ ઉપર બાલાવબોધ કર્યાં. તેમના શિષ્યો ૧. મુનિસુન્દર, ૨. જયસુન્દર, ૩. ભુવનસુંદર અને ૪. જિનસુંદર. જયસુન્દરનું ‘કૃષ્ણ-સરસ્વતી' બિરુદ હતું. જિનસુન્દર દીપાલિકા કલ્પ’ના કર્તા હતા. સોમસુંદરસૂરિના પ્રતિષ્ઠાલેખો પુષ્કળ મળે છે ઃ સં.૧૪૭૫-૮૫-૯૬-૯૯, ૧૪૪૯-૭૨-૭૪ ના.૧; ૧૪૮૨-૮૪-૮૫-૮૭-૮૮-૮૯-૯૧-૯૨-૯૪, ના. ૨; ૭૮-૭૯-૮૧-૮૨-૮૩-૮૪-૮૫-૮૬-૮૭-૮૮-૮૯-૯૦-૯૧-૯૩-૯૪-૯૫-૯૬૯૮, બુ. ૧; ૧૪૭૧-૭૪-૭૯-૮૦-૮૫-૮૬-૮૭-૮૮-૮૯-૯૦-૯૧-૯૩, બુ. ૨; ૧૪૮૫-૧૪૯૬ (રાણકપુર), જિ.ર. જયચન્દ્રના પ્રતિષ્ઠાલેખો સં.૧૫૦૩–૦૪-૦૫ બુ.૧; ૧૪૯૬-૧૫૦૨-૦૩ ૦૪-૦૫–૦૬, બુ.૨; ૧૫૦૩-૦૪, ના.૧, ૨. ભુવનસુંદરના પ્રતિષ્ઠાલેખ સં.૧૪૮૩, ના. ૧. જયસુંદરને બીજાઓએ જયચંદ્ર પણ કહ્યા છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ જ્ઞાનસાગર ૫૦મા, કુલમંડન ૫૧મા અને સોમસુન્દર પરમા પટ્ટધર એમ પણ મળે છે. આ સમયે પ્રખ્યાત હેમંકર વિદ્યમાન હતા. તેઓ સંભવતઃ 'સિંહાસનદ્વાર્નાિશિકા'ની જૈન પદ્ધતિની વાર્તાના કર્યા હતા. સિોમસુંદરનું જન્મનામ સોમચંદ. પિતા પાલનપુરના શેઠ સજ્જનસિંહ, માતા માલણદેવી. પ્રાચીન ગુજરાતી ગદ્યના આદ્ય પુરસ્કર્તા આ મુનિવરના ગ્રંથો માટે જુઓ જૈન પરંપરાનો ઈતિહાસ, ૩, ૪૪૭-૪૮ તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફ.૬૯૧, ૭૦૮-૦૯. જયસુંદર/જયચંદ્ર “કાવ્યપ્રકાશ' અને “સમ્મતિતકના મોટા અધ્યાપક હતા. એમણે પ્રતિક્રમણવિધિ (સં.૧૫૦૬), “પ્રત્યાખ્યાન સ્થાનવિવરણ” “સમ્યકત્વકૌમુદી” વગેરે ગ્રંથો રચ્યા હતા. ભુવનસુંદરને આચાર્યપદ સં.૧૪૮૩માં. એમના ગ્રંથો માટે જુઓ જેન પરંપરાનો ઇતિહાસ, ૩, ૪પ૭. જિનસુંદરનું અપરનામ જિનકીર્તિ પણ મળે છે. એમને આચાર્યપદ સં.૧૪૭૭માં મળ્યું હતું. આ સિવાય જિનરત્ન/જિનકીર્તિ નામે પણ સોમસુન્દરના શિષ્ય મળે છે. જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ, ૩, ૯૫૭-૫૮ તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફ.૬૭૮.] ૫૧. મુનિસુંદર : (બિરુદ “કોલિસરસ્વતી – શ્યામસરસ્વતી') જન્મ સં.૧૪૩૬, વ્રત ૧૪૪૩, વાચકપદ ૧૪૬૬, સૂરિપદ ૧૪૭૮, સ્વર્ગ ૧૫૦૩ કાર્તિક સુદિ ૧, તેમણે નીચેના ગ્રંથો રચ્યા છે : ઉપદેશરત્નાકર, સંતિકર ઇતિ સમહિમશાન્તિસ્તવ, ગુર્નાવલી (સં.૧૪૬૬માં, એક પ્રત પ્રમાણે) ઈત્યાદિ. મુનિસુંદરના પ્રતિષ્ઠાલેખો સં. ૧૫૦૧, ના. ૧; ૧૪૮૮–૧૫૦૦-૦૧ ના. ૨; ૧૪૯૭–૯૯-૧પ૦૦-૨૧, બુ. ૧; ૧૪૮૯-૯૯-૧૫૦૧, બુ. ૨. મૂિળ નામ મોહનનંદન નોંધાયું છે. આચાર્યપદ વડનગરમાં. સ્વર્ગવાસ કોરટા તીર્થમાં. એમને ‘વાદિગોકુલસાંઢ'નું બિરુદ પણ મળ્યું હતું. તેઓ સહસ્ત્રાવધાની હતા. એમના અનેક ગ્રંથો છે. જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ, ૩, ૪૯૭-૯૮ તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ઉ.૬૭૪-૭૫.] પર. રત્નશેખર : (બિરુદ બાલસરસ્વતી”) જન્મ સં.૧૪પ૭ (ક્વચિત્ ૧૪પર), વ્રત ૧૪૬૩, પંડિતપદ ૧૪૮૩, વાચકપદ ૧૪૯૩, સૂરિપદ ૧૫૦૨. સ્વર્ગવાસ ૧૫૧૭ પૌષ વદિ ૬. તેમણે રચેલા ગ્રંથો : શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિ (સં.૧૪૯૬), શ્રાદ્ધવિધિસવૃત્તિ (.૧૫૦૬), આચારપ્રદીપ (સ.૧૫૧૬), (તથા લઘુક્ષેત્રસમાસ વગેરે). Page #74 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૬૩ સ્તંભતીર્થે બાબી નામના ભટ્ટે બાલ્યવયમાં “બાલસરસ્વતી’ એવું નામ આ સૂરિને આપ્યું. ૧૧ વર્ષ યુગપ્રધાનપદવી રાખી. (લ.પી. પટ્ટાવલી) તેમણે લક્ષ્મીસાગરસૂરિ અને સોમદેવસૂરિને આચાર્યપદવી આપેલી હતી. રત્નશેખરને ઉપાધ્યાયપદ દેવગિરિવાસી મહાદેવે દેલવાડા(મેવાડ)માં કરેલા ઉત્સવપૂર્વક સોમસુંદરસૂરિએ આપ્યું હતું. (જુઓ સોમસૌભાગ્યકાવ્ય) તેમના પ્રતિષ્ઠાલેખો સં. ૧પ૦૬-૦૭-૦૮-૦૯-૧૦-૧૧-૧૨-૧૩–૧૪-૧૫૧૬, બુ. ૧; ૧પ૦૬-૦૭-૦૮-૦૯-૧૦-૧૧-૧ર-૧૩૧૨-૧૭, બુ. ૨; સં. ૧૫૦૦૧૦-૧૨-૧૩–૧૪–૧૫-૧પ-૧૬, ના. ૧; સં. ૧પ૦૨-૦૪-૦૬-૦૭-૦૮-૦૯-૧૦૧૧-૧ર-૧૩–૧૬-૧૭, ના. ૨; ૧પ૦૮-૧૩, જિ. ૨. તિઓ ભુવનસુંદરસૂરિના વિદ્યાશિષ્ય અને દીક્ષાશિષ્ય હતા. દીક્ષાનામ રત્નચંદ્ર. આચાર્યપદ દેલવાડામાં. સ્વર્ગવાસનું વર્ષ સં.૧૫૧૧ પણ મળે છે.] સં.૧૫૦૮માં લંકા અથવા લેપાકમત, લેખક કુંકાએ સ્થાપ્યો, અને આ મતમાંથી ‘વેશધરો ઉત્પન્ન થયા, સં. ૧૫૩૩. લિંકા કે લોંકાશાહ માટે જુઓ હવે પછી લોંકાગચ્છની પટ્ટાવલી.] ૫૩. લક્ષ્મીસાગર : જન્મ સં.૧૪૬૪ ભાદ્ર. વદિ ૨, દીક્ષા ૧૪૭૦, પંન્યાસપદ, ૧૪૯૬, વાચકપદ ૧૫૦૧, સૂરિપદ ૧૫૦૮, ગચ્છનાયકપદ ૧૫૧૭. મુંડસ્થલમાં મુનિસુંદરસૂરિએ આપેલ વાચકપદ, પેથાપુરમાં પદસ્થાપના. વિદ્યાપુર લાટાપલ્લીમાં સાત નગરાજે પદમહોત્સવ કર્યો. સં. ૧૫૧૮માં યુગપ્રધાનપદવી લાટાપલ્લી (લાડોલ)માં સંઘવી મહાદેવે (જુઓ દેવકુલપાટક પૃ.૮, તથા ગુરુગુણરત્નાકર કાવ્ય, સર્ગ ૩, શ્લો. ૫-૭) કરેલા મોટા ઉત્સવપૂર્વક. આ સૂરિએ સુધાનંદન અને હેમહંસને વાચનાચાર્યની અને ચૂલા ગણિની સાધ્વીને મહત્તરાની પદવી આપી હતી. લ.પી.પટ્ટાવલીમાં લખ્યું છે કે તે મહાદેવના ઉત્સવપૂર્વક બેને ઉપાધ્યાયની અને અગિયારને આચાર્યપદવી આપી હતી. ગિરિપુર(ડુંગરપુર)માં શાહ સાહાકે પ્રતિમા ત્રણ કરાવી તે પ્રતિષ્ઠિત કરી. તેમાં એક ગભારા પાર્શ્વનો પ્રાસાદ હતો. (પાર્શ્વપ્રભુના મંદિરનો ઉદ્ધાર સાહાને કર્યો એ સં. ૧૫૨પના આંતરીના શાંતિનાથ મંદિરની પ્રશસ્તિમાંથી જણાય છે. - ઓઝાજી). મંડપ(દુગ)માં સંઘવી ચાંદાકે ૭ર દેવાલય ૩૬ પૂજોપકરાય ૨૪ પટ્ટ કરાવ્યા તેમાં પ્રતિષ્ઠા કરી સુમતિસાધુને સૂરિપદ આપ્યું, તેનો ઉત્સવ મંડપના સંઘવી સૂરા અને વીરાએ કર્યો. ઉંબરહટ્ટમાં ૨૪ પટ્ટપ્રતિષ્ઠા કરી. શુભરત્નને સૂરિપદ આપ્યું - પત્તનમાં દેવગિરિના સંઘવી નગરાજ અને ધનરાજના કરેલા ઉત્સવપૂર્વક. અમદાવાદના શ્રીસંઘમુખ્ય સંઘવી ગદાકે અબ્દમાં પરિકર સહિત ૪૦ અંગુલની પ્રતિમા કરાવી. બીજાઓને સૂરિપદ આપવાનો ઉત્સવ સિરોહીમાં સંઘવી ખીમાને કર્યો. પેથાપુરમાં ચારને ઉપાધ્યાયપદવી આપી. તેમાં પંડિત ચરણપ્રમોદગણિ પ્રમુખ શિષ્ય ચોવીસને પંડિતપદવી આપી. તે ચરણપ્રમોદગણિએ ઘણા સાધુપરિવારને કલ્પપ્રદાન કર્યું. વિબુધ, મહત્તરા, પ્રવર્તિનીની પદવી ઘણાંને આપી. પ૦૦ સાધુને દીક્ષા Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ આપી. આમ મહાભાગ્ય સૂરિ થયા. લ.પી.પટ્ટાવલી) પુનઃ માલવદેશમાં ધારનગરે તેમના ઉપદેશથી પ્રાગ્વાટ વૃદ્ધ સંઘવી હર્ષસિંહે સસઘડી સુવર્ણ સુકૃતિ પ્રાસાદ અગિયાર નિપજાવ્યા. સં. ૧૫૪૭માં ગુર્જરદેશે ધાનધાર ખંડે (પાલણપુર પાસેના દેશમાં) શ્રીયક્ષની ઉત્પત્તિ થઈ. સૂરિએ ભુત ગામે બલદુઠે પાંચ પ્રાસાદ પ્રતિષ્ઠડ્યા. સં. ૧૫૩૭(?)માં હાડોતી દેશે સુમાહલી ગામમાં શ્રી સૂરિનો સ્વર્ગવાસ થયો. સોમદેવસૂરિનો વાગડદેશના વઢિયાર નગરમાં સ્વર્ગવાસ થયો. (વીરવંશાવલી, જે. સા. સંશોધક, ખંડ ૧, પૃ.૪૯-૫0). તેમના પ્રતિષ્ઠાલેખો સં.૧૫૧૭–૧૯-૨૧-૨૨-૨૩-૨૪-૨૫-૨૭–૨૯-૩૦૩ર-૩૩-૩૪-૩૫-૩૬-૩૭-૩૯, ના. ૧; ૧પ૧૮-૧૯-૨૦-૨૧-૨૨-૨૩-૨૪૨૫-૨૭–૨૯-૩૦-૩૪-૩૫-૩૬-૪૧-૪૨-૨૦, ના. ૨; ૧પ૧૭–૧૮-૧૯-૨૦૨૧-૨૨-૨૩-૨૪-૨૫-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૩૨-૩૩-૩૪-૩૫-૩૬-૩૦-૩૮ –૪૦-૪૨, બુ. ૧; ૧૫૧૮-૨૧-૨૨-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૪૨-૪૩ બુ. ૨; ૧પ૧૮ -૧૫૨૫, જિ. ૨. તેમણે અગિયારને આચાર્યપદ આપેલ તેમનાં નામ : સુધાનંદન, રત્નમંડન, શુભરત્ન, સોમજય, જિનસોમ, જિનહંસ, સુમતિમંદિર, સુમતિસાધુ, ઈદ્રનંદિ, રાજપ્રિય આદિ. [જન્મ ગામ ઉમતામાં. પિતા કરમશી, માતા કરમાદેવી. જન્મનામ દેવરાજ. ગણિપદ સં.૧૪૭૯. પંન્યાસપદ રાણકપુરમાં. ઉપાધ્યાયપદ મુંડસ્થલમાં, સૂરિપદ મજ્જાપદ્ર(મજેરા)માં સ્વર્ગવાસ વર્ષ ૧૫૪૭ પણ મળે છે.] ૫૪. સુમતિસાધુ : જન્મ સં. ૧૪૯૪ મેવાડના જાઉર(જાવર)માં. પિતા ગજપતિ શાહ, માતા સંપૂરીદેવી, મૂલનામ નારાજ. દીક્ષા રત્નશેખરસૂરિ પાસે સં.૧૫૧૧, દીક્ષાનામ સુમતિસાધુ. લક્ષ્મીસાગરસૂરિએ પંડિતપદ આપ્યું ને તે જ સૂરિએ પછી સં. ૧૫૧૮માં ઈડરમાં શ્રીપાલ આદિના કરેલા ઉત્સવપૂર્વક આચાર્યપદ (ગચ્છનાયકપદ) આપ્યું. સ્વર્ગવાસ (ખમણૂર ગામમાં) સં. ૧૫૫૧. – જુઓ સુમતિસાધુસૂરિ વિવાહલો’ એ.રા.સં., ભાગ ૧. વીરવંશાવલીમાં એમ આપ્યું છે કે : જન્મ અબુદાસને વેલાંગરી નગર પ્રા.. (પ્રાગ્વાટ વૃદ્ધ) નારણગોત્રે શા. ટિવુ, સ્ત્રી રૂડી કૂખે સં. ૧૪૯૪, દીક્ષા સં. ૧૫૧૧, ગચ્છનાયકપદ ૧૫૧૮ (? ૧૫૩૮ હોય). તેમણે જેસલમેર, કૃષ્ણગઢ, અબુદાસન, દેવકપટ્ટણ, ગઢનગર, ખંભાયત, ગંધાર, ઈડર નગરે જ્ઞાનકોશ ગીતાર્થ પાસે શોધાવ્યા. તેમના ઉપદેશથી માલવદેશે માંડવગઢે પ્રા.વ્. સરહડિયા ગોત્રે સા. સહસાએ અર્બુદગિરિ ઉપર અચલગઢમાં પાંચ લાખ મનુષ્યનો સંઘ લઈ જઈ ઋષભદેવનો ચતુર્મુખ પ્રાસાદ નિપજાવી તેમાં ચાર બિંબ કરાવ્યાં. તેમાં ૮ બિંબ કાઉસગિયા ને ૪ બિંબ ચતુર્મુખ પ્રાસાદના. સં.૧૪પ૪(? ૧૫૪૪)માં સૂરિએ પ્રતિષ્ઠા કરી. સં. ૧૫૫૧માં Page #76 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૬૫ ખમણુર ગામમાં સ્વર્ગવાસ. - જે. સા. સંશોધક, ખંડ ૧ અંક ૩ પૃ.૫૧. “લ.પો. પટ્ટાવલીમાં જણાવ્યું છે કે તેઓ મંડ૫ (દુર્ગ) ગયા ત્યાં પ્રવેશોત્સવ મહાડંબરથી કરવામાં આવ્યો. ૧૧ શેર સુવર્ણ ને ૨૨ શેર રૂપાની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. વટપલીમાં સૂરિમંત્ર આરાધી હેમવિમલસૂરિને પટ્ટધર સ્થાપ્યા. તેની પૂર્વે સૂરિપદ પર ઈદ્રનંદિ તથા કમલકલશને સ્થાપ્યા હતા, પણ તે ગચ્છભેદ કરશે એમ જાણી પોતાના પટ્ટ પર તે પૈકી કોઈને સ્થાપ્યા નહીં. ૬00 સાધુને દીક્ષા આપી. ૧૮૦૦ સાધુનો પરિવાર હતો. તેમના પ્રતિષ્ઠાલેખો : સં. ૧૫૪૪-૪૬-૪૭-૪૮, બુ. ૧; ૧૫૪૦-૪૬-૪૭, બુ. ૨. ' સુિમતિસાધુએ સં. ૧૫૫૧માં ગચ્છનાયક તરીકેનો ભાર ઉતારી હેમવિમલને સોંપ્યો અને સં. ૧૫૮૧માં એ સ્વર્ગવાસ પામ્યા એમ પણ નોંધાયેલું છે. સુમતિસાધુની અને હવે પછી કમલકલશ શાખામાં નોંધાયેલા સુમતિસુંદરની માહિતી ભેળસેળ થઈ જણાય છે. સહસાએ અચલગઢમાં ચતુર્મુખ જિનપ્રસાદ કરાવ્યો એ પરત્વે તો ઘણે સ્થાને સુમતિસુંદરનું નામ જ નોંધાયેલું છે. “વીરવંશાવલીમાં અપાયેલાં માતપિતાનાં નામ ત્યાં મળે છે અને બીજી વીગતો પણ મળતી આવે છે.] ૫૫. હેમવિમલ : જન્મ મારવાડના વડગામમાં સં.૧૫રર કાર્તિક સુદ ૧૫, પિતા ગંગરાજ, માતા ગંગારાણી, મૂલનામ હાદકુમાર. દીક્ષા લક્ષ્મીસાગરસૂરિ પાસે સં. ૧૫૩૮, દીક્ષાનામ હેમધર્મ. આચાર્યપદ પંચલાસ (ગુજરાત)માં શ્રીમાલી પાતુએ (પાતાકે) કરેલા ઉત્સવપૂર્વક સુમતિસૂરિએ આપ્યું સં.૧૫૪૮, સૂરિનામ હેમવિમલ. કિયોદ્ધાર સં. ૧૫૫૬. પછી ઈડરવાસી કોઠારી સાયર અને શ્રીપાલે તેમનો ગચ્છનાયક તરીકે પદમહોત્સવ કર્યો કે જેમાં ત્યાંના રાજા રાયભાણે ભાગ લીધો હતો. સ્વર્ગવાસ સં. ૧પ૬૮ – ઐ. રા. સં.૩, પૃ. ૮૦. આ સ્વર્ગવાસનો સંવત ૧૫૬૮ ખોટો છે ને તે સં.૧૫૮૩ (મારુ ૧૫૮૪) જોઈએ. ‘વીરવંશાવલી”માં ૧પ૬૮ જ ભૂલથી છપાયો લાગે છે તે પરથી જ આ એ.રા. સંગ્રહકારની ભૂલ થયેલી. ‘વીરવંશાવલીમાં વિશેષ આપ્યું છે કે : સં. ૧૫૫૫ વર્ષે ગુર્જરાતે વઢિયાર ખંડે પંચાસરા નગરઈ શ્રીમાલી વૃ. સં. પાતઈ સૂરિપદોત્સવ કીધો. તેમના શિષ્ય હર્ષકુલે સં.૧૫૮૩માં સુયગડાંગ-દીપિકા' રચી. તેમના પ્રતિષ્ઠાલેખો સં. ૧૫૪૧-૪૬-૪૭-૪૮-૫૧પર-પ૩-૫૪-પપ-પ૬પ૭-૫૮-૬૧-૬૩-૬૪-૬૭–૭૧-૭૨-૭૬-૭૭-૭૮-૮૧-૮૪, બુ. ૧; ૧પપ૧-૫૩પપ-પ૬-૬૩-૬૫-૬૬-૬૭-૬૮-૭૭-૮૦-૮૪-૮૭ ?, બુ. ૨; ૧૫૫૯-૬૪-૬૬૭૧-૭૬, ના. ૧; ૧પપર-૫૪-૫૭-૬૦-૬૧-૬૫-૬૬-૮૦. ના.ર. જિન્મ સં.૧૫૨૦ અને દીક્ષા સં.૧૫૨૮ પણ મળે છે સ્વર્ગવાસ સં.૧૫૮૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ આસો સુદ ૧૦ કે ૧૩ વીસનગરમાં. એમણે શ્લેષમય ‘પાર્શ્વનાથસ્તોત્ર' વગેરે થોડીક કૃતિઓ રચેલી છે. જુઓ હવે પછી લઘુ પૌશાલિક તપા. પટ્ટાવલી.] - સં.૧૫૬૨માં ત્રિસ્તુતિક મતમાંથી કટુક મત જુદો પડ્યો. તેના સ્થાપક ગૃહસ્થ કર્ક (કડવો) હતો. સં.૧૫૭૦માં લંકામતમાંથી વીજા નામના વેશધરની અસરથી વીજામત જુદો પડ્યો; અને સં.૧૫૭૨માં નાગપુરીય તપાગણમાંથી ઉપાધ્યાય પાર્જચંદ્ર (યા પાસચંદ્ર)ની અસરથી તેમના નામ પરથી કહેવાતો પાર્થચંદ્રમત (પાયચંદમત) જુદો પડ્યો. પ૬. આનન્દવિમલ : જન્મ સં.૧૫૪૭ ઇલાદુર્ગ(ઈડર)માં, વ્રત ૧૫૫૨, સૂરિપદ ૧પ૭૦, સ્વર્ગસ્થ ૧પ૯૬ ચૈત્ર સુદિ ૭ અહમ્મદાવાદમાં. સં.૧૫૮૭માં દોશી કર્માએ શત્રુંજયોદ્ધાર કર્યો. આનંદવિમલના પિતા ઓસવાળ મેઘજી, માતા માણેક, મૂળ નામ વાઘજી. દીક્ષા હેમવિમલસૂરિ પાસે, દીક્ષાનામ આનંદવિમલ (અમૃતમે - વીરવંશાવલી), ઉપાધ્યાયપદ તે જ સૂરિએ આપ્યું સં. ૧૫૬૮, પછી સિદ્ધપુરમાં આચાર્યપદ, સં.૧૫૭૦. ડાબલામાં ખંભાતવાસી સોની જીવું અને જાગરાજે કરેલા ઉત્સવપૂર્વક પદસ્થાપના થઈ. આ સમયે શિથિલતા પ્રવર્તતી હતી. આથી તેમણે શુદ્ધ સાધુનો ઉગ્ર આચાર પાળી અને સ્થળે સ્થળે જઈ ઉગ્ર વિહાર કરી કિયોદ્ધાર સં. ૧૫૮રમાં પાટણ પાસે વડાવલીમાં કર્યો. તેમાં શિષ્ય વિનયભાવની મદદ લીધી. સોમપ્રભસૂરિએ પૂર્વે મરૂભૂમિમાં પાણીના દુર્લભપણાથી સાધુવિહાર બંધ કરેલો. તે તેમણે મરભૂમિમાં વિહાર કરી ખુલ્લો કર્યો. જેસલમેરનાં ૬૪ દેરાસરો બંધ હતાં તે ઉઘડાવી તેમાં પૂજા ચાલુ કરાવી. સં. ૧પ૯૬ના ચૈત્ર શુદિ ૭ને દિને અમદાવાદમાં સ્વર્ગસ્થ. તેઓએ ઉપવાસ આદિ બહુ તપ કર્યા હતાં. તેમણે સં.૧૫૮૨માં ગચ્છભાર પોતાના ગુરુભાઈ સૌભાગ્યહર્ષને આપ્યો કે જેમણે લઘુશાલા લઘુપોશાલ નામની એક શાખા કાઢી પોતાની પાટે સોમવિમલસૂરિને સ્થાપ્યા હતા. બીજી બાજુ આ આણંદવિમલસૂરિએ પોતાની પાટે વિજયદાનસૂરિને સ્થાપ્યા. (જુઓ આણંદવિમલસૂરિ રાસ, એ. રા.સં. ભાગ ૩; તે સૂરિ વિશેની સઝાયો, એ. સઝાયમાળા; તથા જૈન ઐ. ગૂર્જર કાવ્યસંચય.) તેમના પ્રતિષ્ઠાલેખ સં. ૧૫૯૫, ના. ૨; સં. ૧૫૯૦-૯૫, બુ. ૧, ૧૫૯૫, બુ. ૨. દિક્ષા સં. ૧૫૫૨. ઉપાધ્યાયપદ લાલપુરમાં. આચાર્યપદ પાટણમાં અને ક્રિયોદ્ધાર સં.૧૫૮પમાં દેસૂરીમાં એમ પણ નોંધાયું છે.] ૫૭. વિજયદાન : જન્મ સં.૧૫૫૩ જામલામાં, દીક્ષા ૧પ૬૨, સૂરિપદ ૧૫૮૭, સ્વર્ગસ્થ ૧૬૨૨ વૈશાખ સુદિ ૧૨ વટપલ્લીમાં. - જામલા ગામ ગુજરાતના હિમ્મતનગરથી ઉત્તરમાં ૬ માઇલ પર છે. પિતા ભાવડ, માતા ભરમાદે. મૂલનામ લક્ષ્મણ. દીક્ષા દાનહર્ષ પાસે સં. ૧૫૬ ર, દીક્ષાનામ ઉદયધર્મ. દાનહર્ષની રજાથી આનંદવિમલસૂરિએ તેમને આચાર્યપદ સિરોહીમાં આપ્યું સં. ૧૫૮૭, સૂરિનામ વિજયદાનસૂરિ. સ્વ. વડાવલી ગામ, પાટણ પાસેનું. Page #78 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી તેમણે ઘણા દેશ-ગામમાં વિહાર કરી અનેક જિનપ્રતિષ્ઠા કરી હતી. તેમના ઉપદેશથી સુલતાન મહમ્મદના મંત્રી ગલરાજે (ઉર્ફે મલિક શ્રી નગદલે) છ મહિનાનો કર છોડાવી શત્રુંજયનો મોટો સંઘ કાઢ્યો; વળી ગંધારના રામજી શાહે તથા અમદાવાદના કુંવરજી શાહે શત્રુંજય પર ચોમુખ, અષ્ટાપદ વગેરેનાં મંદિરો અને દેરીઓ કરાવી. ગિરનારના જીર્ણપ્રાસાદનો ઉદ્ધાર કરાવ્યો. સં.૧૬૧૯માં ધર્મસાગરને ગચ્છ બહાર ને તેમના ગ્રંથ નામે ‘કુમતિકંદકુદ્દાલ'ને જલશરણ કરેલ હતા. તેમના પ્રતિષ્ઠાલેખ સં.૧૬૦૩-૧૬૧૨, ના. ૧; સં.૧૫૯૬-૧૬૦૧-૧૬-૧૭– ૧૯-૨૨, ના. ૨; ૧૫૯૬-૧૬૧૫-૧૭, બુ.૧; ૧૫૯૨-૯૫-૯૬-૯૮-૧૬૦૪-૧૨૧૭, બુ.૨; ૧૬૨૦, ગે.રે. [દાનહર્ષે પોતાનું કંઈક નામ રાખવા સૂચવેલું તેથી ‘વિજયદાન’ નામ આપ્યું. સ્વર્ગવાસ સં.૧૬૨૧ પણ નોંધાયેલ છે. ૬૭ ધર્મસાગર મહોપાધ્યાય પ્રકાંડ વિદ્વાન, વાદી અને સમર્થ ગ્રંથકાર હતા. તે લાડોલના વતની હતા. તેમણે સં.૧૫૯૫માં ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. તેમણે હીરવિજયની સાથે દક્ષિણમાં દેવિગિર જઈ ન્યાયાદિ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. સં.૧૬૦૮માં નાડલાઈમાં એમને ઉપાધ્યાયપદવી આપવામાં આવી હતી. ધર્મસાગર ઘણા વિદ્વાન પણ અતિ ઉગ્રસ્વભાવી અને દઢાગ્રહી હતા તથા અન્યમતખંડનમાં વધુ પ્રવૃત્ત હતા. આથી એમના ગ્રંથોએ ઘણો ખળભળાટ કર્યો હતો. વિવિધ ગચ્છો વચ્ચેનો સંઘર્ષ ટાળવા વિજયદાનસૂરિએ એમના ‘કુમતિમતકુદ્દાલ’ ગ્રંથને જલશરણ કરાવ્યો હતો અને ધર્મસાગરે વિજયદાનસૂરિની આજ્ઞાથી ચતુર્વિધ સંઘને ‘મિચ્છામિદુક્કડ' આપ્યો હતો (સં.૧૬૨૧). પછી પણ એમના વાદવિવાદોએ વિરોધ ઊભો કર્યો હતો અને એમણે હીરવિજયસૂરિની આજ્ઞા સ્વીકારી હતી (સં.૧૬૪૬). સં.૧૬૪૮માં રચાયેલી એમની ‘તપાગચ્છ પટ્ટાવલી'ને હીરવિજયસૂરિએ પ્રામાણિક ઠરાવી તેનો પ્રચાર કરવાની આજ્ઞા આપી હતી. ધર્મસાગર ખંભાતમાં સં.૧૯૫૩ના કારતક સુદ ૯ના રોજ સ્વર્ગવાસ પામ્યા. એમના ગ્રંથો માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૬.૮૫૨ તથા ૮૫૩.] ૫૮. હીરવિજય ઃ એમણે અકબર બાદશાહને જૈન કર્યો. જન્મ સં.૧૫૮૩ માગશીર્ષ સુદિ ૯ પ્રહ્લાદનપુર(પાલણપુર)માં, દીક્ષા ૧૫૯૬ કાર્તિક વદિ ૨ પાટણમાં, વાચકપદ ૧૬૦૮ માઘ સુદિ ૫ નારદપુરમાં (નાડલાઈમાં), સૂરિપદ ૧૬૧૦ શિરોહીમાં, સ્વર્ગગમન ૧૬૫૨ ભાદ્રપદ સુદિ ૧૧ ઉમ્નાનગરમાં (ઉના - કાઠિયાવાડમાં). વીસા ઓશવાલ કું। (કુંવરજી) પિતા, નાથી માતા, મૂલ નામ હીરજી. સૂરિપદ સં.૧૬૧૦ પૌષ સુદિ ૫. અકબર બાદશાહને એકંદર ત્રણ વખત મળ્યા. તેમાં પહેલા સં.૧૬૦૯ જ્યેષ્ઠ વિદ ૧૩ ફતેપુર સીકરીમાં, તે વખતે બાદશાહે પ્રસન્ન થઈ પુસ્તકોનો ભંડાર ભેટ કર્યો કે જે આગ્રામાં સ્થાપિત કર્યો. આ પછી અમુક સમયે પર્યુષણના આઠ દિવસોમાં કોઈ પણ જીવની હિંસા ન થાય એવા હુકમની માગણી કરી. બાદશાહે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ ચાર દિવસ પોતાની તરફથી ઉમેરી એકંદર બાર દિવસ (શ્રા.વદિ ૧૦થી ભા. સુદિ ૬ સુધી)માં પ્રાણીવધ બંધ રહે તેનાં છ ફરમાન કાઢી ગુજરાત, માળવા, અજમેર, દિલ્લી, ફતેપુર અને લાહોર એમ પાંચ સ્થળે મોકલી, છઠું સૂરિજીને આપ્યું. પછી વર્ષમાં છ માસ સુધી જીવદયા પાળવાના, ઘોડા, ગાય, બળદ, ભેંસ અને પાડા એ જીવોનો વધ બંધ કરવાના, ઘણા કેદીઓને મુક્ત કરવાના, જજિયાવેરો બંધ કરવાના, શત્રુંજયાદિ તીર્થ કરમુક્ત કરવાના રાજહુકમ મેળવ્યા હતા. “જગદ્ગુરુનું બિરુદ મળ્યું. તેમણે “જંબુદ્વીપપ્રજ્ઞપ્રિ-ટીકા, ‘અંતરીક્ષ-પાર્શ્વનાથ-સ્તવ' આદિ કૃતિઓ રચી છે. આ મહાપ્રભાવક આચાર્ય થયા છે. સ્વર્ગવાસ પછી ઉનામાં લાડકીબાઈએ સૂરિનો સ્તંભ બનાવી પગલાંની સ્થાપના કરી હતી. વિશેષ માટે જુઓ સંસ્કૃત ‘હીરસૌભાગ્ય કાવ્ય” (નિર્ણસાગરમુકિત), ઋષભદાસકૃત હીરવિજયસૂરિનો રાસ' (આ. કા. મહોદધિ), સૂરીશ્વર અને સમ્રાટ' (મુનિ વિદ્યાવિજયજી), તે સૂરિ વિશેની સઝાયાદિ (એ. સઝાયમાળા અને જે. એ. પૂ.કા.સં.). તેમના પ્રતિષ્ઠાલેખો પુષ્કળ છે : સં. ૧૬ ૧૧-૨૭-૨૮-૩૦-૩૪-૩૮-૪૪-૪૭, ના.૧; સં. ૧૬૧૦-૨૪-૨૭-૨૮-૩૩-૩૭–૩૮-૪૧-૪૨-૪૪-૫૧, ના.૨; ૧૬૨૪૨૮-૩૦-૩૬-૩૭, બુ. ૧; ૧૬૨૨-૨૪-૨૬-૨૭-૨૮-૩૦-૩૧-૩૨-૩૭–૩૮૪૪-૫૩, બુ. ૨; ૧૬૨૦-૪ર-, ગે.રે. ઉપરનિર્દિષ્ટ હુકમોમાંથી કેટલાક હીરવિજયસૂરિના પ્રતિનિધિ તરીકે અકબર પાસે રહી, એમને પ્રભાવિત કરી અન્ય મુનિવરોએ મેળવ્યા હતા. તેમાં સૌપ્રથમ શાંતિચન્દ્ર ઉપાધ્યાય હતા. હીરવિજયસૂરિને ગુજરાતમાં જવાનું થતાં એ એમને અકબર પાસે મૂકી ગયા હતા. એ હીરવિજયસૂરિશિ. સકલચન્દ્રગણિના શિષ્ય હતા. ૧૦૮ અવધાનો કરી શકતા હતા. તેમણે પોતાની વિદ્વત્તાથી ને કવિત્વશક્તિથી રાજાનહારાજાઓને રંજિત કર્યા હતા. એમણે અકબરે કરેલાં દયાનાં કાર્યો વર્ણવતું કૃપારસકોશ' નામનું કાવ્ય રચ્યું હતું. અકબરના જન્મનો મહિનો ને બીજા કેટલાક તહેવારના દિવસોએ જીવહિંસા ન કરવાનો, જજિયાવેરો બંધ કરવાનો વગેરે કેટલાક હુકમો કઢાવ્યા હતા. સકલચન્દ્રના શિષ્ય સૂરચન્દ્રના શિષ્ય ભાનુચન્દ્ર ઉપાધ્યાયને પણ અકબર પાસે મૂકવામાં આવ્યા હતા. અકબર બાદશાહ જ્યારે ફતેહપુર સિકરી છોડીને બીજે જતા ત્યારે ભાનુચન્દ્રને સાથે લઈ જતા. એ કાશમીર ગયા ત્યારે ભાનુચન્દ્ર સાથે હતા. ભાનુચન્દ્ર અકબરને સૂર્યપૂજાનો મહિમા સમજાવ્યો હતો અને અકબર એમણે રચેલા સૂર્યસહસ્ત્રનામ'નું શ્રવણ કરતા હતા. શત્રુંજયનો કર માફ કરવાનો હુકમ એમની વિનંતીથી થયો હતો. ભાનુચન્દ્રને ઉપાધ્યાયની પદવી લાહોરમાં અકબરની સમક્ષ આપવામાં આવી હતી. ભાનુચન્દ્રના શિષ્ય સિદ્ધિચંદ પણ એમની સાથે હતા. એ શતાવધાની હતા. એમણે ફારસી ભાષા પર સારો કાબૂ મેળવ્યો હતો. અકબરે એમને “ખુશફહમ'ની Page #80 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૬૯ પદવી આપી હતી. વિજયસેનસૂરિ પણ અકબર પાસે રહ્યા હતા. તે વિશે હવે પછી જુઓ.]. ૫૯. વિજયસેન : જન્મ સં. ૧૬૦૪ નારદપુરીમાં. દીક્ષા ૧૬૧૩, બાદશાહ અકબર પાસેથી ‘કાલિ-સરસ્વતીનું બિરુદ મેળવ્યું. સ્વર્ગસ્થ ૧૬૭૧ જ્યેષ્ઠ વદિ ૧૧ સ્તંભતીર્થ (ખંભાત)માં. જન્મ ૧૬૦૪ ફા.સુ.૧૫ નાડલાઈ મારવાડમાં, ઉદયસિંહના રાજ્યમાં ઓશવાલ વંશે વૃદ્ધશાખામાં શાહ કમાશા પિતા, કોડાંદે માતા, મૂલનામ જયસિંહ. દીક્ષા ૧૬ ૧૩ જ્યેષ્ઠ સુ. ૧૧ સૂરતમાં વિજયદાનસૂરિ પાસે, દીક્ષાનામ જયવિમલ. પંડિતપદ ખંભાતમાં શ્રાવિકા પૂનીના કરેલા ઉત્સવપૂર્વક સં. ૧૬ ૨૬, ઉપાધ્યાયપદ સહિત આચાર્યપદ અમદાવાદમાં મૂલા શેઠ અને દીપા પારેખે કરેલા ઉત્સવપૂર્વક મળ્યું સં.૧૬ ૨૮ ફાગણ શુદિ ૭. તેમની પાટસ્થાપના પાટણમાં સં. ૧૬૩૦ પૌષ વદિ ૪. સ્વર્ગવાસ ખંભાતના અકબરપુરમાં સં. ૧૬૭રના જ્યેષ્ઠ વદિ ૧૧. તેમના પ્રતિષ્ઠાલેખો સં. ૧૬૪૩-પર-પ૩-૫૮-૬૭, ના.૧; ૧૬૩૩-૪૩-૧૨૫૬-૬૧-૬૭–૭૦, ના.૨; સં. ૧૬૪૨-૪૩–૫૪–૫૫–૫૯-૬૩ બુ. ૧; ૧૬૩ર-૪ર૪૩-૪૪-૫૪-૫૬-૫૮-૫૯-૬૧-૬૨-૬૮, બુ. ૨; ૧૬૫૦-૧ર, ગે.રે. [ગુરુની આજ્ઞાથી સં.૧૬૪૯માં એ લાહોર અકબર બાદશાહ પાસે ગયેલા અને ત્રણ ચાતુર્માસ ત્યાં કરેલા. એમની વિદ્વત્તાથી પ્રભાવિત થઈ અકબરે એમને સવાઈ હીર' તરીકે નવાજેલા અને એમના ઉપદેશથી ગાય, ભેંસ, બળદ, પાડાને મારવા નહીં, મરેલાનું ધન લેવું નહીં અને ગુલામ તરીકે પકડવા નહીં વગેરે ફરમાન કાઢેલાં. જહાંગીરે એમનો સ્વર્ગવાસ થયો ત્યારે ત્રણ દિવસની પાખી પળાવી હતી અને એમના સૂપ માટે જગ્યા આપી હતી. ૬૦. વિજયદેવ : જન્મ સં.૧૬૩૪, દીક્ષા ૧૬૪૩, પંન્યાસપદ ૧૬૫૬; જહાંગીર બાદશાહ તરફથી “મહાતપા” બિરુદ મેળવ્યું. સ્વર્ગસ્થ સં.૧૭૧૩ આષાઢ સુદિ ૧૧ ઉજ્ઞાનગર(ઉના)માં. પોતે નીમેલા ઉત્તરાધિકારી વિજયસિંહ પોતાની પહેલાં સ્વર્ગસ્થ થયા. જન્મ ઈડરવાસી ઓશવાલ સાહથિરાને ત્યાં રૂપાઈથી. દીક્ષા અમદાવાદમાં વિજયસેનસૂરિ પાસે. પંન્યાસપદ સિકન્દરપુરમાં. સૂરિપદ સં.૧૬૫૬ના વૈશાખ સુદિ ૪ ખંભાતના શ્રીમલ્લ શાહે અઢાર સહસ્ત્ર ખર્ચ કરેલા ઉત્સવપૂર્વક મળ્યું. પાટણના પારેખ સહસવીરે પાંચ હજાર ખર્ચ ગણાજ્ઞાનો નંદિમહોત્સવ કર્યો સં. ૧૬૬૧ પોષ વદિ ૬ રવિ. ભટ્ટારકાદ સં. ૧૬૭૧. જહાંગીર બાદશાહે “મહાતપા” બિરુદ માંડવગઢમાં આપ્યું સં. ૧૬૭૪. તેમના ઉપદેશથી ઉદેપુરના રાણા જગતસિંહજીએ પીંછોલા અને ઉદયસાગર એ બે તળાવમાં માછલાંની જાળ બંધ કરી, રાજ્યાભિષેક-દિને, જન્મમાસમાં, ભાદ્રપદ માસમાં કોઈ જીવ ન મારે તેવો રાજ્યમાં હુકમ કર્યો. મચીંદદુર્ગમાં કુંભારાણાએ કરાવેલ જિનચૈત્યનો ઉદ્ધાર કર્યો. ૧૬૭૫માં આરાસણમાં (કુંભારિયામાં) પ્રતિષ્ઠા કરી. ૬૪ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જૈન ગૂર્જર કવિઓ : ૯ પંડિતો ઈડરમાં કર્યો સં. ૧૭૦૫. સ્વર્ગગમનના સ્થાન ઉનામાં શેઠ રાયચંદ ભણશાળીએ તેમનો ખૂભ હીરવિજયસૂરિના શૂભ પાસે કરાવ્યો. વિશેષ માટે જુઓ વિજયદેવ-મહાભ્ય' આદિ ગ્રંથો. તેમના પુષ્કળ પ્રતિષ્ઠાલેખો છે : સં. ૧૬૫૮-૬૮-૭૪-૭૭-૮૩-૮૪-૮૫-૮૬૮૭-૯૪–૧૭૦૦-૦૩, ના.૧; સં. ૧૬૫૧-૬૭-૭૪-૭૭-૮૫-૮૬-૮૭–૯૪-૯૭૯૯-૧૭૦૧-૦૫-૦૭, ના. ૨; ૧૬૬૩-૭૦-૭૨-૭૪-૭૫-૭૭-૭૮-૮૧-૮૨-૮૩૯૬-૧૭૦૧–૦૫, બુ. ૧; ૧૬૬૬-૭૭-૮૩–૯૩–૧૭૦૦, બુ. ૨, ૧૬૬૫-૬૬-૭૪૭૫-૮૧-૮૬-૮૭, જિ. ૨; ૧૬૭૬-૮૯-૯૬, ગે.રે. [જન્મતિથિ પોષ સુદ ૧૩, નામ વાસણ કે વાસો. દીક્ષાતિથિ મહા સુદ ૧૦, નામ વિદ્યાવિજય. પંન્યાસપદ સં. ૧૬પપ કે ૧૬પ૬માં અમદાવાદના સિકંદરપુરામાં. સં.૧૬૫૬માં લાડોલમાં ઉપાધ્યાયપદ, ને પછી આચાર્યપદ. નંદિમહોત્સવનું વર્ષ ૧૬૫૭ કે ૧૬૫૮ પણ નોંધાયું છે. ભટ્ટારકપદની તિથિ જેઠ સુદ ૧૧. સં.૧૬૭૩માં વિજયતિલકસૂરિને ગચ્છનાયક બનાવી નવો સંઘ સ્થપાયો, જે ઉપાધ્યાયમત, પોરવાડગચ્છ કે (વિજય)આણંદસૂરશાખા તરીકે ઓળખાયો, વિજયદેવની પરંપરા (વિજય)દેવસૂરિસંઘ કે ઓશવાલસંઘ તરીકે ઓળખાઈ. સં. ૧૬૮૬માં રાજસાગરસૂરિથી સાગરશાખા જુદી પડી. કાશી જઈ ન્યાયાદિનો અભ્યાસ કરી પ્રકાંડ વિદ્વાન તરીકે ખ્યાતિ મેળવનાર યશોવિજય ઉપાધ્યાય હીરવિજયની પરંપરામાં નયવિજય પાસે સં.૧૬૮૮માં દીક્ષિત થયા હતા. એમને ઉપાધ્યાયપદ સં.૧૭૧૮માં વિજયપ્રભસૂરિને હસ્તે મળ્યું હતું. ન્યાય, યોગ, વેદાંત, જેનાગમ, કાવ્ય, અલંકારશાસ્ત્ર, વ્યાકરણ વગેરેના અનેક ગ્રંથો આપનાર આ મુનિવર ગુજરાતમાં હેમચન્દ્રાચાર્ય પછીના એક સર્વદેશીય પ્રતિભા ધરાવનાર વિદ્વાન હતા. વિશેષ માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફ.૯૧૬-૪પ, પૃ.૬૨૦- ૪૬.] વિજયસિંહઃ જન્મ સં.૧૬૪૪ મેડતામાં, દીક્ષા ૧૬૫૪, વાચકપદ ૧૬૭૩, સૂરિપદ ૧૬૮૨. સ્વર્ગસ્થ ૧૭૦૯ આષાઢ સુદિ ૨. | પિતા ઓસવાળ નથમલ, માતા નાયકદે. મૂલનામ કર્મચન્દ્ર. પિતા સાથે વિજયસેનસૂરિ પાસે દીક્ષા સં. ૧૬૫૪ મહા સુદિ ૨, દીક્ષાનામ કનકવિજય, પંડિતપદ સં.૧૬૭), ઉપાધ્યાય / વાચકપદ પાટણમાં શ્રાવિકા લાલીએ કરાવેલી પ્રતિષ્ઠા વખતે વિજયદેવસૂરિએ આપ્યું સં. ૧૬૭૩. સૂરિપદ ૧૬૮૧(૨) વૈશાખ સુદિ ૬ ઈડરમાં વિજયદેવસૂરિએ આપ્યું. સં. ૧૬૮૪ પૌષ સુદિ ૬ બુધે જાલોરમાં મંત્રી જયમલ્લે ગણાનુજ્ઞાનો નંદિમહોત્સવ કર્યો. મેડતા, કિશનગઢમાં પ્રતિષ્ઠાઓ. સ્વર્ગવાસ અમદાવાદના નવીનપુરા(નવાપુરા)માં થયો. જુઓ એ. સઝાયમાળા. તેમના પ્રતિષ્ઠાલેખો સં. ૧૬૮૪-૮૬-૮૭-૮૮-૯૩–૧૭૦૧, ના. ૧; સં. ૧૬૮૬૯૩-૯૯–૧૭૦૧-૦૩, ના. ૨; ૧૬૮૩–૧૭૦૫, બુ. ૧; ૧૭00, જિ. ૨, ૧૬૯૮-૯૬ - ૧૭૧૦, ગે.રે. [જન્મતિથિ ફાગણ સુદ ૨. આચાર્યપદ સં.૧૬૮૧ વૈશાખ સુદ ૬ કે ૧૬૮૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી મહા સુદ ૬. મેવાડના રાણી જગતસિંહ એમના ઉપદેશથી જૈનધર્મી બન્યો હતો અને એણે વરકાણાના મેળાની જકાત માફ કરવી, ચૌદશનો શિકાર બંધ કરવો વગેરે કેટલાંક પરોપકારકાર્યો કર્યા હતાં.] ૬૧. વિજયપ્રભ : જન્મ સં.૧૬૭૭ કચ્છના મનોહરપુરમાં. દીક્ષા ૧૬૮૬, પંન્યાસપદ ૧૭૦૧, સૂરિપદ ૧૭૧૦ ગંધાર બંદિરમાં, સં.૧૭૩૨માં નાગોરમાં પોતાના પટ્ટધર તરીકે વિજય રત્નની નિમણૂક કરી. અહીં હસ્તલિખિત પ્રત પૂરી થાય છે. બર્લિન, માર્ચ ૧૮૮૨. કિલાટ કચ્છદેશ વરાહી ગામે પિતા ઓશવાલ શા શિવગણ, માતા ભાણી. માઘ સુદિ ૧૧ના દીક્ષા વિજયદેવસૂરિ પાસે લઈ નામ વીરવિજય રાખ્યું. સૂરિપદ સં. ૧૭૧૦ (૧૭૦૯) વૈશાખ સુદ ૧૦ ગંધારમાં. તેનો ઉત્સવ અમદાવાદવાસી અખેચંદ દેવચંદની પત્ની સાહિબદેએ કર્યો હતો. સં. ૧૭૧૧માં અમદાવાદમાં સૂરાના પુત્ર સાધનજીએ આઠ હજાર ખર્ચ ગણાનુજ્ઞાનો નંદિમહોત્સવ કર્યો હતો. વંદનમહોત્સવ અમદાવાદમાં ૧૭૧૧ કાર્તિક વદિ ૨ દિને થયો હતો.) સં.૧૭૪૯માં ઉનામાં સ્વર્ગવાસ. (જેઠ શુદિ ૧૨). તેમના પ્રતિષ્ઠાલેખો સં. ૧૭૧૩–૧૭૧૪ ના. ૨૬ ૧૭૧૩, બ. ૨, ૧૭૨ ૧, જિ. ર; ૧૭૧૦, ગે.રે. સિં. ૧૭૧૩માં ઉનામાં ભટ્ટારકપદ. સત્યવિજયગણિએ શુદ્ધ સંવેગી માર્ગે જવાની ઈચ્છાથી આચાર્યપદ સ્વીકારવાની ના પાડી તેથી વિજયપ્રભને એ મળેલું. વિજયપ્રભથી શ્રીપૂજ્ય/યતિપરંપરા શરૂ થઈ જે કાળક્રમે બંધ પડી છે કે આજે તો સત્યવિજયગણિની વિજય સંવિગ્ન પાક્ષિક પરંપરા જ પ્રવર્તમાન અને પ્રભાવક છે. એ વિજય શાખા તથા વિમલ અને સાગર સંવિગ્ન શાખાની પટ્ટાવલી માટે જુઓ પૂર્તિ.] [પટ્ટાવલીનો આ પછીનો ભાગ મોહનલાલ દલીચંદ દેશાઈએ જ તૈયાર કરેલો સમજવાનો છે.] ૬૨. વિજયરત્ન પિતા પાલણપુરવાસી ઓશવાલ હીરા, માતા હીરા, મૂલનામ જેઠો યા જયતસી. જન્મ સં. ૧૭૧૧. ગિરનાર યાત્રાએ જઈને માતા સહિત દીક્ષા સં.૧૭૧૭, દીક્ષાનામ જીતવિજય. સં. ૧૭૨૬માં તેર વર્ષની વયે [2] પંન્યાસપદ લીધું. આચાર્યપદ સં.૧૭૩૨ માઘ વદિ ૬ રવિ દિને નાગોરમાં મુણોત મોહનદાસે બાર હજાર ખર્ચ કરેલા ઉત્સાહપૂર્વક વિજયપ્રભસૂરિએ આપી પાટ પર સ્થાપ્યા. સં.૧૭૩૩ વર્ષે નડુલાઈમાં શ્રાવક સા. રાયકરણે મેડતા મધ્યે વાંદણા-મહોત્સવ કીધો. સ્વર્ગવાસ ઉદયપુરમાં સં. ૧૭૭૩ ભાદરવા વદિ ૨. ત્યાં શૂભ કરાવ્યો છે. તેમના પ્રતિષ્ઠાલેખો સં.૧૭૬૫૧૭૭૧, ના.૧. | (દીક્ષા જૂનાગઢમાં. સં.૧૭પ૦માં ભટ્ટારકપદ. રાજસ્થાનના રાજવીઓ તથા ઔરંગઝેબનો પુત્ર આજમખાન જે અમદાવાદમાં હતો તેના પર તેમનો પ્રભાવ હતો.] ૬૩. વિજયક્ષમા : જન્મ મારવાડના પાલીમાં પિતા ચતુરજી, માતા ચતુરંગદે. Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ જન્મ સં.૧૭૩૨, નામ ખીમસી. સં.૧૭૩૯માં પાલીમાં વિજય રત્નસૂરિ પાસે દીક્ષા. સં.૧૭પ૬માં પંન્યાસપદ. આચાર્યપદ ઉદયપુરમાં મહારાણા સંગ્રામસિંહની હાજરીમાં સં.૧૭૭૩ ભાદરવા સુદિ ૮ મંગળને દિને વિજયરને આપ્યું. તે વખતે દેવવિજય, લબ્ધિવિજય અને હિતવિજયને પાઠકપદ (ઉપાધ્યાયપદ) અપાયાં. આ ઉત્સવમાં ઉદેપુર-સંઘે વીસ હજાર ખર્મા. મહા સુદ ૬ દિને પદમહોત્સવ ઉદયપુરના સંઘે કર્યો તે વખતે ત્રણસો સાધુઓને પંન્યાસપદ અપાયું. (જુઓ નિણંદસાગરકૃત વિજયક્ષમાસૂરિનો લોકો) સં.૧૭૮પમાં દીવમાં સ્વર્ગવાસ. [જ્ઞાતિ ઓસવાલ. દીક્ષાનામ ખિમાવિજય. સ્વર્ગવાસ સં.૧૭૮૪ ચૈત્ર સુદ ૧૩ના રોજ માંગરોલમાં થયો એમ અન્યત્ર નોંધાયું છે.] ૬૪. વિજયદયા ઃ સૂરિપદ દીવબંદરે સં.૧૭૮૫. માંગરોળમાં પાટ પર સ્થપાયા. સૂરતમાં ૧૪ (કોઈ ૯ કહે છે) ચોમાસા કર્યા. સ્વર્ગવાસ સોરઠના ધોરાજીમાં સં.૧૮૦૯ વૈશાખ વદ ૭. ત્યાં શૂભ કરવામાં આવ્યો. પ્રતિષ્ઠાલેખ સં.૧૭૮૫-૯૫, બુ.૧; ૧૭૮૮-૮૫૯૫?], ગે.રે. સૂિરિપદ સં.૧૭૮૪ મહા સુદ રના રોજ, ભટ્ટારકપદ માંગરોળમાં સં.૧૭૮૪ ચૈત્ર સુદ ૯ના રોજ તથા સ્વર્ગવાસ માસ ચૈત્ર એવી માહિતી પણ મળે છે.] ૬૫. વિજયધર્મ : જન્મ મેવાડના રૂપનગરમાં ઓસવાલ પ્રેમચંદ સુરાણાને ત્યાં માતા પાટમદેથી થયો. સં. ૧૮૦૩માં માગશર શુદિ પને દિને ઉદેપુરમાં આચાર્યપદ, સં.૧૮૦૯માં મારવાડના કછોલી ગામમાં (આબુ પાસે) ગચ્છનાયકપદ. સં. ૧૮૨૬માં સૂરતના વાસી કચરાભાઈ તારાચંદે સિદ્ધચલ-શત્રુંજય પર આચાર્ય પાસે ઘણાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. તેમણે ભુજનગરના અધિપતિના અન્યાય મટાડી લાવી તેને જિનમાર્ગ પર લાવી રક્ત અને મદ્યમાંસનો ત્યાગ કરાવ્યો હતો. સં.૧૮૪૧ માર્ગશીર્ષ વદિ ૧૦ દિને મારવાડના બલંદા ગામમાં સ્વર્ગવાસ. સં.૧૮૪૧ મેડતા મધ્યે ભંડારી ભવાનદાસે બે સહસ્ત્ર ખરચી નિર્વાણમહોત્સવ કર્યો હતો. પ્રતિષ્ઠાલેખ સં. ૧૮૦૮, ના.૨; ૧૮૨પ-૨૮-૩૯, બુ.૧. [કચ્છનરેશને મદ્યમાંસનો ત્યાગ કરાવ્યાનું વર્ષ સં.૧૮૨૭.] ૬૬. વિજયજિનેન્દ્ર ઃ મારવાડમાં શુદ્ધદંતિ(સોજત)માં જન્મ સં. ૧૮૦૧. મેતા હરખચંદ પિતા, ગમાનબાઈ માતા. દીક્ષા સં.૧૮૧૭. સૂરિપદ સં. ૧૮૪૧ માગસર સુદિ પ અને પાટ પર સ્થપાયા. માગસર સુદ ૧૦ દિને ભટ્ટારકપદ, જેતારણ મધ્યે સૂરિમંત્રારાધન. સૂરતના મોદી પ્રેમચંદ લવજીએ વિજયધર્મસૂરિના ઉપદેશથી સિદ્ધાચલ પર બાંધેલા બાવન જિનાલય મંદિરમાં અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરી સં.૧૮૪૩ માઘ સુદિ ૧૧, વિહારમાં પ્રતિષ્ઠા સં.૧૮૪૫, પાટણમાં સહસ્ત્રકૂટ આદિ બે હજાર બિંબની પ્રતિષ્ઠા સં.૧૮૫૭ માઘ સુદિ ૭ વગેરે અનેક સ્થલે પ્રતિષ્ઠા કરી. સ્વ. .૧૮૮૪ પોસ વદિ ૧૧ સિરોહીમાં. તેમના પ્રતિષ્ઠાલેખો સં.૧૮૪૫, ના.૧; સં.૧૮૪૮-૭૩-૭૬-૮૦, ના.૨; ૧૮૪૫-૫૪-૬૧-૭૩, બુ.૧; ૧૮૪૩-૪પ-૬૦, ગે.રે. સિં. ૧૮૭૫માં શત્રુંજય તીર્થ પર જિનેન્દ્ર ટૂંકની સ્થાપના કરી. સં.૧૮૭૭માં ત્યાં Page #84 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૩ ઋષભાદિની પાદુકાઓ સ્થાપી. સ્વર્ગવાસ સં.૧૮૯૪ પણ મળે છે.] . વિજયદેવેન્દ્ર મારવાડના સેત્રાવનગરમાં જન્મ. દીક્ષા શત્રુંજયમાં સં.૧૮૭૭, સૂરિપદ સિરોહીમાં સં.૧૮૮૪ માઘ સુદિ ૧. ઉદયપુરના મહારાણા ભીમસિંઘજી યુવાનસિંઘજીએ ચંગીર, ચામર, છડી, દુસાલા અને પાલખી મોકલી. મહારાજ શિવસિંઘજીએ પણ દુશાલા વગેરે ચીજો મોકલી. પ્રતિષ્ઠાલેખ સં.૧૮૮૦-૮૮-૯૨, બુ.૧; ૧૮૯૭–૧૯૦૫-૧૧-૨૪, ગે.રે. એમના રાજ્યકાળમાં રચાયેલી કૃતિઓ સં.૧૯૧૧ સુધીની મળે છે.] ૬૮. વિજયધરણેન્દ્ર ઃ તેમની પ્રતિષ્ઠાલેખ સં. ૧૯૩૧નો મળે છે, ના.૨, નં. ૧૪૬૯. દીક્ષાનામ ધીરવિજય.] (૬૭-૬૮ની હકીકત ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટમાં એક પટ્ટાવલીની પ્રત કે જે સં.૧૮૮૮ના પોસ વદ ૧ને દિને માણેકવિજય ઉપાધ્યાયે લખી છે તે પરથી લીધી છે.) ૬૯. વિજયરાજ ઃ તેમના પ્રતિષ્ઠાલેખ સં.૧૯૪૯, ના.૧; ૧૯૪૩–૧૯૪૮, ના.૨. ૭િ૦. વિજયમુનિચન્દ્રઃ સં.૧૯૭૪માં ખુડાલા (સ્ટે. ફાલના, રાજસ્થાન)માં ૪૦ વર્ષની ઉંમરે વિષપ્રયોગથી સ્વર્ગવાસ. ત્યાં એમનું સ્મારક તથા એમની ગાદી છે. ૭૧. વિજયકલ્યાણ : છેલ્લા પટધર. વિજયદેવેન્દ્રસૂરિની એક બીજી પરંપરા પણ મળે છે : ૬૮. વિજયકલ્યાણ. ૬૯. વિજયપ્રમોદ. ૭૦. વિજયરાજેન્દ્રઃ જન્મ સં. ૧૮૮૩ પોષ, ભરતપુરના ઓશવાલ ઋષભદાસ પિતા, કેશરબાઈ માતા, જન્મનામ રત્નરાજ. દીક્ષા સં.૧૯૦૩/૪ વૈશાખ સુદ ૫ ઉદયપુરમાં, વિજયપ્રમોદસૂરિ પાસે, દીક્ષાનામ રત્નવિજય. મોટી દીક્ષા તથા પંડિતપદવી સં.૧૯૦૯ વૈશાખ સુદ ૩ ઉદયપુરમાં. આચાર્યપદ સં.૧૯૨૩/૨૪ વૈશાખ સુદ ૫ આહોરમાં. સ્વ.સં.૧૯૬૩ પોષ સુદ ૭ રાજગઢમાં. ખરતરગચ્છીય સાગરચંદ્રજી (જિનદત્તસૂરિના સમુદાયના) પાસે એમણે કેટલાંક વર્ષ વિદ્યાધ્યયન કરેલું. વિશાળ “અભિધાનરાજેન્દ્રકોશ” એમની વિદ્વત્તાનું અને ૧૩ વર્ષના ભગીરથ પ્રયત્નનું પરિણામ છે. અન્ય ઘણા ગ્રંથો પણ એમણે રચ્યા છે અને આહોરમાં મોટો જ્ઞાનભંડાર સ્થાપિત કર્યો છે. એમણે ત્રિસ્તુતિક મત સ્વીકારેલો અને ક્રિયોદ્ધાર કરી શુદ્ધ સાધુમાર્ગ સ્વીકારી યતિ તરીકેના પરિગ્રહનો ત્યાગ કરેલો. ૭૧. વિજયધનચંદ્ર. ૭૨. વિજયભૂપેન્દ્ર ઃ ભોપાલનિવાસી ભગવાનજી પિતા, સરસ્વતીદેવી માતા, જન્મનામ દેવીચંદ. દીક્ષા ૭ વર્ષની વયે સં. ૧૯૫ર વૈશાખ સુદ ૩ રાજગઢમાં વિજયરાજેન્દ્રસૂરિ પાસે, દીક્ષાનામ દીપવિજય. આચાર્યપદ સં.૧૯૮૦ જેઠ સુદ ૮ જાવરા મુકામે. સં. ૧૯૯૨માં વિદ્યમાન. ૭૩. વિજયયતીન્દ્ર : ધૌલપુરવાસી વ્રજલાલ પિતા, ચંપાદેવી માતા, જન્મનામ રામરત્ન. દીક્ષા સં.૧૯૫૪ અસાડ વદ ૨ સોમવાર, દીક્ષાનામ યતીન્દ્રવિજય. સં.૨૦૧૩માં વિદ્યમાન. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ૭૪. વિજયવિદ્યાચંદ્ર. ૭૫. વિજયજયંતસેન, વિજયહેમેન્દ્રઃ વિદ્યમાન. વિજયધનચંદ્રસૂરિની બીજી પરંપરા પણ છે. ૭૨. વિજયતીર્થેન્દ્ર. ૭૩. વિજયલબ્ધિચંદ્ર.] વૃદ્ધ પૌશાલિક તપાગચ્છ[વડ તપાગચ્છ]ની પટ્ટાવલી (મૂલ શ્રી મહાવીર પ્રભુથી માંડીને આ ગચ્છની પટ્ટાવલી સંસ્કૃતમાં ગુજરાત પુરાતત્ત્વ મંદિરના આચાર્ય સાક્ષર શ્રી જિનવિજયજી પાસેથી મળી છે તેમાંથી આના સ્થાપકથી શરૂ કરી નીચે ગુજરાતીમાં સાર રૂપે આપવામાં આવેલ છે.) જૈન ગૂર્જર કવિઓ : ૯ ૪૩. વિજયચન્દ્ર : (જુઓ મૂળ તપાગચ્છ પટ્ટાવલી ક્ર.૪૫ નીચે) દેવેન્દ્રસૂરિ અને આ બંને શ્રી જગચંદ્રસૂરિના ગુરુભ્રાતા થાય, કારણકે બધા દેવભદ્રના શિષ્યો, એમ વિજયચન્દ્રના પટ્ટધર ક્ષેમકીર્તિએ પોતાની ‘બૃહત્કલ્પવૃત્તિ'ની પ્રશસ્તિમાં જણાવ્યું છે. (પટ્ટાવલીમાં આ પ્રશસ્તિ, તેમજ દેવેન્દ્રસૂરિકૃત “ધર્મરત્નપ્રકરણવૃત્તિ' અને ‘શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિ’ની પ્રશસ્તિઓ તથા ગુણરત્નસૂરિકૃત ‘ક્રિયારત્નસમુચ્ચય’ની પ્રશસ્તિમાંથી ઉતારા આપી તે હકીકત પુરવાર કરવા પ્રયત્ન કર્યો છે.) હવે દેવભદ્ર અને જગચ્ચન્દ્ર બંને ગુરુઓ સ્વર્ગસ્થ થયા. તેવામાં દેવેન્દ્રસૂરિ માલવામાં વિચરતા હતા. વિજયચન્દ્રસૂરિ સ્તંભતીર્થમાં હતા ત્યારે દેવેન્દ્રસૂરિને બોલાવ્યા પણ કારણવશથી ન આવ્યા તેથી સ્તંભતીર્થમાં સંઘે વિજયચન્દ્રને ગણધરપદે સ્થાપ્યા. આ સાંભળી દેવેન્દ્રસૂરિ પણ સ્તંભતીર્થે આવ્યા ને જુદા સ્થાને ઊતર્યા. ત્યાં હેમકલશ આદિ સાધુએ વિજયચન્દ્રસૂરિના સમુદાયને ‘વૃદ્ધશાલિકાઃ' એમ કહ્યો અને દેવેન્દ્રસૂરિનાને ‘લઘુશાલિકાઃ’ કહ્યો. એ પ્રમાણે બંને સમુદાયની ખ્યાતિ થઈ. વિજયચન્દ્રનો વ્યતિકર-અહેવાલ એ છે કે પૂર્વે માણસા નગરમાં ઓસ વંશના મંત્રી ગજરાજના કુલમાં વીરધવલ નૃપતિના રાજવ્યાપારી પાંચસો ગામના અધિપતિ જૈન મંત્રી વિજયપાલ હતા. એક અવસરે તેઓ દેવભદ્ર ગુરુને વિદ્યાપુર (હાલનું વીજાપુર)માં વિચરતા સાંભળી ૨૫ નૈગમના પિરવાર તેમજ અન્ય પરિવાર સહિત વિદ્યાપુરમાં ગુરુ સમીપે ચતુર્દશી પૌષધોપવાસ લેવા આવ્યા. દેશના સાંભળી વૈરાગ્ય આવતાં ઘેર જઈ મંત્રી વસ્તુપાલને સર્વાધિકાર આપી પુષ્કળ દ્રવ્યપુરસ્કર વસ્તુપાલે કરેલા સંયમોત્સવપૂર્વક ૨૫ નૈગમ સહિત પુત્ર કલત્ર સાથે દેવભદ્રગુરુના હાથે સંયમ-દીક્ષા લીધી. ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કરેલો જોઈ વસ્તુપાલ મહામાત્ય હર્ષિત થયા ને દેવભદ્ર અને જગચ્ચન્દ્રસૂરિને વિજ્ઞપ્તિ કરી એટલે દેવેન્દ્રસૂરિ સાથે વિજયચન્દ્રને પણ સૂરિપદ આપ્યું. તેનો ઉત્સવ વસ્તુપાલજીએ કર્યો એમ વૃદ્ધો કહે છે. સ્તંભતીર્થમાં ચતુઃ૫થ ૫૨ આવેલ કુમારપાલ-વિહારમાં વ્યાખ્યાનમાં ૧૮૦૦ મુખવસ્તિક સહિત મંત્રી વસ્તુપાલ આદિ ગુરુને વાંદવા આવતા ને બહુમાન કરતા ! જે ન્યૂનાધિક કહે છે તેની વાત તે જાણે, અમે તો બંને ગુરુઓ (દેવેન્દ્ર અને વિજયચન્દ્ર)ના ગુણરાગી છીએ. વૃદ્ધાનાયથી આ વ્યતિકર લખ્યો છે. તત્ત્વ કેવલિગમ્ય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૭૫ આ પરથી જણાય છે કે વિજયચન્દ્ર વિરુદ્ધ જે કંઈ તપાગચ્છની મૂળ પટ્ટાવલીમાં કહેવામાં આવ્યું છે તે આ પટ્ટાવલીલેખકના સમયમાં પણ કહેવાતું હશે. વિજયચન્દ્રને ૪૩મા પટ્ટધર કહ્યા છે કારણકે આ પટ્ટાવલીમાં ૩૮માં સર્વદેવસૂરિ છે, તે જ મૂલ પટ્ટાવલીમાં ૩૮મા છે. પછી આ પટ્ટાવલીમાં ૩૯મા ધનેશ્વરસૂરિ, ૪૦માં ભુવનચન્દ્રસૂરિ, ૪૧મા દેવભદ્રગણિ અને ૪રમા જગચ્ચન્દ્રસૂરિ જણાવ્યા છે કે જેના સંબંધી વીગત આગલી પટ્ટાવલીમાં જણાવી છે. આગલી પટ્ટાવલી પ્રમાણે : વિજયચન્દ્ર તે મૂળ ગુજરાતના પ્રસિદ્ધ મંત્રીવર્ય વસ્તુપાલને ત્યાં હિસાબ લખનાર મહેતા હતા. ખંભાતમાં વસ્તુપાલની પાસે તેમની સ્ત્રી અનોપદેએ એવો આગ્રહ કર્યો કે દેવભદ્ર ઉપાધ્યાય (જગચ્ચન્દ્રસૂરિના ગુરુ) પાસે તે મહેતાને દીક્ષા લેવરાવી તેમને ઋણમુક્ત કરવા. આથી વસ્તુપાલે દેવભદ્રજીને વિનંતી કરતાં તેમણે દીક્ષા આપી. પછી અનોપદેની વિનંતીથી તેમને આચાર્યપદ પણ આપ્યું. દેવેન્દ્રસૂરિએ પ્રથમ આચાર્યપદ લીધું હોવાથી તેમના પ્રત્યે ભક્તિભાવ વિજયચન્દ્ર કરવા લાગ્યા. વિજયચંદ્ર ખંભાતમાં જ વર્ષોવર્ષ મોટા ઉપાશ્રયમાં રહેવા લાગ્યા. દેવેન્દ્રસૂરિએ વર્ષોવર્ષ એક ગામમાં રહેવું એ શાસ્ત્રવિરુદ્ધ છે એ પ્રત્યે વખતોવખત ધ્યાન ખેંચ્યું છતાં તે પર લક્ષ ન દેવાયું. દેવેન્દ્રસૂરિ ખંભાત આવ્યા, પણ મોટો ઉપાશ્રય વિજયચન્દ્ર રોકેલ હોવાથી પોતે નાના ઉપાશ્રયમાં ઊતર્યા. વિજયચન્દ્ર દેવેન્દ્રને વંદન કરવા ન ગયા તેમ વિધવિધ પ્રરૂપણા કરવા લાગ્યા, જેવી કે વૈદ્યક ક્રિયા, મંત્રતંત્રાદિ કરવાની કરી. ધર્મસાગર ઉપાધ્યાયની શોધિત પટ્ટાવલી તેમની પ્રરૂપણા સંબંધી એમ કહે છે કે : ૧. ગીતાર્થો વસ્ત્રની પોટલીઓ રાખી શકે. ૨. હંમેશાં ઘી દૂધ વગેરે ખાઈ શકે. ૩. કપડાં ધોઈ શકે. ૪. ફળ અને શાક લઈ શકે. ૫. સાધ્વીએ આણેલો આહાર વાપરી શકે અને ૬. શ્રાવકોને આવર્જિત (ખુશી) કરવા તેમની સાથે બેસીને પ્રતિક્રમણ પણ કરી શકે. આમ સુખશીલ મુનિધર્મની પ્રરૂપણા થઈ એમ જણાવવામાં આવે છે. - જુઓ મુનિસુંદરકૃત ગુર્નાવલી ૧૨૩-૧૩૯ ઋષભદાસકૃત હીરવિજયસૂરિ રાસ પૃ. ૨૫૮-૨૬૩, કલ્પસૂત્ર, લાવણ્યભટ્ટે લખેલ, અંતભાગ, પી.રિ.૪ (૧૮૯૪). - બ્રહ્મ ઋષિ ચિત્રવાલગચ્છ કે જેમાંથી તપાગચ્છ થયો) મૂળ ભેદ એવો હોવાનું જણાવે છે કે “તેમાં ગચ્છની આચરણાનું વિજ્ઞાન નહોતું, માલારોપણ ઉપધાનની ક્રિયા નહોતી. શ્રાવકને ચરવલો રાખવાનો અધિકાર નહોતો, સૂત્રપંથને ઢીલો કરી સમાચારી રાખવામાં આવી હતી અને સૂત્રવિરુદ્ધ કંઈ થાય તો પરંપરાને આગળ કરવામાં આવતી.” – જુઓ બ્રહ્મ ઋષિકૃત ‘સુધર્મગચ્છ પરીક્ષા ચોપઈ; ગાથા ૧૧૮-૧૨૨. વિજયચન્દ્ર આચાર્યપદવી સં. ૧૨૯૬. તેઓ બાર વર્ષ સુધી ખંભાતમાં રહ્યા હતા.] ૪૪. ક્ષેમકીર્તિઃ વિજયચન્દ્રસૂરિના પટ્ટધર. તેમણે સં.૧૩૩રના જેઠ સુદ ૧૦મીએ ૪૨૦૦૦ શ્લોકની (આદિના ૪૬૦૦ શ્લોક મલયગિરિકૃત અને બાકીના પોતાના) બૃહત્કલ્પસૂત્ર પર વૃત્તિ રચી.' ભૂપ-સભામાં વાદીઓને જીત્યા. તે વૃત્તિની ૧. જુઓ મુનિસુંદરકૃત ગુર્નાવલી, શ્લોક ૧૪૦-૪૧. Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ પ્રશસ્તિમાં પોતે જણાવ્યું છે કે ઃ વિજયચન્દ્રસૂરિનો ગચ્છભાર ત્રણ શિષ્યો વહતા હતા. ૧. વજ્રસેન, ૨. પદ્મચન્દ્ર, ૩. ક્ષેમકીર્તિ, આ ક્ષેમકીર્તિના શિષ્ય નયપ્રભુ ‘ગુરુતત્ત્વપ્રદીપ’ યાને ‘સૂત્રકંદકુદ્દાલ’ નામનો ગ્રંથ ૭૬ રચ્યો. [ક્ષેમકીર્તિ દેવેન્દ્રસૂરિના સહોદર. મૂળ નામ ક્ષેમસિંહ. બૃહત્ત્પસૂત્ર પરની વૃત્તિનું નામ ‘સુખાવોધિકા’.] ૪૫. હેમકલશ : સારંગદેવ ભૂપે અનેક પંડિતજનને લઈને કર્ણાવતીમાં પ્રભાતથી સાંજ સુધી આ ગુરુનો ઉપદેશ સાંભળ્યો હતો, અને તે તેમજ ઘણા સમ્યવાસિત થયા હતા. આ સૂરિએ સ્થાપેલા આચાર્યં યશોભદ્ર પણ વિખ્યાત પ્રભાવક થયા છે. [સં.૧૩૦૪થી ૧૩૨૩ના ગાળામાં દેવેન્દ્રસૂરિએ રચેલી શાંતિસૂરિના ધર્મરત્નપ્રકરણ'ની ટીકા હેમકલશગણિએ શોધી હતી. યશોભદ્રને ઈડર પાસેના રાયખડની વડાવલીમાં આચાર્યપદ મળ્યું હતું.] ૪૬, રત્નાકર : યથાર્થનામા ગુણવાળા હતા અને તેમના નામથી વૃદ્ધ તપાગણ રત્નાકર ગચ્છથી ખ્યાતિ પામ્યો, સ્તંભતીર્થવાસી વ્યવહારી શાહ શ્રી શાણરાજે ગિરિનાર ૫૨ વિમલનાથ પ્રાસાદ બંધાવ્યો તેમાં આપેલી પ્રશસ્તિમાં જણાવ્યું છે કે “તેમની પાસેથી ધર્મપ્રાપ્તિ કરી પૃથ્વીધરે (પેથડે) ૯૨ વિહાર રચ્યા તથા સિદ્ધાચલ પર ઋષભનાથ મંદિર હેમકલશવાળું બંધાવ્યું; ગિરનાર ૫૨ હેમમય ધ્વજા ચડાવી.” રત્નાકરસૂરિએ સં.૧૩૭૧માં સમા શાહે કરાવેલા શત્રુંજય-મૂલનાયક ઋષભનાથની પ્રતિમાની પ્રતિષ્ઠાનો ઉત્સવ કર્યો ને તે સ્થાપી તેનો શ્લોક નીચે પ્રમાણે છે : વર્ષે વિક્રમતઃ કુસમદહનૈકસ્મિન્ ૧૩૭૧ યુગાદિપ્રભુ શ્રીશત્રુંજયમૂલનાયકમતિપ્રૌઢે પ્રતિષ્ઠોત્સવે । સાધુશ્રીસમરાભિધસ્ત્રિભુવનીમાન્યો વદાન્યઃ ક્ષિતૌ શ્રીરત્નાકરસૂરિભિર્ગણધરૈર્યઃ સ્થાપયામાસિવાન્ ।।૭૨|| આ ગુરુ એક વખત ગિરનાર તીર્થે નેમિયાત્રાર્થે જતાં અંબિકાદેવીએ તેમની પરીક્ષા કરવા ચિંતામણિને પર્વત પર દેખાડ્યો. શિષ્યે પૂછ્યું કે “પૂજ્ય ! આ મણિ કેવો છે ?” ગુરુએ કહ્યું કે “ચિંતારત્ન છે.” શિષ્યે પૂછ્યું કે “તેની પરીક્ષા શું ?” ગુરુએ કહ્યું, “હે મણિ ! સ્તંભતીર્થના જ્ઞાનભંડારમાંથી સવૃત્તિક ભગવતી સૂત્ર લાવ.' ત્યારે તે જ ક્ષણે તે લાવવામાં આવ્યું. આ પરીક્ષાથી તે ચિંતામણિ છે તેમ જણાયું. ૨. ઉક્ત ગુર્વાવલીના શ્લોક ૧૪૨-૪૬માં એવો ક્રમ છે કે ઃ હેમકલશ, યશોભદ્ર, રત્નાકર, રત્નપ્રભ, મુનિશેખર, ધર્મદેવ, જ્ઞાનચન્દ્ર, અભયસિંહ, હેમચન્દ્ર, જયતિલક, માણિક્ય; જ્યારે આ પટ્ટાવલીના ક્રમમાં હેમકલશ પછી યશોભદ્ર નથી ને ત્યાર પછી અભયસિંહ સુધી બરાબર ક્રમ આવે છે, પણ ત્યાર પછી હેમચન્દ્ર નથી આવતા. જયતિલક પછી માણિક્યનું નામ નથી. હેમચન્દ્ર માટે જુઓ ૭૮ ફુટનોટ, તથા ૫૧મા અભયસિંહમાં છેવટનો ફકરો. Page #88 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ગુરુ નિલભતાથી મણિને ત્યાં ને ત્યાં જ મૂકી ગયા. ને મણિ અદષ્ટ થયો. કોઈએ પૂછ્યું કે કોઈ શ્રદ્ધાલુને આપવામાં કેમ ન આવ્યો ? ગુરુએ કહ્યું કે તે નિરીહનો આચાર નથી. આથી બધા ચમત્કૃતિ પામ્યા. પ્રસિદ્ધ આત્મનિંદા-આલોચનારૂપ હૃદયદ્રાવક “રત્નાકર પંચવિંશતિકાના કર્તા આ રત્નાકરસૂરિ સંભવે છે. આ જ ગચ્છના પં. વિવેકધીરગણિએ સં. ૧૫૮૭માં રચેલ “શત્રુંજય તીર્થોદ્ધારમાં ઉપર્યુક્ત શ્લોક ઉતારી મૂક્યો છે અને તેની ઉપર એક શ્લોક એ મૂક્યો છે કે – આસનું વૃદ્ધતપાગણે સુગુરવો રત્નાકરાહીઃ પુરા ડયું રત્નાકરનામસ્મૃત્મવવૃત વેલ્યો ગણો નિર્મલઃ | તૈક્ષકે સમરાખ્યસાધુરચિતો દ્વારે પ્રતિષ્ઠા શશિ દ્વીપસૅકમિતેષ ૧૩૭૧ વિક્રમકૃપાદબ્દષ્યતીતેષુ ચ / ૬૩/T. - જુઓ શ્રી જિનવિજયજી સંપાદિત, પ્રકા. જૈઆ.સં., ભાવનગર. આ જ ગચ્છના કવિ નયસુંદર “શત્રુંજય રાસ’ ઢાલ ૯, કડી. ૯૩-૯૪માં તે જ પ્રમાણે લખે છે. આ પ્રમાણે પોતાના ગચ્છનાએ ઉક્ત કથનની પરંપરા ચાલુ રાખી છે. પરંતુ કક્કસૂરિએ સમરાશાહના સમયમાં જ રચેલ “નાભિનંદનોદ્ધારપ્રબંધમાં જણાવ્યું છે કે મૂલનાયક આદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા કરનાર ગુરુ ઉપકેશગચ્છના સિદ્ધસૂરિ જ મુખ્ય છે. જોકે તેમાં રત્નાકરસૂરિનો ઉલ્લેખ આ પ્રમાણે છે કે “બૃહદ્ગચ્છના રત્નાકરસૂરિ સંઘ સાથે ચાલ્યા હતા.” એટલે પ્રતિષ્ઠા પ્રસંગમાં અન્ય આચાર્યો સાથે આ આચાર્ય પણ સંમિલિત હતા. આ બૃહદ્ગચ્છના રત્નાકરસૂરિ અને વૃદ્ધ તપાગચ્છના રત્નાકરસૂરિ એ બન્ને એક હોય તોપણ પ્રતિષ્ઠા કરનાર સિદ્ધસૂરિ જ હતા એમ જણાય છે. આ પ્રસંગમાં રત્નાકરસૂરિએ અન્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હોય એમ સંભવી શકે. – પં. લાલચંદ ભ. ગાંધી, “શ્રી શત્રુંજય તીર્થનો ઉદ્ધારક સમરસિંહએ લેખ, જૈનયુગ, ૧, પૃ. ૫૮–૨પ૯. રિત્નાકરસૂરિના ઉપદેશથી સં.૧૩૪૭માં મન્મથસિંહકૃત “સૂક્તરત્નાકરમહાકાવ્ય-ધર્માધિકારની તથા સં. ૧૩પ૩માં ભગવતીસૂત્ર ટીકા સહિતની પ્રત લખાઈ હતી. સં. ૧૩૮૪માં તે સ્વર્ગવાસ પામ્યા. વડ તપાગચ્છ / રત્નાકર ગચ્છની ભૃગુકચ્છીય શાખામાં વિજય રત્નસૂરિ નામના એક પ્રતિષ્ઠિત આચાર્ય થયા જેમના પ્રતિમાલેખો સં.૧૫૧૩થી ૧૫૩૭ના મળે છે. તે પૈકી એક પરથી તેઓ વિજયતિલકસૂરિ-વિજયધર્મસૂરિના પટ્ટધર હતા. તે વિજય રત્નના પટ્ટધર ધર્મરત્નસૂરિ હતા જેમના પ્રતિષ્ઠાલેખો સં.૧૫૪૪થી ૧પ૬૬ના મળે છે. રાણા સંગ (સંગ્રામસિંહ)ના રાજ્યકાળ એ ચિતોડ ગયેલા ત્યારે તોલા શાહે શત્રુંજય-ઉદ્ધારની ઇચ્છા વ્યક્ત કરતાં જણાવેલું કે એમનો સૌથી નાનો પુત્ર કર્માશા એ ઈચ્છા પૂર્ણ કરશે, અને પોતાનો શિષ્ય એની પ્રતિષ્ઠા કરશે. વસ્તુતઃ કર્માશાએ આ પછી સં.૧૫૮૩માં ગુજરાતના સુલતાન બહાદુરશાહની પરવાનગી મેળવી સં. ૧૫૮૭માં શત્રુંજયનો ઉદ્ધાર કરાવ્યો, જેમાં મૂળનાયકની પ્રતિષ્ઠા એ વખતના પટ્ટધર વિદ્યામંડનસૂરિને હસ્તે થઈ. ધર્મ WWW.jainelibrary.org Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ રત્નસૂરિ સં.૧૫૬૬થી સં.૧૫૮૩ સુધીમાં કોઈ પણ સમયે સ્વર્ગવાસ પામ્યા જણાય છે. વિદ્યામંડનસૂરિના પ્રતિમાલેખો સં. ૧૫૮૭ અને ૧૨૯૭ના મળે છે. એમના શિષ્ય વિનયમંડન પાઠકના બે શિષ્યો વિવેકપંડન અને વિવેકબીર વાસ્તુશાસ્ત્રના જાણકાર હતા ને એમને શત્રુંજય-ઉદ્ધારના કાર્ય પર દેખરેખ રાખવા નિયુક્ત કરવામાં આવેલા. ત્રીજા શિષ્ય જયવંત પંડિત/સૂરિએ “શૃંગારમંજરી” (સં.૧૬૧૪), ‘ઋષિદત્તારાસ' (સં.૧૬૪૩) વગેરે અનેક ગુજરાતી કૃતિઓ રચી છે (જુઓ ભા.૩, પૃ.૬૯-૮૦). “શૃંગારમંજરી'ની રચના વખતે સૌભાગ્યરત્નસૂરિ માટે હોય એમ સમજાય છે, તો વિદ્યામંડનસૂરિ સં.૧પ૯૭થી સં.૧૬૧૪ સુધીમાં કોઈપણ સમયે સ્વર્ગવાસ પામ્યા હોય. સૌભાગ્યરત્નસૂરિ વિદ્યામંડનના શિષ્ય હતા. એમનો સં.૧૬૩૪નો પ્રતિમાલેખ મળે છે.] ૪૭. રત્નપ્રભ ? રત્નાકરસૂરિના પટ્ટ પર આ સૂરિ થયા. (કોઈ એમ કહે છે તે માત્ર આચાર્ય હતા.) ૪૮. મુનિશેખર. ૪૯. ધર્મદેવ ? આરાસણ તીર્થની પ્રતિષ્ઠા કરનાર. ૫૦. જ્ઞાનચન્દ્ર : ક્યાંક તેમને માત્ર આચાર્ય કહ્યા છે, તથા ધર્મદેવસૂરિએ સ્થાપેલ આચાર્ય સિંહદરસૂરિ હતા કે જેમણે મેદપાટ, ખડગ, વાગડ દેશમાં વિચરીને ત્યાં અનેક પ્રાસાદ પ્રતિમા કરાવી તે હજુ સુધી જોવામાં આવે છે. ૫૧. અભયસિંહ : ઉપરોક્ત ગિરનાર-પ્રશસ્તિ પ્રમાણે જ્ઞાનચન્દ્રસૂરિના પટ્ટે આ સૂરિ છે જ્યારે પટ્ટાવલી અનુસાર ધર્મદેવસૂરિના પટ્ટે આ સૂરિ છે. તેમણે મહાવીર તપ કર્યું હતું. કહ્યું છે કે : અભૂઐરમતીર્થકૃતસમસ્તભાસ્વત્તપાઃ | તતસ્તપમહોદયસ્વભયસિંહસૂરિર્ગરઃ || આચાર્યપદ લીધા પછી છયે વિકૃતિઓને તજી હતી, વળી પંચપચાશત્ આચામ્ય (આયંબિલ) તપ નિરંતર ત્રીજે વારે કરતા હતા અને દુ:સાધ્ય એવી અંગવિદ્યાનું પુસ્તક અર્થ સહિત સારી રીતે વાંચ્યું હતું. ઉપરોક્ત પટ્ટાવલીમાં એક સ્થળેથી લઈ જણાવ્યું છે કે : આબૂ તારણ ગઢ ગિરિહિં છઠ કિયા ઈગવીસ, વિમલાચલિ સિત્તરી કીઆ, રેવઇગિરિ અડવીસ. ૧. સં.૧૪૨૯ના એક પ્રતિમાલેખમાં રત્નાકરસૂરિના પટ્ટધર હેમચન્દ્રસૂરિ મળે છે. સં.૧૩૯૧ના એક લેખમાં રત્નાકરસૂરિના શિષ્ય સોમતિલકસૂરિ જોવાય છે. હેમચન્દ્રસૂરિ માટે જુઓ પ૧માં અભયચન્દ્રમાં છેવટનો ફકરો. રત્નાકરસૂરિથી તે જ્ઞાનચન્દ્રસૂરિ સુધીના આચાર્યોનો પટ્ટકમ બતાવનારા પ્રતિમાલેખો મળ્યા નથી, પરંતુ અભયસિંહથી તે ત્યાર પછી ઠેઠ ભુવનકતિ સુધીનો (પ૧થી ૬૨) પટ્ટક્રમ પ્રતિમાલેખોથી બરાબર મળે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૭૯ w o સિવ કુમારના છઠ કિય, દોસય એગુણતીસ, દુસમ રૂવાલસ વિવિધ તપ, સોસીઅ તણુ નિસિદિસ. તવ સિંગાર અલંકિય દેહં, નિમ્મલ ચરણ કરણ વગેહં, અભયસિંહસૂરિ હરિસિયું, કરીઅસુ તપ છમાસી વરસીય. ષટપદ વરસી તપ સિરિ, મુગટ બેઉ છમ્માસી, કુંડલ ચઉમાસી દોમાસી, હાર અધહારશું, નિમ્મલ ભદ્ર મહાભદ્ર બેઉં, બાહિરષા વખાણું પ્રતિમા સર્વતોભદ્ર રૂદય, સિરિ વસુ જાણું. અંબિલ નિરંતર પંચ સઈ, મહારયણ મહાર ખય, સિરિ અભયસિંહસૂરિ ગુરિ કિદ્ધ દેહ સિણગાર તપ. ૪ વળી કુમારપાલ નૃપના પ્રતિબોધક હેમચન્દ્રસૂરિના સંભારણા તરીકે આ સૂરિએ એક હેમચન્દ્ર નામના આચાર્ય સ્થાપ્યા હતા. | [આગળ કહ્યા મુજબ મુનિસુંદરકત “ગુર્નાવલીમાં અભયસિંહની પાટે હેમચન્દ્ર ને તેમની પાટે જયતિલક છે.] પર. જયતિલક : કપર્દીયક્ષે મહિમા પ્રકટ કર્યો. અનેક આચાર્ય ઉપાધ્યાય પંડાશ (? પંન્યાસ) મુનીશ્વર મહત્તરા વગેરે ૨૨૦૦ સાધુસાધ્વીના પરિકરવાળા, ૨૧ વાર શત્રુંજયાદિ તીર્થયાત્રા કરનાર, ૧૨૫ શ્રાવકને સંઘપતિનું તિલક આપનારા થયા. તેમણે ત્રણને આચાર્ય બનાવ્યા ? ધર્મશેખરસૂરિ, માણિજ્યસૂરિ, રત્નસાગરસૂરિ, (પછી કરેલા) ચોથા આચાર્ય સંઘતિલકસૂરિ પ્રભાવક થયા કે જેમણે નિર્વિકલ્પ સૂરિમંત્રકલ્પ કાઢ્યો. પ્રતિષ્ઠાલેખ સં. ૧૪૫૯બુ. ૨. [સં.૧૪૫૬માં “અનુયોગદ્વારસૂત્રચૂર્ણિ'નો ઉદ્ધાર કરાવ્યો અને કુમારપાલપડિબોહોની પ્રત તાડપત્ર પર લખાવી.] પ૩. રત્નસિંહ : આમના સંબંધમાં ઉપરોક્ત ગિરિનાર-પ્રશસ્તિમાંથી) સંસ્કૃત શ્લોક ૭૭થી ૮૨ મૂક્યા છે તેનો સાર એ છે કે જયતિલકસૂરિના પટ્ટે રત્નસિંહ થયા. તેમણે સં.૧૫૦૯ માઘ શુદ પને દિને વિમલનાથના પ્રાસાદમાં ગિરનાર પર પ્રતિષ્ઠા કરી. (તે સંબંધી ૭૮મો શ્લોક નીચે પ્રમાણે છે :) પ્રાસાદે વિમલાઈદાદિસકલશ્રીતીર્થકન્કંડલી પ્રત્યષ્ઠાદતિશાયિલબ્લિનિલયઃ શ્રીરત્નસિંહપ્રભુઃ | નંદાકાશતિથિપ્રમેયસમયે ૧૫૦૯ શ્રીવિક્રમાદું વાસરે પંચમ્યાઃ સિતમાઘમાસિ વસુધા-ધીશાર્ચિતાંહૂિદ્ધયઃ || ૭૯ II તેમના ત્રણ મોટા શિષ્યો થયા ઃ ૧. હેમસુંદરસૂરિ, ૨. ઉદયવલ્લભસૂરિ અને ૩. જ્ઞાનસાગરસૂરિ. (ત્યાર પછી ઉક્ત પ્રશસ્તિના ૬થી ૩૭ શ્લોક ટાંક્યા છે તેનો સાર એ છે કે :) સ્તંભતીર્થ(ખંભાત)ના શ્રીમાલી વંશના શાણરાજની વંશાવલી આપી છે કે પુના-જગત-વાઘણનો પુત્ર વિક્રમાદિત્ય થયો કે જેણે તિમિરપુરમાં પાર્શ્વનાથનું ઊંચું વિશાલ મંદિર બંધાવ્યું. તેના પુત્ર માલદેવે સંઘ કાઢી શત્રુંજય ને ગિરનારની યાત્રા કરી “સંઘપતિ' Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ ૧ બિરુદ મેળવ્યું; તેના પુત્ર વયરસિંહને ભાર્યા ધવલદેથી પાંચ પુત્રો થયા. ૧. હરપતિ, ૨. વય૨, ૩. કર્મસિંહ, ૪. રામ ૫. ચંપક, હરપતિને બે ભાર્યાં નામે હેમાદે અને નામલદેથી છ પુત્રો સજ્જનાદિ થયા; અને હરપતિએ સં.૧૪૪૨માં પડેલા દુકાળમાં બહુ અન્નવસ્ત્રદાન કર્યું. પિપ્પલડું ગામના રહીશોને ત્યાંના અધિપે બંદિવાન કર્યાં હતા તેમને છોડાવ્યા, ગુર્જર પાતશાહ પાસે સારી ખ્યાતિ મેળવી અને જયતિલકસૂરિના ઉપદેશથી સં.૧૪૪૯માં ગિરનાર ૫૨ નેમિપ્રાસાદનો ઉદ્ધાર કર્યો. પાતશાહનું ફરમાન લઈ ૭ દેવાલય સાથે સિદ્ધગિરિ અને ગિરનાર પર સંઘ લઈ યાત્રા કરી અને સં.૧૪૫૨માં સ્તંભતીર્થમાં જયતિલકસૂરિએ રત્નસિંહને આચાર્યપદ આપ્યું તેનો મહોત્સવ કર્યો. રત્નચૂલા સાધ્વીને મહત્તરા-પદ આપ્યું. તેના ઉક્ત પુત્ર સજ્જનસિંહને કૌતુગદેથી શાણરાજ નામનો પુત્ર થયો કે જેણે પોતાની બહેન કર્માદેવીના શ્રેયાર્થે મહેસાણામાં ઋષભદેવનો પરિકર રચાવ્યો. મોટેરાપુરવાસી દ્વિજ ને વણિક જાતિના બંદિવાનને છોડાવ્યા. તેણે ગિરનાર પર વિમલનાથપ્રાસાદ બંધાવ્યો. ચાર ગુર્જર પાતશાહ અહમદાદિની પાસે સારું માન મેળવ્યું. ८० રત્નસિંહસૂરિના ઉપદેશથી સાધુશ્રી શાણરાજે સાતે ક્ષેત્રમાં ધન ખર્યું. તે સૂરિએ ગિરિપુર (ડુંગરપુર) નગરમાં ધીઆવિહાર’ નામના વૃષભદેવપ્રાસાદમાં ૧૨૫થી અધિક મણના પિત્તલના સપરિકર ઋષભદેવ-બિંબની ચૈત્યપ્રતિષ્ઠા કરી. તે જ ચૈત્યમાં હજુ પણ (પટ્ટાવલીકા૨ના સમયમાં) શેર ભાર રૂપાની આરતી, મંગલપ્રદીપ, બે ચામર તે વખતના જોવામાં આવે છે. તથા કોટ નગરમાં પિત્તલમય સંભવજિનબિંબ ને પ્રાસાદની પ્રતિષ્ઠા કરી. એમ માલવક, મેદપાટ, ખડગ, વાગડ, ગૂર્જર, સૌરાષ્ટ્ર, કુંકણ દક્ષિણાપથ વગેરે દેશોમાં સ્થાનેસ્થાને રત્નસિંહસૂરિનાં પ્રતિષ્ઠિત ચૈત્યબિંબો જોવામાં આવે છે. કહ્યું છે કે ઃ તત્પદે સૂરયઃ શશ્વદ્ રત્નસિંહાદિ દીપિરે સભ્યઃ સ્વેષ્ટપ્રદાનેન યૈર્લન્ધ્યા ગૌતમાયિતં ।। જાયતે સ્માહમ્મદાવાદાધિપઃ શાહિરહિમ્મદઃ । તેં પ્રબોધ્ય મહીપીઠે ક્રિરે શાસનોન્નતિ || એટલે અમદાવાદના સુલતાન બાદશાહ અહમ્મદને પ્રતિબોધ્યો ને શાસનની ઉન્નતિ કરી. એમ કહેવાય છે કે રત્નસિંહસૂરિ સોળ વર્ષ સુધી પૃથ્વીમાં વિચરતા હતા, તે સમયે અહમ્મદ બાદશાહે અહમ્મદનગર વસાવ્યું. તેને પત્થરનો દુર્ગં બંધાવ્યો. તે દુર્ગમાં ૬૪ કોષ્ટક (કોઠા) કર્યા હતા. તેમાં ૬૪ જોગણીનો નિવેશ થયો. રાત્રે સુરત્રાણ પલંગ પરથી ભૂમિ પર પડતો. આથી મુલ્લાના વચનથી બધા જૈન દર્શનીઓને દેશ બહાર કર્યાં. અહીં રાજનગર અહમદાવાદમાં શેઠ શ્રીમાલી ભાઈઓ વ્યવહારી રત્ના ફતા નામના રત્નસિંહસૂરિના ભક્ત ભાઈઓ હતા. તે સમયે સુરત્રાણે સર્વે અન્ય ૧. હરપતિ સંબંધી ગિરનાર ઉદ્ઘાર રાસ’માં નયસુંદરે જણાવ્યું છે કે ઃ શ્રી જયતિલકસુરીંદ, જસ ઉપદેશે આણંદ, શ્રી શ્રીમાલી વિભૂષણ, હરપતિ સાહ વિચક્ષણ; વિક્રમરાયથી વરસે, ચૌદશે ઓગણપચાશે, રેવત પ્રાસાદે નેમ, ઉધરિયો અતિ પ્રેમ. --- Page #92 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૮૧ દર્શનીકને બોલાવી પૂછ્યું કે યોગિનીનો ઉપદ્રવ નિવારનાર કોણ છે ? તેઓએ અનેક ઉપાયો બતાવ્યા પરંતુ એક ઉપાયથી આ ઉપદ્રવ શમ્યો નહીં. સુલતાન પાસે જઈ કોઈએ કહ્યું કે રાજનગરના અધિકારી રત્ના ફતા વણિકના ગુરુ રત્નસિંહ નામના વિશેષજ્ઞાતા છે. તેમને જો ફતાશાહ બોલાવવા જાય તો જરૂર આવી સર્વ ઉપદ્રવનું નિવારણ કરે. સુરત્રાણે ફતાશાહને મોકલી ગુરુને બોલાવતાં તે આવ્યા. પ્રથમ વયમાં ત્યાગી થનાર ગુરુની સાથેના વાર્તાલાપથી સુલતાન ચમત્કૃત થયો ને પગે પડ્યો. કંઈ માગણી કરવા કહ્યું. નિર્ગસ્થને દ્રવ્યાદિક લેવું કહ્યું નહીં અને અમારા દર્શનના (સાધુ) સુલતાનના સર્વ દેશમાં સુખેથી વિચરી શકે એમ ઇચ્છા જણાવી. સુલતાને સંમતિ આપી ફરમાન કાઢી ગુરને આપ્યું. કેટલાક દિવસો જીવદયાના પળાય તેનું પણ ફરમાન આપ્યું. સાધુઓ સ્વસ્વસ્થાને ગયા. શાહે રાત્રે યોગિનીઓનો ઉપદ્રવ ટાળવાનું કહેતાં ગુરુએ ૬૪ યોગિની પર પાંઠિયાનો સર્વતોભદ્ર યંત્ર કરી ‘આદૌ નેમિજિને નૌમિ' એ શબ્દોથી શરૂ થતું સ્તોત્ર રચ્યું. યંત્રને શાહના માથા પર રાખી સ્તોત્ર પઢતા ગયા ને ઉપદ્રવ ગયો ને શાહીકુલમાં શાંતિ થઈ. તે સમયે ગુરુપ્રતાપે જૈનશાસનને મહાસુખ પ્રવત્યું. રત્નસિંહસૂરિના મહાપંડિત એવા શિવસુંદરગણિ આદિ શિષ્યો થયા. શિવસુંદરના કરસ્પર્શથી દક્ષિણના સુલતાનના શરીરના મહારોગની શાંતિ થઈ. શિષ્ય. મહોપાધ્યાય ઉદયધર્મગણિએ “વાક્યપ્રકાશ” ગ્રંથ રચ્યો ને બીજા પૈકી ચારિત્રસુંદરસૂરિ આદિ શિષ્ય થયા કે જેમણે મહીપાલ કુમારપાલ આદિનાં સંસ્કૃત ચરિતો રચ્યાં. આ સુલતાન અહમદશાહે સં. ૧૫૦૯ માઘ શુદિ પને દિને આ આચાર્યના પગની પૂજા કરી. “વાક્યપ્રકાશ'ની રચના સં. ૧૫૦૭. ચારિત્રસુંદર પોતાના કુમારપાલચરિતની પ્રશસ્તિમાં જણાવે છે કે : રત્નાકરસૂરિના પટ્ટધર અનુક્રમે યોગીન્દ્રચૂડામણિ અભયસિંહ, તેમની પાટે જયપુઝ(જયતિલક)સૂરિ, તેમની પાટે રત્નસિંહસૂરિ (વાદીને જીતનારા) થયા કે જેના અનેક શિષ્યો પૈકી એક પોતે એટલે ચારિત્રસુંદરગણિ હતા. રત્નસિંહસૂરિના શિષ્ય માણિક્યસુંદરગણિએ સં. ૧૫૦૧માં માલધારી હેમચન્દ્રકૃત ભવભાવના સૂત્ર’ પર ગુજરાતી બાલાવબોધ દેવકુલપાટક (મેવાડ)માં રચ્યો હતો. રત્નસિંહસૂરિના પ્રતિમાલેખો મળે છે : સં. ૧૪૮૯ ૧૫૧૦-૧૧-૧૨-૧૩, ના.૨; સં. ૧૪૮૧-૮૯-૧૫૧૩, ના. ૧; ૧૪૫૯ (?)-૮૪-૮૫-૮૭-૮૮૯૩૧૫૦૦-૦૩-૦૪-૦૫-૦૮–૦૯–૧૦–૧૧–૧૪-૧૫–૧૭-૧૮, બુ. ૧; ૧૪૮૧-૮૬૮૮-૧પ૦૩-૦૭-૦૯-૧૦-૧૧-૧૩-૧૬-૧૭, બુ. ૨. રિત્નસિંહસૂરિનો પટ્ટાભિષેક સં.૧૫૦૭ મહા સુદ ૭ જૂનાગઢમાં. ડુંગરપુરમાં ૧. શિષ્ય તેહ પંડિત મુખ્ય, શ્રી શિવસુંદર ગ્રંથઈ દક્ષ, હેમસિદ્ધિ વિદ્યાનું ધણી, બીજી લબધિ સુણીજિ ઘણી. શ્રી ગિરનારિ પાજ બંધાઈ, તુ જુ તે ગુરુ સહૂઉ પસાય, શિવસુંદરી પાજનું નામ, આજ લગિ દીસઈ અભિરામ. - (સં.૧૬૬૨) કનકસુંદરકત “કપૂરમંજરી રાસ', પ્રશસ્તિ, Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ પ્રતિષ્ઠા સં.૧૫૬૬. પ્રતિષ્ઠાલેખો સં.૧૪પરથી ૧૫૨૨ના મળે છે.] ૫૪. ઉદયવલ્લભ : રત્નસિંહસૂરિના શિષ્યોમાં ત્રણ આચાર્ય થયા હતા. સમસ્યા-શત્રુકાર' એ બિરુદવાળા હેમસુંદરસૂરિ તે પૈકી એક આચાર્ય, બીજા આચાર્ય તેમના પટ્ટધર ઉદયવલ્લભસૂરિ કે જે બાળપણથી અષ્ટાવધાની હતા, વળી જેમણે અઢાર લિપિ લખતાં-વાંચતાં-જાણતાં અઢાર વર્ષે સૂરિપદ પ્રાપ્ત કર્યું. તેમના પ્રતિષ્ઠાલેખ સં. ૧૫૧૯ ના. ૧; સં. ૧૫ર૧, ના. ૨; ૧પ૧૪–૧૯-૨૧, બુ. ૧; ૧૫૧૯-૨૧, બુ. ૨. ૫૫. જ્ઞાનસાગર ઃ “વિમલનાથ ચરિત્ર” પ્રમુખ અનેક નવા ગ્રન્થ રચનાર. તેમના મુખથી મંડપદુર્ગ (માંડવગઢ)ના વ્યવહારી (વણિક) કે જેમને પાતસાહ ખિલજી મહિમ્મદ ગ્યાસુદ્દીન સુલતાને “નગદલમલિક' નામનું બિરુદ આપ્યું હતું તે સંગ્રામ સોની પાંચમા (ભગવતી) અંગને સાંભળી ‘ગોયમ” એ નામનાં જેટલાં પદો આવ્યાં તેટલાં સર્વે પર દરેક પદ દીઠ એક સુવર્ણ ટંક મૂકતા ગયા. આમ છત્રીસ હજાર સુવર્ણ ટંકો થયા તે વડે આ આચાર્યના ઉપદેશ પ્રમાણે માલવામાં મંડપદુર્ગ આદિ પ્રતિનગર, ગુર્જરધરામાં અણહિલપુર પત્તન, રાજનગર, તંભતીર્થ, ભૃગુકચ્છ પ્રમુખ દરેક નગરમાં ચિત્કોશ (પુસ્તકભંડાર) સ્થાપ્યા. તેમના ઉપદેશથી સમ્યક્ત્વ, સ્વદારસંતોષ વ્રતવાળા સંગ્રામ સોનીએ વંધ્ય આમ્રવૃક્ષને ફલિત કર્યો. તેની વાત એમ છે કે એક સમયે સુલતાન વનક્રીડાથે વાડીમાં ગયો ત્યાં વંધ્ય આંબાને કોઈએ બતાવતાં તેણે તેને મૂળમાંથી ઉખેડી નાખવા હુકમ કર્યો. સંગ્રામ સોનીએ જણાવ્યું કે આ વૃક્ષ એમ વિનંતી કરે છે કે જો હું આવતા વર્ષે ફળે નહીં તો આપ જેમ યોગ્ય લાગે તેમ કરજો. તેનો જામીન કોણ એ પ્રશ્નના ઉત્તરમાં સંગ્રામ સોની. પોતે જામીન થયા. તે એક વર્ષે ફળ ન આપે તો શું કરવું તેના જવાબમાં જેમ વૃક્ષનું કરવા ધાર્યું તેમ મારું કરજો એમ સોનીજીએ કહ્યું. સુલતાને તે વૃક્ષ આસપાસ વૃક્ષનું તે શું કરે છે તે પર લક્ષ રાખવા પાંચ માણસો રાખ્યા. સંગ્રામ સોની ત્યાં હમેશ પોતાના પહેરેલા વસ્ત્રના આંચળાથી પ્રક્ષાલિત જલ વડે તે આંબા પર સિંચન કરતા ને કહેતા “હે આમ્રતરુ ! જો હું સ્વદારસંતોષવ્રતમાં દઢચિત્ત હોઉં તો બીજા આંબા ફળે તે પહેલાં તારે ફળવું, નહીં તો નહીં.” આમ છ માસ જલસિંચન ચાલ્યું. વસંત ઋતુ આવી. સૌથી પહેલાં આ આંબો પુષ્પિત અને ફલિત થયો ને તેનાં ફલ સંગ્રામ સોનીએ સુલતાન પાસે ધર્યા. સુલતાનને ખાતરી થતાં તેનું બહુ સન્માન દરબારમાં કરી ઉત્સવપુરઃસર તેમને ઘેર મોકલ્યા. આથી સંગ્રામ સોનીનો યશ બહુ વિસ્તર્યો. તે છયે દર્શનને માટે કલ્પતરુ જેવા હતા. દા.ત. ગુર્જરધરાનો એક જન્મદારિદ્રી વિપ્ર તેમની દાનવૃત્તિ સાંભળી મંડપદુર્ગે આવતા સંગ્રામ સોનીએ પૂછ્યું, “બ્રિજરાજ ! ક્યાંથી પધાર્યા છો ?” વિપ્ર કહે, “હું તો ક્ષીરસાગરનો સેવક છું. તેણે તમારા નામનો લેખ આપી મોકલ્યો છે.” “તો વાંચો તે લેખ”. તે લેખમાં એવું હતું હતું કે – સ્વસ્તિ પ્રાચીદિગંતા પ્રચુરમણિગર્ણભૂષિત ક્ષીરસિંધુ ક્ષણ્યાં સંગ્રામરામ સુખયતિ સતત વાશ્મિરાશીયુતાભિઃ | Page #94 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૮૩ લક્ષ્મીરસ્મત્તનૂજા પ્રવરગુણયુતા રૂપનારાયણ– કીર્તીરાસક્તભાવાતૃણમિવ ભવતા મન્યસે કિં વદામઃ || આ સાંભળી સંગ્રામ સોનીએ સર્વ અંગનાં આભરણ સહિત લક્ષનું દાન કર્યું. પછી વિપ્ર આમતેમ જોવા લાગ્યો ત્યારે “આપ શું જુઓ છો ?” એ પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે “મારા જન્મમિત્ર દારિયને જોઉં છું. વિશેષમાં સાંભળો ! યો ગંગામતરત્તર્થવ યમુના દ્યો નર્મદા શર્મદા કા વાર્તા સરિદબુલંઘનવિધેર્યશ્નાર્ણવતીર્ણવાનું સોડસ્માકં ચિરસંચિતોડપિ સહસા શ્રીરૂપનારાયણ ! ત્વદ્દાનાંબુનિધિપ્રવાહલહરીમગ્નો ન સંભાવ્યતે II” આ સાંભળી ફરી એક લક્ષનું દાન વિપ્રને સોનીએ આપ્યું. આ રીતે જ્ઞાનસાગરસૂરિના ઉપદેશથી ઘણા શ્રદ્ધાળુઓએ અનેક પુણ્યકૃત્યો કર્યા. સં.૧૫૧૭માં ખંભાતમાં “વિમલનાથચરિત્ર' રચ્યું. તેમના પ્રતિષ્ઠાલેખ સં. ૧પ૨પ-૨૮, ના. ૨; સં. ૧પ૩ર-૩૬-૪૯-૫૧, ના.૧; ૧૫૨૦-૨૩-૨૪-૨૭–૨૮-૩૧, બુ.૧; સં. ૧૫૨૪-૨૭-૨૮-૨૯-૩૦-૩૧, બુ. ૨; ૧૫૦૦, જિ. ૨. પ૬. ઉદયસાગર ઃ આ સૂરિએ પણ પાંચ આચાર્યો સ્થાપ્યા હતા : લબ્ધિસાગર, શીલસાગર, ચારિત્રસાગર, ધનસાગર અને ધનરત્ન. તે પૈકી પ્રથમના પટ્ટધર થયા. તેમના પ્રતિષ્ઠાલેખો સં. ૧પ૩૩-૩૫-પર-પ૩, ના. ૨; સં. ૧૫૩૩-૩૫-૩૬ - ૪૨-૪૩–૪૬-૪૯-૫૪, બુ. ૧; ૧પ૩ર-૩૬-૪૬-૫૧, ના. ૧; ૧૫૩૩-૩૪-૩૦૪૯-૫૨-૫૩-૫૪-૭૩, બુ. ૨. પ૭. લબ્ધિસાગર ઃ તેમને લોકોએ “કૃષ્ણસરસ્વતી’ બિરુદ આપ્યું. પ્રાકૃત ચતુર્વિશતિજિનમ્નવરત્ન કોશ, પૃથ્વીચન્દ્રચરિત્ર, યશોધરચરિત્ર આદિ નવ્ય ગ્રંથના કર્તા. તેમણે સંસ્કૃતમાં ‘શ્રીપાલકથા' રચી સં. ૧૫૫૭ પોષ સુદિ -૮ સોમ. આ કથાની પ્રશસ્તિમાં જયતિલકથી પોતાના સુધીની પટ્ટપરંપરા આપી છે. પ્રતિષ્ઠાલેખ.સં.૧૫૬૧૬૨-૬૬, બુ. ૧; ૧પપ૯-૬૦-૬૧-૬૪-૬૫, બુ. ૨. [એમના ઉપદેશથી સા ચોથાએ સં.૧૫૬૮માં અમદાવાદમાં ગ્રંથભંડાર સ્થાપ્યો.] ૫૮. ધનરત્ન : શ્રીમાળી જ્ઞાતિના સાધુ (સાહ) સમધરના પુત્ર મંત્રી વીપાની ભાર્યા અધકૂથી જન્મ. લઘુશાલીય ગચ્છનાયક હેમવિમલસૂરિના શિષ્ય, “શતાર્થી નામનું બિરુદ ધરનાર તથા પાતશાહ શ્રી બહાદુરશાહે “સહસ્ત્રાર્થી એ બિરદ જેમને આપ્યું છે તે પં. હર્ષકુલગણિએ ધનરત્નસૂરિને મળતાં હર્ષથી સંસ્કૃત પંદર વૃત્તવાળી તેમની સ્તુતિ રચી. તેમણે સ્થાપેલા આચાર્ય સૌભાગ્યસાગરસૂરિના શિષ્ય ઉદયસૌભાગ્યગણિએ “હેમપ્રાકૃત-ઢુંઢિકા રચી. જૈિન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, રૂ. ૭૬૨માં “હેમપ્રાકૃતવૃત્તિના કર્તાનું નામ હૃદયસૌભાગ્ય છે.] પ્રતિમાલેખ સં. ૧૫૭૦-૮૨, ના.૧; ૧૫૦૬ (? ૧૫૮૬), ૧૫૭૨-૭૯-૮૪ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૮૭-૮૮–૯૧, બુ. ૧; ૧૫૭૬, બુ. ૨. - આના બીજા પટ્ટધર સૌભાગ્યસાગરસૂરિ થયા કે જેના પ્રતિમાલેખ સં.૧૫૭૯૮૪ના મળે છે. પ૯, અમરરત્ન : પત્તનનગરવાસી વિંશતિ (વીસા) પ્રાગ્વાટ જ્ઞાતિના સાધુ અચલ ને ભાર્યા ચન્દ્રાવલીથી જન્મ. તેઓ સવા લાખ હેમ-શબ્દાનુશાસન'ના નિર્ણય આપનાર હતા. તેમણે ચાર આચાર્ય સ્થાપ્યા : ૧. તેજરત્ન, ૨. દેવરત્ન, ૩. કલ્યાણરત્ન, ૪. સૌભાગ્યરત્ન. એથી ત્રણ શાખા થઈ. પ્રતિમાલેખ સં. ૧૬૦૪, બુ. ૨. [એમનું બીજું નામ સુરરત્ન છે.] ૬૦. તેજરત્ન ઃ તેમને સૂરિપદ ધનરત્નસૂરિએ આપેલ હોઈ તેમને પોતાના ગુરુ ગણતા હોવાથી એક રીતે અમરરત્નસૂરિ તેમના ગુરુભાઈ થાય. સ્તંભતીર્થ (ખંભાત)ના સાધુ (સાહ) વીપક ભાર્યા હરખાઈથી જન્મ. તેમના ઉપદેશથી વાગડ દેશના ભૂષણરૂપ ગિરિપુર – ડુંગરપુરવાસી વ્યવહારી રાજ્ય કાર્યમાં અગ્રણી હુંબડ જ્ઞાતિમાં ઉત્તમ એવા સાધુ (સાહ) નાકરે સાગવાટક (સાગવાડા) નગરમાં વિમાન જેવું શિખરબદ્ધ શ્રી પાર્શ્વનાથ ચૈત્ય કરાવ્યું. તેમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ વગેરે જિનબિંબોની મોટા ઉત્સવપૂર્વક એ સૂરિએ પ્રતિષ્ઠા કરી. તેમના ઉપદેશથી બીજા શ્રદ્ધાળુઓએ પ્રતિષ્ઠા, સંઘપતિતિલક આદિ અનેક ધર્મકૃત્યો કરાવ્યાં. આ એક શાખા થઈ. દેવરત્ન : તેમનાથી બીજી શાખા થઈ. સિરોહી નગરીમાં સાધુ ગોપક પ્રિયા ચંગાદેથી જન્મ. તેમના ઉપદેશથી અમદાવાદ – રાજનગરવાસી સાધુ દેવચન્દ્ર શ્રાવિકા પ્રીમલદેએ પ્રૌઢ પ્રતિષ્ઠા-ઉત્સવ કર્યો દેવરત્નના શિષ્ય રાજસુંદરના શિષ્ય પદ્મસુંદરે ભગવતીસૂત્ર પર સુંદર અને સરલ ગુજરાતી ગદ્યમાં બાલાવબોધ – ટબ્બો રચેલ છે. – ધનરત્નસૂરિશિષ્ય ઉ. ભાનુમેરુગણિના માણિક્યરત્ન ઉપાધ્યાય નામના શિષ્ય | મારા લઘુ ભાઈ તે સહિત મેં નયસુંદર (પ્રસિદ્ધ કવિ ક્ર.૪૮૩, પૃ.૯૩, જે.ગૂ. કવિઓ ..૨) નામના ઉપાધ્યાયે ગુરુચરણકમલને પ્રણામ કરી ભક્તિયુક્ત થઈ ગુરુપરિપાટી પ્રકાશિત કરી. આમ બૃહત્તપોગણગુર્નાવલી સ્વાધ્યાય સમાપ્ત થઈ. હિવે પછીનો ભાગ મોહનલાલ દલીચંદ દેશાઈનો) ૬૧. રત્ન દેવરત્નની પાટે. [જયરને સં. ૧૬૬૬માં દસયાલિયસુત્તનો દબો રચ્યો, જેની પ્રશસ્તિમાં વૃદ્ધ તપાગચ્છની પરંપરા આપેલી છે. ૬૨. ભુવનકીર્તિ ઃ પ્રતિમાલેખ સં.૧૭૦૩ બુ. ૧. સ્વર્ગવાસ સં.૧૭૧૦. ૬૩. રત્નકીર્તિ : - પિતા શ્રીમાલી પુંજા શાહ, માતા પ્રેમલદે, જન્મ સં.૧૬૭૯ રાજનગરમાં, મૂલ નામ રામજી. દીક્ષા ત્યાં જ રાજપુરામાં સં.૧૬૮૬ વૈશાખ શુદિ ૫, દિક્ષાનામ રાજકીર્તિ, Page #96 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૮૫ આચાર્યપદ સં. ૧૭૦૭ વૈશાખ સુદ ૩ અમદાવાદમાં જ. સ્વર્ગવાસ ડભોઈમાં સં.૧૭૩૪ પોષ વદી ૨. આમના રાજ્યમાં રાજસુંદર ઉપાધ્યાય શિષ્ય ઉપરોક્ત પાસુંદરગણિએ ભગવતી અંગ પર સુંદર ગુજરાતી બાલાવબોધ રચ્યો છે. ૬૪. ગુણસાગર : દીક્ષાનામ ગંગવિજય. સૂરિપદ રાજનગરના સંઘે આપ્યું સં.૧૭૩૪ના પોષ પછી. (જુઓ શ્રીજિનવિજયજી સંપાદિત જેન એ. ગૂ. કાવ્યસંચય, પ્રસ્તાવના, પૃ.૨-૫; વિશેષમાં આનંદ કાવ્ય મહોદધિ મૌ.૬ની પ્રસ્તાવનામાં મારો “કવિવર નયસુંદર' ઉપર નિબંધ.) લઘુ પૌશાલિક તપાગચ્છની પટ્ટાવલી [હર્ષકુલ/સોમશાખા તપાગચ્છ પટ્ટાવલી (આ પટ્ટાવલીની પ્રત પ્રવર્તક મુનિ મહારાજશ્રી કાન્તિવિજયજીના વડોદરાના ભંડારમાં છે. અને તે પરથી ઉતારેલી પ્રત શ્રીમન્ જિનવિજયજી પાસેથી મને મળી તેનો અત્ર ઉપયોગ કર્યો છે.) ૫૫. હેમવિમલ ઃ (જુઓ ક્ર.પપ મૂલ તપાગચ્છ પટ્ટાવલી) સં.૧૫૫૦માં દેવદત્તના સ્વપ્નાનુસાર સ્તંભતીર્થના શ્રી સંઘ સાથે શત્રુંજયની યાત્રા હેમવિમલસૂરિએ મહોત્સવપૂર્વક કરી. સં.૧૫પરમાં સોની જીવા જગાએ કરેલી પ્રતિષ્ઠા. દાનધીરને સૂરિપદ આપ્યું પણ તે છ માસમાં સ્વર્ગવાસ પામ્યા, ત્યાર પછી ગુરુએ લાલપુર ચોમાસું કર્યું. ત્યાં સંઘવી થિરા સમક્ષ સૂરિમંત્ર આરાધ્યો; તે પ્રમાણે સં.૧૫૭૦માં ડાભિલા ગામમાં સ્તંભતીર્થના સોની જીવા જાગાએ આવી કરેલા મહોત્સવપૂર્વક આનંદવિમલને સૂરિપદવી અને દાનશેખર તથા માણિક્યશેખરને વાચકપદવી આપી. સં.૧૫૭૨માં સ્તંભતીર્થ જવા ઈડરથી ચાલતાં કર્પટવાણિજ્ય (કપડવંજ) આવતાં સંઘે મોટો પ્રવેશોત્સવ કર્યો. કોઈ ચાડિયાએ આવા પ્રવેશોત્સવ માટે પાતશાહ મુઝફર પાસે વાત કરી; તેણે પકડવા બંદી મોકલ્યા. ગુરુ ચુણેલી આવતાં આ વિપ્નની ખબર પડતાં રાતોરાત નીકળી સોજિત્રા ને ત્યાંથી ખંભાત પહોંચી ગયા. ખોજકોએ ગુરુને બંદીસ્થાનકે રક્ષિત કર્યા. સંઘ પાસેથી બાર હજાર લીધા. પછી તેમણે સૂરિમંત્ર આરાધ્યો. ત્યાર પછી શતાર્થી પં.હર્ષકુલગણિ, પં.સંઘહર્ષગણિ, ૫.કુશલસંયમગણિ, શીઘ્રકવિ પં. શુભશીલગણિ એ ચારને ચંપકદુર્ગે (ચાંપાનેર) મોકલ્યા. તેમણે સુલતાનને સ્વકાવ્યથી રંજિત કરી દ્રવ્ય પાછું વળાવ્યું ને સૂરિને સુલતાને વંદન કર્યું. સં.૧૫૭૮માં પત્તનમાં ચોમાસું કર્યું. સ્તંભતીર્થમાં પ્રતિષ્ઠા કરી. પુનઃ પત્તને દોશી ગોપાકે જિનપટ્ટ કરાવ્યા ને સૂરિએ પ્રતિષ્ઠિત કર્યા. વિદ્યાનગરે કોઠારી સાયર શ્રીપાલે કરાવેલ પ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી. ૫૦૦ સાધુને દીક્ષા આપી. તે વર્ષમાં આણંદવિમલસૂરિએ કુમરગિરિમાં ચોમાસું કર્યું ને શ્રીપૂજ્યની આજ્ઞા વિના નાની વયની સાધ્વીને દીક્ષા આપી, ને પછી સિદ્ધપુર સિરોહીમાં ચાર ચોમાસાં આણંદવિમલે કર્યા. Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ ગુજરાતમાં આવી શ્રીપૂજ્યને પૂછ્યા વગર સં.૧૫૮૨ વૈશાખ શુદ ૩ને દિને જુદા ઉપાશ્રયમાં રહ્યા. ત્યાં તેલ-ધૂસરથી મલિન વસ્ત્રોની ઋષિમતી જેવી પ્રવૃત્તિ થઈ. શ્રીપૂજ્ય ૧૫૮૩માં વીસલનગરમાં અસમાધિ થતાં વટપલ્લીથી ચોમાસું રહેલા આણંદવિમલને બોલાવી ગચ્છભાર લેવા કહ્યું. પોતાને ગચ્છભારની જરૂર નથી એમ કહ્યું એટલે હેમવિમલસૂરિએ સ્વહસ્તથી સૌભાગ્યહર્ષસૂરિને પોતાના પટ્ટે સ્થાપ્યા. સં.૧૫૮૩ આશ્વિન શુદ ૧૩ દિને સ્વર્ગસ્થ થયા. ૧૫૮૩માં ૠષિમતની ઉત્પત્તિ થઈ. ઋષિમતમાંથી બિવંદનીક ગચ્છમાંથી આવેલા રાજવિજયસૂરિએ લઘુ ઉપાશ્રયમત કાઢ્યો. તેમના સમયમાં ઇન્દ્રનંદિસૂરિ અને કમલકલશસૂરિએ કુતુબપુરા અને કમલકલશા એમ અનુક્રમે જુદા ગચ્છ કાઢ્યા. મૂલ શાખા પાલણપુરા એમ ત્રણ શાખા થઈ. હેવિમલસૂરિની હેમ શાખા વધુ જામી. ૮૬ [કમલકલશ અને કુતુબપુરા શાખા વિશે હવે પછી પૂર્તિમાં જુઓ. શતાર્થી પં. હર્ષકુલંગણિ સૌભાગ્યહર્ષસૂરિને પક્ષે રહ્યા તેથી એ શાખા હર્ષકુલ શાખાને નામે પ્રસિદ્ધિ પામી.] ૫૬. સૌભાગ્યહર્ષ : જન્મ સં.૧૫૫૫. પં. હર્ષદાનગણિ વિહાર કરતાં વૃદ્ધનગર આવ્યા ત્યાં સં.૧૫૬૩માં હેવિમલસૂરિએ આપેલ દીક્ષા. તે જ સૂરિએ સૂરિપદ આપી નિજ પટ્ટે સ્થાપ્યા સં.૧૫૮૩ આશ્વિન શુ.૧૦. તે વખતે વ્યવહારી ભીમસી રૂપા દેવદત્ત કબા જયવત પ્રમુખે એક લાખ ખર્ચી પદમહોત્સવ કર્યો. સં.૧૫૮૬માં અલવરનગરથી આવેલ ને વૃદ્ઘનગર રહેતા ટંકશાલીય સા. ડાહા પ્રમુખ ભઇરવદાસ ભવાનીદાસે ત્યાં ગુજરાતના શ્રી સંઘ સહિત આ સૂરિ સાથે પત્તનથી માંડી શત્રુંજય ગિરિનાર સુધી દરેક નગરે સુવર્ણ ટૂંક ખર્ચી સ્તંભતીર્થની યાત્રા કરી. સ્તંભતીર્થમાં સં.૧૫૮૯ જ્યેષ્ઠ શુ.૯ રવિવારે ગચ્છનાયક-પદમહોત્સવ થયો. વિદ્યાપુર (વીજાપુર)માં સં.૧૫૯૫ પોષ શુદ ૫ ગુરુ પુષ્યયોગે અમદાવાદના સંઘને મળીને પં.સોવિમલને વાચકપદ આપ્યું. તે જ વર્ષે ઈડરમાં ૫૦૦ પાષાણપ્રતિમાને ૭૦૦ દિગંબર, ૫૦૦ અન્યગચ્છીય યતિ, ૭૦૦ દર્શનપરધાપનિકાપૂર્વક પ્રતિષ્ઠિત કરી. સં.૧૫૯૬માં અમદાવાદ આવ્યા. શ્રી સંઘે સં.૧૫૯૭ આશ્વિન શુદ પ દિને વાચક સોવિમલ તથા સકલહર્ષ મુનિને સૂરિપદવી આપી. તેનો મહોત્સવ શા. ગંગાદાસ પુત્ર દેવચંદે કર્યો. વિજયકુલ અને વિનયકુલને ઉપાધ્યાયપદવી આપી. સં.૧૫૯૭ કાર્તિક શુદ ૧૨ સ્વર્ગવાસ. તેમણે ઓસવંશના ૩૦૦ને સાધુદીક્ષા આપી. પ્રતિષ્ઠાલેખ સં.૧૫૮૪, બુ.૨; ૧૫૯૦, બુ. ૧. આ સૂરિના રાજ્યમાં આગમગચ્છીય લક્ષ્મીકલ્લોલે આચારાંગની અવચૂર્ણિનો ઉદ્ધાર સં.૧૫(૮)૯માં કર્યો. જુઓ તેની પ્રશસ્તિ, રો.એ.સો. મુંબઈ. [લક્ષ્મીકલ્લોલ વસ્તુતઃ ત. આગમમંડન-હર્ષકલ્લોલશિ. છે.] ૫૭. સોમવિમલ : ખંભાત પાસે કંસારી ગામના વૃદ્ધ પ્રાગ્ધાટ મંત્રી સમધરવંશે મંત્રી રૂપા (ક્વચિત્ શ્રીવંત) ભાર્યા અમરાદે કુખે જન્મ સં.૧૫૭૦. હેવિમલસૂરિ પાસે દીક્ષા અમદાવાદમાં સં.૧૫૭૪ વૈ. શુદ ૩. તેનો દીક્ષામહોત્સવ સંઘવી ભૂંભચ જસુકે Page #98 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૮૭ કર્યો. ખંભાતમાં પ્રાગ્વાટ સા. કીકાએ ગણિપદ સં.૧પ૯૦ ફા. વદ પને દિને બહુ દ્રવ્યનો વ્યય કરી અપાવ્યું. સિરોહીમાં સં.૧૫૯૪ ફા.વ.પને દિને સૌભાગ્યહર્ષસૂરિએ ગાંધી રાણા જોધાએ કરેલા ઉત્સવપૂર્વક પંડિતપદ આપ્યું. અજાહરીમાં શારદા આરાધી વર લીધો. ત્યાંથી ગુરુ સાથે વિદ્યાપુર (વીજાપુર) આવ્યા. ત્યાં દોશી તેજા માંગાએ ઉત્સવ કરી વાચકપદ અપાવ્યું સં.૧૫૯૫. અમદાવાદમાં સૌભાગ્યહર્ષસૂરિએ સં.૧પ૯૭માં સૂરિપદ આપ્યું. તે જ વર્ષમાં ચૈત્ર માસે વીજાપુરના દોશી તેજાએ બહુ ગામના સંઘ સાથે ૩૦૦ સાધુ સહિત સોમવિમલસૂરિ સાથે વિમલાચલ-યાત્રા ચાર લાખના વ્યયથી કરી. સં.૧પ૯૯ પાટણમાં ચાતુર્માસ. સં. ૧૬૦૦ કાર્તિક સુદ ૧ દિને પત્તનના સંઘ સાથે શત્રુંજય, રેવતાચલની યાત્રાએ ગયા. ત્યાંથી દીવબંદર જઈ ચૈત્ર શુદ ૧૪ દિને અભિગ્રહ લીધો. તે પૂરો થયા પછી શત્રુંજયયાત્રા કરી ધોળકા, પછી ખંભાત, ને ત્યાંથી કાન્હમ દેશે વણછરા ગામે આવ્યા. ત્યાં આણંદપ્રમોદને વાચકપદ દીધું. પછી આમ્રપદ્ર (આમોદ) આવીને સંઘવી માંડણના કરેલા ઉત્સવપૂર્વક વિદ્યારત્ન, વિદ્યાજયને વિબુધની પદવી આપી. અમદાવાદ ચાતુર્માસ સં.૧૬૦૨. પછી વાગડદેશમાં ગોલનગર, ત્યાંથી ઈડર. સં.૧૬૦૫માં ખંભાત ચોમાસું. ત્યાં ૧૬૦૫ના માઘ શુદ ૫ દિને ગચ્છાધીશ પદ મળ્યું. સં. ૧૬૦૮ રાજપુરમાં ચોમાસું. પછી હબિદપુરમાં માસકલ્પ. સં.૧૬૧૦માં પાટણમાં ફરી ચોમાસું. પછી ત્યાં વૈશાખ સુદ ૩ને દિને ચીઠીઆ અમીપાલે કરાવેલી પ્રતિમાઓ પ્રતિષ્ઠી. સં.૧૬૧૭માં અક્ષયદુર્ગે ચોમાસું. ત્યાં આસો શુદ ૧૪ દિને અશુભસૂચક જોતાં સંઘને જણાવ્યું કે તે દુર્ગનો ભંગ થશે. એમ કહી સાતમે ગુરુ હાથિલ ગામમાં જઈ હુંડપદ્રની મરકી નિવારવા ત્યાંના સંઘની વિનંતીથી હુંડપદ્રમાં જઈ મરકી નિવારી. સં.૧૬૧૯માં ખંભાત ચોમાસું, પછી નિંદુરબારમાં. સં. ૧૬૨૩ અમદાવાદમાં છ વિનયને ત્યાગવાનો અભિગ્રહ. અનેક અભિગ્રહો ધર્યો ને તે પાળ્યા. અષ્ટાવધાની, ઈચ્છાલિપિવાચક, વર્ધમાનવિદ્યા-સૂરિમંત્ર-સાધક, ચૌર્યાદિભય તથા કુષ્ઠાદિરોગનિવારક, કલ્પસૂત્ર-ટબાથદિ બહુ સુગમ ગ્રંથકારક, શતાWબિરુદધારક થયા. સં.૧૬૩૭ માર્ગશીર્ષ માટે સ્વર્ગવાસ. કુલ ૨૦૦ને સાધુદીક્ષા આપી. તેમના પ્રતિષ્ઠાલેખો સં.૧૬૦૩-૨૨, બુ.૨. જન્મનામ જસવંત. ચાર વર્ષની વયે દીક્ષા. ઉપાધ્યાયપદવી વીજાપુરમાં. સૂરિપદ આસો સુદ ૫ ને ગુરુવારે. એમણે કેટલાક ટબાઓ તથા “શ્રેણિક રાસ’ વગેરે રાસાઓ રચેલ છે. એમની કૃતિઓ માટે જુઓ જેન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ ભા.૨, પૃ.૨, ભા.૩, પૃ.૩૫૯.] આણંદસોમ : જન્મ સં.૧૫૯૬ કા.શુ.૧૫. દીક્ષા સં.૧૬૦૧ કા. શુ. ૧૫. પંડિતપદ પારીખ સાંડાએ કરેલ ઉત્સવપૂર્વક મળ્યું. સં. ૧૬૨૫ વૈ.શુ.પ દિને પત્તનમાં સંઘવી દેવરા]નકૃત ઉત્સવથી શ્રી સોમવિમલસૂરિએ સૂરિપદ આપ્યું. અમદાવાદમાં સં.૧૬૩૦ માઘ શુ.૫ આચાર્યવંદન મહોત્સવ થયો, તે વખતે હંસસોમ અને દેવસોમને વાચકપદવી આપી. તે ઉત્સવ વૃદ્ધનગરના સંઘવી લખમણ પુત્ર નાનજી આદિએ કર્યો. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ સ્વર્ગવાસ સં.૧૬૩૬ ભા. વદિ પ દિને થયો. આથી સોમવિમલસૂરિએ પછી હેમસોમને સૂરિપદ આપ્યું. જન્મ સં.૧૫૯૦ પણ મળે છે. સં.૧૬૧૧માં પંન્યાસપદ. સં.૧૬૧૯માં નિંદરબારમાં “સોમવિમલસૂરિ રાસની રચના કરી.] ૫૮. હેમસોમ : ધાણધાર (પાલણપુર પાસેના) દેશમાં પ્રાગ્વાટ વૃદ્ધ સા જોધરાજની પત્ની રૂડીથી સં.૧૬૨૩માં જન્મ, મૂલનામ હરખો (હર્ષરાજ). આઠ વર્ષની વયે વડગામ આવેલ સોમવિમલસૂરિને વાંદવા જતાં ત્યાં દીક્ષા સં.૧૬૩), દીક્ષાનામ હેમસોમ. પંડિતપદ સંઘવી લખમણે કરેલા ઉત્સવપૂર્વક સં. ૧૬૩૫, સૂરિપદ સં.૧૬૩૬ વૈશાખ વદિ ૨ દિને સંઘવી લખમણ વૃદ્ધનગરવાસી તથા બધા સંઘે મળીને સોમવિમલસૂરિના હસ્તે આપ્યું. હેમસોમસૂરિના રાજ્યમાં સં. ૧૬૫૪માં સંઘવીરગણિશિષ્ય ઉદયવીરગણિએ સં. પાર્શ્વનાથ-ગદ્યબંધ-લઘુચરિત્ર' રચ્યું. (મુકિત, પ્ર. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર). હેમસોમના પ્રતિષ્ઠાલેખો સં. ૧૬૬૭-૮૭ ૭િ૮), બુ. ૧. [સ્વર્ગસ્થ સં. ૧૬૭૯, માગશર સુદ ૮.] (અહીં પટ્ટાવલી અટકે છે અને ત્યાર પછી જે પટ્ટધર આવ્યા તેમનાં નામો ઉમેરાયાં છે તે નીચે મૂક્યાં છે :) ૫૯. વિમલસોમ : પ્રતિષ્ઠાલેખ સં.૧૬૭૧, બુ. ૧. [જન્મ સં.૧૬૪૦, દીક્ષા સં. ૧૬૬૪, આચાર્યપદ સં. ૧૬૬૭, સ્વર્ગવાસ સં.૧૬૮૮ માગશર સુદ ૧૫.] ૬૦. વિશાલ સોમ : [ધોળકાના શા. સંતોકચંદ શ્રીમાલી અને સારંગદેના પુત્ર. સં.૧૬૮૭માં વીજાપુરના દોશી કુટુંબના જૈનોએ તેર આંગળ પ્રમાણ રારી ધાતુના પંચતીર્થી પટની પ્રતિષ્ઠા કરી. એમના રાજ્યકાળમાં સંઘસોમવૃત “ચોવીશી' સં. ૧૭૦૩માં અને રાજરત્નકૃત ‘રાજસિંહકુમાર રાસ' સં.૧૭૦૫માં રચાયેલ છે એટલે ત્યાં સુધી એ વિદ્યમાન હતા.) ૬૧. ઉદયવિમલસોમ: સોમવિમલસૂરિના શિષ્ય લક્ષ્મીભદ્રગણિના શિષ્ય હતા. શાંતિસોમસૂરિ તેમના ગુરુભાઈ હતા.] ૬૨. ગજસોમ : | તેિમણે અગસ્તપુર (આગલોડ)માં શાંતિસોમસૂરિનું અપમાન કર્યું અને તેમણે રાખેલા પંચકેશ ખેંચી કાઢ્યા. આથી ભ.શાંતિસોમસૂરિએ સં.૧૭૩૦માં ગજસોમને ગચ્છ બહાર મૂક્યા. પછી સં.૧૭૪૧માં તેમને ગમાં લઈ તેમનો પટ્ટો ફરી વાર ચાલુ કરાવ્યો.] ૬૩. મુનીંદ્રસોમ. Page #100 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી - ૮૯ [અજ્ઞાતકૃત વિમલશાખા પટ્ટાવલી (જે.ગૂ.ક., ૬, ૪૫૦) આને સ્થાને નરેન્દ્રમોમ નામ આપે છે.] ૬૪. રાજસોમ. [ઉપર્યુક્ત પટ્ટાવલી રાજવિમલસોમ નામ આપે છે.] ૬૫. આણંદસોમ : એમના રાજ્યકાળમાં સં.૧૮૭૮માં ઉત્તમવિજયકૃત “ધનપાલશીલવતી રાસ” રચાયેલ છે. એમના પટધર ઉદયસોમસૂરિએ સં.૧૮૯૮માં “શ્રીપાલ રાસ' રચેલ છે, તથા સં.૧૮૯૪માં ઉત્તમવિજયકૃત ‘નેમિનાથ રસવેલીની પ્રત લખનાર આણંદસોમણ શિષ્ય ભાનૂદયસોમસૂરિ પણ એ જ જણાય છે.] ૬૬. દેવેન્દ્રવિમલસોમ. ૬૭. તત્ત્વવિમલસોમ. ૬૮. પુણ્યવિમલસોમ. | [૬૫. આણંદસોમ, ૬૬. મુનીન્દ્રસોમ, ૬૭. કેસરસોમ, ૬૮. સોમજી, ૬૯. કસ્તૂરસોમ, ૭૦. રત્નસોમ, ૭૧. રાયચંદજી સં.૧૮૬૯ આસો સુદ ૨ બુધવાર મુ. કડા એવી પરંપરા પણ મળે છે.] તપાગચ્છ વિજયાણંદસૂરિ (આણંદસૂર) શાખા પટ્ટાવલી ૫૯. વિજયસેન : (જુઓ મૂળ તપાગચ્છ પટ્ટાવલી ક.૫૯) તેમની પાટે જુદાજુદા આચાર્ય થયા : ૧. વિજયદેવસૂરિ, ૨. વિજયતિલકસૂરિ, ૩. રાજસાગરસૂરિ. ૬૦. વિજયતિલક : વીસનગરના પોરવાડ પિતા દેવજી શાહને ત્યાં માતા જયવંતીથી જન્મ સં.૧૬૩૫, મૂળ નામ રામજી. દીક્ષા વિજયસેનસૂરિ પાસે સં.૧૬૪૪, દીક્ષાનામ રામવિજય. આચાર્યપદ વિજયસેનસૂરિ સ્વર્ગસ્થ થતાં કેટલાક મુનિઓએ ભેગા મળી રાજનગરમાં આપ્યું સં.૧૬૭૩ પોષ સુદિ ૧૨ બુધ. મકરૂબખાને સારું માન આપ્યું. સં.૧૬૭૬ના પોષ સુદિ ૧૪ સિરોહીમાં સ્વર્ગવાસ. તેમની પાદુકાલેખ સિરોહીમાં સં. ૧૬૭૬ ફાગણ સુદિ ૨નો છે. વીરવંશાવલીમાં કહે છે કે પિતાનું નામ પ્રાગ્વાટ વૃદ્ધ હલસર ગોત્રીય દેવરાજ હતું. જન્મ સં. ૧૬૫૧. દીક્ષા પાવાગઢમાં સં.૧૬૨૨, દીક્ષાનામ રામવિજય. પંડિતપદ જીર્ણગઢમાં સં.૧૬૬૭, ગચ્છનાયક ખંભાતમાં સં. ૧૬૭૩. પિન્યાસપદ સં.૧૬૬૩ પણ મળે છે.]. ૬૧. વિજયાણંદ : મારવાડના રોહા ગામમાં જન્મ સં.૧૬૪૨ શ્રાવણ સુદ ૮, પોરવાડ શ્રીવંત પિતા સિણગારદે માતા, મૂલનામ કલો. દીક્ષા હીરવિજયસૂરિ પાસે સં.૧૬૫૧ મહા સુદ ૬, દીક્ષાનામ કમલવિજય, પંડિતપદ વિજયસેનસૂરિએ આપ્યું સં.૧૬૭), આચાર્યપદ વિજયતિલકસૂરિએ સિરોહીમાં આપ્યું, સં.૧૬૭૬ પોષ સુદિ ૧૩ (૧૪ શુક્ર), સૂરિનામ વિજયાણંદસૂરિ. તેમણે વિજયદેવસૂરિ સાથે મેલ કર્યો Page #101 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ સં.૧૬૮૧ પ્રથમ ચૈત્ર સુદ ૯. વળી ભેદભાવ રહ્યો, એટલે વિજયરાજને પોતાની પાટ પર સ્થાપ્યા. ઘણાં તીર્થોની યાત્રા કરવા ઉપરાંત ઘણાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરી હતી. એકલા કય૨વાડામાં એક સાથે ૨૫૦ બિંબોની પ્રતિષ્ઠા કરી. (સં.૧૬૮૦-સં. ૧૬૮૪માં વી૨પ્રતિમા પ્રતિષ્ઠિત કરી.) સ્વ. ખંભાતમાં સં.૧૭૧૧ આષાઢ વિદ ૧ મંગળવાર. (જુઓ મારી જૈન ઐતિહાસિક રાસમાળા, નિવેદન, પૃ.૩૦-૩૧, ઐ. સઝાયમાળા, ભાગ ૧, પ્રસ્તાવના, પૃ.૧૮-૨૦) 02 - ‘વીરવંશાવલી’ મુજબ ચાયણસા ચહૂઆણ ગોત્ર. વિશેષમાં કહ્યું છે કે પંડિતપદ અણહિલપત્તને શ્રી પંચાસર પાસ પ્રાસાદે મળ્યું. સિરોહીમાં પદમહોત્સવ પ્રાગ્ધાટ વૃદ્ધ પોટલિયા ગોત્રે સંઘવી મેહાજલે કીધો. તે મેહાજલ ૭ તીર્થ – સિદ્ધાચલ, ગિરિનાર, તારણિગિર, અર્બુદિગિર, ઘોઘા નવખંડ પાસ, શંખેશ્વર પાસ, બંભણવાડ સંઘ કાઢી પોતે સંઘાધિપતિ થયો. વધુ માટે જુઓ વીરવંશાવલી. આ સૂરિના પ્રતિષ્ઠાલેખ સં.૧૬૦૬, ના.૨; ૧૬૮૩-૧૭૦૬, બુ.૨. તપાગચ્છમાં ધર્મસાગર ઉપાધ્યાયની ચળવળ આ પહેલાં બહુ થઈ ને તેમાં અનેક કલહ ભેદભાવ તેને પરિણામે થયા, તેમાં હવે બે ભાગ પડ્યા. દેવસૂર (વિજયદેવસૂરિની આજ્ઞા માનનારનો), અને આણંદસૂર (વિજયાણંદસૂરિની આજ્ઞા માનનાર). ૩૬ દેવિજયે ‘કયરવાડા વીર સ્તવન' રચ્યું છે તેમાં જણાવ્યું છે કે ઃ તપગચ્છમંડણ રાય રે સંતિ સોહમ, શ્રી વિજયાણંદસૂરિ વંદીઇ એ. વિજયદસમી દિનઇ, સંવત સોલિ વ્યાસીઇએ. માણિકવિજય (વિદ્યમાન સં.૧૭૨૯માં) પોતાના હાથથી લિખિત પોતાની ‘કયરવાડા વીર સ્તુતિમાં કહે છે કે : ૩૯ મેઘશેઠ મોટઇ મંડાણઇ પ્રતિષ્ઠા કરી સુખકારીજી, સંવત સોલ ચોરાસિ વરસે, જિનબિંબ ભરાવ્યો સારોજી. શ્રી વિજયઆણંદ સૂરીસ્વર હાથઇ, વ્રત-ઉચાર ત્યાં કીધોજી, કનકપુરઇ સંઘ સદા વિવેકી, સબલો જસ ત્યાં લીધોજી, આ કનકપુર તે કય૨વાડાનું બીજું નામ છે કે જે આ માણિકવિજયના ગુરુ મેરુવિજયે આપ્યું હતું, જ્યારે તે પહેલાં વિજયરાજસૂરિએ બારેજાથી સમસ્ત સંઘને કાગલ મોકલ્યો ત્યારે કય૨વાડાનું નામ કપૂરવિજય પોતે સ્થાપ્યું હતું એમ આ કવિ જણાવે છે. પ્રતિષ્ઠાલેખ સં.૧૬૮૩, બુ.૧. વિજયાણંદ પ્રથમ લોંકાગચ્છના શ્રીપૂજ વરસંગજી પાસે દીક્ષિત થયેલા. હીરવિજયસૂરિ પાસે દીક્ષા સિરોહીમાં માતાપિતા વગેરે સાથે. પંન્યાસપદ પાટણમાં. અવસાનમિતિ આસો સુદ ૧પ પણ મળે છે.] ૬૨. વિજયરાજ : ગુર્જરદેશના કડીવાસી શ્રીમાલીવંશીય ખીમા શાહ પિતા, ગમતાદે માતા, મૂળ નામ કુંવરજી, જન્મ સં.૧૬૭૯ વૈશાખ શુદ ૩. દીક્ષા વિજયાણંદસૂરિ પાસે પિતા સહિત રાજનગરમાં લીધી સં.૧૬૮૯ આષાઢ શુદ ૧૦, દીક્ષાઉત્સવ Page #102 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૯૧ રાજનગરમાં શાહ મનજીએ કર્યો, દીક્ષાનામ કુશલવિજય. સૂરિપદ સં.૧૭૦૪(૧૭૦૩)માં સિરોહીમાં વિજયાણંદસૂરિએ આપી પોતાના પટ્ટધર બનાવ્યા, સા રાઉતે પદમહોત્સવ કર્યો. (સં.૧૭૦પમાં ખંભાતમાં વિમલાદે શ્રાવિકાએ વાંદણામહોત્સવ કર્યો.) ૧૭૦૬માં ભટ્ટારપદ ખંભાતમાં. ૧૭૨૦માં કાળ પડતાં અમદાવાદના મનિયા સુત શાંતિદાસે તે માટે પુષ્કળ દ્રવ્ય ખચ્યું. સ્વ. સં.૧૭૪૨ અષાઢ વદિ ૧૩ ખંભાતમાં. મોઢજ્ઞાતીય શ્રીવંત લાલજી પિતા તથા લલિતાદે માતાના બે પુત્રો નામે માલજી ને રામજીએ અમદાવાદથી શત્રુંજયનો સંઘ કાઢ્યો ને સૂરિ સાથે યાત્રા કરી સં.૧૭૨૩ ફાગણ સુદ ૭. (જુઓ ‘વિજયરાજસૂરિ રાસ પરથી હકીકત, જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩નો અંક). તેમના પ્રતિષ્ઠાલેખ સં.૧૭૮૬-૧૭૧૦, ના.૨; ૧૭૦૬-૨૧, બુ.૧; ૧૭૦૬૧૦ -૨૧, બુ.૨; ૧૭૨૧, જિ.૨. પિતા ખીમા શાહ મણિયાર. સં.૧૭૦૧માં ચાંપાનેરમાં પંન્યાસપદ.] ૬૩. વિજયમાન : બરાનપુરમાં પોરવાડ શાહ વાઘજીને ત્યાં વિમલાદેવીરમદે)થી જન્મ સં. ૧૭૦૭, મૂલનામ મોહન. દીક્ષા પોતાના મોટા ભાઈ ઇન્દ્રજી સાથે લીધી સં.૧૭૧૯, દીક્ષાનામ માનવિજય. આચાર્યપદ સિરોહીમાં વિજયરાજસૂરિએ સં.૧૭૩૬માં મહા સુદ ૧૩ના આપ્યું અને તેનો ઉત્સવ સા. ધર્મદાસે કર્યો હતો. પટ્ટધરપદ વિજયરાજસૂરિની પાટે સં.૧૭૪૨ ફાગણ વદ ૪. સ્વ. સાણંદમાં સં. ૧૭૭) મહા સુદ ૧૩. માતાનામ વીરાંદે પણ મળે છે. દીક્ષા માલપુરમાં વિજયાણંદસૂરિશિષ્ય પં. શાંતિવિજય પાસે મોટાભાઈ ઇન્દ્રજી સાથે. ભટ્ટારકપદ નાડલાઈમાં, તિથિ ૧૪ પણ મળે છે. સં.૧૭૩૧માં ઉપાધ્યાયપદે હતા ત્યારે “ધર્મસંગ્રહની રચના કરી.] ૬૪. વિજયઋદ્ધિ: મારવાડમાં આબુ પાસે સ્થાણુના વતની વીશા પોરવાડ. મૂલનામ જશવંત શાહ. અમદાવાદમાં વિજયમાનસૂરિ પાસે દીક્ષા, દીક્ષાનામ સુરવિજય. આચાર્યપદ તે જ સૂરિએ સિરોહીમાં આપ્યું સં.૧૭૬૬. સ્વ. સં.૧૭૯૭. ‘વીરવંશાવલીમાં કહ્યું છે કે ઃ વૃદ્ધ મરુધર દેશે ભેટાહલ્લા નગરે શ્રીમાલી વૃદ્ધ લિંબ ગોત્રે સા. જશવંત સ્ત્રી યશોદા તેહનો પુત્ર, સં. ૧૭૨૭ વર્ષે જન્મ. સં.૧૭૪૨ વર્ષે પિતા સા. જશવંત પુત્ર, સહિત શ્રી રૂક્રપુરે દીક્ષા, સં. ૧૭૬૬ વર્ષે સિરોહીમાં આચાર્યપદ, સા. હરરાજ ખીમકરણે પદોત્સવ કર્યો. સં.૧૭૭૧ ગચ્છનાયકપદ સાણંદમાં, મહેતા દેવચંદ મહેતા મદને પાટમહોત્સવ કર્યો. સં.૧૮૦૬માં સુરત બંદરે સ્વર્ગવાસ થયો. પ્રન્નિષ્ઠાલેખ સં.૧૭૯૮ વૈશાખ સુદ ૧, નં.૧૭૪૫, ના.૨. આ આચાર્યના બે પટધર થયા. ૧. સૌભાગ્યસૂરિ, ૨. પ્રતાપસૂરિ. વિજયસૌભાગ્યસૂરિના વિજયલક્ષ્મસૂરિ અને વિજયપ્રતાપસૂરિના પટ્ટધર વિજયઉદયસૂરિ થયા. વિજયઋદ્ધિસૂરિના ભટ્ટારકપદનું વર્ષ સં. ૧૭૭૦ પણ મળે છે.] Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ વિજયઉદય ઃ જન્મ મારવાડના બાંકલી (વાંકળી) ગામમાં, આચાર્યપદ મુઢાડામાં (મુંડારામાં). મુખ્ય દક્ષિણ દેશમાં વિચર્યાં. ત્યાં ઉપકાર કરી સુરત આવ્યા ત્યાં સ્વર્ગવાસ સં.૧૮૩૭ પોષ શુદિ ૧૦. ૬૫. વિજયસૌભાગ્ય : પાટણના ઓસવાલ. સં.૧૭૯૫ પોષ સુદ ૨ રવિને દિને ગોડવાડના સાદડી ગામમાં (અન્યત્ર સિરોહીમાં) આચાર્યપદ, અને વાંદણામહોત્સવ અમદાવાદમાં નિયા દોશીને ત્યાં થયો હતો. સ્વર્ગવાસ સિનોરમાં સં.૧૮૧૪માં ચૈત્ર શુદ ૧૦. (આ મિતિની તેમની પાદુકાનો લેખ સિનોરમાં છે.) ૯૨ તેમની પાદુકાનો લેખ ૧૮૧૫, બુ.૨. ૬૬. વિજયલક્ષ્મી : મારવાડમાં આબુ પાસેના પાલડી (પારડી) ગામના રહીશ પોરવાડ વણિક હેમરાજ પિતા, આનંદીબાઈ માતા, જન્મ સં.૧૭૯૭ ચૈત્ર શુદ ૫, મૂલનામ સૂરચંદ. દીક્ષા સં.૧૮૧૪ મહા શુદ ૫ શુક્ર વિજયસૌભાગ્યસૂરિ પાસે સિનોરમાં, દીક્ષાનામ સુવિધિવિજય. સૂરિપદ તે જ વર્ષમાં ચૈત્ર શુદ ૯ ગુરુ સિનોરમાં, ને તેનો ઉત્સવ ત્યાંના છીતા વસનજી તથા સંઘે કર્યો. સ્વર્ગવાસ પાલીમાં સં.૧૮૬૯. ઉપર જણાવ્યું તેમ જુદા પટધર વિજયઉદયસૂરિ થયા. તેમનો સ્વર્ગવાસ થયા પછી સં.૧૮૪૯માં તેમની પણ પાટ પર વિજયલક્ષ્મીસૂરિને સ્થાપી બંને પરંપરાને એક કરી દીધી. વિશેષ હકીકત માટે જુઓ દીપવિજયજીકૃત ‘સોહમકુલ પટ્ટાવલી રાસ’ રા સં.૧૮૭૩, કે જે પરથી ‘આણંદસૂર ગચ્છ સંબંધી કંઈક માહિતી' એ નામનો લેખ જૈન, ૧૦–૧-૧૯૧૫ના અંક પૃ.૨૫થી ૨૮ પર પ્રકટ થયો છે; ‘વિજયલક્ષ્મીસૂરિ' એ લેખ, જૈનયુગ, ફાગણ ૧૯૮૨નો અંક પૃ.૨૪૯થી ૨૫૪; મારી જૈન ઐ. રાસમાળા. તેમની પાદુકાનો લેખ સં.૧૮૬૮, બુ.૨. પ્રતિષ્ઠાલેખ સં.૧૮૪૪, જિ.૨. [સ્વર્ગવાસ સં.૧૮૫૮ મેરુતેરશે સુરતમાં થયાનું પણ નોંધાયું છે. તેમણે સંસ્કૃતમાં ‘ઉપદેશપ્રાસાદ સીક’ સં.૧૮૪૩ ઉપરાંત ઘણી ગુજરાતી સ્તવન-સજ્ઝાયાદિ કૃતિઓ રચેલી છે. જુઓ જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા.૬, પૃ.૧૨૨.] ૬૭. વિજયદેવેન્દ્ર : સુરતના શ્રીમાળી હતા. સૂરિપદ ને વાંદણામહોત્સવ વડોદરામાં સં.૧૮૫૭. સ્વ. અમદાવાદમાં સં.૧૮૬૦(૧૮૬૧). ૬૮. વિજયમહેન્દ્ર ઃ ભિન્નમાલના ઓસવાળ. દીક્ષા આમોદમાં જેઠા ગાંધીને ત્યાં સં.૧૮૨૭, સૂરિપદ ને વાંદણામહોત્સવ અમદાવાદમાં સં.૧૮૬૦ (૧૮૬૧), સ્વ. સં.૧૮૬૩. દીપવિજયજી પોતાના ઉપરોક્ત રાસમાં સ્વર્ગવાસ ૧૮૬૫ વીજાપુરમાં થયો એમ જણાવે છે. ૬૯. વિજયસમુદ્ર [વિજયસુરેન્દ્ર] : જન્મ ગોઢાણ દેશના ઝવલા ગામમાં, પિતા હરનાથ, માતા પુરાદે. સૂરિષદ પૂનામાં સં.૧૮૬૫ માગશર. દક્ષિણ-ગુજરાત-મારવાડમાં વિહાર, અનેક તીર્થોની જાત્રાઓ કરી. તેમના રાજ્યમાં સં.૧૮૭૭માં દીવિજયજીએ ‘સોહમકુલ પટ્ટાવલી રાસ’ સુરતમાં રચ્યો. Page #104 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૯૩ આ ગચ્છમાં (વિજય)ધનેશ્વરસૂરિનો સં.૧૮૯૩નો પ્રતિષ્ઠાલેખ છે, બુ. ૧, ગે.રે. તથા તેમના પટ્ટધર (વિજય)વિદ્યાનંદનો સં.૧૯૧૧નો લેખ, ગે.રે. [વિજયસુરેન્દ્ર-ધનેશ્વરસૂરિ-વિદ્યાનંદસૂરિ-ગુણરત્નસૂરિ એવી પરંપરા મળે છે. અને ભટ્ટારક વિજયધનેશ્વરસૂરિની શિષ્યા લક્ષ્મીશ્રીએ લખેલી અજ્ઞાતકૃત “જબૂઅઝાયણ બાલા.ની પ્રત મળે છે (જ.ગૂ.ક., ૬, ૪૧૪).] તપાગચ્છ વિમલ શાખા પટ્ટાવલી ૬૧. વિજયપ્રભસૂરિ : જુઓ મુખ્ય તપાગચ્છ પટ્ટાવલી ક્ર.૬૧. ૬૨. જ્ઞાનવિમલ : ભિન્નમાલના વીસા ઓસવાલ વાસવગોત્રી વાસવ શેઠ પિતા, કનકાવતી માતા, જન્મ સં. ૧૬૯૪, મૂલનામ નાથુમલ. દીક્ષા ધીરવિમલગણિ (તપાગચ્છ ક. ૫૬ના આનંદવિમલસૂરિ-હર્ષવિમલ-જયવિમલ–કીર્તિવિમલ-વિનયવિમલશિષ્ય) પાસે સં.૧૭૦૨, દીક્ષાનામ નવિમલ. પંન્યાસપદ વિજયપ્રભસૂરિએ ઘાણેરાવમાં સં. ૧૭૨૭ મહા શુદિ ૧૦. આચાર્યપદ વિજયપ્રભસૂરિની આજ્ઞાથી મહિમાસાગરસૂરિએ સંડેસરમાં સં.૧૭૪૮ (૧૭૪૯) ફાગણ સુદિ ૫ ગુ. સ્વર્ગવાસ ખંભાતમાં ૮૯ વર્ષની વયે ૧૭૮૨ આસો વદ ૪ ગુરુ. તેમના ઉપદેશથી સુરતના શેઠ પ્રેમજી પારેખે શત્રુંજયનો સંઘ કાઢ્યો હતો. સં. ૧૭૭૭. (જુઓ સુખસાગરકૃતિ પ્રેમવિલાસ રાસ') તેમણે અનેક સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી કૃતિઓ રચી છે. (જુઓ પ્રાચીન સ્તવનરત્નસંગ્રહ, પ્ર. શેઠ જમનાભાઈ ભગુભાઈ, અમદાવાદ). તેમના પ્રતિષ્ઠલેખ સં.૧૭૬૪, ના.૨; ૧૭પ૧-૫૯, બુ.૧; ૧૭૬૪-૬૫-૮૪, બુ.૨. વીરવંશાવલીમાં કહેલું છે કે સં.૧૭૪૯માં પં.નત્યવિમલ થકી સંવિગ્ન મત થયો. સિં. ૧૭૪૯માં પાટણ પાસે સંડેર ગામમાં ક્રિયોદ્ધાર કરી સંવેગીમાર્ગનો સ્વીકાર કર્યો હતો.] ૬૩. સૌભાગ્યસાગર. ૬૪. સુમતિસાગર : [તેઓ મોટા તપસ્વી હતા. સ્વર્ગસ્થ સં.૧૭૮૮ અથવા ૧૭૯૮ વૈશાખ સુદ ૪ શંખેશ્વરમાં. વિબુધવિમલસૂરિકૃત ‘વીશી' સં.૧૭૮૦માં એમના રાજ્યકાળમાં રચાયેલા ૬૫. વિબુધવિમલ : જન્મ સીતપુરના પોરવાડ ગોકલ મહેતાને ત્યાં, રઈઆ ભાર્યાથી, મૂલનામ લખમીચંદ દીક્ષા બાલપણે ઋદ્ધિવિમલના શિષ્ય કીર્તિવિમલ મુનિ પાસે, દીક્ષાનામ લખમીવિમલ. સં.૧૭૯૮ વૈશાખ શુદિ ૩ સુમતિસાગરસૂરિએ શંખેશ્વરમાં સૂરિપદ આપ્યું. સં.૧૮૧૪ માગશર વદી ૩ ઔરંગાબાદમાં સ્વર્ગવાસ. તેમણે “સમ્યકત્વપરીક્ષા' ગ્રંથ પર ગુજરાતીમાં બાલાવબોધ રચ્યો છે. (જુઓ વિબુધવિમલસૂરિ રાસ, જૈન એ. ગૂર્જર કાવ્યસંચય) તેમણે સં.૧૭૮૦ વિજયાદશમીને દિને Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ગુજરાતીમાં ‘વીશી (૨૦ વિહરમાન જિન સ્તવન)' રચેલ છે. [તેમણે ગુજરાત, મેવાડ, માળવા, ખાનદેશ અને દક્ષિણમાં વિહાર કર્યો હતો. ‘સમ્યક્ત્વપરીક્ષા’ અને તેના બાલાવબોધની રચના ઔરંગાબાદમાં જ સં.૧૮૧૩માં. ૬૬. મહિમાવિમલ : સં.૧૮૧૩ ફાગણ સુદ ૫ વિબુધવિમલસૂરિએ સૂરિપદ ઔરંગાબાદમાં આપ્યું. (જુઓ ઉપરોક્ત ‘સમ્યક્ત્વપરીક્ષા બાલાવબોધ'ની પ્રશસ્તિ.) [સં.૧૮૨૦માં એમના રાજ્યમાં વાનાએ ‘વિબુધવમલસૂરિ રાસ' રચેલ છે.] તપાગચ્છ સાગર શાખા પટ્ટાવલી જૈન ગૂર્જર કવિઓ : ૯ ૫૯. વિજયસેન ઃ જુઓ મુખ્ય તપાગચ્છ પટ્ટાવલી ક્ર.૫૯. ૬૦. રાજસાગર : ગુર્જરદેશના સિંહપુર (વડનગર પાસેનું શીપુર) ગામમાં ઓસવાલ દેવીદાસ પિતા, કોડાં (કોડમદે) માતા. મૂળ નામ મેઘજી, જન્મ સં.૧૬૩૭, દીક્ષા પ્રસિદ્ધ ધર્મસાગરના શિષ્ય લબ્ધિસાગર પાસે લીધી, દીક્ષાનામ મુક્તિસાગર. પંડિતપદ મળ્યું સં.૧૬૬૫ નાડલાઈમાં, ઉપાધ્યાયપદ સં.૧૬૬૯. સૂરિપદ વિજયદેવસૂરિથી આપવામાં આવ્યું રાજનગરમાં સં.૧૬૮૬ જ્યેષ્ઠ માસમાં, તેનો ઉત્સવ વર્ધમાનના પુત્ર વસ્તુપાલે કર્યો હતો. પ્રસિદ્ધ શાંતિદાસ શેઠે આમાં ખાસ ભાગ લીધો હતો. તેમણે આ સૂરિની સહાયથી સાગરગચ્છ કાઢ્યો અને તેમણે આ સૂરિના ઉપદેશથી ૧૧ લાખ રૂપિયા ધર્મકાર્યમાં ખર્ચ્યા હતા. શાંતિદાસ સ્વર્ગસ્થ સં.૧૭૧૫. સૂરિનો સ્વર્ગવાસ સં.૧૭૨૧ ભાદ્રપદ શુદિ ૬ અમદાવાદમાં. (જુઓ મારી જૈન ઐતિહાસિક રાસમાળા ભા.૧, અને જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય) લબ્ધિસાગરના પ્રતિષ્ઠાલેખ સં.૧૬૬૧, ૧૬૬૫-૬૬, જિ.૨. ૬૧. વૃદ્ધિસાગર : ગુજરાતના ચાણસમામાં શ્રીમાલી શા. ભીમજી પિતા, ગમતાદે માતા. જન્મ સં.૧૬૪૦ ચૈત્ર શુદ ૧૧ રિવ, મૂલનામ હરજી. દીક્ષા ખંભાતમાં પાટણના રૂપજી દોશીએ કરેલા ઉત્સવપૂર્વક સં.૧૬૮૯, દીક્ષાના હર્ષસાગર. આચાર્યપદ અમદાવાદમાં શાહ શ્રીપાલના પુત્ર વાઘજીએ કરેલા ઉત્સવપૂર્વક રાજસાગરસૂરિએ આપ્યું સં.૧૬૯૮ પૌષ સુદિ ૧૫, સૂરિનામ વૃદ્ધિસાગર. ત્યાં જ વંદનામહોત્સવ સં.૧૭૦૭ વૈશાખ સુદ ૭. સ્વર્ગવાસ સં.૧૭૪૭ આસો સુદ ૩ અમદાવાદમાં ૬૭ વર્ષની વયે. (જુઓ વૃદ્ધિસાગર રાસ, ઐ. રાસસંગ્રહ ભાગ ૩). ૬૨. લક્ષ્મીસાગર ઃ મારવાડના સિવાણી ગામના વાસી છાજડ ગોત્રના ઓસવાલ વણિક હેમરાજ પિતા, રાજાબાઈ માતા. ખંભાતમાં જન્મ સં.૧૭૨૮ ચૈત્ર સુદિ પ, મૂલનામ ધનજી. દીક્ષા વડોદરામાં વૃદ્ધિસાગરસૂરિ પાસે સં.૧૭૩૬ વૈશાખ શુદિ ૩, દીક્ષાનામ નિધિસાગર. સૂરિપદ અમદાવાદમાં શાંતિદાસ શેઠના પુત્ર લખમીચંદ શેઠના ઉત્સવપૂર્વક સં.૧૭૪૫ વૈશાખ વદ ૨. સૂરિનામ લક્ષ્મીસાગર. સ્વ. સુરતમાં સં.૧૭૮૮ આસો વદ ૭. (જુઓ મારી જૈન ઐ. રાસમાળા ભા.૧, નિવેદન, પૃ.૨૦-૨૧) ૬૩. કલ્યાણસાગર : મારવાડના શ્રીપુર ગામના વાસી ઓસવાલ સોલંકી Page #106 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૯૫ ગોત્રના સા. સામલજી પિતા, સૌભાગ્ય માતા. દીક્ષા અમદાવાદમાં લક્ષ્મસાગરસૂરિ પાસે બાલવયમાં સં.૧૭પર હૈ..૧૦ ગુરુ, દીક્ષાનામ પ્રમોદસાગર. પંડિતપદ પછી ઉપાધ્યાયપદ સુરતમાં. આચાર્યપદ સં.૧૭૮૮ વિજયાદશમી ગુર સુરતમાં, સ્વ. સં.૧૮૧૧ જેઠ વદ ૨ સુરતમાં ૬૭ વર્ષની વયે. (જુઓ કલ્યાણસાગરસૂરિ રાસ, જૈન ઐ.ગૂ. કાવ્યસંચય) ૬૪. પુણ્યસાગર : સૂરિપદ અમદાવાદમાં કલ્યાણસાગરસૂરિના હાથે સં.૧૮૦૮ વિજયાદશમી ગુરુ. તેમના ઉપદેશથી રાધનપુરમાં શાંતિનાથ મંદિર થયું ને ત્યાં તેમણે સં.૧૮૩૮માં મૂર્તિઓ તેમજ ગુરુપાદુકા પ્રતિષ્ઠિત – સ્થાપિત કરી. (જુઓ જિનવિજયજીકૃત પ્રાચીન લેખસંગ્રહ ભા.૨, લેખ નં.૪૬૦.) સંભવતઃ આ પુણ્યસાગરના રાજ્ય સં.૧૮૨૬માં જ્ઞાનસાગરશિષ્ય ઉદ્યોતસાગર(જ્ઞાનઉદ્યોત)ના “સમ્યકત્વમૂલ બાર વ્રત વિવરણની રચના થઈ.] ૬૫. ઉદયસાગર : પ્રતિષ્ઠાલેખ સં.૧૮૪૫, બુ.૧. [ઉદયસાગરના રાજ્ય સં.૧૮૪૨માં ‘વિવાહપડલ બાલાની અને સં.૧૮૬૩માં ઉપદેશમાલા બાલા.'ની પ્રત લખાઈ.] ૬૬. આણંદસાગર. ૬૭. શાંતિસાગર : પ્રતિષ્ઠાલેખ ૧૮૯૨-૯૩, બુ.૧; સં. ૧૯૦૫, ના. ૨; સં.૧૮૮૬-૮૯-૯૩-૧૯૦૫, ગે.રે. એમના રાજ્યમાં ક્ષેમવર્ધનકૃત ‘શાંતિદાસ અને વખતચંદ શેઠનો રાસ” સં.૧૮૭૦માં તથા “શ્રીપાલ રાસ' સં.૧૮૭૯માં તેમજ વીરવિજયકૃત હઠીસિંહની અંજનશલાકાનાં ઢાળિયાં' સં.૧૯૦૩માં એ કૃતિઓ રચાઈ.] તપાગચ્છની રત્ન શાખા પટ્ટાવલી [રાજવિજયગચ્છ પટ્ટાવલી] (મૂળ ઉપકેશગચ્છ કે જે દ્વિવંદણીક – બેવંદણીક ગચ્છ એટલેકે પાર્શ્વનાથ અને શ્રી મહાવીર બંનેને વંદના કરનારો ગચ્છ પણ કહેવાતો તેના સ્થાપક રત્નપ્રભસૂરિ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગણધરની પરંપરામાં થયા, અને તેમની ૩૮મી પાટે દેવગુપ્તસૂરિ થયા ને તેમના શિષ્ય કક્કસૂરિએ તે ગચ્છમાંથી નીકળી તપાગચ્છમાં ભળી રાજવિજયસૂરિ નામ સ્વીકાર્યું ને પછી તેમના પટ્ટધર રત્નવિજયસૂરિ થયા અને તેમના શિષ્યોનાં નામ રત્નાંતવાળાં અપાયાં. એ રીતે રત્નશાખા થઈ. ઉપરના દેવગુપ્તની ને તે પછીના કસૂરિ જે ત્યાર પછી થયેલા ૧લા રાજવિજયસૂરિ થયા તેમનાથી ૬ઠ્ઠા દાનરત્નસૂરિની હકીકત કવિ ઉદયરત્ન સં.૧૭૭૦માં બારેજામાં શરૂ કરી ખેડામાં પૂરા કરેલા પોતાના “શ્રી ભાવરત્નસૂરિપ્રમુખ પાંચ પાઠવર્ણન ગચ્છપરંપરા રાસ'માંથી લઈને સાર રૂપે મૂકી છે. આ રાસની સં.૧૮૯૪ની પ્રત મારી પાસે છે. કીર્તિરત્ન સુધીનાં નામો એક લેખપત્રમાંથી અને સુમતિરત્ન સુધીનાં નામો Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૬ એક પટ્ટાવલીમાંથી મળે છે.) : દેવગુપ્ત તેમણે ગુજરાતના સુલતાન શાહ બહાદરનું સુખાસન (પાલખી) માણસોના ઉપાડ્યા વગર વિદ્યાબળે ચલાવ્યું, બળદ વગ૨ કૂવામાંથી વિદ્યા વડે જલ આણ્યું, કાષ્ઠપંચાલિકા - કાષ્ઠપૂતીથી વાયુવ્યંજન – વીંઝણો કરાવ્યો એટલે વાયુ ઢોળાવ્યો, વડને સાથે ચલાવ્યો આ સર્વ પ્રત્યયો – પરચા જોઈ બહાદર રાજાએ તુષ્ટ થઈ પુર ગ્રામ આદિ દેવા માંડતાં નિર્લોભી ગુરુએ ન લેવાથી રત્નકંબલ ગુરુના મસ્તકે નાખ્યું. ત્યારથી જૈન સૂરિઓ માથે કાંબલ ધારણ કરે છે. બાદશાહે બારેજામાં જૂની પોશાલને ધન ખર્ચી કૂવા બાગ સહિત નવી કરાવી આપી, ને ત્યાં બે વખત આવી માન આપ્યું. સૂરિએ બારેજામાં માણિભદ્રની સ્થાપના કરીને ઉપદ્રવ ટાળ્યો કે જે સ્થાન હજુ છે ને ત્યાં નાત જમે છે. આ બેવંદણીક ગચ્છનાં શાંતિનાથબિંબ ત્યાં છે. કકક/૧. રાજવિજય ઃ કાકર દેશના તીરવાડા ગામમાં શ્રીમાલી દેવદત્ત પિતા, દેવલદે માતા, સં.૧૫૬૪માં જન્મ, નામ રામકુમાર. સં.૧૫૭૧માં વ્રત, સં.૧૫૮૪માં સૂરિષદ. જૈન ગૂર્જર કવિઓ : ૯ તેમણે શાહ મહમુદ નૃપનું આતપત્ર (છત્ર) ચાલતું કર્યું. (ઉદયરત્નના કહેવા પ્રમાણે બાદશાહની બીબીને સાપ કરડ્યો તે ઉતાર્યો.) ચૌદશ-પૂર્ણિમા-વિવાદમાં ચતુર્દશીએ પાખી કરવી સત્ય છે [એમ સ્થાપ્યું], એમ અન્ય પણ વિદ્યા-ચમત્કારો જોઈને તુષ્ટ થયેલ મહમુંદ નૃપે તેમનું નામ ‘રાજવલ્લભસૂરિ’ આપ્યું. માલવી ઋષિના આચાર જોઈને સં.૧૬૧૩માં શિથિલ માર્ગ મૂકી દઈને બારેજાનો પોતાનો રાખેલ મહાપરિગ્રહ તજીને ક્રિોદ્ધાર કર્યો. જેમણે પૂર્વે ક્રિયોદ્ધાર કર્યો છે એવા લઘુશાલીય (તપા) આચાર્ય શ્રી આનન્દવિમલસૂરિ પાસે સં.૧૬૧૫માં યોગોદ્વહન કર્યું. તે વખતે તે સૂરએ તેમને રાજવિજયસૂરિ નામ આપ્યું. આમ આનવિમલસૂરિ, પાટવી વિજયદાનસૂરિ અને યુવરાજ રાજવિજયસૂરિ એમ ત્રણ સૂરિઓ વિચરતા થયા. સં.૧૫૯૮માં માલવા ગયા. ત્યાં દિગંબર જયાજીને જીત્યો. સં.૧૬૧૦માં ગુજરાતમાં આવ્યા. વિજયદાન- સૂરિએ શિરોહીમાં હીરહર્ષને સૂરિપદ આપી હીરવિજયસૂરિ નામ આપ્યું. રાજવિજય- સૂરિને ખેદ થયો. તેઓ સં.૧૬૨૪માં ઝીંઝુવાડામાં સ્વર્ગસ્થ થયા. આ રાજિવજયસૂરિ તે આ તપાગચ્છની રત્નશાખાના મૂળ પુરુષ ગણાય છે ને તેમના નામ પરથી તેમનો ગચ્છ રાજવિજયસૂરિગચ્છ પણ કહેવાય છે. – [દીક્ષાનામ જીવકલશ. ઉપકેશગચ્છનું આચાર્યપદ સં.૧૫૭૪માં જણાય છે. ઉમરેઠની ગાદીએ બેઠા અને ઉમરેઠ તયા બારેજામાં રહેવા લાગ્યા. બારેજામાં વધુ સમય રહેતા. ત્યાગી, વૈરાગી ને તપસ્વી હોવા ઉપરાંત એ જ્યોતિષ, વૈદક અને મંત્રતંત્રના જાણકાર હતા. ગુજરાતના બાદશાહ મહમ્મદશાહનો રાજ્યકાળ સં.૧૫૯૪થી ૧૬૧૦. સં.૧૬૮૪માં વિજયદાનસૂરિના ઉપદેશથી સંવેગી દીક્ષા લઈ એ રાજવિજયસૂરિ બન્યા. ફરી પાછા એ શિથિલાચારી બનતાં સં.૧૬૧૦માં હીરહર્ષગણને આચાર્યપદવી આપવામાં આવી (ને હીરિવજયસૂરિ નામ આપવામાં આવ્યું) તેથી Page #108 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી સં.૧૬૧૩માં મોરબીનગરમાં એમણે પોતાના સ્વતંત્ર ગચ્છની સ્થાપના કરી. તેઓએ ફરી શિથિલાચારનો ત્યાગ કરી પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું અને એ પોતાનાથી નાના હીરવિજયસૂરિને સદૂભાવપૂર્વક સાથ આપતા રહ્યા.] ૨. રત્નવિજય : સારંગપુરના શ્રીમાલી દેશાઈ અખયરાજ પિતા, કમલાબાઈ માતા, નામ રત્નકુમાર, સં.૧૫૯૪માં જન્મ. સં. ૧૬૧૩માં વ્રત. સં. ૧૬૨૪માં કમલકલશ શાખાના લક્ષ્મીરત્નસૂરિ પાસે સૂરિપદ. ત્યારથી તે સૂરિના નામ પરથી “રત્નશાખા' સ્વીકારાઈ. સં.૧૬૭૫માં જહાંગીર બાદશાહની સાથે મુલાકાત. અને તે જ વર્ષમાં કાર્તિક ચોમાસા દિને શ્રીપુર – અમદાવાદમાં સ્વર્ગવાસ. [સૂરિપદ ઝીંઝુવાડામાં. ૩. હીરરત્ન : સીથાના ઓસવાલ પિતા જસવીર, માતા ખીમાદે, નામ હીરકુમાર, જન્મ સં.૧૬૨૦. વ્રત સં.૧પ૩૩ અમદાવાદમાં. વાચકપદ સં. ૧૬૫૭. સૂરિપદ શ્રીપુર(અમદાવાદ)માં પાસવીર ભાર્યા દાડિમદે શ્રાવિકાએ કરેલા ઉત્સવપૂર્વક સં.૧૬૬૧ વૈ.શુદિ ૨. ગુરુના મરણ પછી અમદાવાદમાં જુદો ઉતારો. પાલડીમાં વાછડાશાહની વારમાં ને કાસંદ્રામાં ઉપાશ્રય કર્યો. ખેડામાં પોશાલક્ષેત્ર કર્યું. જયતલપુર ચોમાસું. સૂર્યપુર એટલે ઝીંઝુવાડા, હલવદ, સીથા, ખંભાલિયા, દશાડા, અમરાવતીમાં પોતાના ઉપાશ્રય કરાવ્યા. સ્વર્ગવાસ રાજનગર – અમદાવાદમાં સં.૧૭૧૫ શ્રા.શુદિ ૧૪-૧૫ સોમે. તેમની સ્થાપના શ્રીપુર – અમદાવાદની આસખાનની – આસારવાની વાડીમાં છે. સિં.૧૬૭૧માં આચાર્યપદવી અને સં.૧૬૭૫માં ભટ્ટારકપદવી પણ નોંધાયેલ છે.] ૪. જયરત્ન : કંબોઈના શ્રીમાલી પિતા હીરજી, માતા હીરાદે, નામ જયરાજ, જન્મ સં. ૧૬૬૭. દીક્ષા બાવીસ વર્ષની ઉંમરે સં.૧૬૮૯. પટ્ટધર સં.૧૭૧૫. શત્રુંજયયાત્રા સં.૧૭૨૭. સ્વર્ગવાસ ઝીંઝુવાડામાં સં.૧૭૩૪ ચૈત્ર સુદ ૧૧. અગ્નિસંસ્કાર ત્યાંના ઝીલાણંદમાં ને ત્યાં શુભ થઈ. ૫. ભાવરત્ન : મરુધરના સોનગઢથી પૂર્વે સાત ગાઉ દૂર ગઢ ગામના પોરવાડ પિતા સાહ દેવરાજ, માતા નવરંગદે, જન્મ સં.૧૬૯૯, નામ ભીમકુમાર. વ્રત સં. ૧૭૧૪ અમદાવાદમાં હીરરત્નસૂરિને હાથે, દીક્ષાનામ ભાવરત્ન. તેમના સમયમાં કવિ ઉદયરત્ન સં.૧૭૪૩માં પાટણના ફોફલિયાવાડાના ઉપાશ્રયમાં જ્ઞાનસાગરકૃત “શુકરાજ રાસની પ્રત અને સં.૧૭૪૬માં અમદાવાદમાં ધર્મમંદિરકૃત ‘દયાદીપિકા ચોપઈની પ્રત લખી ને તેમણે અનેક ગુજરાતી પદ્યકૃતિઓ રચી છે. આ ભાવરત્નસૂરિના શિષ્ય મતિરને આણંદકૃત “અહંત્રક રાસ'ની પ્રત સૂર્યપુર – ઝીંઝુવાડામાં સં.૧૭પ૧માં લખી. | [ઉદયરત્નની કૃતિઓ સં.૧૭૪૯થી ૧૭૭૦ સુધીની ભાવરત્નસૂરિરાજ્ય રચાયેલી મળે છે.] Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૬. દાનરત્ન દુગેલીમાં ઓસવાલ દૂગડ ગોત્રના મહેતા કર્મસિંઘ પિતા, આણંદબાઈ માતા, નાગોરમાં જન્મ. તેમણે સં.૧૮૦૭માં ખેડામાં વિનયવિજય તથા યશોવિજયકૃત ‘શ્રીપાલ રાસની પ્રત લખી. તેમના શિષ્ય કલ્યાણરત્ન ઉદયરત્નકૃત મલયસુંદરી રાસની પ્રત સં.૧૭૯૬માં લખી. તેમના સમયમાં સં.૧૭૯૪ જ્યેષ્ઠ શુદિ ... દિને ભીડભંજન પાર્શ્વનાથ ચૈત્ય ઉપાશ્રય ધર્મશાલાદિ સહિત ઉદયરત્નના ઉપદેશથી બંધાયું. [ઉદયરત્નનો “સુદર્શન શ્રેષ્ઠી રાસ' સં.૧૭૮૫માં અને હરિવંશ રાસ' સં.૧૭૯૯માં દાનરત્નના રાજ્યકાળમાં રચાયેલ છે.] ૭. કીર્તિરત્ન : સં.૧૮૨૧માં વિદ્યમાન. તેમના શિષ્ય મયારત્ન સં. ૧૮૨૮માં ઉદયરત્નકૃત મલયસુંદરી રાસની પ્રત લખી તથા સં. ૧૮૪૩માં ઉદયરત્નકૃત “ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ રાસ'ની પ્રત લખી. આ સૂરિના ગુરુભાઈ મલકરત્ન, મયારત્ન અને સૌભાગ્યરત્ન હતા. મલકરત્નના શિષ્ય રાજરત્ન આ સૂરિના વાંચવા માટે ઉદયરત્નકૃત “મુનિપતિ રાસ'ની પ્રત સં.૧૮૧૯માં લખી. તેમના શિષ્ય બુદ્ધિરસં.૧૮૪૮માં ઉદયરત્નકૃત ‘અષ્ટપ્રકારી પૂજા રાસ'ની પ્રત લખી. સં.૧૮૫૦ સુધીમાં મુક્તિરત્નસૂરિ પાટે આવી ગયા જણાય છે. જુઓ હવે પછીની એમને વિશેની નોંધ. મયારત્ન વસ્તુતઃ કીર્તિરત્નશિષ્ય અને સૌભાગ્યરત્ન મહારત્નશિ.] ૮. મુક્તિરત્ન : [કીર્તિરત્નસૂરિશિ. મયારત્ન, મુક્તિરત્નજી ચુડા ગ્રામે ચોમાસું રહ્યા ત્યારે મોહનવિજયકૃત ‘ચંદરાજાનો રાસની પ્રત લખી. સૌભાગ્યરત્ન જિનહર્ષકૃત કુમારપાલ રાસ'ની પ્રત સં. ૧૮૬૯માં મુક્તિરત્નસૂરિરાજયે લખી. ૯. પુણ્યોદયરત્ન. ૧૦. અમૃતરત્ન : સિં.૧૯૦પમાં અમૃતરત્નસૂરિરાજ્ય મોહનવિજયકૃત ‘માનતુંગ માનવતીનો રાસની પ્રત ચન્દ્રપ્રભે (?) લખી.] ૧૧. ચંદ્રોદયરત્ન. ૧૨. સુમતિરત્ન : એમના નામથી ખેડામાં લાયબ્રેરી સં.૧૯૦૪માં સ્થપાઈ. સાર્વજનિક ઉપયોગમાં સુવ્યવસ્થિત ચાલે છે. તે આ વીસમી સદીમાં જ થોડાં વર્ષો પહેલાં સ્વર્ગસ્થ થયા. [૧૩. ભાગ્યરત્ન : સ્વર્ગવાસ ખેડામાં.] નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી [પાર્ધચન્દ્રગચ્છ પટ્ટાવલી) (આ પટ્ટાવલીની હકીકત મુખ્યત્વે કરી ગચ્છપ્રબંધમાં છપાયેલ તે પટ્ટાવલી પૃ.૧૭૨થી ૧૮૯, તથા શ્રીમન્નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી, પ્ર. જૈન યુવકમંડળ, Page #110 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી અમદાવાદ એ બંને પરથી ટૂંક સાર રૂપે સમન્વય કરી લીધી છે.) ૧ ૪૧. વાદિદેવસૂરિ ઃ તપાગચ્છની મૂલ પટ્ટાવલીમાં મુનિચન્દ્રસૂરિ (૬.૪૦) થયા તેમના શિષ્ય વાદિદેવસૂરિ થયા, તેમના સમયમાં એટલે સં.૧૧૭૪(ક્વચિત્ ૧૧૭૭)માં નાગપુરીય તપા એ નામ પડ્યું. તે એવી રીતે કે તેમના શિષ્ય પદ્મપ્રભસૂરિએ ગુરુની આજ્ઞાથી વિચરતાં નાગોર નગરમાં સં.૧૧૭૭માં આવીને ઉગ્ર તપ કર્યું અને ઉપદેશથી રાણાને જૈનધર્મી કર્યો તેથી તે રાણાએ ‘નાગપુરીય તપા શ્રી પદ્મપ્રભસૂરિ' એ નામ આપ્યું. વાદિદેવસૂરિએ ચોવીસને આચાર્યપદે સ્થાપ્યા હતા તેમનાં નામ : પદ્મપ્રભ, મહેન્દ્ર (‘આવશ્યક-સતિ-ટીકા'ના કર્તા), રત્નપ્રભ (‘રત્નાવતારિકા-ટીકા’ ને ‘ઉપદેશમાલા-ટીકા'ના કર્તા), મનોરમ, ભદ્રેશ્વર, માનતુંગ, શાન્તિ, વર્ધમાન, ચન્દ્રપ્રભ, જયપ્રભ, પૂર્ણભદ્ર, ૫૨માનંદ, દેવેન્દ્ર, પૂર્ણદેવ, યશોભદ્ર, વજ્રસેન, પ્રસન્નચન્દ્ર, કુમુદ, પદ્મદેવ, માનદેવ, પેણ, હરિષેણ અને સોમ (વૃત્તરત્નાકર-ટીકા'ના કર્તા). વાદિદેવસૂરિના જન્માદિ વર્ષ મૂળ પટ્ટાવલીમાં આપેલ છે. તેમનું દીક્ષાનામ રામચન્દ્ર હતું અને કહેવાય છે કે ૩૫ હજાર ઘરને જૈન બનાવ્યા હતા. તેમણે નાગપુરના રાજા આલ્હાદનને પ્રતિબોધ્યો જેથી એમને આચાર્ય ઉપર પૂર્ણ શ્રદ્ધા થઈ હતી. [વિશેષ માહિતી માટે જુઓ મૂલ પટ્ટાવલીના ક્ર.૪૦ના પેટામાં.] તેમના સમયમાં શ્રી હેમચન્દ્રાચાર્યના ગુરુ દેવચન્દ્રસૂરિ સ્વર્ગસ્થ થયા સં.૧૧૬૭. એવામાં અનેક ગ્રંથના રચનાર, ‘નંદીસૂત્ર-ટીકા' વગેરેના કર્તા મલયગિરિસૂરિ સ્વર્ગે ગયા. કુમારપાલના મંત્રી ઉદયનસુત વાગ્ભટ્ટે શત્રુંજય પર ‘બાહડવસહી’ એ નામનાં દેરાં ત્રણ કરોડના ખર્ચે કરાવ્યાં. આ વાગ્ભટ્ટ મંત્રી બહુ વિદ્વાન્ હતો. તેણે ‘કાવ્યાનુશાસન’ રચેલ છે. ૪૨. પદ્મપ્રભ : સં.૧૧૯૪ આચાર્યપદ, ‘ભુવનદીપક’ નામનો જ્યોતિષનો ગ્રંથ સં.૧૨૨૧માં રચ્યો. ૧૫૦૦ રજપૂતોને પ્રતિબોધ્યા. સ્વર્ગવાસ સં.૧૨૪૦. તેમના ગુરુભાઈ રત્નપ્રભસૂરિએ ‘ઉપદેશમાલા' પર દોટ્ટી વૃત્તિ, અને ‘પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર' પર ‘રત્નાવતારિકા’ વૃત્તિ, ‘નૈમિનાથચરિત્ર’ (પ્રાકૃત) વગેરે ગ્રંથો રચ્યા. ૯૯ ૪૩. પ્રસન્ન(પ્રશ્ન)ચન્દ્ર : આચાર્યપદ સં.૧૨૩૬. તેમણે મોઢ માહેશ્વરીનાં ૫૦૦ ઘર જૈન કર્યાં. સં.૧૨૮૬માં સ્વર્ગસ્થ. ૪૪. ગુણસમુદ્ર : આચાર્યપદ પાટણમાં. સ્વ. સં.૧૩૦૧. ૧. આ જ ગચ્છના ચન્દ્રકીર્તિસૂરિ ‘છંદઃકોશ' પરની પોતાની વૃત્તિની પ્રશસ્તિમાં જણાવે છે કે ઃ વર્ષેઃ ચતુઃસપ્તતિયુક્તરુદ્રશâ- ૧૧૭૪ -૨તીâરથ વિક્રમાર્કાત્ । વાદીન્દ્રમુખ્યો ગુરુ-દેવસૂરિઃ સૂરીશ્વતુર્વિશતિમભ્યપિંચત્ ।। તેષાં ચ યો દીપકશાસ્ત્રકર્તા પદ્મપ્રભઃ સૂરિવરો બભૂવ । યદિય શાખા પ્રથિતા ક્રમેણ ખ્યાતા ક્ષિતૌ નાગપુરી તર્પતિ || Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ [સ્વ. સં.૧૩૦૮ પણ મળે છે. આ આચાર્ય ત્રિભુવનપાળ રાજાને રંજન કરનાર હતા. ૪૫. જયશેખર : આચાર્યપદ નાગોરમાં સં.૧૩૦૧. ૧૨ ગામ પ્રતિબોધ્યા. [બાર ગોત્ર પ્રતિબોધી જૈન કર્યાં એમ વાત પણ મળે છે. એમને નાની ઉંમરમાં જ રણથંભોરના ચૌહાણ રાજા હમીર તરફથી ‘કવિરાજ’નું બિરુદ મળ્યું હતું. એ રાજા એમને માનતો હતો. તેમણે ‘વાદીદેવેન્દ્રસૂરિમહાકાવ્ય' રચ્યું હતું.] ૧૦૦ ૪૬. વજ્રસેન : સં.૧૩૪૨માં સારંગ ભૂતિએ ‘દેશના-જળધર’ એ બિરુદ આપ્યું. તે જ વર્ષમાં આચાર્યપદ (ક્વચિત્ સં.૧૩૫૪). લોઢાગોત્રીય એક હજાર ઘર જૈન કર્યાં. સિંહડ મંત્રીને પ્રતિબોધ્યો તેથી અલ્લાઉદ્દીનની શ્રદ્ધા થઈ. રૂણગામમાં કેટલીક સનંદો મળી. તેમણે ‘લઘુત્રિષષ્ઠીશલાકાપુરુષચિરત્ર’ તથા ‘ગુરુગુણ-ષત્રિંશિકા' રચેલ છે. ‘આવશ્યક-સપ્તતિ'ની ટીકા રચવામાં મહેશ્વરસૂરિને સહાય કરી હતી. સં.૧૩૮૩માં સ્વર્ગસ્થ. એમના શિષ્ય હમુિનિએ ‘કપૂરપ્રકર’, ‘નેમિનાથચરત્ર' વગેરે ગ્રંથો રચ્યા છે. ૪૭. હેમતિલક : આચાર્યપદે સં.૧૩૮૨. સં.૧૩૯૯ સુધી વિદ્યમાન. તેમણે ભાટી રાજાને તેમજ દુલચીરાયને ઉપદેશી જૈનધર્મરક્ત કર્યા હતા. [નાગોરમાં ગાંધીકુળમાં જન્મ. જન્મનામ દોલો. પિતા વીજો શાહ, માતા પહાણી. દીક્ષા સંભવતઃ ૧૪મે વર્ષે જયશેખરસૂરિ પાસે. ૬૦ વર્ષના દીક્ષાપર્યાય પછી ૭૪મે વર્ષે સ્વર્ગવાસ ‘બાહરિ' (બારોત્તર=૧૪૧૨ ?) મહા વદ ૧૨. જુઓ જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા.૧, પૃ.૪૧૩ - ‘હેમતિલકસૂરિ સંધિ’.] :: ૪૮. રત્નશેખર : જન્મ સં.૧૩૭૨, દીક્ષા સં.૧૩૮૫, આચાર્યપદ ૧૩૯૯(યા ૬૪૦૦)માં બિલાડા નગરે. ‘મિથ્યાંધકા૨-નભોમણિ' નામનું બિરુદ હતું. એક હજાર ઘ૨ જૈન કર્યાં. સં.૧૪૦૭માં દિલ્લીની ગાદી પર ફિરોજશાહ તખલખ બાદશાહને પ્રતિબોધ્યો. તેમના રચેલા ગ્રંથો : ગુણસ્થાનક-ક્રમારોહ-સ્વોપન્નવૃત્તિ, લઘુક્ષેત્રસમાસસ્વોપવૃત્તિ, ગુરુગુણષત્રિંશિકા-વૃત્તિ, શ્રીપાલચરિત્ર (પ્રાકૃત), સંબોધસિત્તરી સટીક, છંદઃકોશ, સિદ્ધયંત્રચક્રોદ્ધાર વગેરે. આ મૂળ તપાગચ્છના મુનિસુંદરસૂરિના પટ્ટધર રત્નશેખરસૂરિ(સં.૧૫૦૨થી ૧૫૧૭ સુધીમાં થયેલા)થી ભિન્ન જાણવા. આ નાગોરી રત્નશેખરસૂરિનો પ્રતિષ્ઠાલેખ સં.૧૪૨૨, ના.૨. [‘સિરિસિરિવાલકા’(શ્રીપાલકથા)ની રચના સં.૧૪૨૮માં અને ‘ગુણસ્થાનકક્રમારોહવૃત્તિ’ની રચના સં.૧૪૪૭માં.] ૪૯. હેમચન્દ્ર ઃ પોતાના ઉપરોક્ત ગુરુના ‘શ્રીપાલચરત’(આદિ) ગ્રંથનો પ્રથમાદર્શ સં.૧૪૨૮માં લખ્યો. : ૫૦. પૂર્ણચન્દ્ર ઃ હિંગડગોત્રીય, આચાર્યપદ સં.૧૪૩૦ (બીજે ૧૪૨૪). ૫૧. હેમહંસ ઃ ખંડેલવાલજ્ઞાતીય (તથા અત્રરૂણ શાખા હિંગણગોત્રીય) જન્મ Page #112 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૧૦૧ સં.૧૪૩૧, દીક્ષા સં.૧૪૩૯, આચાર્યપદ સં.૧૪પ૩. તેમણે કલ્પાંતરવાચના' વગેરે ગ્રંથ લખ્યા. તેમના એક શિષ્ય રત્નસાગરને સૂરિપદ આપ્યું. તે રત્નાકરસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. તેમણે “રત્નાકર-પંચવિંશતિ રચી. (?) હેમહંસસૂરિના પ્રતિષ્ઠાલેખો મળે છે તે સં.૧૪૮૫-૯૦-૧૫૦૭, ના.૧; સં.૧૪પ૩-૬૬-૭૫-૯૦-૯૬-૯૮-૧૫૦૧-૦૪-૧૦-૧૧-૧૩, ના.૨. હેમહંસસૂરિના પટ્ટે હમસમુદ્રસૂરિ થયા કે જેના પ્રતિષ્ઠાલેખો સં.૧૫૧૭૧૫૨૧ના મળે છે, ના.૧; અને હેમસમુદ્રની પાટે હેમરત્નસૂરિ થયેલા કે જેમનો પ્રતિષ્ઠાલેખ સં. ૧૫૩૭નો મળે છે, ના. ૨; અને જેમના રાજ્યમાં ક્ષમાસમુદ્ર સં.૧પ૩રમાં લખેલ પ્રત ચુનીજીના ભં. નયાઘાટ કાશીમાં છે. હિમહંસ સ્વ. સં.૧૫૧૬. હેમસમુદ્ર-હેમરત્નની નીચે પ્રમાણે પરંપરા મળે છે ? સોમરત્ન (સં.૧૫૪પથી ૧૫૭૯. તેમણે સાધુર–શિષ્ય પાર્શ્વચન્દ્રને ઉપાધ્યાયપદ આપ્યું હતું, જુઓ ક્ર.૫૪ના પેટામાં)-રાજરત્ન—ચન્દ્રકીર્તિ (સં.૧૬૬૮માં “સારસ્વત વ્યાકરણની “ચન્દ્રકીર્તિ ટીકા તથા સં.૧૬૩૦ આસપાસ રત્નશેખરના છંદડકોશ' પર ટીકા રચી છે)-હર્ષકીર્તિ (કૃતિઓ હવે પછી ક્ર.પ૬ સમરચન્દ્રમાં જુઓ). ચન્દ્રકીર્તિમાનકીર્તિ-અમરકીર્તિ (જુઓ હવે પછી ક.પ૯. જયચન્દ્રના પેટામાં).] પ૨. લક્ષ્મીનિવાસ : આચાર્યપદે સં.૧૪૭૦માં વિદ્યમાન. ૫૩. પુણ્યરત્ન : આચાર્યપદે સં. ૧૪૯૯માં વિદ્યમાન. ૫૪. સાધુરત્ન : સંઘવીગોત્રીય સં.૧૫૩૭ આચાર્યપદ, સ્વ. સં.૧૫૬૫. આ સમયમાં આ નાગોરી ગચ્છમાં સોમરત્નસૂરિ પણ હતા એમ તેમના સં.૧પ૪પ અને સં. ૧૫૭૯ના ના. ૧ના પ્રતિષ્ઠાલેખ પરથી જણાય છે. સોમરત્ન માટે જુઓ ક. ૫૧ના પેટામાં.] ૫૫. પાઠ્યચન્દ્ર : હમીરપુરવાસી પ્રાગવંશ વેલ્ડંગ શાહ પિતા, વિમલાદ માતા, જન્મ સં.૧૫૩૭. દીક્ષા સં.૧૫૪૬, ઉપાધ્યાયપદ સં.૧૫૫૪, આચાર્યપદ સં. ૧૫૬૫, યુગપ્રધાનપદ સં.૧૫૯૯, સ્વર્ગગમન સં.૧૬૧૨ માગશર શુદિ ૩ જોધપુર. ગૂર્જર ભાષામાં અનેક ગદ્યપદ્ય કૃતિઓ રચી. તેમના એક શિષ્ય વિજયદેવસૂરિ હતા કે જેમના શિષ્ય બ્રહ્મર્ષિ (વિનયદેવસૂરિ) થયા કે જેમણે “દશાશ્રુતસ્કંધસૂત્રવૃત્તિ', “જબૂદ્વીપ-પન્નતિ-વૃત્તિ', પાખીસૂત્રવૃત્તિ વગેરે રચેલ છે. પ્રતિષ્ઠાલેખ સં.૧પ૭૭, ના.૨. આ પાચન્દ્રથી પાર્શ્વચન્દ્ર (પાયચંદ) ગચ્છ શાખા નીકળી. વળી તેમના સંઘાડામાં રાજરત્નસૂરિ ને તેમના શિષ્ય ચન્દ્રકીર્તિસૂરિ વગેરે હતા. હિમીરપુર આબુતીર્થ પાસે. જન્મમિતિ ચૈત્ર સુદ ૯ શુક્રવાર, જ્ઞાતિ વીસા Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ પોરવાડ. દીક્ષામિતિ વૈશાખ સુદ ૩. જૈનાગમ ઉપરાંત કાવ્ય, કોશ, ન્યાય, જ્યોતિષ આદિનો અભ્યાસ. ઉપાધ્યાયપદ નાગોરમાં, આચાર્યપદ જોધપુરમાં અને યુગપ્રધાનપદ શંખલપુરમાં. તેમણે મારવાડ દેશના રાજા માલદેવને પોતાનો ભક્ત બનાવ્યો હતો. એમની કૃતિઓ માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા.૧, પૃ.૨૮૮-૩૦૫. ૧૦૨ વિજયદેવસૂરિ રૂણવાસી ઓશવાળ વાહડદેવ કે ચાહડદેવ અને ચાંપલદેવીના પુત્ર. જન્મનામ વરદરાજ. એ સંભવતઃ પુણ્યરત્નના શિષ્ય. એમણે પાર્શ્વચન્દ્રને સૂરિપદ આપ્યાની માહિતી પણ મળે છે. બ્રહ્મઋષિ સાથે સ્નેહ થવાથી એમને લઈ દક્ષિણમાં તર્કશાસ્ત્રનો અભ્યાસ કરવા ગયા અને વિજયનગરમાં દિગંબરોને જીતી વિજયદેવસૂરિ બન્યા. સ્વર્ગવાસ ખંભાતમાં. એ પહેલાં બ્રહ્મ ઋષિને સૂરિમંત્ર આપી વિનયદેવસૂરિ નામ રાખ્યું. પોતે ગુજરાતીમાં ‘શીલપ્રકાશ રાસ’ રચેલ છે. બ્રહ્મ ઋષિ પાર્શ્વચન્દ્રના શિષ્ય હતા. તેમણે સં.૧૬૦૨માં સુધર્મ ગચ્છ / બ્રહ્મામતી ગચ્છ બુરહાનપુરમાં કાઢ્યો. સ્વ. સં.૧૬૪૬. એમની ગુજરાતી કૃતિઓ માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ, ૧, પૃ.૩૨૨-૩૩. વિનયદેવપટ્ટે વિનયકીર્તિસૂરિએ સં.૧૬૭૭માં ગુણનંદના ‘મંગલકલશ રાસની પ્રત લખી છે. વિનયકીર્તિપટ્ટે વિજયકીર્તિસૂરિના શિષ્ય જ્ઞાનકીર્તિએ સં.૧૭૩૭માં ‘ગુરુરાસ’ રચેલ છે. જ્ઞાનકીર્તિસૂરિપદ્યે સુમતિકીર્તિસૂરિ રાજરત્ન-ચન્દ્રકીર્તિ માટે જુઓ ક્ર.૫૧ના પેટામાં. ૫૬. સમરચન્દ્ર ઃ સિદ્ધપુર પાટણ(અણહિલપુર પાટણ)વાસી શ્રીમાલી પિતા ભીમા શાહ, માતા વાલાદે. જન્મ સં.૧૫૬૦ માગસર શુદિ ૧૧, દીક્ષા સં.૧૫૭૫ માગસર સુદ ૫, ઉપાધ્યાયપદ સં.૧૫૯૯, સૂરિપદ સં.૧૬૦૪, સ્વર્ગવાસ સં.૧૬૨૬ જેઠ વદી ૧ ખંભાતમાં. તેમના સમુદાયમાં વિનયકીર્તિસૂરિ, માનકીર્તિસૂરિ (જય(રાજ)શેખર-સોમરત્નરાજરત્ન-ચન્દ્રકીર્તિશિ.), હર્ષકીર્તિસૂરિ (ચન્દ્રકીર્તિશિ.) વગેરે વિચરતા હતાં. હર્ષકીર્તિએ ‘સારસ્વત’ની ટીકા, ‘સિંદૂરપ્રકરવૃત્તિ’, ‘કલ્યાણમંદિરસ્તોત્રવૃત્તિ' (સં.૧૬૬૮), ‘બૃહત્ શાંતિવૃત્તિ' (સં.૧૬૫૫), ‘અનેિટ્કારિકાવિવરણ’ (સં.૧૬૬૩), ધાતુપાઠતરંગિણિ’, ‘ધાતુપાવિવરણ’, ‘શારદીનામમાળા’, ‘શ્રુતબોધવૃત્તિ’, ‘યોગચિંતામણિ' (વૈદ્યક), વૈદ્યકસારોદ્વાર’ (વૈદ્યક) રચેલા છે. વળી આનંદમેરુશિષ્ય પદ્મમેરુસૂરિના શિષ્ય પદ્મસુંદરગણિ થયા. તેમણે “રાયમલ્લાભ્યુદય-મહાકાવ્ય' (સં.૧૬૧૫), ‘પાર્શ્વનાથ મહાકાવ્ય’ (સં.૧૬૨૬), ‘જંબુસ્વામિચરિત્ર' (પ્રાકૃત), ‘પ્રમાણસુંદર-ન્યાયગ્રંથ’, ‘પદાર્થચિંતામણિ’, ‘શબ્દાર્ણવ’, ‘સુંદરપ્રકાશ’, ‘જ્ઞાનચોદય-નાટક' આદિ રચેલ છે. અકબરની સભામાં તેઓ પ્રસિદ્ધ થયા છે. વિદ્યમાન સં.૧૬૧૨થી ૧૬૩૫ સુધીમાં. તેમનો ગ્રંથભંડાર તેમની હયાતી બાદ દરબારમાં ગયેલો તે અકબર બાદશાહે હીરવિજયસૂરિને આપવા માંગ્યો, તે તેમણે Page #114 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૧૦૩ ન રાખ્યો એટલે આગરામાં તે પુસ્તક ભંડાર ખોલવામાં આવ્યો. (“પ્રમાણસુંદર' આ પદ્મસુંદરે સં.૧૭૩૨માં (કરાગ્નિજલ ધીંદુ વર્ષે) રો (નં.૭૨ પ્ર.કા.વડો.) તો ઉપરોક્ત અકબરની વાત આદિ કેમ ઘટે ? એ પ્રશ્ન થાય છે.) સિમરચન્દ્રનું જન્મનામ અમરસિંહ. “નિગ્રંથચૂડામણિ' એવું બિરુદ પામ્યા હતા. એમણે “સાધુરસસમુચ્ચય' આદિ ગ્રંથો રચ્યા છે. જુઓ જૈન ગૂર્જર કવિઓ, ૧, પૃ.૩૪૪– ૪૯. સોમરત્ન-રાજરત્ન-ચન્દ્રકીર્તિ-માનકીર્તિ તથા હર્ષકીર્તિ વિશે જુઓ ૪.૫૧ના પેટામાં.] પ૭. રાજચન્દ્ર : જંબુ ગામે શ્રીમાલી દોશી ભાવડ (જાવડ) પિતા, કમલાદે માતા, જન્મ સં. ૧૬૦૬ ભાદરવા વદિ ૧. દીક્ષા સં.૧૬૨૫ (૧૬૨૬), આચાર્યપદ સં.૧૬૨૬ વૈશાખ સુદિ ૯ ખંભાતમાં, સ્વર્ગવાસ સં.૧૬૬૯ જેઠ સુદ ૬ ખંભાતમાં. આ આચાર્યે સંથારો શાસ્ત્રોક્ત રીતે કર્યો હતો. તેમની સં.૧૬૫૦માં લખેલી પ્રત વઢવાણના વિજયકેસરસૂરિના ભંડારમાં છે. ૫૮. વિમલચન્દ્રઃ રાજનગરના શ્રીમાલી સંઘવી રાજપાલ પિતા, સુખમાદે માતા. દીક્ષા સં.૧૬૫૬ વૈશાખ સુદ ૬, આચાર્યપદ સં.૧૬૬૯ વૈશાખ સુદિ ખંભાતમાં, સ્વ. સં.૧૬૭૪ આસો સુદ ૧૩ રાજનગરે. તેમના ગુરભાઈ રત્નચન્દ્રના શિષ્ય વચ્છરાજે “શાંતિનાથચરિત્ર' સંસ્કૃતમાં, સમ્યક્ત્વકૌમુદી રાસ' આદિ રચેલ છે. આ સમયમાં ઉગ્રતાધારી પુંજા ઋષિ થયા. પિંજા ઋષિએ સં.૧૬૭) અસાડ સુદ ૯ના રોજ અમદાવાદમાં વિમલચન્દ્રસૂરિને હાથે દીક્ષા લીધી. જયચન્દ્રસૂરિના સાન્નિધ્યમાં રહી તેમણે તપ કરેલ છે. ૧૨૩૨૨ ઉપવાસ તેમણે કરેલ છે.] ૫૯. જયચન્દ્રઃ વીકાનેરના રાકાગોત્રીય ઓશવાલ જેતા શાહ પિતા, જેતલદે માતા. દીક્ષા વાંકાનેરમાં સં.૧૬૬૧ મહા સુદિ ૫, આચાર્યપદ સં.૧૬૭૪ આસો સુદ ૧૩ ખંભાતમાં (વા રાજનગરમાં). સ્વર્ગવાસ સં.૧૬૯૯ અષાડ સુદિ ૧૫. માનકીર્તિસૂરિશિષ્ય અમરકીર્તિસૂરિએ “સંબોધસિત્તરી’ પર ટીકા રચી. અને સં.૧૬૭૭માં સૌંદર્યલહરી (સટીક)ની પ્રત લખી. (અમરકીર્તિ માટે જુઓ ક્ર.પ૧ના પેટામાં.] - ૬૦. પાચન્દ્રઃ રાજનગરના શ્રીમાલી સંઘવી શિવજી પિતા, સુરિમાદે (સુરમદે) માતા, જન્મ સં.૧૬૮૨ ચૈત્ર સુદ ૧૫, દીક્ષા સં.૧૬૯૮ ફાગણ સુદ ૩, આચાર્યપદ સં.૧૬૯૯ આસાડ સુદિ ૧૫ વૈશાખ સુદિ ૩) રાજનગરમાં. સ્વર્ગવાસ સં. ૧૭૪૪ આસો વદિ ૧૦ વીરમગામ. ૬૧. મુનિચન્દ્રઃ જોધપુરના સોનીગોત્રે ઓશવાલ શાહ ધનરાજ પિતા, ધારલદે માતા, જન્મ સં. ૧૬૯૩ જેઠ સુદ ૭. દીક્ષા સં.૧૭૦૭ માગસર સુદ પ આગ્રામાં, આચાર્યપદ સં. ૧૭૨૨ અસાડ સુદ ૧૦ ખંભાતમાં ('ગચ્છપ્રબંધ'માં સં.૧૭૩૭), Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ ભટ્ટારકપદ સં.૧૭૪૪ વીકાનેરમાં, સ્વ. સં. ૧૭૫૦ આસો વદ ૧૦ વીરમગામમાં. | (સં.૧૭૨૮માં આ આચાર્યના શિષ્ય પં.ગોવિંદજી તાતુ શિષ્ય ત્રીકમજીએ અંતગડ સૂત્રની પ્રત લખી, રો.એ.સો. મુંબઈ પાસેની.) ૬૨. નેમિચન્દ્રઃ રત્નપુર(સુરપુર)ના નાહાડગોત્રીય ઓશવાલ શાહ ભારમલ પિતા, ભક્તાદ માતા, જન્મ સં. ૧૭૩૧ ચૈત્ર વદિ પ. દીક્ષા સં.૧૭૪૦ વૈશાખ શુદિ ૩ વીકાનેરમાં, આચાર્યપદ સં. ૧૭૫૦ ભાદરવા સુદિ ૧૫ વરમગામમાં, ભટ્ટારકપદ સં.૧૭પ૦ આસો વદી ૧૧, સ્વર્ગવાસ સં. ૧૭૯૭ વૈશાખ વદિ ૫ વીકાનેરમાં. ૬૩. કનકચન્દ્ર ઃ વીકાનેર (દહીરવાસ)ના મુણોતગોત્રીય શા માઈદાસ પિતા, મહિમાદે માતા, જન્મ સં. ૧૭૪૬ શ્રાવણ સુદિ ૩. દીક્ષા સં.૧૭૫૭ મહા સુદિ પ, આચાર્યપદ સં.૧૭૮૬ મહા શુદિ ૧૩ વીકાનેરમાં, ભટ્ટારકપદ સં.૧૭૯૭ આષાઢ સુદ ૨ વીકાનેરમાં, સ્વર્ગવાસ સં.૧૮૧૦ મહા વદ ૯ વીકાનેરમાં. તેમણે ‘સ્તવનચોવીસી' રચેલ છે.]. ૬૪. શિવચન્દ્ર : માંડલના શ્રીમાલી ગાંધી શા દીપચંદ પિતા, ધનબાઈ માતા, જન્મ સં. ૧૭પ૬ કારતક સુદ ૬. દીક્ષા સં.૧૭૭૪ અસાડ સુદ ૨, આચાર્યપદ સં.૧૮૧૦ મહા વદ ૬ વિકાનેર, ત્યાં જ ભટ્ટારકપદ સં.૧૮૧૧ મહા સુદ ૫, સ્વર્ગવાસ સં.૧૮૨૩ પ્રથમ ચૈત્ર સુદ ૯ વડુ ગામે. ૬૫. ભાનુચન્દ્રઃ કરમાવાસના ઓસવાલ ભણશાલી શા પ્રેમરાજ પિતા, પ્રમાદે માતા, જન્મ સં.૧૮૦૩. દીક્ષા સં.૧૮૧૫ વૈશાખ સુદ ૭ વીકાનેર, આચાર્યપદ સં.૧૮૨૩ પ્રથમ ચૈત્ર સુદ ૯ વડુ ગામમાં, ભટ્ટારકપદ તે જ વર્ષમાં બીજા ચૈત્ર સુદ ૫ સોમ, સ્વર્ગવાસ સં.૧૮૩૭ કાર્તિક વદ ૯ વિરમગામમાં. [ભટ્ટારકાદ વડુ ગામમાં જ.] ૬૬. વિવેકચન્દ્રઃ જાલોરના ઓસવાલ સંઘવી શા મૂળચંદ પિતા, મહિમાદે માતા, જન્મ સં.૧૮૦૯. દીક્ષા સં.૧૮૨૦ નાગોરમાં, આચાર્યપદ સં.૧૮૩૭ આસો સુદ ૨ વીરમગામ, ભટ્ટારકપદ સં.૧૮૩૭ મહા સુદિ ૫ વીરમગામ, સ્વર્ગવાસ સં.૧૮૫૪ શ્રાવણ વદિ ૧૩ ઉજેણીમાં. [પિતા સં.૧૮૩૩માં વીકાનેર આવી ગયેલા.] ૬૭. લબ્ધિચન્દ્ર ઃ વીકાનેરના ઓસવાલ છાજેડ ગોત્રના પિતા શા. ગિરધર, માતા ગોરમદે, જન્મ સં.૧૮૩૫ શ્રાવણ વદ. દીક્ષા સં.૧૮૪૯ વૈશાખ સુદ ૩ ખંભાત, આચાર્યપદ સં.૧૮૫૪ શ્રાવણ વદ ૯ ઉજેણમાં, ભટ્ટારકપદ સં.૧૮૫૪ માગસર વદ ૫ ઉજ્જણમાં, સ્વર્ગવાસ સં.૧૮૮૩ કાર્તિક વદ ૧૦ વીકાનેર. તેમણે “સિદ્ધાન્તરત્નિકાવ્યાકરણ” “જ્યોતિષજાતકગ્રંથ' વગેરે રચ્યા. એમના ઉપદેશથી ઉદેપુરવાસી પટવા જોરાવરમલજીએ ૨૫ લાખ ખર્ચી શત્રુંજયનો સંઘ કાઢ્યો. ૬૮. હર્ષચન્દ્રઃ બંગાલના સાધાસર (સાધારણ) ગામના ઓસવાલ સંઘવીગોત્રીય શગતા શાહ પિતા, વખતાદે માતા. દીક્ષા સં.૧૮૮૧ મહા સુદ ૧૩, આચાર્યપદ Page #116 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૧૦૫ સં.૧૮૮૩ કારતક વદિ ૭ વીકાનેરમાં, તે જ વર્ષમાં ભટ્ટારકાદ મહા સુદ ૫, સ્વર્ગવાસ સં.૧૯૧૩ ફાગણ વદ ૧૩ શંખેશ્વરમાં. સં.૧૯૦૮નો પ્રતિષ્ઠાલેખ, ગે.રે. તેમના ઉપદેશથી મુર્શિદાબાદવાળા પ્રતાપસિંહ બાબુએ સં.૧૯૦૪માં કેશરિયાજીનો સંઘ કાઢ્યો. આના શિષ્ય કુશલચન્દ્રગણિ (કચ્છ કોડાય વિશા ઓસવાળ જેતસિંહના ભીમબાઈથી પુત્ર, જન્મ સં.૧૮૮૭, દીક્ષા સં.૧૯૦૭ માગશર સુદ ૨, સ્વ.૧૯૭૦ ભાદરવા સુદ ૧૦ કચ્છ કોડાયમાં) થયા. ૬૯, હેમચન્દ્રઃ કચ્છ કોડાયના ઓસવાળ જ્ઞાતિ શાહ ડુંગરશી પિતા. દીક્ષા સં.૧૯૧૪ વૈશાખ સુદ ૩, આચાર્યપદ સં.૧૯૧૫ વીકાનેરમાં, સ્વર્ગવાસ સં.૧૯૬૭ ચૈત્ર ૭ વીકાનેરમાં. ૭૦. ભ્રાતૃચન્દ્રઃ જન્મ વાંકડિયા વડગામ (મરુધર દેશમાં), ઔદિચ્ય બ્રાહ્મણ દાનમલજી પિતા, વિજયા માતા, જન્મ સં.૧૯૨૦. દીક્ષા સં.૧૯૩પ ફાગણ સુદ ૨ વિરમગામમાં, આચાર્યપદ સં. ૧૯૬૭ વૈશાખ સુદ ૧૩ શિવગંજમાં. સ્વર્ગવાસ સં.૧૯૭૨ના વૈશાખ વદ ૮ બુધ રાજનગર – અમદાવાદમાં. જન્મમિતિ પોષ વદ ૧૦. સં.૧૯૩૭માં કુશલચન્દ્રગણિની નિશ્રામાં કિયોદ્ધાર કર્યો. તેઓ મહાપ્રતાપી, સિદ્ધાન્તપારગામી, સંવેગરંગરંજિત આત્મા હતા. તેમણે જામનગર, ધ્રાંગધ્રા, પાટડી, લીંબડી, ભૂજ, જેસલમેર વગેરે અનેક રાજ્યોના રાજવીઓને જૈનધર્મથી પ્રભાવિત કર્યા હતા. એમના ઉપદેશથી અનેક જીર્ણોદ્ધારો થયા, પાંજરાપોળો, પાઠશાળાઓ, પોષધશાળાઓ વગેરેની સ્થાપના થઈ.] ૭૧. દેવચન્દ્રઃ હાલ વિદ્યમાન છે. એમણે સં.૧૯૮૨માં મુંબઈમાં ભરાયેલી યતિપરિષદમાં પ્રમુખસ્થાન લીધું હતું. _દિવચન્દ્ર વસ્તુતઃ હેમચન્દ્રસૂરિની પાટે યતિશાખાના આચાર્ય હતા. ભ્રાતૃચન્દ્રસૂરિની પાટે સાગરચન્દ્ર આવેલા. ૭૧. સાગરચન્દ્ર ઃ કચ્છમાં નાના ભાડિયામાં જન્મ સં.૧૯૪૩, પિતા ધારશીભાઈ વીરજી, માતા રતનબાઈ. જ્ઞાતિ વીસા ઓસવાળ. દીક્ષા સં.૧૯૫૮ મહા સુદ ૧૩, ખંભાતમાં. આચાર્યપદ સં. ૧૯૯૩ જેઠ સુદ ૪ શનિવાર, અમદાવાદમાં. સ્વ. સં. ૧૯૯૫ ભાદરવા વદ ૪ ધ્રાંગધ્રા. તેમને શ્રમણ સંઘની એકતા અને જૈન ધર્મની ઉન્નતિ માટે ઘણી ધગશ હતી. સં.૧૯૯૦માં અમદાવાદમાં અખિલ ભારતીય મુનિ સંમેલન મળ્યું હતું તેમાં તેઓ આવ્યા હતા અને નિર્ણય આપનારી પ્રવર મુનિસમિતિમાં તે નિમાયા હતા. તેમણે ભ્રાતૃચન્દ્રસૂરિ ગ્રંથમાળા શરૂ કરી અને અનેક ગ્રંથો સંપાદિત કરી પ્રકાશિત કર્યા. જુઓ શ્રી પાર્શ્વચન્દ્રગચ્છ ટૂંક રૂપરેખા, પૃ.૧૫૪. ૭૨. મુનિ વૃદ્ધિચન્દ્ર પૂર્તિ પ્રિથમવૃત્તિમાં લઘુ પૌશાલિક શાખામાં પપ. હેમવિમલના અનુષંગે પાદટીપમાં Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ કમલકલશ અને કુતુબપુરા શાખા વિશે થોડીક માહિતી હતી તેની સાથે જૈન પરંપરાનો ઇતિહાસ' વગેરેમાંથી એમને વિશેની પ્રાપ્ત માહિતી ઉમેરીને નોંધો તૈયાર કરી છે.] તપાગચ્છ કમલલશ શાખા પટ્ટાવલી ૧૦૬ ૫૨. રત્નશેખર : જુઓ મૂળ પટ્ટાવલીમાં ક્ર.૫૨. ૫૩. સોમદેવ : એ સોમસુંદરસૂરિના શિષ્ય હતા અને સં.૧૪૯૬માં રાણકપુર તીર્થમાં સોમસુંદરે એમને આચાર્યપદ આપ્યું હતું. તે સમર્થ કવિ, સચોટ વ્યાખ્યાતા અને મોટા વાદી હતા. પોતાની કાવ્યકલાથી તેમણે મેવાડના રાણા કુંભા, જૂનાગઢના રા’ માંડિલક અને ચાંપાનેરના જયસિંહને રંજિત કર્યાં હતા. ખંભાતમાં શાસ્ત્રાર્થ કરી રાત્રિભોજનત્યાગની સ્થાપના કરી હતી. તેમણે જિનપ્રભસૂરિના ‘સિદ્ધાન્તસ્તવ’ની અવસૂરિ, સોમસુંદરસૂરિના ‘યસ્મદસ્મદષ્ટાદશસ્તવ'ની અવસૂરિ (સં.૧૪૯૭), ગદ્યપદ્ય ‘કથામહોદધિ’ (સં.૧૫૦૪) અને ‘ચતુર્વિંશતિ-જિન-સ્તોત્ર' રચ્યાં છે. સોમદેવ આચાર્યપદમાં લક્ષ્મીસાગરથી મોટા હતા પણ લક્ષ્મીસાગર ૫૩મા ગચ્છનાયક બન્યા. આથી સોમદેવે પોતાના શિષ્ય શુભરત્નને સં.૧૫૧૭માં આચાર્યપદવી આપી સુધાનંદનસૂરિ નામ આપી પોતાની પાટે સ્થાપ્યા. લક્ષ્મીસાગરસૂરિએ માળવામાં ત્રણ વર્ષ વિચરી ગુજરાતમાં આવતાં ગચ્છમેળ કરાવ્યો. લક્ષ્મીસાગર અને સોમદેવ બન્નેના ઉપદેશથી સં.૧૫૨૯માં અમદાવાદમાં જ્ઞાનભંડાર સ્થાપિત થયો. ૫૪. સુધાનંદન દીક્ષા સોમદેવસૂરિ પાસે, નામ શુભરત્ન. ઉપાધ્યાયપદ સોજિત્રામાં. આચાર્યપદ સં.૧૫૧૭ કે ૧૫૧૮માં ઉમરેઠમાં. : ૫૫. સુમતિસુંદર ઃ જન્મ સં.૧૪૯૪માં આબુ પાસેના વેલાંગરી ગામમાં. પિતા વીસા પોરવાડ નારણગોત્રીય શા. ટીડ, માતા રૂડી. દીક્ષા સં.૧૫૧૧, આચાર્યપદ સં.૧૫૧૮. તેમના ઉપદેશથી આબુમાં અચલગઢમાં સંઘવી સહસાએ સં.૧૫૫૪માં ચૌમુખ જિનપ્રાસાદનો પાયો નાખ્યો. સુમતિસુંદર અને મુખ્ય પટ્ટાવલીના ક્ર.૫૪ સુમતિસાધુ વિશેની કેટલીક હકીકતોમાં ભેળસેળ દેખાય છે. તે માટે જુઓ ત્યાં કરેલી નોંધ. ૫૬. કમલકલશ ઃ તેઓ સુમતિસુંદરસૂરિના શિષ્ય હતા. સહસ્રાવધાની હતા. સિરોહીનો રાજા લાખો તેમને બહુ માનતો હતો. તેમના નામથી સં.૧૫૫૪(૫૫)માં કમલકલશગચ્છ નીકળ્યો. એમને સુમતિસાધુએ આચાર્યપદ આપ્યું હતું. એમનાથી નાના હેવિમલસૂરિને આચાર્યપદ અપાતાં એમણે પોતાની નવી પાટપરંપરા સ્થાપી. પ્રતિમાલેખ સં.૧૫૫૨-૫૩-૧૬૦૩, ના.૧. ૫૭. જયકલ્યાણ : તેમણે સં.૧૫૬૬ના ફાગણ ૧૦ના રોજ અચલગઢ પર સહસાએ કરાવેલ ચૌમુખ જિનપ્રાસાદમાં મૂળનાયકની પ્રતિષ્ઠા કરી. પ્રતિમાલેખ સં.૧૫૬૬, જિ.૨; ૧૫૬૩, બુ.૨. ૫૯. ચારિત્રસુંદર એમનું બીજું નામ ચરણસુંદર પણ મળે છે. તેઓ Page #118 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૧૦૯ સં.૧૫૬૬ની અચલગઢની ચૌમુખ જિનની પ્રતિષ્ઠામાં હાજર હતા. તપાગચ્છ કુતુબપુરા શાખા / નિગમમત પટ્ટાવલી ૫૪. સોમદેવઃ જુઓ ઉપર કમલકલશ શાખા પટ્ટાવલીમાં. ૫૫. સોમજય : તેમનું નામ સોમજશ પણ મળે છે. તેમને લક્ષ્મીસાગરસૂરિએ લાડોલમાં આચાર્યપદ આપ્યું હતું. તેઓ મોટા તાર્કિક હતા. સં.૧૫રપમાં આબુના ભીમવિહારમાં એમણે ઋષભદેવની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. સં. ૧૫૩૮માં લક્ષ્મીસાગરસૂરિ અને એમના ઉપદેશથી અમદાવાદમાં દેવા શ્રીમાલીએ ગ્રંથભંડાર સ્થાપ્યો હતો. સં. ૧૫૪૮માં એમણે માળવાના કુંદનપુર(અમકાઝમકા)માં અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. ૫૬. જિનસોમ ? તેઓ સોમજયસૂરિના મુખ્ય શિષ્ય હતા. લક્ષ્મીસાગરસૂરિએ એમને પાટણમાં ઉપાધ્યાયપદ આપ્યું હતું. આચાર્યપદ સં. ૧૫૧૫માં આબુમાં. પ૬. ઇન્દ્રનંદિ : એ સોમજયના શિષ્ય હતા. એમને આચાર્યપદ સં. ૧૫૨૮માં અમદાવાદમાં લક્ષ્મીસાગરસૂરિએ આપ્યું હતું. એમણે સં.૧૫૫૮માં પાટણ પાસેના કતપર(કતુબપુરા)માં પોતાના શિષ્યને આચાર્યપદ આપી, ગાદીપતિ સ્થાપી નવો કુતુબપુરાગચ્છ ચલાવ્યો. આમાંથી જ પછીથી નિગમમત નીકળ્યો. પ્રતિમાલેખ સં. ૧૫પર-૬૯, ના.૧; ૧૫૫૬-૫૮-૬૧-૬૩, બુ.૨; ૧૫૬૩, બુ.૧. પ૭. ધર્મહંસ : સં.૧૫પપમાં અમદાવાદમાં આચાર્યપદ. સં. ૧૫૫૮માં ઈન્દ્રનંદિએ એમને ગાદી પર સ્થાપી કુતુબપુરાગચ્છ સ્થાપ્યો. ૫૮. ઈન્દ્રાંસ : સં. ૧૫૫૫માં અમદાવાદમાં ઉપાધ્યાયપદ. તેમના ઉપદેશથી સં.૧૫૪૮માં ‘શાંતિનાયચરિત્ર'ની પ્રત લખાઈ હતી. એમણે સં.૧૫૫૪માં “ભુવનભાનુચરિત્ર (ગદ્ય), સં.૧પપપમાં ‘ઉપદેશકલ્પવલ્લી અને સં. ૧૫૫૭માં બલિનરેન્દ્રકથા' એ ગ્રંથો રચ્યા છે. નિગમમતને એમણે વ્યવસ્થિત રૂપ આપ્યું એમ મનાય છે. (બીજી પરંપરા) પ૭. સૌભાગ્યનંદિ : તે ધર્મહંસના બીજા શિષ્ય હતા અને ઈન્દ્રનંદિની પાટે આવ્યા હતા. તેમણે સં.૧૫૭૬માં “મૌનએકાદશીકથા' અને સં.૧૫૭૮માં ‘વિમલનાથચરિત્ર' એ ગ્રંથો રચ્યા છે. તેમના પ્રતિમાલેખો સં.૧૫૭૧, જિ.૨; ૧૫૯૧, ના.૧; ૧૫૭૬-૮૯-૯૦-૯૭, બુ.૧. તેમની સાથે આચાર્ય પ્રમોદસુંદરસૂરિનું રાજ્ય પણ સં.૧૫૭૩માં ઉલ્લેખાયેલું મળે છે. પ્રતિમાલેખ સં.૧૫૭૧, ના.૧. ૫૮. હંસસંયમ : એમના રાજ્યમાં સં.૧૬૦૪માં લખાયેલી પ્રત મળે છે. એમનું બીજું નામ હર્ષવિનય હોવાનું અને એમણે નિગમમતને બળ આપ્યાનું પણ નોંધાયું છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન ગૂર્જર કવિઓ: ૯ એમનું ત્રીજું નામ વિનયસ હોવાનું અને એમણે ઘણા ગ્રંથો રચ્યા હોવાની માહિતી પણ મળે છે. (જેન પરંપરાનો ઈતિહાસ, ભા.૩, પૃ.૫૭પ). ૫૯. ઇન્દ્રનંદિ. ૬૦. સંયમસાગર. ૬૧. હંસવિમલ. તપાગચ્છ વિજય સંવિગ્ન શાખા પટ્ટાવલી - ૬૧. વિજયસિંહસૂરિ : જુઓ મુખ્ય પટ્ટાવલી ક્ર. ૬૦ના પેટામાં. ૬૨. સત્યવિજયગણિ : જન્મ લાડનૂ, દુગડ ગોત્રના ઓશવાલ શા. વીરચંદ પિતા, વિરમદેવી માતા, નામ શિવરાજ. દીક્ષા ૧૪ વર્ષની વયે વિજયદેવસૂરિને હસ્તે. વિજયસિંહસૂરિના શિષ્ય સ્થાપિત થયા. વિજયદેવસૂરિના પટ્ટાધિકારી વિજયસંહસૂરિનો સં.૧૭૦૯માં સ્વર્ગવાસ થતાં સત્યવિજયગણિને એ પદે સ્થાપવાનું વિચારવામાં આવ્યું પરંતુ એ કિયોદ્ધાર કરી શુદ્ધ સંવેગી માર્ગને અનુસરવા તત્પર ને આત્મરંગી હતા તેથી તેમણે એ પદ સ્વીકારવાની સાફ ના પાડી અને એ પદ વિજયપ્રભસૂરિને આપવામાં આવ્યું. તેઓએ એકાકીપણે છgછઠ્ઠના તપપૂર્વક આખા મેવાડમાં અને મારવાડમાં ફરી લોકોમાં ધર્મશ્રદ્ધા પ્રબળ બનાવવાનું કામ કર્યું હતું. શિથિલાચારને દૂર કરવા એમણે જે ક્રિયોદ્ધાર કર્યો એમાં ઉપાધ્યાય યશોવિજયજીની સહાય હતી. સત્યવિજય આનંદઘન સાથે રહ્યા હતા એવી પણ એક કથા છે. સ્વ. સં.૧૭પ૬ પોષ સુદ,વદ ૧૨ શનિવારે પાટણમાં અનશનપૂર્વક. ખરતરગચ્છના જિનહર્ષે એમના નિર્વાણનો રાસ રચ્યો છે. વિજયસિંહસૂરિએ તો પોતાની ગાદીના વારસ સત્યવિજયગણિને જ ગણ્યા હતા અને પોતાના મુનિસમુદાયને એમની આજ્ઞામાં મૂક્યો હતો. આ રીતે ગચ્છનાયકનું શાસન સ્વીકારવા છતાં સત્યવિજયગણિની પાટપરંપરા પોતાની રીતે ચાલુ રહી. વિજયપ્રભસૂરિએ શરૂ કરેલી યતિપરંપરાથી પોતાના સંવેગી સાધુઓ જુદા તરી આવે તે માટે સત્યવિજયજીએ પીળાં વસ્ત્ર પહેરવાનું શરૂ કર્યું હતું. પીળાં વસ્ત્રની પરંપરા ત્યારથી શરૂ થઈ એમ મનાય છે. ૬૩. કપૂરવિજયગણિ : જન્મ સં.૧૭૮૪ પાટણ પાસે વાગરોડમાં પોરવાડ શા. ભીમજી પિતા, વીરા માતા, જન્મનામ કાનજી. દીક્ષા સત્યવિજયગણિ પાસે પાટણમાં સં.૧૭૨૦ માગશર સુદ. સ્વ. સં.૧૭૭૫ શ્રાવણ વદ ૧૪ સોમવારે પાટણમાં. ૬૪. ક્ષમાવિજયગણિ : જન્મ આબુ પાસે પોતંદ્રામાં, ઓસવાલવંશી ચામુંડા ગોત્રના શાહ કલા પિતા, વનાં માતા, જન્મનામ ખેમચંદ, દીક્ષા સં. ૧૭૪૪ જેઠ સુદ ૧૩, ૨૨ વર્ષની ઉંમરે અમદાવાદમાં, કપૂરવિજય શિ. વૃદ્ધિવિજય પાસે, સ્વ. .૧૭૮૬ આસો સુદ ૧૧ અમદાવાદમાં. એમણે પાર્શ્વનાથસ્તવન'ની રચના કરી છે. ૬૫ જિનવિજ્યગણિ : જન્મ સં.૧૭પર અમદાવાદમાં, શ્રીમાલી શા. ધર્મદાસ પિતા, લાડકુંવર માતા, જન્મનામ ખુશાલ. દીક્ષા સં.૧૭૭૦ કારતક વદ ૬ બુધવારે અમદાવાદમાં ક્ષમાવિજય પાસે. સ્વ. સં.૧૭૯૯ના શ્રાવણ સુદ ૧૦ મંગળવારના રોજ Page #120 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૧૦૯ ૪૭ વર્ષની વયે પાદરામાં. એમણે કપૂરવિજયગણિ રાસ' (સં.૧૭૭૯), “ક્ષમાવિજયનિર્વાણ રાસ', “વીસી' (સં.૧૭૮૯), “મૌન એકાદશી સ્ત.” (સં.૧૭૯૫) વગેરે ઘણી ગુજરાતી કૃતિઓ રચી છે (જુઓ ભા.૧, પૃ.૩૦૪-૦૯) ૬૬. ઉત્તમવિજયગણિ : જન્મ સં. ૧૭૬૦ અમદાવાદમાં, પિતા લાલચંદ, માતા માણેક, જન્મનામ પૂજા શા. સં. ૧૭૭૮માં ખરતરગચ્છના દેવચંદ્રગણિ પાસે ધાર્મિક તત્ત્વગ્રંથોનો અભ્યાસ કર્યો. સં.૧૭૮૬ વૈશાખ સુદ ૬ના રોજ જિનવિજય પાસે દીક્ષા અમદાવાદમાં. સ્વ. સં. ૧૮૨૭ મહા સુદ ૮ અમદાવાદમાં. એમણે “સંયમશ્રેણી:ગર્ભિત મહાવીર સ્તવ' (સં. ૧૭૯૯), જિનવિજય નિર્વાણ રાસ (સં.૧૭૮૯), અષ્ટપ્રકારી પૂજા' (સં.૧૮૧૩/૧૯), શ્રાદ્ધવિધિવૃત્તિ બાલા.” (સં.૧૮૨૪) વગેરે અનેક ગુજરાતી કૃતિઓ રચી છે (જુઓ ભા.૬, પૃ.૨-૭ તથા ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧). ૬૭. પદ્મવિજયગણિ : જન્મ સં. ૧૭૯૨ ભાદરવા સુદ ૨ અમદાવાદમાં, શ્રીમાળી વણિક ગણેશ પિતા, ઝમકુ માતા, જન્મનામ પાનાચંદ. દીક્ષા સં.૧૮૦૫ મહા સુદ ૫ અમદાવાદમાં, ઉત્તમવિજય પાસે, પંડિતપદ સં.૧૮૧૦ રાધનપુરમાં. તેમણે શત્રુંજયની ૧૩ ને ગુજરાતનાં બીજાં તીર્થો તેમજ સમેતશિખરજીની પણ યાત્રા કરેલી. દક્ષિણમાં બુરહાનપુર સુધી વિહાર કરેલો. સ્વ. સં. ૧૮૬૨ ચૈત્ર સુદ ૫ બુધવારે પાટણમાં. એમણે સં.૧૮૧૧થી ૧૮૫૮ સુધીનાં રચનાવર્ષો ધરાવતી, નેમનાથ રાસ', સમરાદિત્ય કેવલી રાસ,’ ‘ઉત્તમવિજય નિર્વાણ રાસ', અષ્ટપ્રકારી પૂજા', સ્તવન સઝાયાદિ, બાલાવબોધો વગેરે વિવિધ પ્રકારની અનેક ગુજરાતી કૃતિઓ રચી છે. (જુઓ ભા.૬, પૃ. ૪૭–૭૨ તથા ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧). ૬૮. રૂપવિજયગણિ : સં. ૧૮૬૧થી ૧૯૦૦ સુધીનાં રચનાવર્ષો ધરાવતી એમની, ‘ગુણસેનકેવલી રાસ', વિમલરાસ, ‘પદ્રવિજય નિર્વાણ રાસ', પૂજાઓ, સ્તવનસઝાયાદિ, બાલાવબોધો વગેરે વિવિધ પ્રકારની અનેક કૃતિઓ મળે છે (જુઓ ભા.૩, પૃ.૨૬૧-૭૦ તથા ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧). સં.૧૯૧૦માં તેઓ સ્વર્ગવાસ પામ્યા હોવાનું નોંધાયું છે. એમના શિષ્ય અમીવિજયની પરંપરામાં વિજયનીતિસૂરિ એક પ્રભાવક આચાર્ય થયા. ૬૯. કીર્તિવિજયગણિઃ જન્મ પાલનપુર, વિસા ઓસવાલ જ્ઞાતિ, જન્મનામ કપૂરચંદ. ૪૫ વર્ષની ઉંમરે દીક્ષા લીધેલી અને સં.૧૮૮૦માં અમદાવાદમાં ૧૧ મુનિવરો સાથે ચોમાસું રહ્યા હતા એટલી માહિતી મળે છે. ૭૦. કસ્તૂરવિજયગણિઃ સં.૧૮૩૦માં દીક્ષા અને કાળધર્મ વડોદરામાં એટલી જ એમને વિશે માહિતી મળે છે. તપસ્વી ને પ્રભાવક પુરુષ હતા, તેથી વડોદરાના Page #121 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ કોઠારી પોળના પાર્શ્વનાથ જિનાલયમાં તથા અમદાવાદમાં લુહારની પોળના ઉપાશ્રયમાં એમની મૂર્તિ સ્થાપિત થઈ છે. ૭૧. મણિવિજય (દાદા) : જન્મ સં.૧૮૫૨ ભારદવા સુદ, ભોયણી તીર્થ પાસેના અઘાર ગામના જીવણદાસ પિતા, ગુલાબદેવી માતા, જ્ઞાતિએ વીસા શ્રીમાળી, જન્મનામ મોતીચંદ, દીક્ષા સં.૧૮૭૭ પાલીમાં કીર્તિવિજયગણિ પાસે. તેમણે દીક્ષાના દિવસથી જિંદગી પર્યંત ચઉવિહારા એકાસણાં કર્યાં હતાં. પંન્યાસપદ ૧૯૨૨ જેઠ સુદ ૧૩. સ્વ. સં.૧૯૩૫ આસો સુદ ૮ અમદાવાદમાં. એમનો શિષ્યપરિવાર મોટો થયો તેથી તેઓ દાદા તરીકે ખ્યાતિ પામ્યા. ૧૧૦ એમની બે પાટપરંપરા ચાલી છે – વિજયસિદ્ધિસૂરિની અને બુદ્ધિવિજયની. બીજી પરંપરામાં નામાંકિત સાધુવરો થયા છે. ૭૨. બુદ્ધિવિજય / બુટેરાયજી : પંજાબમાં લુધિયાણા પાસે દુલુબા ગામ, ગિલ ગોત્રના ટેકસિંહ પિતા, કર્મો માતા, જન્મ સં.૧૮૬૩, જન્મનામ ટલસિંહ પછી દલસિંહ ને પછી બુટાસિંહ થયું. સ્થાનકવાસી સંપ્રદાયના નાગરમલજી પાસે દીક્ષા સં.૧૮૮૮માં દિલ્હીમાં, નામ બુટેરાયજી. તત્ત્વજિજ્ઞાસાથી એમણે તેરાપંથી સાધુઓનો સંપર્ક કરેલો. મુહપત્તી છોડી દેતાં એમનો સ્થાનકવાસી સંપ્રદાયમાં ઘણો વિરોધ થયેલો. સં.૧૯૨૧માં એમણે મણિવિજય દાદા પાસે સંવેગી દીક્ષા લીધી, નામ બુદ્ધિવિજય. શાસ્ત્રજ્ઞ બુટેરાયજી સંપ્રદાયમાં ઘણા પ્રભાવક બની રહ્યા. સ્વ. સં.૧૯૩૮ ફાગણ વદ અમાસ અમદાવાદમાં. મૂલચંદજી, વૃદ્ધિચંદજી અને આત્મારામજીની પરંપરા ૭૩. મુક્તિવિજયગણિ / મૂલચંદજી : પંજાબમાં સિયાલકોટમાં ભાવડા જૈન જ્ઞાતિ, ઉપકેશવંશ, બરડ ગોત્ર, પિતા સુખા શાહ, માતા બકોરાબાઈ (મહતાબદેવી), જન્મ સં.૧૮૮૬, જન્મનામ મૂળચંદ. દીક્ષા સં.૧૯૦૨ સ્થાનકવાસી સંપ્રદાયમાં બુટેરાયજી પાસે. બુટેરાયજી સાથે એમણે મુહપત્તીનો ત્યાગ કર્યો હતો અને પછી સં.૧૯૧૨માં અમદાવાદમાં વિજય દાદા પાસે સંવેગી દીક્ષા લીધી હતી, નામ મુક્તિવિજય. સં.૧૯૨૩માં ગણિપદ. અનુશાસનના આગ્રહી મૂળચંદજીએ અનેક સાધુઓને દીક્ષિત કરી સંપ્રદાયનો વિસ્તાર કર્યો હતો. સ્વ. સં.૧૯૪૫ માગશર વદ ૬ ભાવનગરમાં. એમના ત્રણ શિષ્ય નોંધપાત્ર બની રહી છે. ૭૪. વિજયકમલસૂરિ : પાલીતાણાવાસી કોરડિયા કુટુંબ, પિતા દેલચંદ નેમચંદ, માતા મેઘબાઈ, જન્મ સં.૧૯૧૩ ચૈત્ર સુદ ૨ સોમવાર, જન્મનામ કલ્યાણચંદ. સં.૧૯૩૬ વૈશાખ વદ ૮ અમદાવાદ પાસે ગામઢામાં વૃદ્ધિચંદ્રજી પાસે દીક્ષા લઈ મૂળચંદજીના શિષ્ય બન્યા. પંન્યાસપદ સં.૧૯૪૭ જેઠ સુદ ૧૩, આચાર્યપદ સં.૧૯૭૩ મહા સુદ ૬ રિવવાર અમદાવાદમાં. સ્વ. સં૧૯૭૪ આસો સુદ ૧૦ સુરતમાં. Page #122 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૧૧૧ ૭૫. વિજયકેસરસૂરિ : બોટાદ પાસે પાળિયાદના વતની વીસા શ્રીમાળી માધવજી નાગજી પિતા, પાનબાઈ માતા, જન્મ પાલીતાણામાં સં.૧૯૩૩ પોષ સુદ ૧૫, જન્મનામ કેશવજી. દીક્ષા સં.૧૯૫૦ માગશર સુદ ૧૦ વડોદરામાં વિજયકમલસૂરિ પાસે. ગણિપદ સં. ૧૯૬૩માં સુરતમાં. આચાર્યપદ સં. ૧૯૮૩ કારતક વદ ૬. સ્વ. સં.૧૯૮૬ શ્રાવણ વદ ૫ અમદાવાદમાં. તેઓ યોગવિદ્યાના અભ્યાસી હતા અને તેમણે કેટલાંક પુસ્તકો લખ્યાં છે. એમના ગુરુબંધુ વિનયવિજયના શિષ્ય પાલીતાણા ગુરુકુળના સ્થાપક ચારિત્રવિજય થયા અને તેમના બે શિષ્યો દર્શનવિજય તથા જ્ઞાનવિજય તેમજ દર્શનવિજયશિ. ન્યાયવિજય ત્રિપુટી મહારાજ કહેવાતા અને તેમણે ઘણાં વિદ્યાકાર્યો કર્યા છે. બીજા એક ગુરુબંધુ વિજયમોહનસૂરિશિ. વિજયપ્રતાપસૂરિશિ. યુગદિવાકર વિજયધર્મસૂરિ એક અત્યંત પ્રભાવક આચાર્ય થયા. એમના શિષ્ય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર સાહિત્યકલારત્ન વિજયયશોદેવસૂરિએ ઉપાધ્યાય યશોવિજયજીના જીવનકાર્યને એમના ગ્રંથોને પ્રકાશમાં આણવાનું એક મહત્ત્વનું કાર્ય કર્યું છે. ૭૩. વૃદ્ધિવિજય / વૃદ્ધિચંદ્રજી ઃ પંજાબમાં ગુજરાનવાલા જિલ્લાના રામનગરના ભાવડાવંશીય ગદહિયાગોત્રીય વીસા ઓસવાસ લાલા ધર્મયશજી પિતા, કણાદેવી માતા, જન્મ સં.૧૮૯૦ પોષ સુદ ૧૧, જન્મનામ કૃપારામ. દીક્ષા સ્થાનકવાસી સંપ્રદાયમાં બુટેરાયજી પાસે સં.૧૯૦૮ અસાડ સુદ ૧૩ દિલ્હીમાં, દીક્ષાનામ વૃદ્ધિચંદ્રજી. બુટેરાયજીની સાથે મણિવિજય દાદા પાસે સંવેગી દીક્ષા સં.૧૯૧૨, નામ વૃદ્ધિવિજય. સ્વ.સં.૧૯૪૯ વૈશાખ સુદ ૭ ભાવનગરમાં. આ શાન્તમૂર્તિ વિદ્યાભ્યાસી સાધુવરે જ્ઞાનપ્રસારની ઘણી પ્રવૃત્તિઓ કરી હતી. વૃદ્ધિચંદ્રજીના બે શિષ્યો અત્યંત પ્રભાવક થયા - વિજયધર્મસૂરિ અને વિજયનેમિસૂરિ. ૭૪. વિજયધર્મસૂરિ : મહુવાના વીસા શ્રીમાળી પિતા રામચંદ્ર, માતા કમળાબહેન, જન્મ સં.૧૯૨૪, જન્મનામ મૂળચંદ, દીક્ષા સં.૧૯૪૩ જેઠ વદ ૫ ભાવનગરમાં વૃદ્ધિચંદ્રજી પાસે, દીક્ષાનામ ધર્મવિજય. નવ વર્ષ કાશીમાં રહી બંગાળ, બિહારમાં અનેક સ્થાને વિચર્યા, ઉદાર ધર્મભાવભય વ્યાખ્યાનોથી જૈનેતરોને પણ આકર્ષા, પાંજરાપોળો સ્થાપી, જૈન પાઠશાળા સ્થાપી અનેક વિદ્વાનો તૈયાર કર્યા, ગ્રંથો પ્રકાશિત કરી યુરોપીય વિદ્વાનોનું ધ્યાન ખેંચ્યું અને જૈન સંપ્રદાયને વિશાળ સંદર્ભમાં મૂકી આપ્યો. એમના કાર્યથી પ્રભાવિત થઈ કાશી, નાદિયા, કલકત્તા, મિથિલા વગેરે પ્રદેશોના વિદ્વાનોએ કાશીનરેશને હસ્તે એમને “શાસ્ત્રવિશારદ જૈનાચાર્યની પદવી સં.૧૯૬૪માં આપી. સ્વ. સં.૧૯૭૮ ભાદરવા સુદ ૧૪, ગ્વાલિયર પાસે શિવપુરીમાં. એમના શિષ્ય વિદ્યાવિજયે પણ પ્રાચીન સાહિત્યના સંશોધનનું કામ કર્યું છે. | વિજયનેમિસૂરિ પોતાની શાસનસેવાથી શાસનસમ્રાટની પદવી પામ્યા હતા. એમનો વંશવેલો ઘણો વિસ્તરેલો છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૭૩. વિજયાનંદસૂરિ / આત્મારામજી / આત્માનંદજીઃ પંજાબમાં જીરાનગર પાસેના લહેરા ગામના અઢીધરા કપૂર બ્રહ્મક્ષત્રિય ગણેશચંદ્ર પિતા, રૂપાદેવી માતા, જન્મ સં.૧૮૯૨ ચૈત્ર સુદ ૧ મંગળવાર, જન્મનામ દિત્તારામ, પછીથી નામ દેવીદાસ. દીક્ષા સં. ૧૯૧૦માં માલેરકોટલામાં સ્થાનકવાસી સંપ્રદાયના જીવનરામજી પાસે, દીક્ષાના આત્મારામજી, ઊંડા શાસ્ત્રાભ્યાસે એમને મૂર્તિપૂજા અને મુહપત્તી વિશે જુદું વિચારવા પ્રેર્યા અને ૧૭ સાધુઓ સાથે ગુજરાતમાં આવી એમણે અમદાવાદમાં બુટેરાયજી પાસે સંવેગી દીક્ષા લીધી, સં.૧૯૩૨, દીક્ષાનામ આનંદવિજય. આત્માનંદ તરીકે પણ ઓળખાયા. એમણે પંજાબમાં અનેક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી-કરાવી અને મૂર્તિપૂજક સંપ્રદાયના મજબૂત પાયા નાખ્યા. વિવિધ ધર્મોના અભ્યાસી આ મુનિવરે જૈન સિદ્ધાંતને પોતાની તર્કપટુતાથી મૌલિક રીતે સ્કુટ કર્યો અને અનેક ગ્રંથોની રચના કરી. એમની આ શક્તિને કારણે અમેરિકામાં શિકાગોમાં ઈ.સ.૧૮૯૩માં ભરાવાની વિશ્વધર્મપરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લેવાનું એમને નિમંત્રણ મળ્યું હતું પરંતુ તેમણે વીરચંદ રાઘવજી ગાંધીને પોતાના વતી તૈયાર કરીને મોકલ્યા. સ્વ. સં. ૧૯૫૩ જેઠ સુદ ૭ પંજાબમાં ગુજરાનવાલામાં. આત્મારામજી શિ. લક્ષ્મીવિજયશિ. હર્ષવિજયના શિષ્ય વિજયવલ્લભસૂરિ એક અત્યંત પ્રભાવક આચાર્ય થઈ ગયા. એમનો જન્મ વડોદરામાં વસા શ્રીમાળી દીપચંદભાઈ તથા ઈચ્છાબાઈને ત્યાં સં.૧૯૨૭ કારતક સુદ રના રોજ થયેલો, જન્મનામ છગનલાલ. દીક્ષા સં. ૧૯૪૩ વૈશાખ સુદ ૧૩ રાધનપુરમાં, દીક્ષાનામ વલ્લભવિજય, આચાર્યપદવી સં.૧૯૮૧ લાહોરમાં. એ આત્મારામજી સાથે ઘણું રહ્યા, એમની પાસે વિદ્યાભ્યાસ કર્યો, એમના પ્રીતિપાત્ર બન્યા અને જિનમંદિરોની સાથે સાથે સરસ્વતીમંદિરો સ્થાપવાની પ્રેરણા એમની પાસેથી મેળવી. ગુરુના અવસાન પછી એમને નામે એમણે અનેક પાઠશાળાઓ, શાળાઓ અને કોલેજ સુધ્ધાં સ્થાપી. મહાવીર જૈન વિદ્યાલય જેવી વ્યાવહારિક કેળવણીની સગવડ પૂરી પાડતી સંસ્થાઓ ઊભી કરી એમણે જૈન સમાજના ઉત્કર્ષમાં ઊંડો રસ લીધો. ભાગલા વખતે એમણે શ્રાવકો પાકિસ્તાનમાંથી ભારતમાં સહીસલામત ખસે તે પહેલાં પોતે ખસવાની ના પાડી, ખાદી પહેરી રાષ્ટ્રીય નવજાગૃતિની સાથે રહ્યા અને એમ અનેક રીતે એ આધુનિક ક્રાન્તિકારી ધર્મપુરુષ બની રહ્યા. સ્વ. સં.૨૦૧૦ ભાદરવા વદ ૧૦, મુંબઈમાં. આત્મારામજીના શિષ્ય પ્રવર્તક કાન્તિવિજય, એમના શિષ્ય ચતુરવિજયજી તથા ચતુરવિજયજીના શિષ્ય પુણ્યવિજયજીએ પ્રાચીન સાહિત્યના સંશોધન-સંરક્ષણનું મહત્ત્વનું કાર્ય કર્યું છે. પુણ્યવિજયજી તો આગમપ્રભાકર કહેવાયા અને એમણે અનેક વિદ્વાનોને તૈયાર કર્યા આત્મારામજીના શિષ્ય ઉપાધ્યાય વીરવિજયજીના શિષ્ય વિજયદાનસૂરિ, એમના શિષ્ય વિજયપ્રેમસૂરિ અને એમના શિષ્ય વિજયરામચંદ્રસૂરિએ પણ નોંધપાત્ર શાસનસેવા કરી છે. વિજયરામચંદ્રસૂરિ તો જૈન સિદ્ધાંત માટે ઝંઝાવાતોની સામે અડીખમ Page #124 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૧૧૩ ઊભા રહ્યા છે અને અંજનશલાકા, પ્રતિષ્ઠા અને દીક્ષાના પ્રસંગો એમને હાથે જેટલા થયા છે એટલા વર્તમાન સમયમાં કોઈને હાથે થયા નથી. એમના પોતના ૧૧૭ શિષ્યો હતા અને એમણે પ્રશિષ્યો મળીને ૨૫૦થી વધુ મુનિઓને તથા પ00થી વધુ સાધ્વીઓને દીક્ષા આપી છે. વિજયસંવિગ્ન શાખાની વિગતવાર પટ્ટાવલી માટે જુઓ “તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ.” તપાગચ્છ વિમલ સંવિગ્ન શાખા પટ્ટાવલી વિમલ સંવિગ્ન શાખા ઋદ્ધિવિમલથી શરૂ થાય છે. પણ ઋદ્ધિવિમલની ગુરુપરંપરા વિશે અસ્પષ્ટતા છે. એમને કેટલેક સ્થાને આનંદવિમલના શિષ્ય કહ્યા છે, તે તો સમયની દષ્ટિએ અસંગત છે. નીચે છે તે પરંપરા પ્રાચીન સ્તવનરત્નસંગ્રહ ભા.૧માંથી આપી છે. ત્યાં આનંદવિમલ-હર્ષવિમલગણિ-જયવિમલગણિ-કીર્તિવિમલગણિ એવી બીજી પરંપરા પણ આપી છે, જે જૈન ગૂર્જર કવિઓથી સમર્થિત થાય છે. હર્ષવિમલસૌભાગ્યવિમલ-ઋદ્ધિવિમલનું સમર્થન અન્યત્રથી થતું નથી. પ્રાચીન સ્તવન-રત્નસંગ્રહ ભા.૧માં બે હર્ષવિમલ જુદા હોય એમ સમજાય છે. પણ એ એક જ હોવા સંભવ છે. નીચે આપ્યો છે તે જયવિમલગુરુ હર્ષવિમલને નામે મળતો પરિચય છે. ૫૭. આનંદવિમલસૂરિ : જુઓ તપા. મુખ્ય પટ્ટાવલી. ૫૮. હર્ષવિમલગણિ : એમનું અપરનામ દર્ભસિંહગણિ હતું. એમને નામે ‘બારવ્રત રાસ' (લ.સં.૧૬૧૦), “દિવાળી રાસ” તથા “વિક્રમરાસ” એ કૃતિઓ નોંધાયેલી છે. જ્ઞાનવિમલસૂરિ (તપા. વિમલ શાખા પટ્ટાવલી ક.૬૨) એમની શિષ્ય પરંપરામાં થયા. ૫૯. સોમવિમલગણિ. ૬૦. ષિવિમલગણિ : એમણે સં.૧૭૧૦માં પાલનપુર પાસે ગોલા ગામમાં ક્રિયોદ્ધાર કર્યો ત્યારે કાશીથી આવેલા ઉપાધ્યાય યશોવિજયની એમને સહાય મળી હતી. ૬૧. કીર્તિવિમલગણિ? એમના એક શિષ્ય લક્ષ્મીવિમલ સં.૧૭૮૮ કે ૧૭૯૮માં આચાર્યપદ પામી વિબુધવિમલસૂરિ બનેલા (જુઓ તપા. વિમલ શાખા પટ્ટાવલી ક.૬૫). ૬૨. વિરવિમલગણિ. ૬૩. મહાદેવવિમલગણિ : એમનાં કેટલાંક સ્તવનો મળે છે, જેમાં એક સં.૧૮૮૮નું રચનાવર્ષ ધરાવે છે. (જુઓ ગુજરાતી સાહિત્યકોશ ખં.૧) ૬૪. પ્રમોદવિમલગણિ. ૬૫. મણિવિમલગણિ. ૬૬. ઉદ્યોતવિમલગણિ : એમનાં કેટલાંક સ્તવનો મળે છે, જેમાંનું એક સં.૧૮૮૭નું રચનાવર્ષ ધરાવે છે (જુઓ ગુજરાતી સાહિત્યકોશ ખં.૧). Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૬૭. દાનવિમલગણિ. ૬૮. દયાવિમલગણિ? એમણે સં.૧૯૩૨માં ભોયણી મલ્લિનાથનાં ઢાળિયાં' રચ્યાં છે. ૬૯. સૌભાગ્યવિમલગણિ, અમૃતવિમલગણિ. આ બન્નેની શિષ્ય પરંપરા માટે જુઓ ‘તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ' પૃ.૨૧. તપાગચ્છ સાગર સંવિગ્ન શાખા પટ્ટાવલી ૫૮. હીરવિજયસૂરિ : જુઓ તપા. મુખ્ય પટ્ટાવલી. ૫૯. ઉપા. સહજસાગર : “પટ્ટાવલી સુમુચ્ચય ભા.૨' વગેરે એમને હીરવિજયસૂરિ પછી બતાવે છે પણ “જૈન ગૂર્જર કવિઓમાં એ વિદ્યાસાગરના શિષ્ય તરીકે મળે ૬૦. ઉપા. જયસાગર : એમણે સં.૧૬૪૪માં લખેલી “કલ્યાણમંદિર ટીકાની પ્રત મળે છે. ૬૧. ઉપા. જિતસાગર. ૬૨. પં. માનસાગર : એમની સં.૧૭૨૪થી સં. ૧૭પ૯નાં રચનાવર્ષો ધરાવતી કૃતિઓ મળે છે (જુઓ જૈન ગૂર્જર કવિઓ, ગુજરાતી સાહિત્યકોશ ખં.૧). ૬૩. મયગલસાગર : મયગલસાગરે લખેલી સં.૧૭૬૨માં લખેલી વચ્છરાજકૃત પંચતંત્ર ચોપાઈ'ની પ્રત મળે છે તે આ મયગલસાગર હોઈ શકે. ૬૪. પદ્મસાગર; સ્વ. સં. ૧૮૨૫. ૬૫. સુજ્ઞાનસાગર : સ્વ. સં.૧૮૩૮. મુનિ સુજ્ઞાનસાગરે સં.૧૮૨૮માં પુણ્યકીર્તિકૃત પુણ્યસાર ચરિત્ર'ની પ્રત મળે છે તે આ સુજ્ઞાનસાગર હોઈ શકે. ૬૬. સ્વરૂપસાગર : સ્વ. સં.૧૮૩૮ ૬૭. નિધાનસાગર, સ્વ. સં.૧૮૮૭ ૬૮. મયગલસાગર. ૬૯. ગૌતમસાગર, નેમિસાગર ગૌતમસાગર શિ. ઝવેરસાગર શિ. આનન્દસાગર / સાગરાનન્દસૂરિ આગમ સાહિત્યના સંપાદન-સંશોધન અને પ્રકાશનની મહત્ત્વની કામગીરી બજાવી આગમોદ્ધારક'નું બિરુદ પામ્યા હતા. જન્મ સં.૧૯૭૧, સ્વ. સં.૨૦૪૬. નેમિસાગરશિ. રવિસાગર શિ. સુખસાગર શિ. બુદ્ધિસાગરસૂરિ કવિ, સંશોધક, વિવરણકાર અને અધ્યાત્મયોગી હતા. એમના શતાધિક ગ્રંથો પ્રગટ થયેલા છે. જન્મ સં.૧૯૩૦, સ્વ. સં.૧૯૮૧. વિશેષ માટે જુઓ ‘તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ', પૃ.૨૦-૨૧. Page #126 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી વિધિપક્ષગચ્છ / અંચલગચ્છની પટ્ટાવલી (આ અંચલગચ્છની પટ્ટાવલી માટે કચ્છ કોડાયવાળા શ્રાવક ૨૦જી દેવરાજે ‘શતપદી ભાષાંતર' સં.૧૯૫૧માં પ્રકટ કરેલ તેમાં છેવટે આપેલ પટ્ટાવલી વગેરે જોઈ એમાં આવશ્યક સુધારોવધારો કર્યો છે. છતાં તે જોઈ જવા ભલામણ છે. વળી જુઓ ઇં.ઍન્ટિ., વૉ.૨૩, પૃ.૧૭૪-૭૮.) ઍન્ટિક્વેરીમાંથી ડૉ. ક્લોટની પટ્ટાવલીની માહિતી અહીં આમેજ ઇન્ડિયન થયેલી દેખાય છે.] ૩૫. ઉદ્યોતનસૂરિ : [જુઓ તપાગચ્છ મુખ્ય પટ્ટાવલી. ૩૬. સર્વદેવ : [જુઓ તપાગચ્છ મુખ્ય પટ્ટાવલી. તેઓ શંખેશ્વર તીર્થમાં વધુ રહેતા તેથી તેમનો શંખેશ્વરગચ્છ કહેવાયો.] ૧૧૫ ૩૭. પદ્મદેવ : શંખેશ્વર પાર્શ્વનાથની યાત્રાએ આવતાં ત્યાં સાંખ્ય દર્શનીઓને વાદમાં જીતવાથી તેમનું બીજું નામ સાંખ્યસૂરિ પડ્યું, અને શંખેશ્વરમાં એ વાત બની તેથી શંખેશ્વરગચ્છની સ્થાપના થઈ. [તેઓ આ. સર્વદેવસૂરિના લઘુ ગુરુભાઈ હતા. ૩૮. ઉદયપ્રભ. ૩૯. પ્રભાનંદ : નાણક ગામમાં ત્યાંના શ્રાવકોએ ઘણાં નાણાં ખર્ચી મહોત્સવપૂર્વક તેમનો નગરપ્રવેશ કરાવ્યો. નાણક ગામ પરથી યા ઘણું નાણું ખર્યું તેથી નાણકગચ્છની સ્થાપના થઈ. [સં.૮૩૨માં નાણકગચ્છ અસ્તિત્વમાં આવ્યો. નાણક ગામમાં પ્રભાનંદનો આચાર્યપદનો મહોત્સવ એમના સંસારપક્ષના મામા જિનદાસે કર્યો.] ૪૦. ધર્મચન્દ્ર. ૪૧. સુવિનયચન્દ્ર. ૪૨. ગુણસમુદ્ર. ૪૩. વિજયપ્રભ. ૪૪. નરચન્દ્ર. ૪૫. વિજયચન્દ્ર. ૪૬. જયસિંહ. ૪૭. આર્યરક્ષિત : ૧. ભાંડારકર રિપૉર્ટ, ૧૮૮૩-૮૪, પૃ.૩૨૧માં નીચેની પરંપરા આપે છે ઃ ઉદ્યોતન, સર્વદેવ, પદ્મદેવ, ઉદયપ્રભ, પ્રભાનંદ, ધર્મચન્દ્ર, સુમનચન્દ્ર, ગુણચન્દ્ર, વિજયપ્રભ, નરચન્દ્ર, વીરચન્દ્ર, મુનિતિલક, જયસિંહ, આર્યરક્ષિત. મેરુડુંગના ‘પ્રબંધચિંતામણિ'ની પ્રસ્તાવનામાં પૃ.૧૦ ઉપર એમ છે કે ઃ ઉદ્યોતન, સર્વદેવ, (ધનપાલ વિ.સં.૧૦૨૯) પદ્મદેવ, ઉદયપ્રભ, નરચન્દ્ર, શ્રીગુણસૂરિ, વિજયપ્રભ, નરચન્દ્ર, વીરચન્દ્ર, આર્યરક્ષિત. (પછીને પાને ચાલુ) Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ આર્યરક્ષિતના પિતા દંત્રાણા ગામમાં પ્રાગ્વાટ વણિક નામે દ્રોણ, જન્મ સં.૧૧૩૬, મૂલ નામ ગોદુ. દીક્ષા સં.૧૧૪૬ (મેરૂતુંગના પ્રબંધચિંતામણિ'ની અમદાવાદ આવૃત્તિની પ્રસ્તાવનામાં સં.૧૧૪૧, “શતપદી-સમુદ્ધારમાં સં.૧૧૪૨) જયસિંહસૂરિ પાસે, નામ વિજયચ. દશવૈકાલિક આદિ સૂત્ર વાંચી સાધુ-આચાર પ્રમાણે શુદ્ધ – નિરવઘ આહાર લેવો, તપ કરવું વગેરે ક્રિયા કરવા લાગ્યા. ગુરુએ ઉપાધ્યાયપદ આપ્યું. અમુક વખત સુધી શુદ્ધ આહાર ન મળ્યો. પાવાગઢ પાસે ચક્રેશ્વરીદેવીના કથનથી ભાલેજ નગરમાં આહાર મળ્યો. ત્યાં યશોધન ભણશાલીએ મોટું નવું દેરાસર બંધાવી પ્રતિષ્ઠા કરાવી. ઉપાધ્યાયજીની વિધિસહિત શુદ્ધ ક્રિયાની પ્રશંસા દેવવાણીએ કરી. ને ત્યાંથી સં.૧૧૬૯મા વર્ષે, મૂળ નાણકગચ્છને બદલે વિધિપક્ષગચ્છની સ્થાપના થઈ. (જુઓ ભાંડારકર રિપોર્ટ, ૧૮૮૩-૮૪, પૃ.૪૪૨). | વિજયચન્દ્ર ઉપાધ્યાયે માલવદેશમાં વિહાર કર્યો. ૨૧૦૦ સાધુને, ૧૧૦૦ સાધ્વીને દીક્ષા આપી. ગુરુએ (જયસિંહસૂરિએ) વિજયચન્દ્રને મદાફર નગરે આચાર્યપદ આપી આર્યરક્ષિતસૂરિ નામ રાખ્યું, સં.૧૨૦૨. સ્વર્ગવાસ સં.૧૨૩૬માં થયો. સૂરિપદ લીધા પહેલા આ વિજયચન્દ્ર ઉપાધ્યાયે વિણપ નગરમાં કોડી (કોટ) વ્યવહારીને પ્રતિબોધ્યો. તેની પુત્રી સમયશ્રીએ દીક્ષા લીધી. આ વ્યવહારીને સિંગદેએ (સિદ્ધરાજ જયસિંહે) પોતાનો ભંડારી કર્યો હતો. તે કુમારપાલના સમયમાં પ્રતિક્રમણ કરતાં હેમાચાર્યને પોતાના વસ્ત્રનો છેડો રાખીને વાંદણાં દેવા લાગ્યો. કુમારપાલ રાજાએ તેને વસ્ત્રાંચલે કેમ વાંદણાં આપે છે એમ પ્રશ્ન કરતાં હેમચન્દ્રાચાર્યે કહ્યું કે તે પ્રમાણે સિદ્ધાંતનો માર્ગ છે. ત્યારે કુમારપાલ રાજાએ વિધિપક્ષગચ્છ એવું નામ સાર્થક છે એમ કહી પ્રશંસા કરી વિધિપક્ષ નામ રાખવાને ઉત્સુક થઈ અંચલગચ્છ નામ સ્થાપ્યું છે. આ સૂરિએ ૨૧૦૦ સાધુને ૧૧૩૦ સાધ્વીને દીક્ષા આપી. ૧૨ સાધુને * ચાર્યપદે, ૨૦ સાધુને ઉપાધ્યાયપદે, ૭૦ સાધુને પંડિતપદે, ૧૦૩ને (સમયશ્રી આદિ : ધ્વીઓને) મહત્તરાપદે, ૮૨ મોટી સાધ્વીને પવત્તણી – પ્રવર્તિનીપદે સ્થાપિત કર્યો. કુઇ ૩પ૧૭ સાધુ આદિનો પરિવાર થયો. નિરચંદ્ર-વીરચંદ્ર-મુનિતિલક-જયસિંહ-આર્યરક્ષિત એ પરંપરા વધુ આધારભૂત જણાય છે. એ રીતે આર્યરક્ષિત ૪૮મી પાટે ગણાય. વીરચન્દ્ર સૂરિપદ સં.૧૦૭૩, મુનિતિલક સં.૧૧૦૨, જયસિંહ સૂરિપદ સં.૧૧૩૩ મળે છે, જે તર્કયુક્ત છે. મુનિતિલકને વીરચન્દ્ર ઉપાધ્યાયપદ આપ્યું હતું. પછી તેઓ જુદા વિચરીને પાટણ (આાગલા પાનાથી ચાલુ) આત્મારામજીના વંશવૃક્ષમાં એમ છે કે ઃ સર્વદેવસૂરિના સમયમાં આઠ શાખા થઈ – સર્વદેવ, પધદેવ, ઉદયપ્રભ, પ્રભાનંદ, ધર્મચન્દ્ર, શ્રીવિનયચન્દ્ર, ગુણસમુદ્ર, વિજયપ્રભ, જયસિંહ, નરચન્દ્ર, વિજયચન્દ્ર, આર્યરક્ષિત. મેરૂતુંગની લઘુશતપદીમાં એવો ક્રમ છે કે ઃ ઉદ્યોતન, સર્વદેવ, પદ્મદેવ, ઉદયપ્રભુ, પ્રભાનંદ, ધર્મચન્દ્ર, સુગુણચન્દ્ર, ગુણસમુદ્ર, વિજયપ્રભ, નરચન્દ્ર, વીરચન્દ્ર, મુનિતિલક, જયસિંહ, આર્યરક્ષિત. Page #128 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૧૧૭ ગયા અને ત્યાં તેમના સંસારપક્ષના એક કાકાએ મહોત્સવપૂર્વક એમને નગરપ્રવેશ કરાવ્યો, ત્યાં એમણે પોતાની મેળે જ સૂરિપદ અંગીકૃત કર્યું. એમનો શિષ્ય પરિવાર તિલક શાખાથી પ્રસિદ્ધ થયો. આ પરથી એમ માની શકાય કે વૈમનસ્યને લીધે કે પછી તેઓ અલ્પાયુ હોઈને એમને પટ્ટધર તરીકે ન દર્શાવ્યા હોય. આર્યરક્ષિતની માતાનું નામ દેદી, દેઢી કે ગોદા ને એમનું પોતાનું મૂળ નામ વયજા – વિજયકુમાર પણ મળે છે. અંચલગચ્છની સ્થાપનાનું વર્ષ સં. ૧૨૧૩ મળે છે. દિક્ષા ખંભાતમાં, આચાર્યપદ પાટણમાં સં.૧૧૫૯માં કે ભાલેજમાં સં.૧૧૬૯માં એવી માહિતી પણ નોંધાયેલી છે. જન્મગામ દંત્રાણા તે આબુ પાસેનું દંતાણી.] ૪૮. જયસિંહ (૨) : કંકણદેશે સોપારાપુરમાં કોટિ દ્રવ્યનો ધણી દાહડ શેઠ પિતા, નેઢી માતા, જન્મ સં.૧૧૭૯, મૂલનામ જેસિંહકુમાર. દીક્ષા વિજયચન્દ્ર ઉપાધ્યાય પાસે થિરદ્ધ(થરાદ)માં સં.૧૧૯૩ (મેરૂતુંગ, પ્ર. ચિં. તથા શત. મુજબ ૧૧૯૭), સૂરિપદ સં.૧૨૩૬. સ્વ.સં. ૧૨૬૮, ઉંમર વર્ષ ૭૯. આ સૂરિએ મુંગીપટ્ટણથી કુમારપાલ રાજાએ બોલાવેલા ને પીરાણા પાટણમાં પોતાના ભટ્ટારક સહિત આવેલા દિગંબરી સાળવીઓને તેમના ભટ્ટારક સાથે વાદ કરી તેને જીતી શ્વેતાંબર કર્યા. આ દિગંબરી શાખાના યતિઓ હમણાં પણ હર્ષના સંઘાડાના કહેવાય છે. તે સર્વ અંચલગચ્છના જાણવા. તેમના સ્વર્ગવાસનું વર્ષ ભંડારકર રિપૉર્ટ, ૧૮૮૩-૮૪, પૃ.૩૨૩માં ૧૨૪૯નું આપે છે ને વળી ‘ઉપદેશચિંતામણિની પ્રશસ્તિ (પૃ.૪૪૨) ઉતારે છે કે : મૌલિ ધુનોતિ સ્મ વિલોક્ય યસ્ય નિઃસંગતા વિસ્મિતચિત્તવૃત્તિઃ | શ્રીસિદ્ધરાજઃ સ્વસમાજમધ્યે સોડભૂત્તતઃ શ્રીજયસિંહસૂરિઃ | દિક્ષાનામ યશચન્દ્ર. સં.૧૧૮૭માં ઉપાધ્યાયપદ એવી માહિતી પણ મળે છે. સં.૧૨૦૨માં મંદોરમાં આચાર્યપદ એવી માહિતી મળે છે તે વધુ વિશ્વસનીય ગણાય, કેમકે સં. ૧૨૩૬ તો શિષ્ય ધર્મઘોષના પદમહોત્સવના વર્ષ સં.૧૨૩૪થી પણ પાછળ જાય. સ્વ. સં.૧૨૫૯ પ્રભાસપાટણમાં એવી હકીકત મળે છે તે પણ વધુ વિશ્વસનીય જણાય છે. દિગંબર ભટ્ટારકનું નામ છત્રહર્ષ અને આ પ્રસંગ સં.૧૨૧૭માં બન્યો હોવાનું નોંધાયું છે.] ૪૯. ધર્મઘોષ : (મરુદેશે) માહવપુરે ચન્દ્ર વ્યવહારી પિતા, રાજલદે માતા, જન્મ સં.૧૨૦૮. દીક્ષા સં.૧૨૧૬, સૂરિપદ સયંભરી નગરીમાં સં.૧૨૩૪. સ્વ. સં.૧૨૬૮, ઉંમર વર્ષ પહ, ૧. ધર્મઘોષસૂરિ અનેક થયા છે. “બોધિત-શાકંભરીભૂપ' એવા ધર્મઘોષસૂરિ તે શીલભદ્રસૂરિના શિષ્ય હતા એમ ધર્મઘોષસૂરિના શિષ્ય યશોભદ્રસૂરિના શિષ્ય દેવસેનગણિના શિષ્ય પૃથ્વીચન્દ્રસૂરિએ પોતાના “કલ્પટિપ્પનની પ્રશસ્તિમાં જણાવ્યું છે. નં.૧૬૩, સન ૧૮૮૧– ૮૨, કિલ્હોન રિપોર્ટ. Page #129 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ તેમણે શાકંભરી (સાંભર) દેશમાં રાજાને દારુ અને આહેડા (શિકાર)નું વ્યસન મુકાવી પાર્શ્વપ્રતિમા પૂજતો કીધો. સં.૧૨૬૩માં ‘શતપદી’ (અષ્ટાદશ પ્રશ્નોત્તર રૂપ) ગ્રંથ પ્રાકૃતમાં રચ્યો (જુઓ પિટર્સન રિપૉર્ટ, ૧, પૃ.૬૩, પરિશિષ્ટ, પૃ.૧૨). તેમનું ‘વાદિસિંહ-શાર્દૂલ’ એ બિરુદ હતું. ૧૧૮ [જ્ઞાતિ શ્રીમાલી, પિતાનામ શ્રીચંદ, પોતાનું મૂલનામ ધનકુમાર, ઉપાધ્યાયપદ સં.૧૨૩૦માં એવી માહિતી પણ મળે છે. આચાર્યપદ ભટ્ટીહિરમાં વધારે સંભવિત જણાય છે. સ્વર્ગવાસ કચ્છના ડોણ ગામમાં કે તિમિરપુરમાં નોંધાયેલ છે તેમાંની બીજી હકીકત વધુ સાધાર છે. ઉંમર વર્ષ ૬૦. એમનો ‘શતપદી’ ગ્રંથ ઉપલબ્ધ નથી, પરંતુ તે ક્લિષ્ટ હોવાથી તેમના પટ્ટધર મહેન્દ્રસિંહસૂરિએ એમાં ઉમેરા-ફેરફાર કરી સં.૧૨૯૪માં એનો સમુદ્ધાર કર્યો હતો, જે ઉપલબ્ધ છે.] ૫૦. મહેન્દ્રસિંહ ઃ સરા નામના નગરમાં શ્રેષ્ઠી દેવપ્રસાદ પિતા, ખીરદેવી માતા (શત. સ્થિરાદેવી), જન્મ સં.૧૨૨૮ (મેરુ., પ્ર. ચિ. મુજબ સં.૧૨૨૦), મૂલનામ મહેન્દ્ર. દીક્ષા સં.૧૨૩૭, આચાર્યપદ સં.૧૨૬૩, ગચ્છનાયકપદ સં.૧૨૬૯. સ્વ. ૮૨ વર્ષની વયે તય૨વાડે સં.૧૩૦૯. તેમણે પોતાના ગુરુના ‘શતપદી’ ગ્રંથ ૫૨ સં.૧૨૯૪માં ટીકા રચી કે જેને બૃહત્ શતપદી’ કહેવામાં આવે છે, અને ૧૧૧ પ્રાકૃત ગાથાનું ‘તીર્થંમાલાસ્તવન' રચ્યું કે જે ‘વિધિપક્ષ પ્રતિક્રમણ'માં છપાયું છે. [શ્રીમાળી જ્ઞાતિ. જન્મનામ માલ પણ મળે છે. દીક્ષા ખંભાતમાં. ઉપાધ્યાયપદ સં.૧૨૫૭માં. આચાર્યપદ નાડોલમાં. ગચ્છનાયકપદ સં.૧૨૬૯ કે ૧૨૭૧માં, જેમાંનું પહેલું વર્ષ વધુ સંભાવિત લાગે છે. સ્વર્ગવાસ તય૨વાડા એટલે તિમિરપુરમાં. એમના નામે ‘અષ્ટોત્તરી તીર્થમાલા (તીર્થમાલા સ્તવન)' પર પ્રાકૃત વૃત્તિ, ‘વિચારસઋતિકા’(પ્રા.), સં.૧૨૮૪માં પ્રાકૃત ‘મનઃસ્થિરીકરણ-પ્રકરણ’ અને તે પર સંસ્કૃત વિવરણ, ‘સા૨સંગ્રહ' નામે પ્રાકૃત પદ્યગ્રંથ, ‘ગુરુગુણષત્રિંશિકા' નામે સ્તોત્ર વગેરે કૃતિઓ પણ નોંધાયેલી છે. ૫૧. સિંહપ્રભ : વીજાપુરના શ્રેષ્ઠી અરિસિંહ પિતા, પ્રીતિમતી માતા, જન્મ સં.૧૨૮૩, દીક્ષા સં.૧૨૯૧, આચાર્ય તથા ગચ્છનાયકપદ સં.૧૩૦૯ (મેરુ., પ્ર. ચિં. મુજબ સં.૧૩૦૮). સ્વ. ૩૦ વર્ષની વયે સં.૧૩૧૩. [શ્રીમાળી જ્ઞાતિ. જન્મનામ સિંહજી. સ્વર્ગવાસ તિમિરપુરમાં. સિંહપ્રભ ન્યાયશાસ્ત્રના ધુરંધર આચાર્ય હતા અને ‘સર્વશાસ્ત્રવિશારદ' કહેવાયા છે. સિંહપ્રભસૂરિ વલ્લભી શાખાના આચાર્ય હતા, મહેન્દ્રસિંહસૂરિના શિષ્યોમાંથી કોઈ એમની પાટે બેસવાલાયક ખંભાતના સંઘને ન જણાયો તેથી સિંહપ્રભસૂરિને ગાંધારથી તેડાવી એમને અંચલગચ્છના પટ્ટધર બનાવવામાં આવ્યા અને પછી આ શાખાનો શ્રમણસમુદાય અંચલગચ્છમાં ભળી ગયો એવી હકીકત નોંધાયેલી મળે છે, જોકે એની ઐતિહાસિકતા શંકાસ્પદ લેખાય છે. વલ્લભી શાખાની પરંપરા આ પ્રમાણે આપવામાં આવે છે : Page #130 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૧. વલ્લભસૂરિ : પ્રભાનંદને સૂરિપદ મળવાથી દુભાઈને જાડોલ ગયા અને સંઘે ઉદયપ્રભસૂરિને આગ્રહપૂર્વક તેડાવીને તેમને પણ આચાર્યપદ અપાવ્યું, સં.૮૩૨. આમ વલ્લભી શાખા અસ્તિત્વમાં આવી. તેઓ નાડોલમાં જ સ્વર્ગે સંચર્યા. ૨. ધર્મચન્દ્રસૂરિ : સં.૮૩૭. એમના ઉપદેશથી લહિર નામના પોરવાડ શ્રેષ્ઠીએ સં.૮૩૬માં નારંગપુરમાં પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું. ૩. ગુણચન્દ્રસૂરિ : સં.૮૬૯. ૪. દેવચન્દ્રસૂરિ : સં. ૮૯૯. ૫. સુમતિચન્દ્રસૂરિ : સં.૯૨૫. . ૬. હરિશ્ચન્દ્રસૂરિ : સં.૯૫૪, ૭. રત્નસિંહસૂરિ : સં.૯૭૦. તેમણે સં.૧૦૪૫માં (?) રણથંભોર પાસેના આછબુ ગામના ધાંધલ શેઠને પ્રતિબોધી જૈન કર્યો. ૮. જયપ્રભસૂરિ સં. ૧૦૦૬. એમણે સં.૧૦૦૭માં ભિન્નમાલના રાઉત સોમકરણને પ્રતિબોધી જૈનધર્મી કર્યો. ૯. સોમપ્રભસૂરિ : સં.૧૦૫૧. એમના ઉપદેશથી મંત્રીશ્વર વિમલે આબુ ઉપર શ્રી આદીશ્વર ભગવાનનો જિનપ્રાસાદ બંધાવ્યો; જોકે અન્ય ગચ્છો આ માટે પોતાના આચાર્યને આ યશ આપે છે. સોમપ્રભસૂરિ અને અંચલગચ્છના ૪૫મા પટ્ટધર વીરચન્દ્રસૂરિ વચ્ચે સ્નેહભાવ ન હતો. ૧૧૯ ૧૦. સૂરપ્રભસૂરિ : સં.૧૦૯૪. ૧૧. ક્ષેમપ્રભસૂરિ ઃ સં.૧૧૪૫. ૧૨. ભાનુપ્રભસૂરિ : સં.૧૧૭૭, સં.૧૧૭૯ના અરસામાં એમનો વિહાર સોપારા ત૨ફ હતો, જ્યાં અંચલગચ્છના ૪૮મા પટ્ટધર જયસિંહસૂરની માતા નેઢીને આવેલા સ્વપ્નનો અર્થ એમણે કહી બતાવ્યો હતો. ૧૩. પુણ્યતિલકસૂરિ : સં.૧૨૦૭. આ મહાપ્રભાવક આચાર્ય હતા અને એમણે સં.૧૨૦૨, ૧૨૧૨ અને ૧૨૯૫માં કરેલી પ્રતિષ્ઠાઓની માહિતી મળે છે. સં.૧૨૨૧માં બેણપના રાઉ સોમિલને, ૧૨૨૬માં નગરપારકરના ઉદ્દેપાલ ક્ષત્રિયને અને ૧૨૪૪માં રાઉ વણવીરને પ્રતિબોધી એમણે જૈનધર્મી કર્યાં હતા. ૧૪. ગુણપ્રભસૂરિ : સં.૧૨૫૯. ૧૫. સિંહપ્રભસૂરિ.] ૫૨. અજિતસિંહ : ડોડ ગામમાં (મેરુ. પ્ર. ચિં. તથા શત.માં કોક ગામમાં) જિનદેવ શેઠ પિતા, જિનદેવી માતા, જન્મ સં.૧૨૮૩. દીક્ષા સં.૧૨૯૧, આચાર્ય ૧૩૧૪ (અણહિલપાટણમાં), ગચ્છનાયકપદ જાલોરમાં સં.૧૩૧૬. સ્વ. વર્ષ ૫૬ની વયે સં.૧૩૩૯. L૯-૯ તેમણે સુવર્ણનગરી(જાલોર)ના રાજા સમરસિંહને પ્રતિબોધી દેશમાં થતી જીવહિંસા બંધ કરાવી. (શિલાલેખ સં.૧૩૪૨ અને ૪૪ કિલ્હૉનં. ઈં.ઍન્ટિ., વૉ.૧૪, Page #131 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ પૃ.૩૪૫-૫૫, વૉ.૨૦, પૃ.૧૩૭. જૈન શિલાલેખ, જર્નલ ઑફ એશિઆટિક સોસાયટી મુંબઈ, વૉ.૫૫, ભાગ ૧, પૃ.૪૭). ૧૫ને એકસાથે આચાર્યપદવી આપી. ૧૨૦ [ડોડ ગામ મારવાડનું. શ્રીમાળી જ્ઞાતિ. જન્મનામ અચલકુમાર. અજિતસિંહને પણ સિંહપ્રભની પેઠે વલ્લભી શાખાના ગુણપ્રભસૂરિના શિષ્ય દર્શાવવામાં આવે છે, જે સ્વીકાર્ય ગણાતું નથી. બન્ને મહેન્દ્રસિંહસૂરિના જ શિષ્યો હતા. પંદર શિષ્યોને આચાર્યપદ આપ્યું સં.૧૩૩૯માં. સ્વર્ગવાસ અણહિલપુર પાટણમાં. અજિતસિંહસૂરિના શિષ્ય માણિક્યસૂરિએ સં.૧૩૩૮માં ‘શકુનસારોદ્વાર’ નામની કૃતિ રચી છે. ૫૩. દેવેન્દ્રસિંહ : પાલણપુરમાં શ્રીમાલી સાંત શેઠ પિતા, સંતોષશ્રી માતા, જન્મ સં.૧૨૯૯. દીક્ષા થિરાદ્ર(થરાદ)માં સં.૧૩૦૬, આચાર્યપદ તિમિરપુરમાં ૧૩૨૩, ગચ્છનાયકપદ ૧૩૩૯. સ્વ.૧૩૭૧ અણહિલપુર પાટણમાં ૭૨ વર્ષની વયે. [જન્મનામ દેવચન્દ્ર. સારા કવિ અને વક્તા હતા. ૫૪. ધર્મપ્રભ : ભિન્નમાલમાં શ્રીમાલી લીંબા શેઠ પિતા, વિજલદે માતા, જન્મ સં.૧૩૩૧. દીક્ષા જાલોરમાં સં.૧૩૪૧, આચાર્યપદ ૧૩૫૯, ગચ્છનાયકપદ અણહિલપુર પાટણમાં ૧૩૭૧. ધર્મપ્રભનું બીજું નામ પ્રાતિલકસૂરિ હતું. તે આચાર્ય ૬૩ વર્ષની વયે આસોટી ગામમાં સ્વર્ગસ્થ થયા, સં.૧૩૯૩. તેમણે અંકાષ્ટયક્ષ(સં.૧૩૮૯)માં ‘કાલિકાચાર્યકથા' રચી (જુઓ જયસોમનો ‘વિચારરત્નસંગ્રહ’, અને સમયસુંદરનું ‘સામાચારીશતક'). આ કથાનું સંશોધન જર્મન ડૉ. લૉયમને કરી જર્નલ જર્મ. ઑરિ. સો., વૉ.૪૭, પૃ.૫૦૫-૯માં પ્રકટ કર્યું છે. [ધર્મપ્રભનું જન્મનામ ધનરાજ કે ધનચન્દ્ર. પ્રખર તપસ્વી હતા.] ભુવનનુંગસૂરિ : શાખાચાર્ય થયા. તેમણે રાઉલ ખેંગારની સમક્ષ જૂનાગઢમાં (ખેંગા૨ ૪થો રાજ્ય સં. ૧૩૩૬–૯૦, જુઓ આર્કિ. સર્વે વેસ્ટ ઈંડિયા, ૨, પૃ.૧૬૪-૬૫) તક્ષનાગને પ્રત્યક્ષ આણી ૧૬ ગારુડીઓના વાદ જીત્યા ને તેમની પાસે જિંદગી સુધી સર્પ પકડવાનો ને ખેલાવવાનો ધંધો ન કરવો એવો નિયમ કરાવ્યો. પાતસાહની મંજૂરીથી સવા લાખ જાલ છોડાવી, પ૦૦ ભઠ્ઠી બંધ કરાવી. [ભુવનતુંગસૂરિ મંત્રવાદી હતા. એમનાથી તુંગ શાખા શરૂ થઈ. બીજા એક શાખાચાર્ય જયાનંદસૂરિ સં.૧૩૮૨માં વિદ્યમાન હતા. એમણે એ વર્ષમાં બાહડમેરના સમરથ નામના રજપૂતને પ્રતિબોધી જૈનધર્મી કર્યો હતો.] ૫૫. સિંહતિલક : મરુદેશે અઇવપુરે (મેરુ., પ્ર.ચિં. અને શતામાં આદિત્યવાટકે) આશાધર શેઠ પિતા, ચાંપલદે માતા, જન્મ સં.૧૩૪૫. દીક્ષા ૧૩૫૨, આચાર્ય ૧૩૭૧ આણંદપુરમાં, ગચ્છનાયકપદ પાટણમાં ૧૩૯૩, સ્વ. સ્તંભતીર્થે ૫૦ વર્ષની વયે, ૧૩૯૫. [શ્રીમાલી વંશ.] Page #132 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૧૨૧ ૫૬. મહેન્દ્રપ્રભ : વડગામમાં ઓસવાલ આશા શેઠ (મેરુ. પ્ર. ચિ.માં પારેખ આભા) પિતા, જીવણાદે માતા, જન્મ સં.૧૩૬૩. દીક્ષા વીજાપુરે સં.૧૩૭૫ (મેરુ. પ્રાચિ. અને શત.માં ૧૩૬૫), આચાર્યપદ ૧૩૯૩ (મેરુ. પ્ર. ચિ.માં ૧૩૮૯) અણહિલપુર પાટણમાં, ગચ્છનાયકપદ તંભતીર્થ (ખંભાત) બંદરે ૧૩૯૮. સ્વ. ૮૧ વર્ષનું આયુષ્ય ભોગવી સં.૧૪૪૪ (મેરુ, પ્ર. ચિ. અને શત.માં ૧૪૪૩). તેમના સમયમાં શાખાચાર્ય અભયસિંહસૂરિ થયા. તેના ઉપદેશથી સં.૧૪૩રમાં પાટણવાસી મીઠડિયા ગોત્રના શા. ખેતો નોડીએ પાર્શ્વપ્રતિમા ભરાવી કે જે શ્રી ગોડી પાર્શ્વનાથજી હાલ વિદ્યમાન છે. (જુઓ ગોડી પાર્શ્વનાથ ચોઢાલિયું. “વિધિપક્ષ પ્રતિક્રમણમાં છપાયું છે તે, તથા ભાંડારકર ૧૮૮૩-૮૪નો રિપોર્ટ, પૃ.૩૨૩). મહેંદ્રપ્રભનો પ્રતિષ્ઠાલેખ ૧૪૫૪, બુ.૧. [2] મિહેન્દ્રપ્રભનું જન્મનામ મહેન્દ્ર. સં.૧૪૨૦માં ધર્મતિલકસૂરિ, સોમતિલકસૂરિ, મુનિશેખરસૂરિ, મુનિચંદસૂરિ, અભયતિલકસૂરિ, જયશેખરસૂરિ એ છ શિષ્યોને પાટણમાં એકીસાથે સૂરિપદ પ્રદાન કર્યું. મહેન્દ્રપ્રભ કવિ હતા અને એમનું સંસ્કૃતમાં “જીરાપલ્લી પાર્શ્વનાથ સ્તોત્ર' ઉપલબ્ધ છે. સ્વર્ગવાસ પાટણમાં. લેખ વસ્તુતઃ મહેન્દ્રસૂરિનો છે (શ્રી અંચલગચ્છીય પ્રતિષ્ઠાલેખો, ૪.), જે કોઈ અન્ય હોવાનું સમજાય છે. મુનિશેખરથી શેખર શાખા શરૂ થઈ. જયશેખરસૂરિએ સં. ૧૪૬૨ના ધમ્મિલચરિતમાં તથા અન્ય કાવ્યોમાં એમનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે.] ૫૭. મેરૂતુંગ : નાણી (મરુદેશે જીર્ણપુરમાં) ગામમાં પોરવાડ વોરા વઈરસિંહ પિતા, નાહુલણદે માતા, જન્મ સં.૧૪૦૩. દીક્ષા સં.૧૪૧૮, આચાર્યપદ ૧૪૨૬, ગચ્છનાયકપદ ૧૪૪૬. સ્વ. ૬૮ વર્ષની વયે, ૧૪૭૧. એમણે વઢિયાર દેશમાં શંખેશ્વર પાસે લોલાડ ગ્રામમાં જીરિકાપલ્લી પાર્શ્વનાથના પોતે રચેલા “નમો દેવદેવાયથી શરૂ થતા સ્તોત્રથી તેમની સ્તવના કરી વિઘ્ન નિવાર્યું અને તે જ ગામમાં બાદશાહ મહમદ ફોજ લઈ આવતાં તેની ફોજને પાર્શ્વનાથના મહિમાથી પાછી વાળી. વડનગરના નાગર વાણિયાનાં ત્રણસો ઘર ત્યાંના નગરશેઠના પુત્રને ડંખેલ સર્પનું ઝેર પોતાના ઉપરોક્ત સ્તોત્રથી નિવારી શ્રાવક કર્યા. આ સ્તોત્ર વિધિપક્ષ પ્રતિક્રમણમાં છપાયું છે. તેમના ગ્રંથો : કાલિદાસ માઘ આદિનાં પંચકાવ્ય પઠે પોતે પાંચ કાવ્ય રચ્યાં – (૧) નાભિવંશકાવ્ય. (૨) યદુવંશસંભવકાવ્ય. (૩) નેમિદૂતકાવ્ય વગેરે. ઉપરાંત નવીન વ્યાકરણની રચના કરી. “સૂરિમંત્રકલ્પ” (જુઓ પિટર્સન રિપૉર્ટ, ૩, પૃ.૩૬૪-૬૫) અને બીજા ગ્રંથો રચ્યા. “મેઘદૂતકાવ્ય' પણ (જુઓ તે જ રિપોર્ટ, પૃ.૨૪૮) રચ્યું, “શતપદીસમુદ્ધાર' પોતાની પ૩મા વર્ષની વયે (એટલે સં.૧૪૫૬) અથવા તે શતકના પ૩મા વર્ષે (એટલે સં.૧૪૫૩માં), (લઘુશતપદી સં.૧૪૫૦માં) “શ્રીકંકાલય-રસાધ્યાય' (જુઓ વેબ વર્ઝ, ૧, પૃ.૨૯૭) રચ્યાં. ક્લાટ કહે છે કે પ્રબંધચિંતામણિ’, ‘ઉપદેશશત’ અને ‘કાતંત્ર-વ્યાખ્યા આ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ સૂરિથી મોટા મેરતંગસૂરિ કે જે નાગેન્દ્રગચ્છના હતા તેમણે રચ્યા છે. મેરૂતુંગસૂરિએ “સપ્તતિભાષ્યટીકા' સં.૧૪૪૯માં રચી છે તેમાં પોતાના જે અન્ય ગ્રંથોનો ઉલ્લેખ કરે છે તેનાં નામ : મેઘદૂત સવૃત્તિ, ષડ્રદર્શનસમુચ્ચય બાલાવબોધવૃત્તિ અને ધાતુપારાયણ. લીંબડી ભંડારમાં મેરતંગસૂરિનો રાસ (દા.૪૨ નં.૨૫) છે તે આ સૂરિના સંબંધમાં વધારે પ્રકાશ પાડી શકે તેવો સંભવ છે. પ્રતિષ્ઠાલેખો સં.૧૪૫૬-૬૮-૭૦, બુ.૧; ૧૪૪૫-૬૮; બુ.૨; ૧૪૬૯, ના.૨, ૧૪૪૭-૪૯, ના.૧. જયશેખરસૂરિ : આ સમયે શાખાચાર્ય થયા. તેઓ મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય હતા. તેમણે (શેકડા ગ્રામમાં) “ઉપદેશચિંતામણિ' ૧૨૦૦૦ શ્લોકમાં (સં.૧૪૩૬; જુઓ ભાંડારકર રિપોર્ટ ૧૮૮૩-૪, પૃ.૧૩૦, ૪૪૨-૩), 'પ્રબોધચિંતામણિ' (સં.૧૪૬૨; કિલહૉર્ન રિપોર્ટ, પૃ.૯૫ જુઓ), “સંબોધસત્તરી (જુઓ પિટર્સન, પહેલો રિપોર્ટ પૃ.૧૨૫), “આત્માવબોધકુલક' અને બીજા (કુલક ૧૨) તેમજ બીજી નાની કૃતિઓ જેવી કે “બૃહદ્અતિચાર ('વિધિપક્ષ પ્રતિક્રમણમાં છપાયેલો છે, પૃ.૮૮-૨૨૮), અજિતશાંતિસ્તવન' (તેમાં પૃ.૩૫૭-૬૫) રચેલ છે. જયશેખરસૂરિએ વિશેષમાં ‘કુમારસંભવકાવ્ય” તથા “ધમિલચરિત્ર' (સં.૧૪૬૨) રચેલ છે. તેમનો પ્રતિષ્ઠાલેખ સં. ૧૫૧૭ બુ.૧ મળે છે. તેમના શિષ્ય ધર્મશખરે “કુમારસંભવકાવ્ય” પર ટીકા સં. ૧૪૮૨માં રચી છે તેમાં આ પ્રમાણે છે : શ્રીમદંચલગચ્છ શ્રી જયશેખરસૂરયઃ | ચ–ારતૈમહાગ્રંથાઃ કવિશૐવિનિર્મિતાઃ || પ્રબોધશ્રોપદેશશ્ન ચિંતામણિકતોસ્તારો | કુમારસંભવં કાચું ચરિત્ર ધમિલસ્ય ચ | માણિજ્યસુંદરસૂરિ : બીજા શાખાચાર્ય મેરતંગના શિષ્ય છે. તેમણે ગુણવર્માચરિત્ર' (જુઓ બેન્ડલ. જર્ન. પૃ.૬૪), “સત્તરભેદી પૂજા કથા', “પૃથ્વચન્દ્ર ચરિત્ર' (જુઓ વેબ વર્ઝ, ૨, પૃ. ૧૭૫, નં.૨૪૧, સન ૧૮૭૩-૭૪, બુહુલર રિપોર્ટ, કસ્તૂરસાગર ભ. ભાવનગર), “ચતુઃ પર્વકથા', “ધર્મદત્તસ્થાનક' આદિ રચેલ છે. વળી “શુકરાજકથા' (૧૮૮૦-૮૧ રિપોર્ટ, પૃ.૨૭), “મલયસુંદરીકથા' (ગૂજરાતના શંખરાજાની સભામાં પિટર્સન, પહેલો રિપોર્ટ, પૃ.૧૪૩), સંવિભાગવ્રતકથા' (મિત્ર, નોટિસીઝ, ૮, પૃ.૨૩૭-૮) પણ રચેલ છે. માણિક્યશેખરસૂરિ નામના મેરૂતુંગના શિષ્ય ‘આવશ્યકનિયુક્તિદીપિકા' રચી (નં.૩૭૬, સન ૧૮૭૯-૯૦, ભાં.ઇ.) તેમાં તેણે પોતાના અન્ય ગ્રંથોનો ઉલ્લેખ કરેલ છે તેનાં નામ : પિંડનિર્યુક્તિદીપિકા (નં.૩૮૯, સન ૧૮૭૯-૮૦, ભાં.ઈ.), ઓઘનિર્યુક્તિદીપિકા, દશવૈકાલિકદીપિકા, ઉત્તરાધ્યદીપિકા, આચારાંગદીપિકા અને નવતત્ત્વવિવરણ. વિશેષમાં “કલ્પનિર્યુક્તિ' પર અવસૂરી (નં.૧૯ સં.૧૮૭૭-૭૮ ભાં.ઇ.) રચી. Page #134 -------------------------------------------------------------------------- ________________ । તપાગચ્છની પટ્ટાવલી [મેરુતંગસૂરિનું જન્મનામ વસ્તિગકુમાર. દીક્ષા સં.૧૪૧૦માં લીધી હોવાનું વધારે સંભવિત. સૂરિપદ પાટણમાં. સ્વર્ગવાસવર્ષ ૧૪૭૦, ૧૪૭૧ ને ૧૪૭૩ તથા સ્વર્ગવાસસ્થળ ખંભાત, પાટણ ને જૂનાગઢ મળે છે, તેમાં એમના સ્વર્ગવાસ પછી થોડા સમયમાં જ એમના અજ્ઞાતનામ શિષ્ય રચેલ ‘મેરુનુંગસૂરિ રાસ'ની માહિતી વધારે આધારભૂત ગણાય. એ મુજબ સં.૧૪૭૧ના માગશર શુદ ૧૫ ને સોમવારે અનશન-આરાધનાપૂર્વક ને ઉત્તરાધ્યયનનું શ્રમણ કરતાં સ્વર્ગવાસ પામ્યા. ૧૨. મૈરુત્તુંગ પ્રસિદ્ધ મંત્રવાદી હતા. એમણે વ્યાકરણ, સાહિત્ય, છંદ, અલંકાર, આગમ, વેદ, પુરાણ વગેરેનો અભ્યાસ કર્યો હતો. એમના ગ્રંથોની યાદી માટે જુઓ અંચલગચ્છ દિગ્દર્શન, પૃ.૨૨૦–૨૩. એમને નામે મળતી અંચલગચ્છની પટ્ટાવલી એમની રચના હોવાનું શંકાસ્પદ છે. એમાં અનેક સ્ખલનો છે. ખુદ મેરુતંગસૂરિએ રચેલ ‘શતપદીસારોદ્વાર’ની પ્રશસ્તિની હકીકતો સાથે એની હકીકતો મેળ ધરાવતી નથી ને સં.૧૪૩૮માં રચાયેલી પટ્ટાવલીમાં સં.૧૪૪૪ સુધીની ઘટનાઓનું વર્ણન છે. જયશેખરસૂરિ મહેન્દ્રપ્રભસૂરિના ત્રણ મુખ્ય શિષ્યો – મુનિસુંદર, જયશેખર, મેરુત્તુંગ – માં વચેટ હતા. ખંભાતની રાજસભામાં કવિચક્રવર્તીનું બિરુદ મેળવનાર અને પોતાને ‘વાણીદત્તવર’ તરીકે ઓળખાવનાર આ સાધુકવિએ ‘પ્રબોચિન્તામણિ’ એ રૂપકગ્રન્થિકાવ્યને ‘ત્રિભુવનદીપકપ્રબંધ' એ નામે ગુજરાતીમાં ઉતાર્યું છે અને ગુજરાતીમાં અન્ય રચનાઓ પણ કરી છે. એમની કૃતિઓની યાદી માટે જુઓ અંચલગચ્છ દિગ્દર્શન, પૃ.૧૮૨-૮૪ તથા ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાલીન). એમની કૃતિઓ સં.૧૪૩૬થી ૧૪૬૨નાં રચનાવર્ષો ધરાવે છે. એમણે ઘણા કવિશિષ્યો પણ નિપજાવ્યા છે. માણિક્યસુંદરસૂરિ સં.૧૪૬૩માં કે તે પહેલાં ખંભાતમાં આચાર્યપદ પામ્યા હતા અને સં.૧૪૯૧માં શીલરત્નસૂરિએ રચેલ મેરુતુંગસૂકૃિત ‘જૈન મેઘદૂત' પરની ટીકાને સંશોધી હતી એટલે ત્યાં સુધી એ હયાત હતા. ‘મહાબલ મલયસુંદરી કથા' (સં.) ગુજરાતના રાજા શંખની રાજસભામાં રચાયેલી હતી તેથી એ રાજમાન્ય કવિ હતા એમ દેખાય છે. એમનું ‘પૃથ્વીચન્દ્રચરિત્ર’ ગુજરાતી ભાષાની એક અનન્ય ગદ્યકથા છે. એમના ગ્રંથોની વિસ્તૃત યાદી માટે જુઓ અંચલગચ્છ દિગ્દર્શન, પૃ.૨૪૭-૪૮.] ૫૮. જયકીર્તિ : તિમિરપુરમાં શ્રીમાલી ભૂપાલ શેઠ પિતા, ભરમાદે માતા, જન્મ સં.૧૪૩૩. દીક્ષા ૧૪૪૪, સૂરિપદ ખંભાત બંદરે ૧૪૬૭, ગચ્છનાયકપદ પાટણમાં ૧૪૭૩, સ્વ. ૬૭ વર્ષની વયે સં.૧૫૦૦. તેમના શિષ્ય શીલરત્નસૂરિએ મેરુડુંગના ‘મેઘદૂતકાવ્ય’ પર વૃત્તિ રચી સં.૧૪૯૧ ચૈત્ર વદ ૫ બુધ અણહિલપુર પાટણમાં. તેને ઉપરોક્ત માણિક્યસુંદરસૂરિએ સંશોધી. (જુઓ પિટર્સન, ત્રીજો રિપૉર્ટ, પૃ.૨૬૯-૫૦ તથા ઈ.ઍન્ટિ., વૉ.૧૯, પૃ.૩૬૬). જયકીર્તિના પ્રતિષ્ઠાલેખ સં.૧૪૮૧-૮૭-૮૮-૯૩–૯૯-૧૫૦૩-૦૫, બુ.૧; ૧૪૭૩-૮૪-૮૭-૯૦-૯૧-૯૯, બુ.૨; ૧૪૮૧-૮૩, ના.૧૬ ૧૪૮૩-૯૦-૯૪, Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ ના.૨. જિયકીર્તિનું જન્મનામ દેવકુમાર. સ્વર્ગવાસ પાટણમાં. એમણે ઉત્તરાધ્યયન, ક્ષેત્રસમાસ તથા સંગ્રહણી ગ્રંથો પર ટીકા તથા “પાર્શ્વદેવસ્તવન' રચેલ છે. એમના શિષ્ય ઉપાધ્યાય લાવણ્યકીર્તિથી કીર્તિ શાખા ઉદ્ભવી છે.] પ૯. જયકેસરી : પાંચાલદેશે શ્રી થાનનગરે શ્રીમાલી દેવસિંહ શેઠ પિતા, લાખણદે માતા, જન્મ સં.૧૪૬૧, મૂળ નામ ધનરાજ. દીક્ષા સં.૧૪૭૫, આચાર્યપદ ૧૪૯૪, ગચ્છનાયકપદ ચાંપાનેરમાં ૧૫૦૧, સ્વ. ૮૧ વર્ષની ઉંમરે, ૧૫૪૨. તેમણે અનેક ચમત્કાર કર્યા છે. પ્રતિષ્ઠાલેખ સં.૧૫૦૭-૦૮-૦૯-૧૦-૧૧-૧૩-૧૬-૧૭-૧૮-૨૦-૨૨-૨૪ -૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૬, બુ.૧; ૧૫૦૪-૦૮-૧૨-૧૩–૧૭-૨૦-૨૧-૨૨ -૨૭-૨૮-૨૯-૩૧, બુ.૨; ૧૫૦૩-૦૭-૦૯-૨૨-૨૩-૩૦-૩૧-૩ર-૩૯, ના.૧; ૧૫૦પ-૦૯-૧૩-૧પ-૨૩-૨૪-૨૭-૨૮-૨૯-૩૦, ના. ૨. વિધારે સાધનો જન્મવર્ષ ૧૪૭૧ આપે છે, ક્વચિત ૧૪૬૯ પણ મળે છે. સ્વર્ગવાસ સં. ૧૫૪૧ પોષ સુદ ૮ના રોજ ખંભાતમાં એમ વધારે સાધનો નોંધે છે અને તેથી ૭૨ વર્ષનું આયુષ્ય બતાવે છે.] ૬૦. સિદ્ધાંતસાગરઃ પાટણનગરે ઓસવાલ સોની જાવડ પિતા, પૂરલદે માતા, જન્મ સં.૧૫૦૬, મૂલનામ સોનપાલ. દીક્ષા ૧૫૧૨, આચાર્યપદ ૧૫૪૧, ગચ્છનાયકપદ ૧૫૪૨. સ્વ. પ૪ વર્ષની વયે સં.૧૫૬૦. પ્રતિષ્ઠાલેખ સં. ૧૫૪૫-૪૭-૪૮-૪૯-૫૨-૫૩-૫૫, બુ.૧; ૧૫૪૨-૪૮પ૧-૫૩-૫૭-૬૦, બુ.૨; ૧૫૫૧, ના. ૧; ૧૫૪૫–૫૪-પ૫, ના.૨. [દીક્ષા પાટણમાં, સૂરિપદ અને ગચ્છનાયકપદ સં.૧૫૪૧ ફાગણ સુદ ૫ રાજનગર એટલે અમદાવાદમાં અને સ્વર્ગવાસ પાટણમાં એવી માહિતી પણ મળે છે. એમણે સં. ૧૫૪૧માં “ચતુર્વિશતિ જિન સ્તુતિ' રચેલ છે. આ સમયે ઉપાધ્યાય ભાવવધનથી વર્ધન શાખા, કમલરૂપથી કમલ શાખા અને ધનલાભથી લાભ શાખા ઉદ્દભવી.] ૬૧. ભાવસાગર : મારવાડ દેશે નરસાણી ગામે શ્રીમાલી વોરા સાંગા પિતા, સિંગારદે માતા, જન્મ સં.૧૫૧૦, મૂલનામ ભાવડ. દીક્ષા જયકેસરિસૂરિને હાથે ખંભાત બંદરે ૧પ૨૦, આચાર્ય ને ગચ્છશપદ માંડલ ગામમાં ૧પ૬૦. સ્વ. ૭૩ વર્ષની વયે, સં.૧૫૮૩. તેમના રાજ્યમાં વિનયહંસે સં.૧૫૭૨માં દશવૈકાલિક પર વૃત્તિ રચી. (જુઓ મિત્ર, નોટિસીઝ, ૮, પૃ.૧૬૮-૯). તેમના પ્રતિષ્ઠાલેખ સં.૧૫૬૦-૬૪-૬૫-૬૬-૬૭-૬૮, બુ.૧; ૧૫૬૦-૬૧૬૩-૮૧, બુ.૨; ૧૫૬૧-૬૫-૭૪-૭૬, ના.૧. [ગામ તરસાણી અને ભિન્નમાલ પણ નોંધાયેલ છે. અજ્ઞાતકર્તક “ભાવસાગર Page #136 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૧૨૫ સ્તુતિમાં ભિન્નમાલમાં સં.૧૫૧૬ માઘ માસમાં જન્મ દર્શાવેલ છે તે વધુ અધિકૃત હોવા સંભવ છે. ભાવસાગરસૂરિના શિષ્ય સુમતિસાગરસૂરિ એક પ્રભાવક આચાર્ય થઈ ગયા. પ્રાચીન પટ્ટાવલીઓમાં ભાવસાગર પછી ગુણનિધાન વગેરેને બદલે સુમતિસાગરની પરંપરા બતાવવામાં આવે છે તેથી તેઓ શાખાચાર્ય હોવાનું નિશ્ચિત થાય છે. તેમનો જન્મ પાટણમાં સં. ૧૫૫૪માં. પિતા શ્રીમાળી શા વસ્તા, માતા વિમલાદે. દીક્ષા સં.૧પ૭૯, આચાર્યપદ સં. ૧પ૯૮ કે ૧૫૮૯. સ્વ. સં. ૧૬૧૪. એમની પરંપરા – ૨. ગજસાગરસૂરિ : સં.૧૫૮૫થી ૧૬૫૯. ૩. પુણ્યરત્નસૂરિ : સં.૧૬૧૦થી ૧૬૮૫. એમણે સં.૧૬૩૭માં “સનતકુમાર રાસ' અને ૧૬૪૦માં ‘સુધર્માસ્વામી રાસ” વગેરે કૃતિઓ રચેલ છે. ૪. ગુણરત્નસૂરિ : એમણે તીર્થકરોના દોહા રચ્યા છે. ૫. ક્ષમારત્નસૂરિ : સં.૧૭૨૧માં હયાત.] ૬૨. ગુણનિધાન : પાટણનગરે શ્રીમાલી નગરાજ પિતા, લીલાદે માતા, જન્મ સં.૧૫૪૮, મૂલનામ સોનપાલ. દીક્ષા સિદ્ધાંતસાગરસૂરિના હાથે ૧૫૫૨, સૂરિપદ ને ગચ્છશપદ સ્તભંતીર્થ ૧૫૮૪, સ્વ. ૫૪ વર્ષે સં.૧૬૦૨. તેમના રાજ્યમાં સં.૧૫૯૮માં એક પ્રત તે ગચ્છના દયાશીલને આપવામાં આવી. (ઘોઘા ભં.) પ્રતિષ્ઠાલેખ સં.૧૫૮૭-૯૧, બુ.૧; ૧૫૮૪-૮૭-૯૧–૧૬૦૦, બુ.૨ ૧૫૭૯, ના. ૨. [જન્મ માઘ શુક્લ પક્ષમાં, દીક્ષા પાટણમાં, સૂરિપદ જંબુસરમાં સં.૧૫૬૫, સ્વર્ગવાસ પાટણમાં – એવી માહિતી પણ મળે છે.] ૬૩. ધર્મમૂર્તિઃ ત્રંબાવતી – ખંભાતના શ્રીમાલી હંસરાજ વણિક પિતા, હાંસલદે માતા, જન્મ સં.૧૫૮૫, મૂલનામ ધર્મદાસ. દીક્ષા ૧૫૯૯, આચાર્યપદ અમદાવાદમાં ૧૬૦૨, ગચ્છનાયકપદ એ જ વર્ષમાં. સ્વ. પાટણમાં ૮૫ વર્ષ, સં.૧૬૭૦. તેઓ ઉગ્ર ત્યાગી હતા. તેમના રાજ્યમાં ઉત્તરાધ્યયન-દીપિકાની પ્રત સં.૧૬૪૩-૪માં લખાઈ હતી. (જુઓ વેબ વર્ઝ, ૨, પૃ.૭૧૮) અને વ્યવહારસૂત્રની પ્રત સં. ૧૬૬૫માં લખાઈ હતી. (જુઓ તે જ, પૃ.૬૩૮). તેમણે પોતે ‘વૃદ્ધચૈત્યવંદન’ (શ્રાવક પ્રતિક્રમણાદિ સૂત્ર, ૧૮૮૬, મુંબઈ પૃ.૪૮-પપમાં મુદ્રિત) અને પ્રદ્યુમ્નચરિત' (જુઓ કુંતે રિપોર્ટ, ૧૮૮૧, પૃ.૪૪) રચેલ છે. તેમના રાજ્યમાં સં.૧૬૬૬માં સૂત્રકૃતાંગ-નિર્યુક્તિની પ્રત લખાઈ. (વઢવાણ શહેર વિદ્યાશાલા ભંડાર.) પ્રતિષ્ઠાલેખ સં.૧૬૨૯, બુ. ૧; ૧૬૪૪-૫૪ (અલાઈ ૪૨), બુ.૨; ૧૬૨૧, ના.૨. સ્વિર્ગવાસ સં.૧૬૬૯ ને ૧૬૭૧ પણ મળે છે. એમણે ત્રણ વાર સમેતશિખરની Page #137 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ યાત્રા કરી હતી. એમના ઉપદેશથી અનેક ગ્રંથભંડારો સર્જાયા કે પુનરુદ્ધાર પામ્યા. એમણે ‘ષડાવશ્યકવૃત્તિ’ અને ‘ગુણસ્થાનકક્રમારોહ-બૃહવૃત્તિ'ની રચના કરી હોવાની માહિતી મળે છે. એમને નામે મેરુતુંગસૂરિની પટ્ટાવલીના અનુસંધાનરૂપ પટ્ટાવલી મળે છે, પણ એની ઘણી બાબતો સંશોધનીય છે. ‘વૃદ્ધચૈત્યવંદન’ ધર્મમૂર્તિની નહીં પણ વાચક મૂલાની રચના છે અને ‘પ્રદ્યુમ્નચરિત’ એમણે રચી હોવાની વાત પણ સંશોધનીય છે. એમણે ‘ગાહાસલખ્ખણા-વૃત્તિ' રચી હોય એવું જણાય છે. તેમના સમયમાં મૂર્તિ શાખા, ચન્દ્ર શાખા, કીર્તિ શાખા અને વર્ધમાન શાખા નીકળી. ૬૪. કલ્યાણસાગર ઃ લોલાડા ગામના શ્રીમાલી કોઠારી નાનિગ પિતા, નામિલદે માતા, જન્મ સં.૧૬૩૩, મૂલનામ કોડણ. દીક્ષા ધવલપુરે સં.૧૬૪૨, આચાર્યપદ અમદાવાદે ૧૬૪૯, ગચ્છશપદ પાટણે ૧૬૭૦, સ્વ. ભુજ નગરમાં ૮૫ વર્ષની વયે, ૧૭૧૮. ૧૨૬ તેમણે કચ્છના અધિપતિને પ્રતિબોધ આપી આહેડો (શિકાર) મુકાવ્યો. સં.૧૬૭૬માં લાલણ ગોત્રે ઓસવાલ જ્ઞાતિના શા વર્ધમાન પદમસીએ નવ લાખ મહમુદી ખર્ચી આ ગુરુના ઉપદેશથી નવાનગ૨માં મોટો જિનપ્રાસાદ કરાવ્યો. તેમાં ૯૧ મોટાં બિંબ પધરાવ્યાં, ૪૪૧ નાનાં બિંબ ભરાવ્યાં; તથા તે જ શા વર્ધમાન પદમસીએ શત્રુંજય પર મોટું જિનાલય કરાવ્યું ને ત્યાં બીજા સાત દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવી. વળી સં.૧૬૭૫ના વૈશાખ શુદ ૮ રવિવારે નવાનગરવાસી ઓસવાલ જ્ઞાતિ નાગડા ગોત્રના અચલગચ્છના શા રાજસીએ ૫૫૧ જિનબિંબ ભરાવી એક મોટું બાવન જિનાલય ચૈત્ય કરાવ્યું તેમાં પ્રતિષ્ઠા વખતે આ જ આચાર્ય હતા. એક દેરાસર ૫૨ નવ લાખ મહમુદી ખર્ચ્યા તથા ૨૧ પ્રાસાદ બીજા કરાવ્યા તેમાં ચોરાશી લાખ કોરી ખર્ચી. તેમના ઉપદેશથી આગ્રાથી કોરપાલ અને સોનપાલે સમેતશિખરનો સંઘ કાઢ્યો ને ત્યાં વીસે તીર્થંકરનાં પગલાં સમરાવી પ્રતિષ્ઠા કરાવી. તે યાત્રા સં.૧૬૭૧માં થઈ. આ બંને ભાઈઓએ સં.૧૬૭૧માં જ આ સૂરિના હસ્તથી જિનબિંબો પ્રતિષ્ઠિત કરાવ્યાં છે. જુઓ ‘કુરપાલ સોણપાલ પ્રશસ્તિ' એ લેખ પૃ.૨૫થી ૩૫, જૈન સાહિત્યસંશોધક, ખંડ ૨, અંક ૧. તેમના રાજ્યમાં જાતકપદ્ધતિ-વૃત્તિ’ સં.૧૬૭૩માં રચાઈ (જેકોબીનો સંગ્રહ) અને ‘અભિધાન-ચિંતામણિ’પરની ‘વ્યુત્પત્તિરત્નાકર' નામની વૃત્તિ સં.૧૬૮૬માં દેવસાગરે (અ.પુણ્યચન્દ્ર-માણિકચન્દ્ર-વિનયચન્દ્ર-રવિચન્દ્રશિ.) રચી. (જુઓ. વેબર વર્ઝ., ૨, પૃ.૨૫૭). આ સૂરિના શિલાલેખો સં.૧૬૭૫ અને ૧૬૮૩ (જુઓ એપિગ્રાફ્રિકા ઇંડિકા, વૉ.૨, ૩૯), ગે.રે. તેમણે પોતાના શિષ્ય વિનયસાગર માટે ‘મિશ્રલિંગકોશ’ રચ્યો (પ્ર.કા.ભં., છાણી). Page #138 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૧૨૭ અને તે શિષ્ય વિનયસાગરે ભોજવ્યાકરણ રચ્યું (જુઓ વેબર વર્ક, પૃ.૨૦૩-૪; સરખાવો પૃ.૧૨૦૬) તથા સારસ્વતનાં સૂત્રોને છંદમાં મૂકી “વૃદ્ધચિંતામણિ રો . પ્રતિષ્ઠાલેખ સં.૧૬૬૭-૮૧-૮૩, બુ.૨; ૧૬૭૧-૭૬-૭૮–૧૭૦૨, ના.૨. વિઢિયાર દેશ. જન્મમિતિ વૈશાખ સુદ ૬. દીક્ષામિતિ ફાગણ સુદ ૩, આચાર્યપદમિતિ મહા સુદ ૬ અહમ્મપુર / અમદાવાદ. સ્વર્ગવાસ સં.૧૭૧૮ વૈશાખ સુદ ૩ નોંધાયેલ છે, પરંતુ સં.૧૭૧૮ શ્રાવણ વદ પના રોજ એમના ઉપદેશથી ધર્મમૂર્તિસૂરિની પાદુકાનું સ્થાપન હરિપુરામાં થયું છે તેથી સ્વર્ગવાસ તે પછી જ હોઈ શકે. ‘મિશ્રલિંગકોશ' ઉપરાંત એમની ઘણી રચનાઓ છે, જુઓ અંચલગચ્છ દિગ્દર્શન, પૃ.૪પર-પ૪. ત્યાં નોંધાયેલ “અગડદત્ત રાસ” સ્થાનસાગરની કૃતિ હોવાનું જણાય છે. ને અન્ય ગુજરાતી સ્તવનાદિના કર્તૃત્વ વિશે પણ સંશય છે. જુઓ ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાલીન). વિનયસાગરે સં.૧૭૦૨માં “અનેકાર્થનામમાલા/અને કાર્યરત્નકોશ' રચેલ છે.] ૬૫. અમરસાગર : મેવાડના ઉદયપુરમાં (કરણપુરમાં) શ્રીમાલી (ઓસવાળ) ચોધરી યોધા પિતા, સોના માતા, જન્મ સં. ૧૬૯૪, મૂળ નામ અમરચન્દ્ર. દીક્ષા ૧૭૦૫, આચાર્યપદ ખંભાયતમાં ૧૭૧૫, ગચ્છશપદ કચ્છના ભુજનગરમાં ૧૭૧૮. સ્વ. ધોલકામાં ૬૮ વર્ષની આયુએ સં. ૧૭૬૨માં. તેમના રાજ્યમાં ‘ઉપદેશ-ચિંતામણિની પ્રત સં.૧૭૩૯માં લખાઈ. (જુઓ ભાંડારકર રિપૉર્ટ, ૧૮૮૩-૮૪, પૃ.૪૪૩). પાલીતાણીય શાખા આ સૂરિથી નીકળી છે. જુઓ નયશેખરની યોગરત્નાકર ચોપાઈની પ્રશસ્તિ. સં.૧૭૩૮માં અંચલગચ્છના ધર્મસાગરસૂરિશિષ્ય હેમસાગરસૂરિશિષ્ય લાલજીએ લખેલ પ્રત ભાવનગરના સંઘના ભંડારમાં છે. [‘વર્ધમાન પદ્ધસિંહ શ્રેષ્ઠી ચરિત્ર' તથા અંચલગચ્છની અનુસંધાનરૂપ પટ્ટાવલી અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલ છે, પણ એની પ્રમાણભૂતતા શંકાસ્પદ છે. સં.૧૬૯૧માં રચાયેલ શ્રેષ્ઠીચરિત્ર સં.૧૬૯૪માં જન્મેલા ગ્રંથકર્તાએ રચ્યું છે ! ને એમાં પાસિંહના ૧૬૯૪માં મૃત્યુની હકીકત છે. સં.૧૭૪૩માં રચાયેલી પટ્ટાવલીમાં પણ અનેક સ્કૂલનો છે. નયશેખરને સ્થાને નયનશેખર નામ પણ મળે છે.]. ૬૬. વિદ્યાસાગર : કચ્છદેશે ખીરસરા બંદરમાં ઓસવાલ શા કર્મસિંહ(કરસના) પિતા, કમલાદે માતા, જન્મ સં.૧૭૪૭ આસો વદ ૩, મૂલનામ વિદ્યાધર. દીક્ષા ૧૭પ૬ ફાલ્ગન શુદિ ૨, આચાર્ય ધોલકામાં ૧૭૬૨ શ્રાવણ સુદ ૧૦ કે જેનો મહોત્સવ વોરા અભયચન્દ્ર કર્યો. ભટ્ટારકપદ માતર ગામમાં ૧૭૬૨ કાર્તિક વદ ૪ બુધ. સ્વ. ૫૦ વર્ષની વયે ૧૭૯૭ કાર્તિક સુદ પ. નિત્યલાભકૃત વિદ્યાસાગરસૂરિ સ્તવન’ ‘વિધિપક્ષ પ્રતિક્રમણ મુંબઈ ૧૮૮૯ની Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આવૃત્તિ, પૃ.૪૫૧માં પ્રકટ થયું છે. વિદ્યાસાગરશિષ્ય જ્ઞાનસાગરગણિએ (પછીથી ઉદયસાગરસૂરિએ) ‘ગુણવર્માચરિત્ર’(જુઓ મિત્ર, નોટિસીઝ, ૮, પૃ.૧૪૫-૬) અને ‘ચોત્રીશ અતિશયનો છંદ’ (જૈન કાવ્યપ્રકાશ, ભાગ ૧, મુંબઈ, ૧૮૮૩ આવૃત્તિ, પૃ.૭૪-૫માં મુદ્રિત) રચ્યાં છે. જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ પ્રતિષ્ઠાલેખ સં.૧૭૧૮, બુ. ૧. જુઓ નિત્યલાભકૃત ‘વિદ્યાસાગરસૂરિ રાસ' (ઐ. રાસસંગ્રહ ભાગ ૩) રચ્યા સં.૧૭૯૮ પોષ ૧૦ અંજારમાં. [નાગડા ગોત્ર. આચાર્યપદ અને ભટ્ટા૨કપદની મિતિઓ કચ્છી સંવતની સમજવાની છે. એમાં શ્રાવણ પછી કારતક આવે. કચ્છના મહારાવ ગોડજીને પ્રતિબોધી એમણે પર્યુષણપર્વના પંદર દિવસો અમારિ-ઘોષણા કરાવડાવી હતી. એમણે ‘ગોડીપ્રભુપાર્શ્વ સ્તવન’અને દેવેન્દ્રસૂરિષ્કૃત ‘સિદ્ધપંચાશિકા' ૫૨ બાલાવબોધ (સં.૧૭૮૧) રચેલ છે. સ્વર્ગવાસ સુરતમાં.] ૬૭. ઉદયસાગર ઃ નવાનગરમાં (જામનગરમાં) ઓશવંશના શા. કલ્યાણજી પિતા, જયવંતી માતા, જન્મ સં.૧૭૬૩, મૂલનામ ઉદયચંદ. દીક્ષા સં.૧૭૭૭, દીક્ષાનામ જ્ઞાનસાગર, આચાર્યપદ ૧૭૯૭ કાર્તિક શુદ ૩ રવિ, ગચ્છશપદ તે જ વર્ષ માગશર શુદ ૧૩. સ્વ. ૬૩ વર્ષની વયે ૧૮૨૬ આસો શુદ ૨ સુરતમાં. તેમણે ‘સ્નાત્રપંચાશિકા’ સં.૧૮૦૪ (અબ્ધિખાષ્ટદુમિતે વર્ષે) પાલીતાણામાં શ્રીમાલી કીકાના પુત્ર કચરાએ કાઢેલા સંઘની સાથે યાત્રા કરતાં રચેલ છે. (પિટર્સન, ત્રીજો રિપૉર્ટ, પરિશિષ્ટ, પૃ.૨૩૬-૯). ‘વિદ્યાસાગરસૂરિ રાસ’માં આ સૂચિનું મૂલ સંસારી નામ ગોવર્ધન હતું એમ જણાવ્યું છે. [જન્મમિતિ ચૈત્ર શુદ ૧૩. દીક્ષા ભુજમાં. સ્વર્ગવાસવર્ષ ૧૮૨૬ શંકાસ્પદ છે કેમકે સં.૧૮૨૭નો એમનો પ્રતિષ્ઠાલેખ મળે છે તેમજ સં.૧૮૨૮માં જ્ઞાનસાગરે રચેલી પટ્ટાવલીમાં એમની વિદ્યમાનતા દર્શાવી છે. વિદ્યાસાગર વિશેની નોંધમાં તથા ઉપર દર્શાવેલ સિવાયની એમની ઘણી કૃતિઓ છે. તે માટે જુઓ અંચલગચ્છ દિગ્દર્શન, પૃ.૫૦૫-૦૬, જૈન ગૂર્જર કવિઓ તથા ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાલીન).] ૬૮. કીર્તિસાગર : કચ્છના દેસલપુરમાં ઓસવંશી સાહ માલસિંહ પિતા, આસબાઈ માતા, જન્મ સં.૧૭૯૬, મૂલનામ કુંઅરજી. ઉદયસાગરસૂરિના શ્રાવકપણે શિષ્ય થયા સં.૧૮૦૪, દીક્ષા સં.૧૮૦૯ માંડવી બંદરમાં, આચાર્યપદ સુરતમાં ૧૮૨૩ કે જે વખતે શા. ખુશાલચંદ તથા ભુખણદાસે છ હજાર ખર્ચી મહોત્સવ કર્યો, ગચ્છેશપદ અંજારમાં ૧૮૨૬. સ્વ. ૪૮ વર્ષની વયે સુરતમાં ૧૮૪૩ ભાદરવા દેિ ૬. [ગચ્છશપદ ૧૮૨૬માં વિચારણીય છે, કેમકે પૂર્વ પટ્ટધર ઉદયસાગર ૧૮૨૮ સુધી હયાત હોવાનું દેખાય છે.] ૬૯. પુણ્યસાગર : ગુજરાતના વડોદરાના પોરવાડ સા. રામસી પિતા, મીઠીબાઈ :: Page #140 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી માતા, જન્મ સં.૧૮૧૭, મૂલનામ પાનાચંદ. કીર્તિસાગરસૂરિના શ્રાવકપણે શિષ્ય સં.૧૮૨૪, દીક્ષા ભુજપુરમાં ૧૮૩૩, આચાર્ય અને ગચ્છશપદ સુરતમાં ૧૮૪૩ કે જેનો મહોત્સવ શા. લાલચંદે કીધો. સ્વ. પાટણમાં ૫૩ વર્ષની વયે ૧૮૭૦ કાર્તિક શુદ ૧૩. ૧૨૯ તેમનો શિલાલેખ ૧૮૬૧નો (એપિ.ઇ., વૉ.૨, ૩૯), ગે.રે. તેજસાગરે સુરત બંદરે સં.૧૮૪૪ શક ૧૭૦૯ આષાઢ શુદિ ૫ બુધે બર્લિન સંગ્રહની ૨૦૧૩ નંબરની પ્રત લખી છે. તેજસાગર, અમરંસાગરસૂરિ (ક્ર.૬૫)ના શિષ્ય સત્યસાગરગણિના શિષ્ય ક્ષમાસાગરગણિના શિષ્ય હતા. ૭૦. રાજેન્દ્રસાગર : સુરતમાં જન્મ. સ્વ. માંડવીમાં સં.૧૮૯૨. તેમનો સં.૧૮૮૫નો શિલાલેખ (ઓપ. સિટ., ૩૯); સં.૧૮૮૬નો, ગે.રે. [સં.૧૮૭૭માં ભુજમાં ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં તથા સં.૧૮૮૧માં સુરતમાં સંભવનાથજી જિનાલયમાં પ્રતિષ્ઠા.] : ૭૧. મુક્તિસાગર : માલવદેશે ઉજેણીના ઓસવાલ શા ખીમચંદ પિતા, ઉમેદ માતા, જન્મ સં.૧૮૫૭, મૂલનામ મોતીચંદ. દીક્ષા ૧૮૬૭ વૈશાખ શુદ ૩, આચાર્ય ને ગચ્છશપદ પાટણમાં ૧૮૯૨ વૈશાખ શુદિ ૧૨ કે જેનો મહોત્સવ શેઠ નથુ ગોકલજીએ કર્યો. સ્વ. ૫૭ વર્ષની વયે સં.૧૯૧૪માં. તેમણે સં.૧૮૯૩માં પાલીતાણામાં શેઠ ખીમચંદ મોતીચંદે અંજનશલાકા કરી તેમાં ૭૦૦ બિંબની પ્રતિષ્ઠા કરી. ૧૮૯૭ મહા શુદિ પને દિને નલિનપુરમાં (કચ્છના નલિયામાં) શેઠ નરસિંહ નાથા(લઘુજ્ઞાતીય નાગડાગોત્રીય)એ કરાવેલ ચન્દ્રપ્રભની પ્રતિષ્ઠા કરી. તે શેઠે સિદ્ધાચલ પર દેરાસર કરાવ્યાં વગેરે અનેક સુકૃત કર્યાં. સં.૧૮૯૭ ફાગણ શુદિ ને દિને શા ચાંપશી ભીમશી વીસા ઓસવાલે ચિંતામણિ પાર્શ્વનાથના બિંબની પ્રતિષ્ઠા ગુરુ પાસે કરાવી. ખંભાતની પાસે વટાંદરામાં ગોડીજીની પ્રતિષ્ઠા ગુરુએ કરી. સં.૧૯૦૫ મહા શુદિ પને દિને જખૌમાં જીવરાજ રતનસિંહે કરાવેલ મહાવીર ચૈત્યમાં પ્રતિષ્ઠા કરી. શેઠે ત્રણ લાખ કોરી ખર્ચી પુસ્તકોનો ભંડાર કરાવ્યો. સં.૧૯૧૦ નલિયામાં ભારમલ તેજસીએ દેરાસર કરાવ્યું ને ગામ સાંધાણમાં શેઠ માંડણ તેજસીએ નવું દેરાસર કરાવ્યું વગેરે. શિલાલેખ સં.૧૯૦૫ (એપિ.ઈ., વૉ.૨, ૩૯), ગે.રે. ૭૨. રત્નસાગર : કચ્છના મોથારા ગામના શા લાડણ પચાણ પિતા, ઝુમાબાઈ માતા, જન્મ સં.૧૮૯૨. દીક્ષા ૧૯૦૫, આચાર્યપદ ને ગચ્છેશપદ ૧૯૧૪, સ્વ. સુથરીમાં ૩૬ વર્ષની વયે ૧૯૨૮ શ્રાવણ શુદ ૨. એમના સમયમાં ઓસવંશીય શેઠ નરસિંહ નાથાએ સાતે ક્ષેત્રમાં પુષ્કળ દ્રવ્ય ખર્યું તથા એ જ જ્ઞાતિના શેઠ કેશવજી નાયકે દશ લાખ રૂપિયા ખર્ચી પાલીતાણામાં અંજનશલાકા કરીને ૬૦૦૦ જિનબિંબ ભરાવ્યાં. આના શિલાલેખ સં.૧૯૧૮ (જુઓ ડી.પી. ખખ્ખરનો રિપૉર્ટ, કચ્છપ્રાંત, Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જૈન ગૂર્જર કવિઓ : ૯ પૃ.૭૫); સં.૧૯૨૧નો (જુઓ એપિગ્રાફિકા પંડિકા, વો.૨, ૩૯), ગે.રે. અન્ય પ્રતિષ્ઠાલેખ : સં.૧૯૨૧ રત્નશેખર (? રત્નસાગર) સિદ્ધક્ષેત્રે કેશવજી નાયકની પ્રતિષ્ઠા, ના. ર. પ્રિમચંદકૃત “ગુરુગહુલી’ મુજબ પટ્ટમહોત્સવ ભુજમાં સં.૧૯૧૧ જેઠ સુદ ૧૧ના રોજ.] ૭૩. વિવેકસાગરઃ કચ્છના આશંબિયા ગામના ઓશવાલ શા. ટોકરસિંહના પુત્ર, જન્મ સં.૧૯૧૧. આચાર્યપદ ને ગચ્છશપદ મુંબઈમાં સં.૧૯૨૮. સ્વ. મુંબઈમાં ૩૭ વર્ષની વયે સં.૧૯૪૮ ફાગણ સુદ ૩. પ્રતિષ્ઠાલેખ સં. ૧૯૪૦, ગેરે. [વશા ઓશવાલ, માતા કુંતાબાઈ, જન્મનામ વેલજી. શૈશવમાં જ રત્નસાગર પાસે રહી જેન શ્રુતનો અભ્યાસ કર્યો. સં.૧૯૨૮ના શ્રાવણ સુદ ૨ના દિને સુથરીમાં ગુરુના સ્વર્ગવાસ બાદ દીક્ષિત થયા. માંડવીના સંઘની વિનંતીથી ત્યાં ચાતુર્માસ રહ્યા અને કાર્તિક વદિ પને શનિવારે ત્યાં જ ગચ્છશપદ પામ્યા.] ૭૪. જિનેંદ્રસાગરઃ કચ્છના ગોધરા ગામના ઓશવાળ શા કલ્યાણજીના પુત્ર. Tછેડા ગોત્ર, વીશા ઓસવાળ જ્ઞાતિ, પિતા શા કલ્યાણજી જીવરાજ, માતા લાછલબાઈ, જન્મ સં. ૧૯૨૯ કારતક સુદ ૭, જન્મનામ જેસિંઘભાઈ. ધર્મપરાયણ પિતાએ એમને વિવેકસાગરસૂરિને વહોરાવી પોતે પાર્જચંદ્રગચ્છના કુશળચંદજી પાસે દીક્ષા લીધી અને એ સં.૧૯૩૯માં સ્વર્ગ સંચર્યા. જેસિંઘભાઈએ કુશળચંદજીના અનુયાયી ભ્રાતૃચંદજી મહારાજ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો. પછી મુંબઈમાં પણ પંડિતો પાસે કાવ્ય, વ્યાકરણ, ન્યાય આદિનો અભ્યાસ કર્યો. ગુરુ વિવેકસાગર જીવલેણ બિમારીમાં સપડાયા ત્યારે સિંઘભાઈ ગાદીવારસ તરીકે સૌને વિશેષ લાયક લાગ્યા. જેસિંઘભાઈએ દીક્ષિત થવાની તૈયારી બતાવી પણ ગાદીનો ભાર તો વડીલ ભાગ્યતાગરજીને જ સોંપવા કહ્યું. છેવટે લાંબી રકઝક પછી એમણે એ વાતનો સ્વીકાર કર્યો અને સં. ૧૯૪૮ના મહા વદ ૧૧ના રોજ દીક્ષિત થઈ જિનેન્દ્રસાગર બન્યા તથા શ્રાવણ સુદ ૧૦ના રોજ એમને માટે સ્થાપવામાં આવ્યા, મુંબઈમાં. જિનેન્દ્રસાગર માનસમાનથી દૂર રહી એકાંત સાધનારત રહ્યા. બહુધા કચ્છમાં વિચર્યા. વચ્ચે ૧૯૭૭માં રેલવેમાં મુંબઈ ગયેલા. સં.૧૯૮૯માં ફરીને સારવાર માટે જલમાર્ગે મુંબઈ ગયા. ત્રણેક માસ પછી ભવ્ય વિદાયપૂર્વક એ કચ્છ ગયા અને બહુધા ભુજપુરમાં રહ્યા. ત્યાં જ સં. ૨૦૦૪ના કારતક વદ ૧૦ના રોજ સ્વર્ગવાસ પામ્યા. જિનેન્દ્રસાગરને નામે, પછીથી, કેટલીક સાર્વજનિક સંસ્થાઓ સ્થપાયેલ છે. એ મૂળ પાટપરંપરાના છેલ્લા પટ્ટધર હતા. એમના જવાથી અંચલગચ્છમાં શૂન્યાવકાશ સર્જાયો જે ઉપાધ્યાય પરંપરામાં થયેલા ગૌતમસાગરે નેતૃત્વ સંભાળી પૂર્યો. પછી એમના શિષ્યોથી સંવેગી આચાર્યપરંપરા આરંભાઈ.] ગૌતમસાગર : [જન્મ સં.૧૯૨૦, મારવાડના પાલી ગામમાં, પિતા શ્રીમાળી બ્રાહ્મણ જોશી Page #142 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૧૩૧ ધીરમલ્લજી, માતા ક્ષેમલદે, મૂલનામ ગુલાબમધ્ય. મારવાડના દુકાળ વખતે ગોરજી દેવસાગર (કલ્યાણસાગરસૂરિ – ઉપા. રત્નસાગર – ઉપા. મેઘસાગર – ઉપા. વૃદ્ધિસાગર – ઉપા. હીરસાગર - ઉપા. સહજસાગર ઉપા. માનસાગર – રંગસાગરગણિ - ફતેહસાગરગણિશિ.)ને મળેલ આ બાળકને એમણે ગચ્છનાયકની આજ્ઞાથી ભુજનો પાટ સંભાળતા પોતાના શિષ્ય સ્વરૂપસાગરના જ્ઞાનચન્દ્ર નામના ગૃહસ્થ શિષ્ય તરીકે સ્થાપ્યો. તે પછી ૧૯૪૦માં એમને વિવેકસાગરે એમને મુંબઈમાં ગોરજી તરીકે દીક્ષા આપી નામ ગૌતમસાગર રાખ્યું. વિવેકસાગરે દીક્ષા આપતી વખતે એમને રાત્રિભોજન તેમજ કંદમૂળપરિહારનાં બે વ્રતો આપ્યાં, પરંતુ નવદીક્ષિત તો સર્વ- ત્યાગના જ અભિલાષી હતા. સંવિગ્નપક્ષી દીક્ષા વિના તેમને જંપ નહોતો. એ ભૂમિકા પ્રાપ્ત કરવા એમણે પછી અનેક મથામણો કરી અને અંતે એ સફળ થયા. પોશાળનો કબજો ગુરભાઈ લાલજીને આપી પરિગ્રહથી મુક્ત થયા અને સાધુનાં ઉપકરણો લીધાં. સં.૧૯૪૬માં પાલીમાં એમણે ક્રિયોદ્ધાર કર્યો. બહુધા કચ્છ અને હાલારમાં વિચર્યા. ત્યાં ગામેગામ ગચ્છપ્રવૃત્તિ એમણે ગૂંજતી કરી અને એમના ઉપદેશથી જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનભંડારનિર્માણનાં અનેક કાર્યો થયાં. મોટી સંખ્યામાં સાધુસાધ્વીઓને દીક્ષા આપી. ગચ્છના અભ્યદય માટે એ એટલા ચિંતિત હતા કે એમણે સં.૨૦૦૧માં એવું સૂચન કર્યું હતું કે જિનેન્દ્રસાગરસૂરિની પાટે ત્યાગી મંડલાચાર્યની સંઘ સ્થાપના કરે અને તો પોતે પોતાનો સાધુસાધ્વીનો પરિવાર એમને સોંપી દેવા તૈયાર છે. એ વખતે પોતે ૮૨ વર્ષના હતા અને જિનેન્દ્રસાગર ૭૫ વર્ષના હતા. જિનેન્દ્રસાગર સં.૨૦૦૪માં કાળધર્મ પામવાથી શ્રીપૂજ અને યતિસંસ્થાનો અંત આવ્યો. આ પછી મુનિમંડલોગ્રેસર ગૌતમસાગર ગચ્છના સ્વાભાવિક કર્ણધાર બની રહ્યા. સ્વર્ગવાસ સં.૨૦૦૯ વર્ષે વૈશાખ સુદ ૧૩ના રોજ ભુજમાં. દાનસાગર ઃ ગૌતમસાગરના પ્રથમ પટ્ટધર. રોહાવાળા કોટડાના ગણપત પરબત અને કુંવરબાઈના પુત્ર. જન્મ સં.૧૯૪૪, મૂળ નામ દેવજીભાઈ. દીક્ષા સં.૧૯૬૬ પાલીતાણામાં ગૌતમસાગર પાસે. ૧૯૭૬ પછી ગુરુ સાથે વિચારભેદ થવાથી જુદા વિચર્યા. ૧૯૮૦માં નેમસાગરને શિષ્ય કરી એકલવિહારીપણું ટાળ્યું. ૧૯૮૯માં ગુર સાથે મેળ કર્યો. સં.૨૦૧૨માં સંઘે એમને મુંબઈમાં આગ્રહપૂર્વક આચાર્યપદ આપી ગૌતમસાગરના પ્રથમ પટ્ટધર તરીકે સ્થાપ્યા. સં.૨૦૧૭માં મુંબઈમાં સ્વર્ગવાસ. નેમસાગર: નારાણપુરના વોહરા કચરા જાગણી પિતા, દેમીબાઈ માતા. દીક્ષા. સં.૧૯૮૦ ચૈત્ર સુદ ૫ જૂનાગઢમાં. આચાર્યપદવી સં.૨૦૧૨ કચ્છ સુથરીમાં. સ્વર્ગવાસ સં.૨૦૨૨ મુંબઈમાં. એમની પ્રેરણાથી કેટલાક ગ્રંથો પ્રકાશિત થયા હતા. ભદ્રિક સ્વભાવના દાનસાગરસૂરિ અને વ્યાખ્યાનપટુ નેમસાગરસૂરિની જોડીએ લોકોને વશ કર્યા હતા. ગુણસાગર : દેઢિયાના લાલજી દેવશી અને ધનબાઈના પુત્ર. જન્મ સં.૧૯૬૯ મહા સુદ ૨. મૂળ નામ ગાંગજીભાઈ. દીક્ષા સં.૧૯૯૩ દાનસાગર અને નેમસાગરની Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈન ગૂર્જર કવિઓ: ૯ નિશ્રામાં. ગૌતમસાગરશિ. નીતિસાગરના શિષ્ય તરીકે સ્થાપવામાં આવ્યા. તેમણે કર્મગ્રંથ, ન્યાય, કાવ્ય વગેરેનો અભ્યાસ કર્યો. સં. ૧૯૯૮માં ઉપાધ્યાયપદ મેરાઉમાં. એમની શક્તિઓ પારખી દાદાગુરુ ગૌતમસાગરે પોતાનો પરિવાર એમને સોંપ્યો હતો. ૨૦૧૨ મુંબઈ સંઘે દાનસાગર સાથે એમને પણ આચાર્યપદ આપ્યું હતું. સં. ૨૦૨૯માં ગચ્છનાયકપદ. મેરાઉમાં એમણે સં.૨૦૧૭માં આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના કરી. એમણે અનેક સાધુસાધ્વીઓને દીક્ષિત કર્યો, અનેક પ્રતિષ્ઠાઓ, તપશ્ચર્યાઓ, યાત્રાઓ કરી સ્વ. સં. ૨૦૪૪ ભાદરવા વદ અમાસ મુંબઈમાં. એમણે સંસ્કૃતમાં શ્રીપાલચરિત્ર (સં. ૨૦૦૪), પર્વકથાસંગ્રહ, આર્યરક્ષિતસૂરિચરિત, કલ્યાણસાગરસૂરિચરિત, ગૌતમસાગરસૂરિચરિત વગેરે કૃતિઓ તથા ગુજરાતીમાં સ્તવન-પૂજાદિ રચ્યાં છે. કલ્પસૂત્રનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. ગુણોદયસાગર.] Page #144 -------------------------------------------------------------------------- ________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી (લોંકાગચ્છની પટ્ટાવલી માટે લીધેલા આધાર ઃ ૧. સ્વ. શ્રી વાડીલાલ મોતીલાલ શાહ લિખિત “શ્રી સાધુમાર્ગે જૈન ધર્માનુયાયીઓએ જાણવાજોગ ઐતિહાસિક નોંધ” સને ૧૯૦૯; ૨. જીવણલાલ કાલિદાસ વોરા પ્રકાશિત “જેનધર્મદર્પણ” (પટ્ટાવલી સાથે) સં.૧૯૪૨; ૩. સ્થા. મુનિશ્રી મણિલાલજી લિખિત “શ્રી જૈન ધર્મનો પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રભુવીર-પટ્ટાવલી' સં.૧૯૪૧ - એ પ્રકાશિત પુસ્તકોનો, અને ૪. અપ્રકાશિત એવી ખ. મુનિશ્રી કાંતિસાગરે પૂરી પાડેલ સ્થા. મુનિ તેજસિંહે રચેલી અને તેના શિષ્ય કાનજીએ પૂરી કરેલી “ગુરુગુણમાલા – ૧૧ ભાસ' નામની સં.૧૭૫૧ની પદ્યકૃતિ, તથા એક લોંકાગચ્છની હસ્તલિખિત પટ્ટાવલી, મેં ઉતારી લીધેલી ઋષિ ભવાનકૃત ૧૮ કડીની (રૂપ ઋષિથી તે મેઘરાજ સુધીની) “ચઉદ પાટની ભાસ' પદ્યકૃતિ તથા બીજી કેટલીક નાની ગુરુભાસો વગેરે છે. આથી જણાશે કે તેને બને તેટલી સાચી અને વિશ્વસનીય કરવામાં કાળજી રાખવામાં આવી છે. સાથેસાથે લોંકાશાહ ક્યારે થયા ?' એ મારો લેખ જૈનયુગ પુ.૫ પૃ.૩૨૯માં જોઈ જવા વિનંતી છે.) મિણિલાલજીના પુસ્તકમાંથી કેટલીક પટ્ટાવલી છોડી દેવામાં આવેલી તે અહીં સમાવી લીધી છે. તે ઉપરાંત, લોંકાશાહ માટે “શ્રીમાન લોકશાહ' (જ્ઞાનસુન્દર), લીંબડી સંપ્રદાય માટે “આ છે અણગાર હમારા' (મુનિશ્રી પ્રકાશચન્દ્રજી), ગોંડલ સંપ્રદાય માટે ગોંડલ ગચ્છના જ્યોતિર્ધરો' (મુનિશ્રી જનકરાયજી તથા જગદીશ મુનિ), બીજામત, નાગોરી લોંકાગચ્છ વગેરે માટે “જૈન પરંપરાનો ઈતિહાસ ભા.૩' (ત્રિપુટી મહારાજ), તેરાપંથી સંપ્રદાય પરત્વે “અમૃતકલશ ભા. ૨' (સાધ્વી જિનપ્રભા, સાધ્વી વિમલપ્રભા), માલવા-પરંપરા માટે “શ્રીમદ્ ધર્મદાસજી મહારાજ ઔર ઉનકી માલવ શિષ્યપરંપરાએં (ઉમેશ મુનિ), કેટલાક આચાર્યો પરત્વે જૈન ધર્મ કે પ્રભાવક આચાર્ય (સાધ્વી સંઘમિત્રા) “જૈનજગત કે જ્યોતિર્ધર આચાર્ય દેવેન્દ્ર મુનિ) તેમજ સામાન્યપણે “જૈન ગૂર્જર કવિઓની (સાતમા ભાગની વ્યક્તિનામસૂચિ દ્વારા) મદદ લીધી છે.] લોંકાશાહ: પોરવાડ વણિક. સમય સં.૧૫૦૮, ‘લહીયા સં.૧૫૨૬ વર્ષે કાલુપુર મધ્યે. લકા અને શાહ લખમસી થકી દયાધર્મ પ્રકટ થયઉ.” – એક લોંકાગચ્છની પટ્ટાવલી. ધર્મસાગરજીની તપાગચ્છ પટ્ટાવલી જણાવે છે કે લંકા નામના લહિયાથી જિનપ્રતિમાનું ઉત્થાપન કરનાર લંકામત પ્રવર્યો. તેઓ સં.૧૫૩૩માં થયા તેમાં પ્રથમ ઋષિ ભાણા. (“જી” માનવાચક પ્રત્યય દરેકને લગાડાય છે.) [લોંકાશાહ વિશે પ્રાચીન સાધનો પણ જુદીજુદી માહિતી આપે છે. એમાં વધારે વ્યાપક રીતે જોવા મળતી હકીકત એ છે કે એ અમદાવાદમાં રહેતા હતા, લહિયાનો ૧. આ સંપ્રદાયમાં ૧૬મા તેજસિંહે રચેલી ને ૧૭માં કાનજીએ પૂરી કરેલી ‘ગુરુગુણમાલા ભાસ” ૧૧ ઢાલમાં છે તેની હસ્તપ્રત મુનિ કાંતિસાગરે મને પૂરી પાડી તેમાંથી પ્રથમની બે ઢાલ અત્ર મૂકી છે : [પછીને પાને ચાલુ Page #145 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ વ્યવસાય કરતા હતા અને આગમોના અભ્યાસમાંથી પ્રતિમાપૂજાનો નિષેધ આદિ નવા વિચારોવાળો પોતાનો મત એમણે સં.૧૫૦૮માં પ્રવર્તાવ્યો. એમને લખમસીનો સાથ મળ્યો. એમણે પોતે સાધુદીક્ષા લીધી નહોતી, પણ ભાણાજી એમના સંપ્રદાયના પ્રથમ સાધુ બન્યા. ૧૩૪ લોકાગચ્છીય યતિ ભાનુચન્દ્રની ‘દયાધર્મ ચોપાઈ' (સં.૧૫૭૮) લોંકાશાવિષયક સૌથી પ્રાચીન કૃતિ ગણાય. એ એવી માહિતી આપે છે કે લોંકાશાહ લીંબડીના દશા શ્રીમાળી ડુંગર તથા તેમની પત્ની ચૂડાના પુત્ર હતા ને એમનો જન્મ સં.૧૪૮૨ વૈશાખ વદ ૧૪ના થયો હતો. લોંકાશાહ આઠ વરસના થયા ત્યાં ડુંગર પરલોકે સિધાવ્યા ને ફોઈના દીકરા લખમસીએ એમનું દ્રવ્ય લૂંટી લીધું. સોળ વરસના થયા ત્યાં માતા મૃત્યુ પામી અને પછી અમદાવાદ જઈ એમણે નાણાવટીનો ધંધો કર્યો. એમના નવા વિચારોથી યતિઓએ એમને પજવવા માંડ્યા એટલે એ લીંબડી પાછા ગયા અને લખમસી ત્યાં કારભારી હતા એમણે એમને સાથ આપ્યો. સં.૧૫૩૨માં લોંકાશાહ અવસાન પામ્યા. જોકે લાવણ્યસમય એમની ‘સિદ્ધાન્ત ચોપાઈ' (સં.૧૫૪૩)માં લખમસી પારેખને માંડવગઢના વિછિયાત કહે છે (પછીથી કોઈએ એમને પાટણના અરટ્ટવાડના પણ [આગળને પાનેથી ચાલુ] લ જિનવચનની લબધ તેં પાઈ ઢાલ પહેલી પોરવાડ પ્રસિદ્ધ પાટણમેં લકા નામે લુકા કહાઈ. સંવત પન્નર અઠ્યાવીસે, વડગચ્છ સૂત્ર સિદ્ધાંત લિખાઈ, લિખી પરતિ દોઈ એક આપ રાખી, એક દીએ ગુરુને લે જાઈ. દોય વ૨સ સૂત્ર-અર્થ સર્વ સમજી, ધર્મવિધ સંઘને બતાઈ, લકે મૂલ મિથ્યાત ઉથાપી, દેવ ગુરુ ધર્મ સમઝાઈ. ત્રીસે વીર રાસી ભસ્મગ્રહ ઉતરતાં, જિમ વીર કહ્યો તિમ થાઈ, ઉદે ઉદે પુજ્યા જિનશાસન, નીતિ દયાધર્મ દીપાઈ. ઈગત્રીસેં ભાણજીએ સંજમ લેઈ, લુંકાગચ્છ ‘આદિતિ' થાઈ, લંકાગચ્છની ઉતપતિ ઇણ વિધ, કહે તેજસંઘ સમઝાઈ. ઢાલ બીજી લંકાગચ્છ આદિ થયા અધિકારી લંકા. ૧ લંકા. ૨ ભાણા ભીદા નૂન ભીમ જગમાલ, સાથ સરવા સું વિચારી. ભગવંત ભાખ્યો તિણે સરવ રાખ્યો, દયાધરમ ચિત ધારી, કેશી ગોતમની ૫૨ મિલિને, વિચાર્યો સુધ આચારી. વિનયાદિક વિવેકૈં સવ વિધ સું, કરે જિનવચન વિચારી, દેશદેશના શ્રાવક સમઝાવ્યા, થયા સર્વે ઉગ્રવિહારી. સંવત પનર પેસઠે લંકાથી, વજે કીધી વિધ ન્યારી, વિજામતી તિષ્ણે નામ કહાયો, જાણો સો જાણ વિચારી. સાધ સાધવી સહસ્ર દોય સંખ્યા, શ્રાવક બહુ ધનધારી, અડત્રીસ વર્ષ ઇણ પરિ વિચર્યાં, પછે રૂપ ઋષિ થયા ગણધારી. લંકા. પ લંકા. ૩ લંકા. ૪ લકે. ૧ લકે. ૨ કે. ૩ લકે. ૪ કે. ૫ Page #146 -------------------------------------------------------------------------- ________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી કહ્યા છે). તેઓ લોંકાશાહ સાથે સં.૧૫૨૮ કે ૧૫૨૯માં જોડાયા એવું પણ નોંધાયું છે. લોંકાશાહ પ્રાગ્વાટવંશી ને પાટણના હોવાનું પણ મળે છે. પૂર્તિમાં મૂકેલી નાગોરી લોંકાગચ્છની પટ્ટાવલી એમને જાલોરવાસી કહે છે.] ૧. ભાણાજી : શિરોહીના ગામ અરહટવાડા (હાલનું અટવાવાડા), પોરવાડ. સ્વયમેવ દીક્ષા સં.૧૫૩૧ અમદાવાદમાં. તે લુંકાગચ્છના આદિ સાધુ. સ્વ. સં.૧૫૩૭[]. [દીક્ષા સં.૧૫૩૩ પણ મળે છે. સં.૧૫૪૦માં કડવા શાહ નાડુલાઈમાં ભાણાજીને મળ્યા હતા તેવો ઉલ્લેખ કડવાગચ્છ પટ્ટાવલીમાં મળે છે.] ૨. ભીદાજી : શિરોહીના ઓસવાલ, સારિયા ગોત્ર, સંઘવી તોલાના ભાઈ. દીક્ષા સં.૧૫૪૦ અમદાવાદમાં ૪૫ જણ સાથે ઋષિ ભાણા પાસે. ૧૩૫ [ભાણાજી સ્વ. સં.૧૫૩૭ અને ભીદાજીની એમની પાસે દીક્ષા સં.૧૫૪૦માં એ અસંગત હકીકતો છે.] ૩. નુનાજી : શિરોહીના ઓસવાલ, દીક્ષા સં.૧૫૪૬ (પાઠાંતર ૧૫૪૫). ૪. ભીમાજી : મારવાડના પાલીના ઓસવાલ, લોઢા ગોત્ર. દીક્ષા સં.૧૫૫૦. ૫. જગમાલજી : ઉત્તરાધવાસી ઉત્તરાધમાં સવર–નવરંગ –નાનપુરાના ઓસવાલ, સુરાણા ગોત્ર. દીક્ષા સં.૧૫૫૦ ઝાંઝર ગામે. [જગમાલજીનું ગામ નાનરૂડા અને દીક્ષા જાલોરા ગામે એવી માહિતી પણ મળે છે.] ૬. સરવાજી : દિલ્હીના શ્રીમાલ (વીસા ઓસવાલ ?'), સીધડા ગોત્ર, દીક્ષા સં.૧૫૫૪. તેમના વખતમાં સં.૧૫૬૫માં લુંકાગચ્છથી જુદા પડી વીજાએ અન્ય પક્ષ સ્થાપ્યો તે વીજામતી (વિજયગચ્છ) કહેવાણો. [વીજામત/વિજયગચ્છ માટે જુઓ હવે પછી પૂર્તિ.] ૭. રૂપજી : અણહિલપુર પાટણના વેદગોત્રી ઓસવાલ, પિતા દેવો, માતા મરઘાબાઈ, જન્મ સં.૧૫૪૩. દીક્ષા સ્વયમેવ સં.૧૫૬૮ માહ શુદ ૧૫. તેમણે પાટણગચ્છ સ્થાપ્યો. (ગુજરાતી લોંકાગચ્છ કહેવાયો) સં.૧૫૭૮માં જીવજીને સંજમપદ દઈ સ્વપાટે સ્થાપ્યા. ૭ વર્ષ ગુરુશિષ્ય સાથે વિચર્યા. સ્વ. સં.૧૫૮૫ પાટણ. ગૃહ ૨૫, સંજમ ૧૭ વર્ષ. [રૂપજી વીસા ઓસવાલ. એમનાથી લોંકાગચ્છ નામ મળ્યું એમ પણ નોંધાયેલું છે.] સં.૧૫૮૦માં નાગોરમાં હીરા આચાર્યે ચૌદશને પાખી માની લંકા નાગોરી ગચ્છ કાઢ્યો. વળી તેના સમયમાં લાહોરી ઉત્તરાધ લોકાગચ્છ પ્રકટ્યો, જ્યારે સાધુ સરવાના પરિવારે ‘લંકાગચ્છ’નું બિરુદ કાયમ રાખ્યું. ઉત્તરાધગચ્છના સરવરશિષ્ય અર્જુનશિષ્ય દુર્ગદાસે સં.૧૬૩૫માં બંધક ચો.' રચી. (જૈક., ૨, ૧૬૩). ડૉ. કુમારસ્વામી પાસેના ‘સમવસરણ’ના ચિત્રમાં ‘સંવત ૧૬૮૦ વર્ષે ભાદ્રવ શુદિ ૨ શ્રીમદુત્તરાધગચ્છ આચાર્ય કૃષ્ણચંદ વિદ્યમાને લિ. ઋષિ .૯-૧૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ તારાચંદ શુભે ભૂયાત્ કલ્યાણમસ્તુ' એમ છે. નાહર.૧, નં.૩૯૭. નાગોરી લોંકાગચ્છ માટે જુઓ હવે પછી પૂર્તિ. ઉત્તરાધગચ્છની વ્યવસ્થિત પટ્ટાવલી મળતી નથી પણ ઉપર નોંધેલા છે તેવા છૂટક ઉલ્લેખો મળે છે. ‘બંધક ચોપાઈમાં સરવરને ઉત્તરાધગચ્છમંડન કહેવામાં આવ્યા છે. એક અજ્ઞાતકર્તક “કલ્પસૂત્ર બાલા.એની પ્રત ઉત્તરાધગચ્છના શ્રીમતુ સિંઘરાજશિ. અમરમુનિશિ. સુફેરચંદ મુનિના અંતેવાસી સદાનંદ મુનિએ સુંદર મુનિ પાસેથી લઈ સં.૧૭૧૩માં લખાવી હતી (જેન્ક,૫,૪૩૩).] ૮. જીવજી [જીવાજી]: સુરતના ઓસવાલ, દેસલપરા-ગોત્રી પિતા તેજલ તેજપાલ, માતા કપૂરાંબાઈ, જન્મ સં.૧૫૫૦. દીક્ષા અને પટધરપદ સં.૧૫૭૮ મહા સુદ ૫ ગુરુવારે સુરતમાં રૂપજીએ આપ્યાં. (સં.૧૫૯૭માં જિનમતીગચ્છ ઘણો દીપાવ્યો.) સં.૧૬૧૨ વૈ.શુ.૭ દિને વરસિંહને પટ્ટધર કર્યા. સ્વ. સં.૧૬૧૩ જેઠ સુદ ૬ સોમે અણશણ લીધું. ગૃહ ૨૮, સંજમ ૩૫ વર્ષ પાળી પ દિન ચોવિહાર અણશણ કરી ૬૩ વર્ષનું આયુષ્ય ભોગવી સ્વર્ગસ્થ. એમનાથી “ગુજરાતી લોકાગચ્છ' ઓળખાયો ને તેની આઠ પાટ સુધી અમદાવાદમાં ગાદી રહી. (સ્થાપના ગાદી સૂરતની, ગુજરાતી લોંકા કહેવાયા.) તેમના શિષ્ય ઋષિશ્રી હાનાએ પ્રત્યેનીક થઈ હેમવિમલસૂરિને ઉપાદીને ઋષિમતી ગચ્છ સં.૧૫૮૨માં કાઢ્યો ને તપસ્યા કરતાં રાણા ઉદેપુરનાએ “તપા' બિરુદ આપ્યું. મહાત્મા પોસાલ વીઝોવાની વકાણા પાર્શ્વનાથ પાસે ગોઢવાડ દેશે. - એક પટ્ટાવલી. આ જીવજી/જીવરાજના શિષ્ય નારાયણ સં.૧૬૧૪ (૧૬૮૪ ?)માં [‘શ્રેણિક રાસ રચ્યો. (જન્ક., ૩, ૨૫૯) જીિવજી જન્મ સં.૧૫૫૧ માઘ વદ ૧૨, પૂજ્ય પદવી સં.૧૫૮૫માં અમદાવાદમાં ને સ્વ. જેઠ વદ ૧૦ – એવી માહિતી પણ મળે છે. નારાયણના શ્રેણિક રાસનો ૨.સં.૧૬૮૪ જ છે – વેદ વસુ રસ ચંદ; ને એ જીવરાજને ગુરુ તરીકે નહીં પણ ગચ્છનાયક તરીકે ઉલ્લેખ છે (૩,૨૬૦), જે ઉલ્લેખ મૂંઝવણભર્યો બને.] ૯. (વડ) વરસિંઘજીઃ સોરઠના દેવકાપાટણના ઓસવાલ નાહટા ગોત્રના પિતા સુમિયા (સમય), માતા કસ્તુરબાઈ, જન્મ સં.૧૫૬૪. દીક્ષા સં. ૧૫૮૭ ચૈત્ર વદિ ૫, પદધર સં. ૧૬૧૨ વૈશુ.૬. જીવજી સાથે સવા વર્ષ વિહાર. સ્વ. સં. ૧૬૪૪ કા.શુ.૩ ખંભાતમાં. બીજા નાના વરસિંઘજીને સં. ૧૬૨૭ના ગચ્છભાર આપી ગુરુશિષ્ય ૧૭ વર્ષ સાથે વિચરી ખંભાત આવ્યા ને ત્યાં ગુરુએ કાળ કર્યો. સં.૧૬૧૩ જ્યેષ્ઠ વદિ ૧૦ દિને વડોદરાના ભાવારોએ શ્રીપૂજ્યની પદવી આપી. ત્યારથી ગુજરાતી લોંકાગચ્છ મોટી પક્ષ એ નામ તેમના પક્ષનું પડ્યું. સં.૧૬૧૬માં અવિધિ કરી “સિસુઘન” એ નામ ધારીને સિસુનો મત નીકળ્યો ને Page #148 -------------------------------------------------------------------------- ________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી ૧૩૭ તે અને બીજા અગિયાર મળી બારે વરસિંગજી વિરુદ્ધ પ્રરૂપણા કરી તેનાં નામ : લકો, સિવો, પાસો, વિજો, સરવો, કડુઓ, ધરમો, બ્રહ્મો, કોથલિયો, સાકરિયો, ટાકરિયો અને સુિ. આ બાર ‘સિસુમતી'માં સિવાએ ચૌદશ, પાસાએ બે પડિકમણાં, વિજાએ હીરફૂલને આકાર માન્યો. સરવાએ દેશથી, કટુઆએ ગૃહવેષથી, ધર્માએ નામાર્થથી ધર્મ માન્યો, કોથલિયે કોથલીમાં પોષો કરવામાં, બ્રહ્માએ નમસ્કારમાં, સાકરિયે વ્રતમાં, ટોકરિયે સમકિતમાં, સિસુએ સૂત્રવ્યવહારમાં માન્યતા પ્રરૂપી. આમ મતમાં છિદ્રો પડ્યાં. કુંવરજીએ અલગ પક્ષ કાઢ્યો. ૧૦. (લઘુ) વરસિંઘજી : સાદડીના ઓસવાલ, વોરા સાહિલાચા ગોત્ર, પિતા ઝાંઝણ, માતા સુંદરબાઈ, જન્મ સં. ૧૫૮૯. દીક્ષા લાલજી પાસે સોળમે વર્ષે સં.૧૬૦૬ સિરોહીમાં), પદધર તથા ગણિપદ સં.૧૬૨૭ અહમદપુરમાં વડા વરસિંહે આપ્યું. પોતે ૬૦ વર્ષની ઉંમર થતાં પદ પર જશવંતજીને દીક્ષા દઈ સ્થાપ્યા સં. ૧૬૪૯. ૧૨ વર્ષથી અધિક ગુરુશિષ્ય સાથે વિચર્યા. સં.૧૬૬૨ માહ સુદ ૧પને દિને અણશણ કરી ગૃહવાસ ૧૬, સંયમ પ૬માં ૩૫ વર્ષ પદ ધારીને ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવી (ઉસમાપુર, સોઝત કે દિલ્હીમાં) સં.૧૬૬૨માં કાળ કર્યો. ૧૧. જશવંતજી : સોઝતના ઓસવાલ લઉકઉં/લૂકડ-ગોત્રી પિતા પરબત, માતા સહોદરા, જન્મ સં. ૧૬૩૪. દીક્ષા અને પદવી સં.૧૬૪૯ મહા શુદિ ૧૩ ગુરુ સોઝતમાં, પદધર સં. ૧૬૮૩ વૈ.શુ.૬ સિરોહીમાં. સં. ૧૬૮૮ માગશર સુદ ૧૫ દિને રૂપસિંહજીને પદ આપ્યું ને પછી માગશર વદ ૨ બુધે અણસણ કરી કાળ કર્યો. ગૃહવાસ ૧૬, સંયમ ૩૮ ને કુલ આયુષ્ય પ૪ વર્ષ આ જસવંત મુનિનો રાસ સં.૧૬૫રમાં હાલાર-ખંઢેરામાં બૂરાશિ. શામલજી ને જીવરાજના શિષ્ય ધર્મદાસે રો. સિં.૧૬૬૨માં વરસિંહજીના સ્વર્ગવાસ પછી સં.૧૬૮૩માં પદધર એટલે ગચ્છનાયક થયાનું સંભવે નહીં. સં. ૧૬૬૩ હોઈ શકે. ધર્મદાસનો “જસવંત મુનિનો રાસ” બૂરાશિ. શામલજી અને જીવરાજના સાન્નિધ્યે રચાયો છે તેથી એમના એ શિષ્ય હોવાનું ન કહેવાય. રાસ વરસિંહના પ્રસાદથી રચાયો છે એટલે કવિ નરસિંહના શિષ્ય હોઈ શકે (જન્ક., ૨, ૨૮૬). લોંકાગચ્છનાયક આચાર્ય ઋષિ જસવંતજીએ આત્માર્થે લખેલી કલ્પસૂત્ર બાલાની પ્રત સં. ૧૬૯૭ની મળે છે (જેન્ક, ૩, ૩૫૫) તે એમના જીવનની પ્રાપ્ત માહિતીની સાથે સંગત નથી.] ૧૨. રૂપસિંહજી : વીંઝવા/વીજેવાના ઓસવાલ, વોરા સાહિલેચા ગોત્રના પિતા પીથલ, માતા કનકાઈ, જન્મ સં.૧૬૫૮. દીક્ષા સં. ૧૬૭૫ માગશર સુદ ૧૩ ગુરુ, પદધર સં. ૧૬૮૮ માગશર સુદ ૮ અહમદપુરમાં અને સ્વર્ગવાસ સં. ૧૬૯૭ આષાઢ વદ ૧૦ કૃષ્ણગઢ કીસનગઢમાં ગૃહવાસ ૧૭, સંયમ ૨૧ જેમાં ૭ વર્ષ પદવીધરનાં કુલ ૩૮ વર્ષનું આયુષ્ય ભોગવી કર્યો. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૧૩. દામોદરજી : અજમેરના ઓસવાલ, લોઢા-ગોત્રી પિતા રત્નસિંહ, માતા રત્નાદે, જન્મ સં. ૧૬૭૨. દીક્ષા સં.૧૬૮૯ (જેઠ સુદ ૭), પદધર સં. ૧૬૯૬ હિંદી ૧૬૯૭ આષાઢ વદ ૬), સ્વ.સં.૧૬૯૬ (હિંદી ૧૬૯૭) માહ શુદિ ૧૩. ગૃહવાસ ૧૬, સંયમ ૮, આયુષ્ય ૨૩ વર્ષ. ૧૪. કર્મસિંહ : ઉક્ત દામોદરના મોટા ભાઈ. જન્મ સં.૧૬૬૯, દીક્ષા સં.૧૬૮૮, પદધર દામોદર પછી સં.૧૬૯૬ (હિંદી ૧૬૯૭ મહા સુદ ૧૩), સ્વ. સં.૧૬૯૭ (હિંદી ૧૬૯૮ માહ સુદ ૯). ગૃહવાસ ૧૭, સંયમ ૧૦, આયુ ૨૭ વર્ષ ભોગવી ખંભાતમાં કાળ કર્યો. આમના સમયમાં યા પછીના કેશવજીના સમયમાં તેમના શિષ્ય ધનરાજે જુદો પક્ષ (મારવાડ દેશ મધ્યે ઊતારણ ગામમાં) કાઢ્યો. ૧૫. કેશવજી : છપઈ/છાપિયાના ઓસવાલ, ઉસભ-ગોત્રી પિતા નેતસી, માતા નવરંગદે, જન્મ સં.૧૬૭૫. દીક્ષા નવ જણ સાથે સં.૧૬૮૯ જેઠ સુદ ૭, પદધર સં. ૧૬૯૭ (હિંદ ૧૬૯૮) માહ સુદ ૯ ખંભાતમાં. સ્વર્ગવાસ સં.૧૭૨૦ જેઠ (હિંદી આષાઢ) વદિ ૯ કોલમાં, વોરા વીરજીને લખી ગચ્છનો ભાર ભળાવી કર્યો. ગૃહસ્થાવાસ ૧૪, સંયમ ૩ર કે જેમાં ૨૩ પદધર, કુલ આયુ ૪૬ વર્ષ ભોગવી કાળ કર્યો. તેમણે મારવાડમાં ખૂબ પ્રચાર કર્યો. આમના સમયમાં ધનરાજ કે જેમનો પક્ષ મારવાડમાં જૈતારણ ગામમાં નીકળ્યો હતો, તે પોતાનો પક્ષ કાઢ્યા પછી સત્તર વર્ષે ગચ્છમેળ કરવા આવ્યા. સં.૧૭૧૩માં સુરતનગરમાં વોરા વીરજીએ તેમને બોલાવી ગચ્છમેળ કર્યો. ગચ્છમાં ત્રણ સ્થવીરો ભળ્યા. | કેિશવજી રૂપસિંહશિષ્ય જણાય છે. એ પોતાને માટે શ્રીધર, શ્રીપતિ એવાં નામ પણ વાપરે છે. તેમણે “આનંદ શ્રાવક ચરિત્ર' (સં.૧૬૯૬), “સાધુવંદના' તથા સંભવતઃ દશાશ્રુતસ્કંધ બાલા.” (સં. ૧૭૦૯) રચેલ છે. જુઓ ગુજરાતી સાહિત્યકોશ ખં૧. ધનરાજ–ક્ષેમકર્ણ (દીપચંદકત “ગુણકરંડ ગુણાવલી ચોપાઈ' સં.૧૭પ૭માં રચાઈ ત્યારે પાટે)-ધર્મસિંહ (દીપચંદકત “પુણ્યપાલ ચોપાઈ' સં. ૧૭૭૬માં રચાઈ ત્યારે પાટે) એવી પરંપરા મળે છે.] ૧૬. તેજસિંહ : પંચેટિયા/પાંચટિયાના ઓસવાલ, ઉસભગોત્રી પિતા લખમણ, માતા લખમાદે. દીક્ષા સં.૧૭૮૬ આસાઢ સુદ ૧૦ શુકે, પદવી સુરતમાં વોરા વીરજીએ સં.૧૭૨૧ વૈશાખ શુદિ ૭ને દિને ગુરુના ભળાવવાથી આપી. શિષ્ય કાનજી સાથે ૧૭૪૩માં સુરતમાં ચોમાસું કર્યું. સ્વ. સં.૧૭૪૩. તેમણે અનેક જિનસ્તવનો ગુજરાતીમાં રચ્યાં છે ને સંસ્કૃત પદ્યમાં દૃષ્ટાંતશતક' રચેલ છે. એમનાં સ્તવનો સં.૧૭૧૧થી ૧૭૪૮નાં રચનાવર્ષો બતાવે છે, જેમાં “સીમંધર સ્વામી રૂ.ની ૨.સં.૧૭૪૮ શંકાસ્પદ ગણાય. એમની સંસ્કૃતમાં ‘સિદ્ધાંતશતક' ને ‘ વિન્શતક' એ કૃતિઓ પણ નોંધાયેલી છે. એમની ગુજરાતી ગુરુગુણભાસ” એમના Page #150 -------------------------------------------------------------------------- ________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી શિષ્ય કાનજીએ પૂરી કરેલી.] ૧૭. કાનજી : ન ુલાઈના ઓસવાલ, વોહરા-ગોત્રી પિતા કચરા, માતા જગીસા (?). પદધર સુરતમાં સં.૧૭૪૩ વૈશાખ, સ્વ. સં.૧૭૭૯ ભા.શુ.૮. તેમણે સં.૧૭૫૧માં દીવમાં ચોમાસું કરી પોતાના ગુરુ તેજસિંહે રચેલી ‘ગુરુગુણમાલા'ની ૧૧ ભાસ પૂરી કરી (કે જેમાંથી તેજસિંહ સુધીનો ઉપરનો વૃત્તાંત સાર રૂપે લીધેલ છે.) તેમની કૃતિઓ માટે જુઓ ભા.૫, ૬૦. 4.24 [તેમની સ્તવન-સઝાયપ્રકારની કૃતિઓ સં.૧૭૪૮થી ૧૭૭૦નાં રચનાવર્ષો દર્શાવે છે.] ૧૮. તુલસી/તુલસીદાસજી : ધુનાડાના ઓસવાલ, બાલાગોત્રી પિતા ઉદલ/ ઉદો, માતા પુરભાવ (? પુરબાઈ). દીક્ષા સં.૧૭૭૮ ફાગણ, પદવી સં.૧૭૭૯ ભાદ્ર. વદ ૧, સ્વ. સં.૧૭૮૮ ફા.શુ.૭ ભાવનગરમાં. ૧૯. જગરૂપજી : વીકાનેરના ઓસવાલ, છજલાણી-ગોત્રી પિતા નથમલ, માતા જીવાદે. પદવી સં.૧૭૮૮ ફા. શુદ ૧૨ શિન, સ્વ. સં.૧૭૯૮. ૨૦. જગજીવનજી : થરાદના ઓસવાલ, ચોપડા-ગોત્રી પિતા જોઈતા, માતા રતના. પાટે સં.૧૭૯૯, સ્વ. સં.૧૮૨૭ માહ વદ અમાસ. [પદસ્થાપના વર્ષ સં.૧૭૯૮ પણ મળે છે. એમને ગણિપદ મળેલ છે. એમનાં સં.૧૮૦૭થી ૧૮૨૫નાં રચનાવર્ષો દર્શાવતાં કેટલાંક સ્તવનો મળે છે. જુઓ ભા.૬, ૨૦.] ૨૧. મેઘરાજજી : દંતારાઈપુરના ઓસવાલ વૃદ્ધ ગોત્રી પિતા દલો સાહ, માતા સાંમા. પદવી સં.૧૮૧૧ પોસ વદી ૧૩, સ્વ. ૧૮૪૩ કા. વ. અમાસ. તેમની કૃતિ સંબંધી જુઓ ભા.૬, ૧૪૧. [પદસ્થાપના સં.૧૮૧૭ પણ મળે છે. કૃતિઓ - જ્ઞાનપંચમી સ્ત., સં.૧૮૩૦; પાર્શ્વ જિન સ્ત., સં.૧૮૩૦.] ૨૨. સોમચંદજી : પદવી સં.૧૮૨૮ ફા.વ.૬. તેમના ગંગ-કલ્યાણ-લવજીશિષ્ય લબ્ધિએ સં.૧૮૫૨માં ‘નૈમિચન્દ્રાવલા’ રચ્યા. (જૈગૂક., ૬, ૧૯૫-૯૬.) [પદસ્થાપન સં.૧૮૩૮ પણ મળે છે. મહાનંદની કૃતિઓમાં સં.૧૮૩૯ અને ૧૮૪૯માં એ આચાર્ય છે. જુઓ ભા.૬, ૩૦-૩૨. ‘નેમીશ્વર ભગવાનના ચંદ્રાવલા’ પણ એમના આચાર્યકાળમાં રચાયેલ છે, જોકે ગંગ એમના શિષ્ય જણાતા નથી.] ૨૩. હરખચંદજી : [પદસ્થાપના સં.૧૮૫૭.] ૨૪. જયચંદજી : સં.૧૮૬૯ ફા. સુદ ૩ને દિને વડોદરામાં હર્ષચન્દ્રજીએ જીવતાં માસ આઠ પહેલાં શ્રીપૂજ્ય સ્થાપી આચાર્યપદ આપ્યું કે જે હાલ જયવંતા વર્તે છે. (મુનિ કાંતિસાગર પાસેની એક પટ્ટાવલી તેમજ આ જયચંદજીના સમયમાં તેના શિષ્ય ભાગ્યચન્દ્રજીએ સં.૧૮૭૯માં લખેલા ‘કલ્પસૂત્ર બાલાવબોધ’માં અંતે આપેલ આ Page #151 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ: ૯ પટ્ટાવલી (ભા.૬, ૩૬૨-૪૪) અહીં અટકે છે.) ૨૫. કલ્યાણચંદજી. ૨૬. ખૂબચંદજી. ૨૭. ન્યાયચંદજી : તેની ગાદી વડોદરામાં છે. [૨૮, યતિ હેમચન્દ્રજી. ૨૯. યતિ રાજચન્દ્રજી = સં.૨૦૨૦માં વિદ્યમાન.] ગુજરાતી લોંકાગચ્છની બીજી પક્ષ – કુંવરજીપલ – [નાની પક્ષ] ઉપરના ૪.૮મા જીવાજીના શિષ્ય વડા વરસિંગજી ઉપરાંત કુંવરજી અને શ્રીમલજી થયા. કુંવરજીથી બીજી પક્ષ થઈ. ૯. કુંવરજી : અમદાવાદના શ્રીમાળી વણિક પિતા લહુવોજી, માતા રૂડીબાઈ. દીક્ષા પિતા આદિ ૭ જણ સહિત સં.૧૬૦૨ જેઠ સુદ ૫ (પાઠાં.૬) અમદાવાદ, ગુરુપાટે સં.૧૬૧૨ (પાઠાં.૧૬૧૭), સ્વ. સં.૧૬૨૮ દિવાલી. તેમણે સં.૧૬૨૪માં સાધુવંદના” રચી. (ભા.૨, ૧૩૮). કુંવરજી ત્રષિ બાલાપુર પધાર્યા ત્યારે ત્યાંના શ્રાવકોએ તેમને શ્રીપૂજ્યની પદવી આપી હતી. તેથી તેઓ ગુજરાતી લોંકાગચ્છ નાની (કુંવરજી) પક્ષ તરીકે ઓળખાવા લાગ્યા. પદસ્થાપનાનું વર્ષ સં.૧૬૧૬ પણ મળે છે.] ૧૦. શ્રીમદ્ધજી : અમદાવાદના પોરવાડ વણિક પિતા થાવર, માતા કુંવરબાઈ. દીક્ષા જીવજી પાસે સં. ૧૬૦૬ માગશર સુદ પ અમદાવાદમાં, પાટે સં.૧૬૨૯ જેઠ વદ પ, સ્વ. સં. ૧૬૬૬ આસાઢ શુદિ ૧૩. [એમણે મોરબીમાં પ્રતિબોધ કર્યો હતો.] ૧૧. રત્નસિંહજી/રતનાગરજી : હાલાર નવાનગરના વિસા શ્રીમાળી વણિક, સોલાણી ગોત્ર, પિતા સુરા, માતા સોડવદે. જન્મ સં.૧૬૩૨, દીક્ષા સં.૧૬૪૮ વૈ. વદ ૧૩ અમદાવાદ, પદવી સં.૧૬૫૪ જેઠ વદિ ૭, સ્વ. સં.૧૬૮૬. તેમના શિષ્ય કેશવજી, શિવજી, સમરચન્દ્ર આદિ થયા. ૧૨. કેશવજીઃ મારવાડ ધુનડા(દુણાડા)ના ઓસવાલ પિતા વિજા, માતા જેવંત/જયવંતીબાઈ, જન્મ સં.૧૬૭૬ [2] ફા. વદ ૫. આચાર્યપદે સં.૧૬૮૬ જેઠ શુદ ૧૩ ગુરુ, પછી થોડે જ મહિને સ્વર્ગસ્થ (પા. સં. ૧૬૮૮). તેમણે લોંકાશાહનો શલોકો’ શ્રીમદ્ભજીના સમયમાં રચ્યો. (ભા.૨,૧૫૬) [સ્વર્ગવાસની મિતિ (સં.૧૬૮૬) જેઠ સુદ ૧૩ પણ મળે છે.] ૧૩. શિવજી : હાલાર નવાનગરના શ્રીમાલી પિતા અમરસી સંઘવી, માતા તેજબાઈ, જન્મ સં. ૧૬૫૪ મહા સુદ ૨. દીક્ષા સં. ૧૬૭૦ (પાઠાં. સં. ૧૬૬૯ ફ. શુદ ૨), પદવી સં.૧૬૮૮ જેઠ સુદ ૫ સોમ પાટણમાં, સ્વ. સં.૧૭૩૩ માગશર ર રવિ. આ આચાર્યનો રાસ ઋષિ નાકર શિષ્ય દેવજી શિષ્ય ધર્મસિંહે સં.૧૬૯રમાં રચ્યો. (ભા.૩,૨૯૬) તેમના સમયમાં સં.૧૬૮૫માં તેમના શિષ્ય ધર્મસિંહજીએ લોકાગચ્છથી જુદા Page #152 -------------------------------------------------------------------------- ________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી १४प પડી નવો ગચ્છ ચલાવ્યો. બીજા શિષ્યો સંઘરાજજી, જગજીવન, આણંદજી આદિ હતા. તેમની બીજી પાટે ત્રિલોકસિંહજી થયા કે જે ઓસવાલ છાજડ-ગોત્રીય હતા, પિતા નેતસી, માતા નવરંગદે, ને બંધુ જીવરાજ, ને જેમના શિષ્ય આણંદે સં.૧૭૩૧માં લાલપુરમાં ગણિતસાર' અને સં.૧૭૩૮માં રાધનપુરમાં હરિવંશચરિત્ર” ગુ. પદ્યમાં રચ્યાં. (ભા.૪, ૪૪૬-૪૮). શિવજી જન્મ સં.૧૬૩૯, દીક્ષા ૧૬૬૦, પાટે ૧૬૭૭ એમ માહિતી પણ મળે છે. એ લાલજી ઋષિ પાસે કાવ્ય, ન્યાય, સિદ્ધાંત વગેરે ભણ્યા હતા. શિવજી આચાર્યનો રાસ રચનાર અને નવો ગચ્છ ચલાવનાર ધર્મસિંહ એક જ ને રત્નાકર-દેવજીશિષ્ય હોવાની શક્યતા છે. શિવજી ગચ્છપતિ માટે એમની આજ્ઞામાં એ ગણાય. શિવજીએ બાદશાહે આપેલ પટો ને પાલખી વાપરવા માંડ્યા તેથી ધર્મસિંહ એમનાથી જુદા પડ્યા એવી વાત મળે છે. (સંભવતઃ ત્રિલોકસિંહશિ.) આણંદે શિવજી આચાર્યનો સલોકો એમની હયાતીમાં રચ્યો છે. (ભા.૪, ૪૪૬). એ નોંધપાત્ર છે કે “ગણિતસાર' તથા હરિવંશચરિત્રમાં ત્રિલોકસિંહને શિવજીપાટે ગચ્છપતિ કહેવામાં આવ્યા છે.] ૧૪. સંઘરાજજી/સંઘજી : સિદ્ધપુર પોરવાડ, જન્મ સં.૧૭૦૫ આષાઢ સુદ ૧૩, પિતા વાસા, માતા વીરમદે. દીક્ષા પિતા સાથે સં.૧૭૧૮ વૈ. વદ ૧૦ ગુર, આચાર્યપદ સં.૧૭૨૫ માહ સુદિ ૧૪ શુક્ર અમદાવાદમાં, સ્વ. સં. ૧૭પપ ફા. શુદ ૧૧ આગ્રામાં. તેમના સમયમાં આનંદ ઋષિએ ખંભાતમાં પોતાના શિષ્ય ત્રિલોકઋષિને પાટે બેસાડી જુદો ગચ્છ સ્થાપ્યો. તેમાં ૧૮ સંઘાડાના યતિ વળવાથી “અઢારિયા' કહેવાયા. [સંઘરાજ ઋષિ જગજીવનજી પાસે સિદ્ધાંત ભણ્યા હતા. આગળ આણંદને ત્રિલોક ઋષિના શિષ્ય કહેવામાં આવ્યા છે. પણ એમની કૃતિઓમાં ત્રિલોક ઋષિને ગુરુ નહીં પણ ગચ્છાતિ જ કહેવામાં આવ્યા છે. તેથી તે આનંદ ઋષિ અને અહીં પોતાના શિષ્ય ત્રિલોક ઋષિને પાટે બેસાડી જુદો ગચ્છ સ્થાપનાર આનંદ ઋષિ એક જ હોવાની શકયતા છે.] ૧૫. સુખમલજી: મારવાડ જેસલમેર પાસે આસણીકોટના વિસા ઓસવાલ સંખવાલેચા (સકવેચા) ગોત્ર, પિતા દેવીદાસ, માતા રંભાબાઈ, જન્મ સં.૧૭૨૭. દીક્ષા સં.૧૭૩૯ માગશર સુદ ૫, ગુરપાટે સં.૧૭પ૬ (પાઠાં. ૧૭૫૫ માહ વદિ ૧) અમદાવાદ, સ્વ. સં.૧૭૬૩ આસો (પાઠાં. મારવાડી કાર્તિક) વદિ ૧૧ ધોરાજી. ૧૬. ભાગચન્દ્રજી : જેસલમેર પાસે ભેસડોના ઓસવાલ, કૂકડચોપડા ગોત્ર, પિતા તોગા, માતા તેજબાઈ, ઉક્ત સુખમલજીના ભાણેજ. દીક્ષા સં.૧૭૬૦ માગશર શુદિ ૫ કચ્છ ભુજમાં, પૂજ્યપદવી સં.૧૭૬૪ (પાઠાં. ૧૭૬૩ માગશર સુદ ૭ રવિ) ધોરાજી, સ્વ. સં.૧૮૦૫ કા. શુદ ૧ શ્રી શક્તિપુરમાં. [કચ્છ ભુજના રહીશ અને પદવી ભુજમાં એવી માહિતી પણ મળે છે.] ૧૭. વા(બા)લચંદજી : મારવાડ ફલોધીના વીસા ઓસવાલ, છાજર (છાજેરુ) Page #153 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ ગોત્ર, પિતા ઉગરા, માતા સુજાણબાઈ. દીક્ષા માતા ને ભાઈ રૂપચંદ સાથે સં. ૧૭૭૫, પૂજ્યપદવી સં.૧૮૦૫ કા. વદ ૧૦ ગુરુ સાચોર, સ્વ. સં. ૧૮૨૯. તેમના ચાર શિષ્ય – લખમીચંદ, વિજયચંદ, જગનાથ અને માણેકચંદ પૈકી છેલ્લાને ગણિપદ મળ્યું. (ભા.૬, ૨૫૯) ૧૭. માણેકચંદજી : મારવાડ પાલી પાસે દયાપુર (દરિયાપુર)ના વીસા ઓસવાલ, કટારિયા ગોત્ર, પિતા રામચંદ, માતા જીવીબાઈ. દીક્ષા સં.૧૮૧૫ માંડવીમાં, પૂજ્યપદવી સં. ૧૮૨૯ જામનગરમાં, સ્વ. સં.૧૮૫૪ જેસલમેરમાં. ૧૯. મૂલચંદજી/ખૂબચંદજી : મારવાડ જાલોર તાબે મોરસીના વીસા ઓસવાલ, સિંહાલ ગોત્ર, પિતા દીપચંદ, માતા અજબાઈ, દીક્ષા સં.૧૮૪૯ જેઠ સુદ ૧૦, પૂજ્યપદવી સં.૧૮૫૪ ફા. વદિ ૨ નવાનગરમાં, સ્વ. સં.૧૮૭૬ જેસલમેરમાં. [‘જૈન ગૂર્જર કવિઓ'માં નોંધાયેલી કૃતિઓમાં ખૂબચંદજી નામ જ મળે છે.] ૨૦. જગતચંદજીઃ મારવાડ સકરણી ગામના પિતા જીવ, માતા ચંદાબાઈ પદવી જેસલમેરમાં સં. ૧૮૭૬, સ્વ. સં.૧૮૯૯ આસો સુદ ૧૦ ધ્રાફામાં. [આચાર્યપદની મિતિ વૈ શુ.૮ ગુરુવાર મળે છે.] ૨૧. રત્નચંદજીઃ પંજાબ ગામ સરસના વીસા ઓસવાલ, પિતા દેવચંદ સંઘવી, માતા નાનબાઈ. દીક્ષા નવાનગરમાં, પાટે સં.૧૮૯૯ ચૈત્ર ૧૩ નવાનગરમાં. ૨૨. નૃપચંદજી : બાલાપુરમાં ગાદીએ. પછી કોઈ પાટે બેઠું જણાયું નથી. ધર્મસિહજીની પરંપરા [સ્થાનકવાસી દરિયાપુરી સંઘાડો] ૧. ધર્મસિંહજી : ઉક્ત ૧૩માં શિવજી ઋષિના શિષ્ય. તેમણે જુદા પડી દરિયાપરી નામનો નવો ગચ્છ ચલાવ્યો. હાલારના નવાનગરના દશા શ્રીમાળી વણિક પિતા જિનદાસ, માતા શિવા. ૧૫ વર્ષની વયે પિતા સાથે રત્નસિંહના શિષ્ય દેવજી પાસે દીક્ષા. શુદ્ધ મુનિવ્રત પાળવા માટે જુદા પડવા નિશ્ચય કર્યો. અમદાવાદની ઉત્તરે દરિયાખાન પીરની જગાએ જઈ ત્યાં રાત્રિવાસ કર્યો. ને નિબંધ સહીસલામત રહી કાલુપુરના ઉપાશ્રયે આવ્યા. સં. ૧૬૮પમાં દરિયાપુર દરવાજાની બહારના ઉદ્યાનમાં પુનઃ સંયમ સ્વીકાર્યો. આથી તેમના ગચ્છનું નામ દરિયાપરી પડ્યું. તેમણે સૂત્રોના ટબા/બાલાવબોધ પૂર્યા અને કેટલાક ભાષાગ્રંથો ગદ્યમાં રચ્યા. [‘શિવજી આચાર્યનો રાસ' (સં. ૧૬૯૨)ના રચનાર નાકર-દેવજીશિ. ધર્મસિંહ તે આ જ રત્નાકર-દેવજીશિ. ધર્મસિંહ હોવાની સંભાવના છે. રત્નાકર પછી શિવજી આચાર્ય થતાં એમની આજ્ઞામાં એ રહ્યા હોય. યતિમાર્ગના વૈભવનો ત્યાગ કરી શુદ્ધ વીતરાગમાર્ગ સ્વીકારનાર ધર્મસિંહનું મહત્ત્વ એક ધાર્મિક સુધારક તરીકેનું તથા એક શાસ્ત્રાભ્યાસી તરીકેનું છે. તેમના ગ્રંથો માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ તથા ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧. સ્વ. સં.૧૭૨૮ આસો સુદ ૪. “જૈન ધર્મ કે પ્રભાવક આચાર્ય' ધર્મસિંહને ઉત્તર ગુજરાતના સખાનિયા ગામના Page #154 -------------------------------------------------------------------------- ________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી શ્રીમાલી વૈશ્ય રેવાભાઈ તથા રંભાના પુત્ર કહે છે તે શા આધારે એ પ્રશ્ન છે. આમની, લવજી ઋષિની અને ધર્મદાસજીની પરંપરાઓ સ્થાનકવાસીને નામે ઓળખાતી થઈ છે.] : ૨. સોમજી ઃ [સ્વ.સં.૧૭૩૩.] ૩. મેઘજી. ૪. દ્વારકાદાસ. ૫. મોરારજી (૧). ૬. નાથાજી (૧). ૭. જયચંદજી. ૮. મોરારજી (૨). ૯. નાથાજી (૨) : [એ મોરારાજીશિ. સુંદરજીના શિષ્ય હતા.] ૧૦, જીવણજી. ૧૧. પ્રાગજી : વીરમગામના ભાવસાર રણછોડદાસના પુત્ર. દીક્ષા વીરમગામમાં સં.૧૮૩૦. સ્વ. વિસલપુરમાં સં.૧૮૫૦, [પગના દર્દને કારણે એમણે વિસલપુરમાં સ્થિરવાસ કર્યો હતો. સ્વ. સં.૧૮૯૦ પણ મળે છે. મણિલાલજી પ્રાગજીને નાથાજી પછી દશમી પાટે આવેલા કહે છે. નાથાજી, જીવણજી અને પ્રાગજી ત્રણે સુંદરજીના શિષ્ય હતા.] ૧૨. શંકર ઋષિ ઃ [નાથાજીના શિષ્ય. સ્વ.સં.૧૮૯૨.] ૧૩. ખુશાલજી ઃ [નાથાજીના શિષ્ય. સ્વ. સં.૧૮૯૭.] ૧૪. હર્ષસિંહ/હર્ષચંદજી ઃ [પ્રાગજીના શિષ્ય. સ્વ.સં.૧૯૦૦. : ૧૫. મોરારજી (૩) : [નાથાજીશિ. નાનચન્દ્રજીના શિષ્ય. સ્વ.સં.૧૯૦૪.] ૧૬. ઝવેર ષિ ઃ વીરમગામના દશા શ્રીમાળી વણિક, દીક્ષા સં.૧૮૬૫ ને સ્વ. વીરમગામે સં.૧૯૨૩. [પ્રાગજી સ્વામીના શિષ્ય. પાટે બેઠા ત્યારથી જાવજીવ છઠને પારણે છઠ કરતા. સ્વ. સં.૧૯૧૦ મળે છે તે આધારભૂત ગણાય કેમકે પછીના પટ્ટધર સં.૧૯૧૫માં સ્વર્ગસ્થ થયા છે.] ૧૭. પુંજાજી : કડીના ભાવસાર. સ્વ. વઢવાણમાં સં.૧૯૧૫ શ્રાવણ વિદ ૫. [એમણે સ્વ-પર સંપ્રદાયના મુનિઓને અભ્યાસ કરાવ્યો હતો.] ૧૮. (નાના) ભગવાનજી : સ્વ. વઢવાણમાં સં.૧૯૧૯ માગશર. ૧૪૩ ૧૯. મલુકચંદજી ઃ કડીના દશા શ્રીમાળી વણિક. તેમના ગુરુ નાનચંદજી કલોલમાં સં.૧૮૯૦ના પોષ શુદ પાંચમે સ્વર્ગસ્થ થતાં તેમની પાટે આવ્યા. સ્વ. કલોલમાં સં.૧૯૨૯ જેઠ વદ અમાસ. [મલુકચંદજી નાનચંદજીની પાટે સં.૧૮૯૦માં આવ્યા એમ કહ્યું છે, પણ નાનચંદજી પટધર તરીકે આ પરંપરામાં નથી. વળી ભગવાનજી સં.૧૯૧૯ સુધી પટધર છે જ.] ૨૦, હીરાચંદજી : અમદાવાદ પાસે પાલડી ગામના આજણા કણબી. તેર વર્ષની વયે વિસલપુરમાં દીક્ષા. સ્વ. ત્યાં સં.૧૯૩૯ આસો શુદ ૧૧. તેમને ૧૩ શિષ્યો હતા. ૨૧. રઘુનાથજી : મલુકચંદજીના શિષ્ય. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ સ્વિ. સં. ૧૯૭૨.] ૨૨. હાથીજી : સ્વ. સં.૧૯૮૫.]. ૨૩. ઉત્તમચંદજી [નાના] : સ્વિ. સં.૧૯૯૭.] [૨૪. ઈશ્વરલાલજી : સ્વ. સં.૨૦૧૮. ૨૫. ભાઈચંદજી : જન્મ સં. ૧૯૪૫ મહા સુદ ૫, ભાદરણ. પિતા લલ્લુભાઈ પટેલ, માતા હરિબા, જન્મનામ ભાઈલાલ. દિક્ષા સં.૧૯૬૧ મહા વદ ૧૩, શુક્રવાર, કલોલમાં. પદસ્થાપના અમદાવાદ સં. ૨૦૧૮ વૈશાખ સુ.૭, ગુરુવાર. સ્વ. સં.૨૦૨૦ અસાડ વદ ૧૪, ગુરુવાર, અમદાવાદમાં.] લવજી ઋષિની પરંપરા ૧. લવજી ઋષિઃ તેમણે મૂળ લોંકાગચ્છ તજી પોતાનો જુદો ગચ્છ ચલાવ્યો. સુરતના લખપતિ દશા શ્રીમાળી શેઠ વીરજી વોરાની પુત્રી ફૂલબાઈના પુત્ર. કેશવજી ગચ્છના વજ્રાગજી પાસે દીક્ષા પ્રથમ લીધી. પછી ભાણોજી અને સુખોજી એમ બે સહિત સ્વયં ખંભાતમાં સાધુ તરીકે દીક્ષા લીધી (સં. ૧૬૯૨ યા ૧૭૦૫માં). વીરજી વોરાને તેથી આઘાત થયો ને લવજી ઋષિને હેરાન કરવા પ્રયત્ન કર્યા. તેમની પાસે સોમજી નામના કાલુપુરના દશા પોરવાડે ૨૩ વર્ષની વયે દીક્ષા લીધી. બુરાનપુરમાં ગુરુશિષ્ય જતાં ત્યાં ઘણી અડચણ પડી. આખરે એક બાઈએ વિષમિશ્રિત મોદક ત્યાંના લોકાગચ્છના યતિની પ્રેરણાથી વહોરાવતાં તેમનું મૃત્યુ થયું. - સોમજીના કાનજી નામે એક શિષ્ય થયા ને લાહોરી ઉત્તરાર્ધ લોંકાગચ્છના હરદાસજી ગુજરાતમાં આવી સોમજીને મળ્યા ને ધર્મચર્ચાથી સંતોષ પામી તેની પાસે દીક્ષા લીધી. હરદાસજી પછી પંજાબ ગયા ને તેનો પરિવાર પંજાબ સંપ્રદાય તરીકે ઓળખાય છે. કાનજી ઋષિનો પરિવાર હાલ માળવા, મેવાડ ને દક્ષિણ તરફ વિચરે છે. કાનજીના શિષ્ય તારાચંદજીનો પરિવાર ગુજરાતમાં ખંભાત સંઘાડા તરીકે ઓળખાય છે. ઉક્ત કાનજી ઋષિના પરિવારમાંના ત્રિલોક ઋષિ માટે જુઓ ભા.૬, પૃ.૩૮૨. અને તે પરિવારમાં દક્ષિણ હૈદ્રાબાદમાં વિચરેલા હમણાં સ્વર્ગસ્થ અમોલખ ઋષિ (ભા.૬, ૨૧૪) થયેલ હતા. કૂિલબાઈ (ફૂલાબાઈ) વિધવા થવાથી લવજી વીરજી વોરાને આશ્રયે ઊછર્યા હતા. કેશવજી (મુખ્ય પટ્ટાવલી ક્ર.૧૫)ના ગચ્છના વજ્રાગજી (બજરંગજી) પાસે એમણે શાસ્ત્રાભ્યાસ કર્યો અને શુદ્ધ વીતરાગમાર્ગની દીક્ષાની ભાવના થઈ. પરંતુ વીરજી વોરાના આગ્રહથી વજ્રાગજી પાસે યતિદીક્ષા લીધી. પછીથી ગુરથી જુદા પડી એમણે શુદ્ધ માર્ગની દીક્ષા સ્વયમેવ લીધી. સં.૧૬૯૨ એ યતિદીક્ષાનું અને ૧૭૦૫ (કે ૧૭૦૪] એ શુદ્ધ દીક્ષાનું વર્ષ દર્શાવવામાં આવે છે. ૧૭૦૯માં ટૂંઢિયામત પ્રવર્તાવ્યો. લવજી ઋષિ સંથારો કરી સ્વર્ગે ગયેલા અને વિષમિશ્રિત લાડુ ખાવાથી સોમજી પછીથી ફરી વાર બુરાનપુર ગયેલા ત્યારે અવસાન પામેલા એવી હકીકત પણ મળે છે. લવજી ઋષિનું પણ લોકાગચ્છમાં વિરોધો વેઠીને દિયોદ્ધાર કરનાર તરીકે મહત્ત્વનું Page #156 -------------------------------------------------------------------------- ________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી ૧૪૫ સ્થાન છે. • લવજી ઋષિની પરંપરાના સંપ્રદાયોની પટ્ટાવલી આ પ્રમાણે મળે છે કાનજી ઋષિની પાટપરંપરા/[સ્થાનકવાસી] ઋષિસંપ્રદાય ૨. સોમજી : અમદાવાદ કાળુપુરના દશા પોરવાડ. ૨૩ વર્ષની ઉંમરે લવજી ઋષિ પાસે દીક્ષા લીધી, સં.૧૭૧૦. ૩. કાનજી. ૪. તારાચંદ. ૫. કાલાજી. ૬. વસુજી (બલુજી). ૭. ધનાજી. ૮. અયવંતા : સ્વ. સં. ૧૯૨૨. ૯. ત્રિલોક ઋષિઃ રતલામના સુરાણા ગોત્રના દુલીચંદ તથા નાનુબાઈના પુત્ર. જન્મ સં.૧૯૦૪ ચ.વ.૩. દીક્ષા સં.૧૯૧૪ માઘ વ.૧ રતલામમાં, આચાર્ય સં.૧૯૨૨. સં.૧૯૩૦થી ૧૯૩૯નાં રચનાવર્ષો દર્શાવતી તેમની કૃતિઓ માટે જુઓ ભા.૬, પૃ.૩૮૨-૮૪. (બીજી પરંપરા) ૭. ધનાજી. ૮. ખૂબા ઋષિ ઃ અયવંતાજીના ગુરુભાઈ. ૯. ચેના ઋષિ. ૧૦. અમોલક ઋષિ : મૂળ મેડતાના ઓસવાલ, પિતા કેવલચન્દ્ર કાંટિયા, માતા હુલાસી, જન્મ સં.૧૯૩૪ ભોપાલમાં. દીક્ષા સં.૧૯૪૪, આચાર્યપદ સં.૧૯૮૯ જેઠ સુદ ૧૨ ગુરુવાર, સ્વ. સં. ૧૯૯૩ ભાદરવા વદ ૧૪(૧૦) ધૂળિયા (ખાનદેશ)માં. એમણે આ બાજુ પંજાબ સુધી અને આ બાજુ સિકન્દ્રાબાદ સુધી વિહાર કરેલો. એમના સો ઉપરાંત ગ્રંથો છે. એમનું મુખ્ય અને મહત્ત્વપૂર્ણ કાર્ય તે બત્રીસ સૂત્રોનો હિન્દી અનુવાદ છે. એ સિવાય જૈન તત્ત્વને લગતા ગ્રંથો તેમજ ગેય આખ્યાનો એમણે રચ્યાં છે. એમણે રત્ન ઋષિ પાસે અભ્યાસ કરેલો. ૧૧. આનંદ ઋષિઃ મહારાષ્ટ્રમાં અહમદનગર જિલ્લાના સિરાલ ચિંચોડી ગામના ગૂગલિયા પરિવારમાં જન્મ સં. ૧૯૫૭ શ્રાવણ સુદ ૧, પિતા દેવીચન્દ્ર, માતા હુલાસીબાઈ, જન્મનામ નેમિચન્દ્ર. દીક્ષા સં.૧૯૭૦ માગશર સુદ ૯ રત્ન ઋષિ પાસે 'મિરગામમાં, આચાર્યપદ સં.૧૯૯૯ મહા વદ ૬ પાથર્ડમાં. સં.૨૦૦૯ના સ્થાનકવાસી બૃહદ્ સંમેલનમાં શ્રમણ સંઘના ઉપાચાર્ય નિયુક્ત થયા અને પછી સં.૨૦૧૯માં શ્રમણ સંઘના પ્રથમાચાર્ય આત્મારામજીના ઉત્તરાધિકારી બન્યા. એમણે વ્યાકરણ, છન્દશાસ્ત્ર, કાવ્ય આદિનો અભ્યાસ કરેલો અને માતૃભાષા મરાઠી ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી, ફારસી, રાજસ્થાની, અંગ્રેજી વગેરે ભાષાઓનું પણ શિક્ષણ લીધેલું. જૈન ગૂર્જર કવિઓ' ભા.૬ પૃ.૨૧૪ પર છે તે અમોલખ ઋષિએ સં.૧૮૫૬માં ભીમસેન ચોપાઈ રચેલ છે. એ આ અમોલક ઋષિ ન હોઈ શકે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ [સ્થા.] ખંભાત સંપ્રદાય ૩. કાનજી. ૪. તારાચંદજી. ૫. મંગળા ઋષિ. ૬. રણછોડજી. ૭. નાથાજી. ૮. બેચરદાસજી. ૯. (મોટા) માણેકચન્દ્રજી. ૧૦. હરખચંદજી. ૧૧. ભાણજી. ૧૨. ગિરધરજી. ૧૩. છગનલાલજી = સં.૧૯૯૧માં વિદ્યમાન. [સ્થા.] પંજાબ સંપ્રદાય/હરદાસજીની પાટપરંપરા ૨. સોમજી. ૩. હરદાસજી. ૪. વિંદરાવનજી. ૫. ભવાનીદાસજી. ૬. મલુકચન્દ્રજી. ૭. મહાસિંઘજી : સં. ૧૮૬૧માં સંથારો કરી સ્વર્ગે ગયા. ૮. કુશાલચન્દ્રજી. ૯. છજમલજી. ૧૦. રામલાલજી. ૧૧. અમરસિંહજી : અમૃતસરનિવાસી, તાતડ ગોત્ર, ઓસવાલ વંશ, પિતા લાલા બુદ્ધસિંહજી, માતા કમદેવી, જન્મ સં.૧૮૬૨ વૈશાખ વદ ૨. દીક્ષા સં.૧૮૯૮(૯૯) વૈશાખ વદ ૨ દિલ્હીમાં, આચાર્યપદ સં. ૧૯૧૩ વૈશાખ વદ ૨ દિલ્હીમાં, સ્વ. સં.૧૯૧૩ વૈશાખ વદ ૮ અમૃતસરમાં. ૧૨. રામબક્ષજી : અલવરનિવાસી, લોહડા ગોત્ર, ઓશવાલ વંશ. દીક્ષા જયપુરમાં ૨૫ વર્ષની ઉંમરે, પૂજ્યપદવી સં. ૧૯૦૮ અસાડ કોટલા નગરમાં. સ્વ. સં. ૧૯૩૯(૩૮) જેઠ વદ ૯ (અસાડ સુદ ૨) સંથારાપૂર્વક. ૧૩. મોતીરામજીઃ પૂજ્યપદવી સં.૧૯૩૯ જેઠ સુદ ૧૧ કોટલામાં. ૧૪. સોહનલાલજી : સંબડિયાલાવાસી, ગદિયા ગોત્ર, ઓસવાલ વંશ, પિતા મથુરાદાસ, માતા લક્ષ્મીદેવી, જન્મ સં.૧૯૦૯, દીક્ષા અમૃતસરમાં સં.૧૯૩૩ માગશર શુદ ૫ સોમવાર, યુવરાજપદ સં.૧૯૫૧ ચૈત્ર વદ ૧૧, આચાર્યપદ સં.૧૯૫૮ માગશર સુદ ૯ ગુરુવાર પતિયાલામાં. સ્વ. . ૧૯૯૨ અમૃતસરમાં સંથારાપૂર્વક. - ૧૫. કાશીરામજી : ઓસવાળ, જન્મ પસરૂર જિ. સ્વાલકોટ, પિતા ગોવિન્દ શાહ, માતા રાધાદેવી, જન્મ સં. ૧૯૪૧ અસાડ વદ અમાસ, સોમવાર. દીક્ષા સં૧૯૬૦ માગશર વદ ૭ કાંદલામાં, યુવરાજપદ સં.૧૯૬૯ ફાગણ સુદ ૭(૬) અમૃતસરમાં, આચાર્યપદ સં. ૧૯૯૩ ફાગણ સુદ ૩ હોશિયારપુરમાં, સ્વ. સં. ૨૦૦૨ જેઠ વદ ૮ અંબાલામાં. ૧૬. આત્મારામજીઃ પંજાબના રાહોનગરવાસી ચોપડાગોત્રીય ક્ષત્રિય મનસારામ પિતા, પરમેશ્વરી માતા, જન્મ સં. ૧૯૩૯ ભાદરવા સુદ ૧૨. દીક્ષા સં.૧૯૫૯(૫૧) અસાડ સુદ ૫ છત બનૂડ ગામમાં ગણપતરામ (શાલિગરામ) પાસે, ઉપાધ્યાયપદ સં.૧૯૬૮(૬૯), કાશીરામજીના સ્વર્ગવાસ પછી સં.૨૦૦૩માં આચાર્યપદ. સ્વ. સં.૨૦૧૮ મહા વદ ૯. સં. ૨૦૦૯ના સાદડી સંમેલનમાં સ્થાનકવાસી શ્રમણ સંઘના આચાર્ય તરીકે Page #158 -------------------------------------------------------------------------- ________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી ૧૪૭ એમની પસંદગી થઈ હતી. એ આગમના વિશિષ્ટ વ્યાખ્યાતા હતા. એમણે કેટલાંક સૂત્રોના સંપાદન ને હિંદી અનુવાદનું કામ કરેલ છે અને “જેનાગમોમેં અષ્ટાંગયોગ આદિ પચાસેક ગ્રંથોનું નિર્માણ કરેલ છે. એમને “સાહિત્યરત્ન” તથા “જેનાગમરત્નાકરની પદવીઓ આપવામાં આવેલી.] ધર્મદાસજીની પરંપરા ૧. ધર્મદાસજી : તેમણે પણ સ્વતંત્રપણે કાર્ય લીધું. મૂળ સરખેજના ભાવસાર, પિતા જીવણ કાલીદાસ, માતા ડાહીબાઈ. ૧૬ વર્ષની વયે સં.૧૭૧૬ આસો શુદિ ૧૧ દિને અમદાવાદમાં સ્વયં દીક્ષા લીધી. ધારાનગરીમાં સં.૧૭૫૯ આષાઢ સુદ પને દિને પ૯ વર્ષની ઉંમરે સ્વર્ગસ્થ થયા. તેમના ૯૯ શિષ્યો પૈકી ૨૨ શિષ્યો ભિન્નભિન્ન ૨૨ ભાગમાં વહેંચાયા ને તે ૨૨ ટોળાં'ના નામથી પ્રસિદ્ધ થયા. તેમાં ૧૭ બંધ પડ્યા ને પ અસ્તિત્વ ધરાવે છે. તે પાંચ, ધર્મદાસજીના પાંચ શિષ્ય નામે મૂળચંદજી, ધનાજી, છોટા પૃથ્વીરાજજી, મનોરદાસજી ને રામચન્દ્રજીથી ચાલ્યા. ધર્મદાસજીને આઠેક વર્ષની ઉંમરે કેશવજી પક્ષના લોંકાગચ્છીય યતિ તેજસિંહ (મુખ્ય પટ્ટાવલી ક.૧૬)નું વ્યાખ્યાન સાંભળીને ધર્મનો રંગ લાગેલો અને પછી સૂત્રસિદ્ધાંત આદિનો અભ્યાસ કરેલો. યતિઓના વૈભવી જીવનથી તો એમને અરુચિ થઈ. કલ્યાણજી નામના એક એકલપાતરિયા શ્રાવકના સંસર્ગમાં એ આવેલા ને એનાથી સંતુષ્ટ થયેલા. લવજી ઋષિ અને ધર્મસિંહજીનો પણ એમને સમાગમ થયેલો, પરંતુ છેવટે ૧૭ જણા સાથે સ્વયંદીક્ષા જ લીધેલી. આચાર્યપદ સં. ૧૭૨૧ માઘ સુદ ૫ ઉજ્જૈનમાં. - ધર્મદાસજી આ રીતે લોકાગચ્છના એક ધર્મસુધારક છે. ગુજરાતનો આજનો લોંકાગચ્છીય/સ્થાનકવાસી સાધુવર્ગ એમની પરંપરાનો જ મુખ્યત્વે છે.] ૨. મૂળચંદજી : અમદાવાદના દશા શ્રીમાળી વણિક. ૧૮ વર્ષની વયે દીક્ષા. આચાર્યપદ અમદાવાદમાં સં.૧૭૬૪ પોષ સુદ ૧૫. તેમના ૭ શિષ્યો ઃ ૧. ગુલાબચંદજી, ૨. પચાણજી, ૩. વનાજી, ૪. અંદરજી, પ. વણારસી, ૬. વિઠલજી, ૭. ઈચ્છાજી. પોતે ૮૧ વર્ષની ઉંમરે સં.૧૮૦૩માં અમદાવાદમાં સ્વર્ગવાસ કર્યો. [મૂળચંદજી દીક્ષા સં.૧૭૨૩, સ્વ. સં. ૧૭૮૧ ને પચાણજી આચાર્યપદે સં.૧૭૮૨ એમ પણ મળે છે.. મૂલચન્દ્રજીના શિષ્ય પરિવારથી કાળક્રમે ગોંડલ સંઘાડો, બરવાળાનો સંઘાડો, ચુડાનો સંઘાડો, ધ્રાંગધ્રાનો સંઘાડો, કચ્છનો સંઘાડો, ઉદેપુરનો સંઘાડો, લીંબડી સંઘાડો - એમ જુદાજુદા સંઘાડા થયા. આમાં ગોંડલ અને લીંબડી સંઘાડાનો પરિવાર ઘણો વધ્યો ને હાલ વિચરે છે. [૩. પચાણજીઃ દીક્ષા સં.૧૭૬૮, આચાર્યપદે સં.૧૭૮૨ (ચૈત્ર સુદ ૫) કે ૧૮૦૩. સ્વ. સં.૧૮૧૪ શ્રાવણ સુદ ૧૦. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ એમના સમયમાં સં.૧૮૦૧માં સંપ્રદાયની પાટ લીંબડી ગઈ હોવાનું નોંધાયું છે. ૪. ઇચ્છાજી : એ લીંબડીમાં ગાદીપતિ થયા. જુઓ આ પછી લીંબડી સંઘાડાની પટ્ટાવલી. ૫. કાનજી (મોટા) : મૂળચંદજીશિ. વનાજીના શિષ્ય. આચાર્યપદ સં.૧૮૩૨. એમના સમયમાં સમુદાય-સુધારણા અર્થે અજરામરજીએ નિયમો કરેલા અને સં.૧૮૪૫ના સાધુસંમેલનમાં એ રજૂ કરવામાં આવ્યા. પરંતુ એમાં સંમતિ ન સધાવાથી જુદાજુદા સંવાડા ઊભા થયા. કાનજી પોતે બરવાળા સંઘાડાના ગાદીપતિ બન્યા..] [સ્થા] લીંબડી સંઘાડો/અજરામરજીની પરંપરા ઈચ્છાજી લીંબડીમાં સ્વર્ગસ્થ થયા અને તેમના શિષ્ય ગુલાબચંદજીના શિષ્ય વાલજીના શિષ્ય હીરાજીના શિષ્ય કહાનજીના શિષ્ય અજરામરથી લીંબડી સંઘાડો થયો. [લીંબડી સંપ્રદાયમાં ગચ્છસંચાલનનો ભાર વહન કરી શકે એવા કોઈ સાધુને આચાર્યપદવી આપવામાં આવતી (ને એના પ્રતીકરૂપ શાલ ઓઢાડવામાં આવતી) અને દીક્ષાવૃદ્ધ સાધુ ગચ્છભાર વહન ન કરી શકે તેવા હોય તેને ગાદીપતિ તરીકે ઉદ્ઘોષિત કરવામાં આવતા. એટલે નીચેની પટ્ટાવલીમાં એક સમયે ગાદીપતિ અને આચાર્ય બે જુદા જોવા મળશે.] ઇચ્છાજી: સિદ્ધપુરના પોરવાડ વણિક પિતા જીવરાજ સંઘવી, માતા વાલમબાઈ, દીક્ષા સં.૧૭૮૨, સ્વ. લીંબડીમાં સં.૧૮૩૨. (મુનિ મણિલાલના પુસ્તકમાં સ્વ. સં. ૧૭૮૨ અપાયેલ છે તે છાપદોષ લાગે છે.) [પાલીના રહીશ પણ કહેવાય છે. આચાર્યપદ સં.૧૮૧૫ મહા સુદ ૯ લીંબડી. અનસાનમિતિ પોષ સુદ પ. જુઓ આ પૂર્વે ધર્મદાસની મુખ્ય પરંપરામાં.] હીરાજી : ગુજરાતના કડવા કણબી. દીક્ષા સં.૧૮૦૪, આચાર્યપદ સં.૧૮૩૩, સ્વ ધોરાજીમાં સં.૧૮૪૧. ધ્રાંગધ્રાના. ગાદીપતિ લીંબડીમાં. સ્વ. ૭૪ વર્ષની વયે.] (નાના) કાનજી: વઢવાણના ભાવસાર. દીક્ષા હળવદમાં સં.૧૮૧૨, આચાર્યપદ સં.૧૮૪૧, સ્વ. સાયલામાં સં.૧૮૪૧. સ્વિ. ૫૪ વર્ષની વયે. ગાદીપતિ સં.૧૮૪૮ લીંબડીમાં અને સ્વ. સં.૧૮૫૪ એવી માહિતી પણ મળે છે.] અજરામરજી ઃ જામનગરના પડાણાના વિસા ઓસવાલ વણિક, પિતા માણેકચંદ, માતા કંકુબાઈ, જન્મ સં. ૧૮૦૯. માતા સાથે દીક્ષા સં. ૧૮૧૯ મહા શુદિ ૫ ગુરુ, આચાર્યપદ સં.૧૮૪૫ ને સ્વ. લીંબડીમાં સં. ૧૮૭૦ શ્રાવણ વદિ ૧. [બારોટના ચોપડામાં મૂળ નામ આણંદ મળે છે. દીક્ષા ગોંડલમાં. ૧૮૨૬થી ૧૮૩૨ સુધી સુરતમાં ખરતરગચ્છના શ્રીપૂજ્ય ગુલાબચંદજી પાસે વ્યાકરણ, કાવ્ય, જ્યોતિષ, ન્યાય વગેરેનો અભ્યાસ કર્યો અને તે પછી માળવા સંપ્રદાયના દોલતરામજીને ખાસ લીંબડી નિમંત્રી તેમની પાસેથી આગમોની વાચના લીધી. આ રીતે સંપ્રદાયમાં Page #160 -------------------------------------------------------------------------- ________________ લોંકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી ૧૪૯ વિદ્યાની પ્રતિષ્ઠા કરી અને પ્રભાવક ધર્માચાર્ય બની રહ્યા. આચાર્યપદ લીંબડીમાં.] દેવરાજજી : કચ્છના કાંડાકરાના વીસા ઓસવાલ, ડોઢિયાગોત્રી. દીક્ષા ગોંડલમાં સં.૧૮૪૧ ફા. શુદિ પ ગુરુ, આચાર્યપદ સં. ૧૮૭૦, સ્વ. લીંબડીમાં સં.૧૮૭૯ આસો વદિ ૧. - દિક્ષા નાગજીભાઈ સાથે. આચાર્યપદ સં.૧૮૭૧ પોષ વ.૫ પણ મળે છે.] ભાણજી : દીક્ષા સં.૧૮૫૫, પાટપદે સં.૧૮૮૦ માઘ શુદિ ૫, સ્વ. રામોદમાં સં.૧૮૮૭ વૈશુદિ ૧૩. વાંકાનેરના. આચાર્યપદ લીંબડીમાં. સ્વ.ની મિતિ ૧૨ પણ મળે છે. હરચન્દ્રજી - મેથાણના. દીક્ષા સં.૧૮૬૬, ગાદીપતિ સં.૧૮૮૮ મહા સુદ ૨ લીંબડી, સ્વ. સં. ૧૯૧૪ પો.સુ.૬.] કરમશીઃ સુરતના ભાવસાર. દીક્ષા લીંબડીમાં સં.૧૮૫૬ સ્વ. વઢવાણમાં સં.૧૯૦૬. તેઓ કોઈ કારણસર વઢવાણ સં.૧૮૯૩ (કે ૧૮૯૭)માં જઈ રહ્યા તેથી લીંબડીમાં અવિચલજીને પાટ પર બેસાર્યા હતા. કિરમસી અજરામરના ગુરુભાઈ તલકસીના શિષ્ય હતા.] અવિચલજી : વીસા ઓસવાલ. દીક્ષા લીંબડીમાં સં.૧૮૬૯ કા.વદિ ૧૩, સ્વ. લીંબડીમાં સં.૧૯૧૧. દિવરાજજીના શિષ્ય.] દેવજી : કાઠિયાવાડના વાંકાનેરના લોહાણા. દીક્ષા દશ વર્ષની ઉંમરે રાપરમાં સં.૧૮૭૦ પો. વદિ ૮, આચાર્યપદ સં.૧૮૮૬. સ્વ. લીંબડીમાં સં.૧૯૨૦ જેઠ શુદિ ૮ રવિ. પિતા પુંજાભાઈ, માતા વાલબાઈ, જન્મ સં.૧૮૬૦ કારતક સુદ. આચાર્ય સં.૧૮૮૮ મહા સુદ ૨ લીંબડીમાં હરચન્દ્રજી ગાદીપતિ થયા તે સાથે. ૧૯૧૪માં ગાદીપતિ. “અમરાભિધ ઋષિ એ છાપથી “જૈન સ્વાધ્યાય મંગલમાલા ભા.૧માં મુદ્રિત ઉપદેશી લાવણી” (સં.૧૮૮૨, લીંબડી)ના કર્તા આ દેવજી સ્વામી સંભવે છે.] તેમનાથી જુદા પડી અવિચલજીના શિષ્ય હેમચંદજીએ જુદો સંઘાડો કાઢ્યો. લીંબડીનો નાનો સંઘાડો). ગોવિંદજી: પાટે બેઠા સં.૧૯૨૧ અને આચાર્યપદે કાનજી થયા. ગોવિંદજી સં.૧૯૩પમાં લીંબડીમાં સ્વર્ગસ્થ થયા. [વીસા ઓસવાળ, અધોઈ (પૂર્વ કચ્છ)માં જન્મ સં.૧૮૬૭ મહા સુદ. દીક્ષા સં. ૧૮૭૯ ચૈત્ર. સ્વ. સં. ૧૯૩૬ મહા વદ પ પણ મળે છે.. કાનજી : કચ્છ ગુંદાલાના વિસા ઓસવાલ, પિતા કોરશી, માતા મુલીબાઈ. દીક્ષા સં.૧૮૯૧, આચાર્યપદ સં.૧૯૨૧, સ્વ. લીંબડીમાં સં.૧૯૩૬. ગોત્ર છાડવા, જન્મ સં.૧૮૭૪ શ્રાવણ સુદ, દીક્ષા માંડવીમાં મિતિ પોષ સુદ ૧૦, ગાદીપતિ સં.૧૯૩૫. સ્વ. મિતિ મહા વદ ૫.] Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જૈન ગૂર્જર કવિઓ : ૯ નથુજી : પાટે બેઠા સં.૧૯૩૭ ને આચાર્યપદે દીપચંદજી થયા. રાયણના વીસા ઓસવાળ. દીક્ષા માંડવીમાં સં.૧૮૯૫ કા.વદ ૭, સ્વ. લીંબડીમાં સં.૧૯૪૦ ગ્રા.વદિ [પિતા કેશવશા ફુરિયા, માતા મુરાદબાઈ, જન્મ સં. ૧૮૭૬. ગાદીપતિ મિતિ પોષ વદ ૧૩, ગુરુવાર, લીંબડી.] દીપચંદજી ઃ કચ્છ ગુંદાલાના વીસા ઓસવાલ, પિતા ભોજરાજ, માતા ખેતાબાઈ. દીક્ષા અંજારમાં સં.૧૯૦૧ માઘ વદિ ૧, ગાદી પર સં.૧૯૪૦, સ્વ. લીંબડીમાં સં.૧૯૬૧ ચૈત્ર વદિ અમાસ. [જન્મ સં.૧૮૯૦ ફાગણ સુદ ૧૨, આચાર્યપદ સં.૧૯૩૭ પોષ વદ ૧૩. ગુરુવાર, લીંબડી, સ્વ. મિતિ વદ ૧૪ મંગળવાર પણ મળે છે. લાધાજી: વીસા ઓસવાળ, પિતા માલજી, માતા ગંગાબાઈ. દીક્ષા વાંકાનેરમાં સં.૧૯૦૩ વૈશુદિ ૮, ગાદીએ સં. ૧૯૬૧, સ્વ. લીંબડીમાં સં.૧૯૬૪ શ્રા.વ.૧૦. કિચ્છ ગુંદાલાના, અટક દેઢિયા, જન્મ સં.૧૮૯૦ મહા સુદ. જૈન-જૈનેતર શાસ્ત્રોના પ્રખર અભ્યાસી હતા અને જૈન શાસ્ત્રોમાંથી સંકલિત કરી એમણે “પ્રકરણસંગ્રહ’ નામે ગ્રંથ પ્રસિદ્ધ કરેલો તે સમગ્ર જૈન સમાજને ઉપયોગી બનેલો. પંડિત સુખલાલજીને ધાર્મિક જ્ઞાન અને પ્રારંભિક સંસ્કૃત જ્ઞાન લાધાજીએ અને એમના શિષ્ય પંડિત ઉત્તમચન્દ્ર આપ્યું હતું. ગાદીપતિ સં.૧૯૬૩ ફા.સુ.૭ પણ મળે છે.] મેઘરાજજી : પાટે સં.૧૯૬૪ શ્રા. વદિ ૧૩ ને આચાર્યપદે દેવચંદજી, મેઘરાજજી તે લાધાજીના સગા નાના ભાઈ. દીક્ષા લીંબડીમાં સં.૧૯૦૪ જેઠ શુદિ ૩, સ્વ. લીંબડીમાં સં.૧૯૭૧ ફ.શુદિ ૧૩. [જન્મ સં.૧૮૯૫ શ્રાવણ સુદ. ગાદીપતિ સં.૧૯૬૮ વૈવિદ ૯ પણ મળે છે. દીક્ષામિતિ ૪ પણ મળે છે.) દેવચંદજી : કચ્છ રામાણિયાના, પિતા રંગજી, માતા ઈચ્છાબાઈ. દીક્ષા સં.૧૯૧૩, સ્વ. સં. ૧૯૭૭ કારતક. પિતા રાણા મેપા સાવલા, માતા નામઈબાઈ એ નામો મળે છે જે અધિકૃત હોવા સંભવ છે. વીસા ઓસવાળ, જન્મ સં. ૧૯૦૨. દીક્ષામિતિ ફા.સુ.૭, માંડવી. આચાર્યપદ સં.૧૯૬૮ વૈ.વદ ૯ ગુરુ કે ૧૯૬૩ ફા.વ.૭. ગાદીએ સં.૧૯૦૧, સ્વ. તિથિ કારતક વદ ૮ લીંબડી.] લવજી : ભાવસાર. પાટે સં. ૧૯૭૮, સ્વ. વઢવાણમાં સં.૧૯૮૫ કા.શુ.૨. વેજલકા (ભાલ પ્રદેશ)ના, પિતા નરસિંહભાઈ, માતા કેશરબાઈ, જન્મ સં.૧૯૧૨ શ્રા.સુદ ૧૧. દીક્ષા સં.૧૯૨૪ જેઠ વદ ૨, રામપરા. ગાદીએ સં. ૧૯૭૭, આચાર્યપદ સં.૧૯૭૮ મહા સુદ ૧૫ શનિવાર, લીંબડી. કાઠિયાવાડના ઘણા રાજવીઓ પર લવજીસ્વામીનો પ્રભાવ હતો. એમના શિષ્ય જેઠમલજીએ સૌરાષ્ટ્ર જીવદયા મંડળીની સ્થાપના અને જીવદયાનાં અનેક કાર્યો કર્યા.] Page #162 -------------------------------------------------------------------------- ________________ - લોંકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી ૧૫૧ ગુલાબચંદજી : કચ્છ ભોરારાના વીસા ઓસવાળ, પિતા શ્રવણ, માતા આસઈબાઈ. તેમના શિષ્ય પ્રસિદ્ધ શતાવધાની રચન્દ્રજી છે. [અવટંક દેઢિયા, જન્મ સં.૧૯૨૧ જેઠ સુદ ૨, જન્મનામ ગણપતકુમાર. દીક્ષા સં.૧૯૩૬ મહા સુદ ૧૦, અંજાર, ગાદીએ સં.૧૯૮૫ કારતક સુદ ૨, આચાર્યપદ સં.૧૯૮૮ જેઠ સુદ ૧ રવિવાર, લીંબડી, સ્વ. સં. ૨૦૦૮ ચૈત્ર સુદ ૧૨ રવિવાર, લીંબડી. જૈનાગમ, વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ વગેરેના સારા જાણકાર હતા. રત્નચન્દ્રજીની દીક્ષા ૧૭ની વયે સં.૧૯૫૩ સ્વ. સં.૧૯૯૭. શાસ્ત્રીઓ અને વિદ્વાન પંડિતો પાસે ન્યાય, છંદ, અલંકાર, કાવ્ય આદિનો અભ્યાસ કર્યો હતો. સંસ્કૃતગુજરાતીમાં કાવ્યો રચ્યાં છે, નવા યુગના વિચારક હતા અને વિશાળ અર્ધમાગધી કોશ વગેરે ઘણા ગ્રંથોનું નિર્માણ કર્યું છે. તેમના સમયમાં પ્રસિદ્ધ વક્તા નાગજી સ્વામી થયા. ધનજી : દશા શ્રીમાળી, પિતા વર્ધમાન લવજી શેઠ, માતા સંતોકબાઈ, જન્મ સં.૧૯૩૩ આસો સુદ ૮ લીંબડી. દીક્ષા સં.૧૯૪૬ વૈશાખ સુદ ૧૩ લીંબડી. ગાદીએ સં. ૨૦૦૮ ચૈત્ર સુદ ૧૨, સ્વ. સં.૨૦૨૫. શામજી : વીસા શ્રીમાળી, પિતા લક્ષ્મીચંદ પટેલ, માતા નવલબહેન, જન્મ સં.૧૯૩૪ મહા સુદ ૧૧ સઈ (તા.રાપર, કચ્છ). દીક્ષા સં.૧૯૫૦ વૈશાખ સુદ ૧૦ સોમવાર ચંદિયા (તા.અંજાર), ગાદીએ સં.૨૦૨૫ મહા સુદ ૧૩, સ્વ. સં.૨૦૨૫ ચૈત્ર વદ ૯ લીંબડી. વિદ્યાપ્રેમી હતા અને કાવ્યાદિનાં અનેક પુસ્તકોનું સંપાદન કર્યું છે. કવિવર્ય ને ગાંધીરંગે રંગાયેલા વિચારક તથા વક્તા નાનચન્દ્રજી (સ્વ. સં.૨૦૨૦) તેમજ ભાલ નળકાંઠામાં સમાજને બેઠો કરવાનું પાયાનું કામ કરનાર સંતબાલ આ સંપ્રદાયનાં રત્નો છે. રૂપચન્દ્રજી : કચ્છ ભચાઉના વીસા ઓસવાળ તેજસિંહ ગાલા પિતા, માતા વીંઝઈબાઈ, જન્મ સં.૧૯૪૪ મહા વદ ૭, જન્મનામ રણમલ. દીક્ષા ભચાઉમાં સં.૧૯૫૯ ફાગણ સુદ ૩. ગાદીએ સં.૨૦૨૫ ચૈત્ર વદ ૯, આચાર્યપદ સં.૨૦૨૮ વૈશાખ સુદ ૧૩ ગુરુવાર લીંબડીમાં. સ્વ. સં. ૨૦૩૯ વૈશાખ વદ ભચાઉમાં. ચૂનીલાલજી : સજ્જનપર (તા.મોરબી)માં જન્મ સં. ૧૯૬૧. દીક્ષા સં.૧૯૮૪ માગસર સુદ ૬ બુધવાર લીંબડી, ગાદીએ સં.૨૦૩૯ વૈશાખ વદ અમાસ, સ્વ. સં.૨૦૪પ કારતક વદ ૧૪ મોરબી. લીંબડીનો નાનો સંઘાડો/ગોપાળજી સ્વામીનો સંપ્રદાય હેમચંદજીઃ અવિચલજીના શિષ્ય. વઢવાણ તાબે ટીંબાના રહીશ. વીસા શ્રીમાળી વણિક, દોશી કુટુંબ, પિતા નાનજીભાઈ, માતા પુંજાબાઈ. દીક્ષા સં.૧૮૭પ વૈશાખ સુદ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૨. સં. ૧૯૧૫માં દેવજી સ્વામીથી જુદા થયા, ધોલેરામાં સ્થિરવાસ કરીને રહ્યા. સ્વ. સં. ૧૯૨૯ ચૈત્ર વદ પ. ગોપાળજી : જેતપુરના ખત્રી, પિતા મૂળચંદભાઈ, માતા સેજબાઈ. ૧૦ વર્ષની વયે દીક્ષા સં.૧૮૯૬. સ્વ. સં. ૧૯૪૭ વૈશાખ સુદ ૧૧ મંગળવાર લીંબડીમાં. એમના પ્રભાવક વ્યક્તિત્વને કારણે આ સંપ્રદાય ગોપાળજી સ્વામીના સંપ્રદાય તરીકે ઓળખાય છે. મોહનલાલજી : ધોલેરાના દશા (વીસા) શ્રીમાળી વણિક, પિતા ગાંગજી કોઠારી, માતા ધનીબાઈ, જન્મ સં.૧૯૧૬. દીક્ષા સં.૧૯૩૮ વૈશાખ વદ ૪ રવિવાર ધોલેરામાં. સ્વ. સં. ૧૯૯૨ કારતક વદ ૧૧, વાંકાનેર. એમણે સિદ્ધાંતશાસ્ત્રોના અભ્યાસના ફળરૂપ “પ્રશ્નોત્તર મોહનમાળા' (સં.૧૯૮૧) તથા અન્ય કેટલાક ગ્રંથો રચ્યા છે. મણિલાલજી : ધોલેરાના દશા શ્રીમાળી વણિક, પિતા જેતસીભાઈ, માતા હીરબાઈ, જન્મ સં.૧૯૨૯ કારતક સુદ ૧ સોમવાર. દીક્ષા સં.૧૯૪૭ પોષ સુદ 9 શુક્રવાર, સ્વ. સં.૨૦00 અસાડ વદ ૫. એમણે “જૈન ધર્મનો પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રભુ વીર પટ્ટાવલી’ (સં.૧૯૯૧), “પ્રશ્નોત્તર મણિ રત્નમાલા” (પાંચ ભાગ), “ચંપકસેન રાસ વગેરે પ૪ ગ્રંથો રચ્યા છે. કેશવલાલજી: દેશલપુર (કચ્છ)ના વીસા શ્રીમાળી ગુર્જર વણિક, પિતા જેતસીભાઈ, માતા સંતોકબાઈ, જન્મ સં.૧૯૬૪ કારતક સુદ ૧. પ્રથમ દીક્ષા કચ્છ આઠ કોટિ નાની પક્ષના મુનિ શામજી પાસે સં.૧૯૮૧માં દેશલપુરમાં, પછીથી મતભેદ થવાથી એમનાથી જુદા પડી સં. ૧૯૮૪ જેઠ સુદ ૧૧ના મોહનલાલજી પાસે ફરી દીક્ષિત થયા. સ્વ. સં.૨૦૧૫ વૈશાખ સુદ ૧૩ બુધવારે વઢવાણમાં. એમનાં વ્યાખ્યાનોનાં કેટલાંક પુસ્તકો પ્રકાશિત થયેલ છે. [સ્થાનકવાસી] ગોંડલ સંઘાડો પચાણજીના શિષ્ય રતનસી ને તેના શિષ્ય ડુંગરશી ગોંડલ ગયા તે દિવસથી શરૂ થયો. ડુંગરશી : દીવના દશા શ્રીમાળી વણિક, બદાણી કુટુંબના પિતા કમળશી, માતા હીરબાઈ, જન્મ સં.૧૭૯૨, દક્ષા સં.૧૮૧૫. લીંબડીથી ગોંડલ સં.૧૮૪૫માં ગયા ત્યારથી ગોંડલ સંઘાડો થયો. સ્વ. ગોંડલમાં સં.૧૮૭૭ વૈશુ.૧૫. વિસ્તુતઃ કમળશી મેંદરડાના હતા ને પછીથી માંગરોળ જઈ રહેલા, જ્યાં ડુંગરશીનો જન્મ થયો. પુત્રી વેલબાઈને દીવ પરણાવેલી તે વિધવા થયા પછી ત્યાં જઈને વસ્યા. દીક્ષાતિથિ કારતક વદ ૧૦, માતા, બહેન, ભાણેજ, ભાણેજી સાથે દીક્ષા લીધેલી.] ભીમજી : દશા શ્રીમાળી વણિક પિતા ચાંપશી, માતા ઝમકુ, જન્મ સં.૧૮૪૨. Page #164 -------------------------------------------------------------------------- ________________ લોંકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી ૧૫૩ દીક્ષા સં.૧૮૬૦ માંગરોળ, પટધર સં.૧૮૭૭, સ્વ. સં. ૧૯૧૫ પોષ સુદ ૫ પોરબંદર. [ધોરાજીના કામદારકુટુંબમાં જન્મ. એમના વિશે ખોડાજી સ્વામીએ સં.૧૯૧૬માં “ભીમજી સ્વામીનું ચોઢાલિયું રચેલ છે. (ભા.૬, ૩૬૨)]. નેણશી : ગોંડલ પાસે અરડોઈ ગામના દશા શ્રીમાળી વણિક. દીક્ષા ભીમજી પાસે ગોંડલમાં સં.૧૮૬૯, સ્વ. સં.૧૯૨૨ કા.સુદ ૧૫ ગોંડલ. (જન્મ સં.૧૮૪૯, સં.૧૮૬૮માં દુકાળને કારણે ગોંડલ રહેવા ગયા. દીક્ષાતિથિ માગશર સુદ ૧૩, આચાર્યપદ સં.૧૮૭૭.] જેસંગજીઃ હેમચંદજીના શિષ્ય. સ્વ. સં. ૧૯૩૬ પોરબંદર. રિતલામવાસી રાજપૂત, પિતા વર્ધમાનસંગ. દીક્ષા સં.૧૮૬૯, આચાર્યપદ સં.૧૯૨૨, સ્વ. સં.૧૯૩૫ અસાડ વદ ૧૦ મળે છે.] દેવજી : ગોંડલના લુહાણા, પિતા પીતાંબર, માતા ધનબાઈ, જન્મ સં.૧૮૮૪ અસાડ સુદ ૯ સોમ. બાર વર્ષની વયે જૈન ધર્મ પર પ્રીતિ, દીક્ષા નેણશી પાસે સં.૧૮૯૯ મહા વદ ૮ ગુરુ, પટધર સં.૧૯૩૬, સ્વ. સં.૧૯૫૪ માગશર સુદ ૧૩ (૬-૧૨-૯૭) ગોંડલમાં. [આ પછીની જે માહિતી મળે છે, તેમાં પાટપરંપરા સ્પષ્ટ નથી. જસાજી[/જસરાજજી) : મારવાડના રાજપૂત. સૌરાષ્ટ્રની યાત્રાએ આવતાં નાદુરસ્ત તબિયતને કારણે રાજકોટમાં રોકાઈ જવાનું અને પુંજાજી સ્વામીના પરિચયમાં આવવાનું થયું. ત્યાં જ એમની પાસે દીક્ષા સં.૧૯૦૭ વૈશાખ સુદ ૪, ૨૨ વર્ષની વયે. સ્વ. સં. ૧૯૭૪ આસો વદ ૮ ગોંડલ. જયચન્દ્રજી અને માણેકચન્દ્રજી : જેતપુરના ગાંધીકુળના પ્રેમજીભાઈ પિતા, કુંવરબાઈ માતા. જયચન્દ્રજીનો જન્મ સં.૧૯૦૬ શ્રાવણ સુદ ૫ ગુરુવાર, માણેકચન્દ્રજીનો જન્મ સં.૧૯૧૫. સં. ૧૯૧૯માં પિતાને તથા સં.૧૯૨૧માં માતાને ગુમાવ્યાં. બન્ને ભાઈઓની દીક્ષાની ભાવના, પણ કુટુંબની સંમતિ ન મળવાથી જયચન્દ્રજીની સંમતિથી માણેકચન્દ્રજીની દીક્ષા સં. ૧૯૨૮ પોષ સુદ ૮ માંગરોળમાં થઈ, ને કુટુંબીઓની સંમતિ મળતાં જયચન્દ્રજીની તે પછી સં. ૧૯૨૮ મહા સુદ ૧૦ રવિવારના રોજ મેંદરડામાં થઈ. જયચન્દ્રજી સ્વ. સં. ૧૯૯૦ જેઠ વદ ૯. માણેકચન્દ્રજી સ્વ. સં.૧૯૭૯ માગશર સુદ ૧૪ શનિવાર. આ બન્ને બંધુ મુનિવરો તપસ્વી હતા, તે ઉપરાંત માણેકચન્દ્રજીએ મારવાડ જઈને રેખરાજજી તથા ફકીરચંદજી મહારાજ પાસે શાસ્ત્રાધ્યયન કર્યું હતું ને ગ્રંથભંડારો અને પાઠશાળાઓ ઊભાં કર્યા હતાં. તેઓ યોગાભ્યાસી પણ હતા. સૌરાષ્ટ્રના કેટલાક રાજવીઓ એમનાથી પ્રભાવિત હતા. પુરુષોત્તમજી : વઢવાણ જિલ્લાના બલદાણા ગામના ખેડૂત પરિવારમાં પિતા રૂપશીભાઈ ને માતા હીરબાઈથી જન્મ સં.૧૯૪૩ ભાદરવા સુદ ૫. દીક્ષા સં. ૧૯૪૮ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ વૈશાખ સુદ ૩ માંગરોળમાં, સ્વ. સં.૨૦૧૭ કારતક વદ ૧૩ રવિવાર ગોંડલમાં. તેઓ શાસ્ત્રજ્ઞ હતા અને પૂજ્યશ્રીની પદવી પામેલા. પ્રાણલાલજી : વેરાવળના વીસા ઓસવાલ કેશવલાલ પિતા, કુંવરબાઈ માતા, જન્મ સં. ૧૯૫૪ શ્રાવણ વદ ૫. દીક્ષા સં.૧૯૭૬ ફાગણ વદ ૬ બગસરા, સ્વ. સં.૨૦૧૩ માગશર વદ ૧૩, શનિવાર બગસરા. સુમેળવાદી, ઉદારષ્ટિ, વ્યવહારકુશળ, વિદ્યાપ્રેમી, લોકહિતની પ્રવૃત્તિઓ કરનારા ને પ્રખર વ્યાખ્યાતા પ્રાણલાલજી “સૌરાષ્ટ્રકેસરી'બિરુદ પામ્યા હતા. જગજીવનજી ઃ મધ્ય સૌરાષ્ટ્રના દલખાણિયા ગામના મનજીભાઈ પિતા, જકલબાઈ માતા, જન્મ સં. ૧૯૪૩ મહા વદ ૫. દીક્ષા સં.૧૯૯૪ માગશર સુદ ૬ ગુરુવાર બિગસરા, સ્વ. સં.૨૦૨૪ મહા સુદ ૭ સોમવાર ઉદયગિરિ. સંસારપક્ષના પોતાના પુત્ર જયંતીલાલજી મહારાજના વિશેષ અધ્યયનના હેતુથી બનારસ ગયેલા અને પૂર્વ ભારતમાં પણ વિહાર કરેલો. ઉગ્ર તપસ્વી હતા.' [સ્થા.] બરવાળા સંઘાડો વિનાજીના શિષ્ય કાનજી બરવાળા ગયા ત્યાંથી બરવાળા સંઘાડો શરૂ થયો. ૩. વનાજી. ૪. પુરુષોત્તમજી. ૫. વણારસીજી. ૬. કાનજી. ૭. રામજી દ્રષિ. ૮. ચુનીલાલજી. ૯, ઉમેદચન્દ્રજી : કવિ. ૧૦. મોહનલાલજી : હાલ વિદ્યમાન. [વનાજી અને કાનજી વચ્ચે બે નામો કઈ રીતે દાખલ થયાં છે તે સમજાતું નથી. એ કાનજી જુદા હોય અને વનાજીશિષ્ય કાનજી બરવાળા ગયા ત્યારે ગચ્છભાર પુરુષોત્તમજીએ વહ્યો હોય એમ બને.] [સ્થા. ચૂડાનો સંઘાડો વણારસીના શિષ્ય જેસંગજી અને ઉદેસંગજી ચૂડે ગયા ત્યારથી ચૂડા સંઘાડો સ્થપાયો પણ હાલ તેમાં કોઈ સાધુ નથી ને તે બંધ પડ્યો છે. [સ્થા ધ્રાંગધ્રા સંઘાડો મૂળચંદજીશિ. વિઠલજીના શિષ્ય ભૂખણજી મોરબી જઈ રહ્યા અને તેમના શિષ્ય વસરામજી ધ્રાંગધ્ર ગયા ત્યાંથી ધ્રાંગધ્રા સંઘાડો સ્થપાયો. તેમની પાટાનુપાટે શામજી અને અમરશી તથા તેમના શિષ્ય ન્યાલચંદજી થયા. પછી તે સંપ્રદાય બંધ પડ્યો. [સ્થા] બોટાદ સંઘાડો ઉક્ત વસરામજીના શિષ્ય જસાજી બોટાદ ગયા ત્યારથી બોટાદ સંઘાડો કહેવાયો. તેમના અમરસિંહજી, તેમના માણેકચંદજી ને તેમના કાનજી સ્વામી. તેમણે મુહપત્તી તજીને મૂર્તિપૂજા સ્વીકારી. હાલ તેઓ નિશ્ચયમાર્ગના ઉપદેશક થઈ સોનગઢ Page #166 -------------------------------------------------------------------------- ________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી બિરાજે છે. જસાજી સ્વામીના બીજા શિષ્ય રણછોડજી, તેમના મહાન પ્રતાપી હીરાચન્દ્રજી, તેમના શાસ્ત્રવિશારદ મૂળચન્દ્રજી અને તેમના દુર્લભજી સં.૧૯૯૧માં વિદ્યમાન.] [સ્થા.] કચ્છ [આઠ કોટી] સંઘાડો . મૂળચંદજીશિ. અંદરજી/ઇંદ્રજીના છેલ્લા શિષ્ય કરસનજી કચ્છમાં ગયા અને દરિયાપુરીની આવશ્યક પ્રત વાંચી આઠ કોટી પ્રરૂપી ત્યાંથી કચ્છ [આઠ કોટી] સંઘાડો થયો. [૩. ઇન્દ્રજી/અંદરજી ઃ સં.૧૭૭૨માં પહેલી વાર કચ્છ પધાર્યાં. ૪. સોમચન્દ્રજી : દીક્ષા સં.૧૭૮૬ ઇન્દ્રજી પાસે. ૧૫૫ ૫. કરસનજી (કૃષ્ણજી) : બળદિયાના દશા શ્રીમાળી. માતા મૃગાબાઈ સાથે દીક્ષા સં.૧૮૧૬ કારતક વદ ૧૧ના રોજ ભુજમાં ૧૬ વર્ષની વયે સોમચન્દ્રજી પાસે. એમણે આઠ કોટી સ્વીકારી, પણ સં.૧૮૪૪માં લીંબડી સંપ્રદાયના અજરામરજી સાથે મુન્દ્રામાં આહારપાણી ભેગા કરવા વગેરે સમજૂતી કરેલી. સ્વ. સં.૧૮૬૩ પોષ વદ ૮ માંડવીમાં. ૬. દેવજી ઃ જન્મ સં.૧૮૩૬ વૈશાખ વદ ૧૩, રા૫૨માં, પિતા મૂલચંદ ત્રેવાડિયા, માતા આણંદબાઈ. દીક્ષા સં.૧૮૪૫ જેઠ વદ ૩ મુન્દ્રામાં કૃષ્ણજી પાસે, આચાર્યપદ સં.૧૮૬૩ પોષ માંડવીમાં, સ્વ. સં.૧૯૦૪ કારતક શુદ ૧ માંડવીમાં. સં.૧૮૫૬માં એમનું ચાતુર્માસ માંડવીમાં અજરામરજીની પરંપરાના દેવરાજજી સાથે હતું ત્યારે ૧૮૪૪માં થયેલી સમજૂતીનો અંત આવ્યો અને છ કોટી તથા આઠ કોટીની માન્યતાવાળાઓના વ્યવહાર અને સ્થાનકો જુદાં થયાં. ૭. રંગજી : દેવજી સ્વામીના શિષ્ય. આચાર્ય સં.૧૯૦૪-૧૯૨૯, ૮. કેશવજી : દેવજી સ્વામીના શિષ્ય. આચાર્ય સં.૧૯૨૯–૧૯૩૦. ૯. કર્મચન્દ્રજી : દેવશિ. તલકસી સ્વામીના શિષ્ય. આચાર્ય સં.૧૯૩૦ ૧૯૩૨. ૧૦. દેવરાજજી : દેવજી સ્વામીના શિષ્ય. આચાર્ય સં.૧૯૩૩-૧૯૩૮. ૧૧. મોણસી : લાધાજીના શિષ્ય. આચાર્ય સં.૧૯૩૯, સ્વ. સં.૧૯૬૯ કારતક સુદ માંડવીમાં. ૧૨. કર્મસિંહ/કરમસી ઃ પાનાચંદજીના શિષ્ય. જન્મ સં.૧૮૮૬ ચૈત્ર શુદ ૫, વાંકી (કચ્છ), પિતા હેમરાજ છેડા, માતા ભાણબાઈ. દીક્ષા સં.૧૯૦૪ વૈશાખ શુદ ૩ સિદ્ધપુરમાં, આચાર્યપદ સં.૧૯૫૯ માગશર માંડવીમાં, સ્વ. સં.૧૯૬૮ (કચ્છી ૧૯૬૯) અસાડ વદ ૫, મુન્દ્રામાં. ૧૩. વ્રજપાલજી : પાનાચંદજીના શિષ્ય. જન્મ સં.૧૮૯૬ વૈશાખ સુદ ૩ ગેલડા (કચ્છ), પિતા કાંઈયા શાહ, માતા જેઠીબાઈ, જન્મનામ વિજપાર. દીક્ષા સં.૧૯૧૨ વૈશાખ સુદ ૫ માંડવીમાં, આચાર્યપદ સં.૧૯૬૯ ચૈત્ર માંડવીમાં, સ્વ. સં.૧૯૮૪ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જૈન ગૂર્જર કવિઓ: ૯ વૈશાખ સુદ ૩, મુંદ્રામાં. ૧૪. કાનજી ઃ વ્રજપાલજીના શિષ્ય. જન્મ સં.૧૯૧૧ જેઠ સુદ ૧ માંડવી, પિતા શામજીભાઈ સંઘવી, માતા મોતીબાઈ. દીક્ષા સં.૧૯૨૬ ફાગણ સુદ ૨, મુન્દ્રામાં. આચાર્યપદ સં. ૧૯૮૪ જેઠ સુદ ૫ મુદ્રામાં, સ્વ. સં.૧૯૯૧ જેઠ સુદ ૧૨ પત્રી (કચ્છ)માં ૧૫. નાગચન્દ્રજી ઃ કર્મસિંહજીના શિષ્ય. જન્મ સં. ૧૯૩૬ મહા સુદ ૫ ભોજાય (કચ્છ), પિતા લાલજીભાઈ દેઢિયા, માતા પાંચીબાઈ, જન્મનામ નાગજી. દીક્ષા સં.૧૯૪૭ પોષ સુદ ૫ લાઠીમાં, આચાર્યપદ સં. ૧૯૯૨ મહા વદ ૫ માંડવીમાં, સ્વ. સં.૨૦૦૯ મહા સુદ ૧૪ ટપ્પર તા.મુન્દ્રા)માં. ૧૬. કૃષ્ણજી : કર્મસિંહજીના શિષ્ય. આચાર્ય સં.૨૦૧૦-૨૦૧૪. ૧૭. કપૂરચંદજીઃ કર્મસિંહજીના શિષ્ય. આચાર્ય સં.૨૦૧૪-૨૦૧૫. ૧૮. હેમચન્દ્રજી : સૂર્યમલજીના શિષ્ય. આચાર્ય સં. ૨૦૨૦-૨૦૨૬. ૧૯. રત્નચન્દ્રજી : નાગચન્દ્રજીના શિષ્ય. જન્મ સં.૧૯૫ર વાંકી (કચ્છ), પિતા કાનજીભાઈ છેડા, માતા મેઘબાઈ, જન્મનામ રણશી. દીક્ષા સં.૧૯૭પ મહા સુદ ૬ વાંકીમાં, આચાર્યપદ સં.૨૦૨૯ માગશર સુદ ૧૫ માંડવીમાં, સ્વ. સં. ૨૦૪) ફાગણ સુદ ૮ વાંકીમાં. ૨૦. છોટાલાલજી : નાગચન્દ્રજીના શિષ્ય. જન્મ સં.૧૯૭૨ (કચ્છી ૧૯૭૩) પ્રથમ ભાદરવા વદ ૪ ભોજાય (કચ્છ), પિતા વરજાંગ ગડા, માતા ખેતબાઈ, જન્મનામ આણંદજી. દીક્ષા સં.૧૯૮૮ ફાગણ સુદ ૧૦ લુણી (કચ્છ)માં, આચાર્યપદ સં. ૨૦૪૦ વૈશાખ સુદ ૩ માંડવીમાં, સ્વ. સં. ૨૦૪૬ શ્રાવણ વદ ૧૨ વાંકીમાં. ૨૧. પૂનમચન્દ્રજી : દેવચન્દ્રજીના શિષ્ય. જન્મ સં. ૧૮૬૧ (કચ્છી) આસો વદ ૮ બેરાજા (કચ્છ)માં, પિતા જેઠાભાઈ સાવલા, માતા હીરબાઈ, જન્મનામ હીરજી. દીક્ષા સં.૧૯૯૬ વૈશાખ સુદ ૧૧ બેરાજામાં, આચાર્યપદ સં.૨૦૪૭ ફાગણ સુદ પત્રીમાં, સ્વ. સં.૨૦૪૭ વૈશાખ વદ ૩ પ્રતાપપુરમાં. ૫. કૃષ્ણજીના શિષ્યોમાં જસરાજજી દીક્ષાથી અને વયથી દેવજીથી મોટા હતા, પરંતુ દેવજી સ્વામીના પાંડિત્ય વગેરે ગુણોને કારણે એમને આચાર્યપદ આપવામાં આવ્યું. આમ છતાં જસરાજજી દેવજી સ્વામી સાથે રહ્યા. સં.૧૮૮૦માં મતભેદ થતાં જુદા પડ્યા. તે પછી હંસરાજજીના સમયમાં કચ્છ આઠ કોટી સંઘાડામાં સ્પષ્ટ ભાગલા પડ્યા. દેવજી સ્વામીનો પરિવાર મોટી પક્ષ કહેવાયો અને હંસરાજજી સ્વામી અને તેમના સાધુજીઓને તેરાપંથની માન્યતા અને સમાચારી કેટલાક અંશે સ્પર્શી જતાં તે આઠ કોટી નાની પક્ષ કહેવાયો. એની પાટ પરંપરા નીચે મુજબ છે : કરસનજી (કૃષ્ણજી). ડાહ્યાજી. જસરાજજી : સં.૧૮૮૦માં ૩૨ બોલ બાંધ્યા તે દેવજી સ્વામીએ ન સ્વીકારતાં જુદા પડ્યા. Page #168 -------------------------------------------------------------------------- ________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી ૧૫૭ ૧૫૭ વસ્તાજી. નથુજી. હંસરાજજીઃ જન્મ સં. ૧૮૮૮ વાંકી ગામે, દીક્ષા સં.૧૯૦૩ નથજી પાસે માંડવીમાં. વસ્તાજી પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો. સં. ૧૯૧૩-૧૬ ગોંડળમાં પૂંજાજી પાસે વિશેષ શાસ્ત્રાભ્યાસ કર્યો. સં.૧૯૧૬માં આચાર્યપદવી. નવી શુદ્ધ પ્રરૂપણા કરી. સ્વ. સં.૧૯૩પ. વ્રજપાળજીઃ જન્મ સં.૧૮૯૭ ગેલડામાં, દીક્ષા સં.૧૯૧૯ આચાર્યપદ સં.૧૯૩૫, સ્વ. સં.૧૯૫૭ મહા સુદ ૧૩ મુન્દ્રામાં. ડુંગરશી : જન્મ સં.૧૯૧૭ વડાલામાં, દીક્ષા સં.૧૯૩૨, આચાર્યપદ સં.૧૯૫૭, સ્વ. સં. ૧૯૬૮(૬૯) અસાડ વદ ૧૪. શામજી : જન્મ સં.૧૯૧૭ સાડાઉમાં, દીક્ષા સં.૧૯૪૩, આચાર્યપદ સં.૧૯૬૯, સ્વ. સં. ૨૦૧૦. લાલજી : જન્મ સં.૧૯૫૪ રતાડિયા ગણેશમાં, દીક્ષા સં. ૧૯૭૨, આચાર્યપદ સં. ૨૦૧૦, સ્વ. સં. ૨૦૧૫. રામજી : જન્મ સં. ૧૯૭૧ ભુજપુરમાં, દિક્ષા સં.૧૯૯૧, આચાર્યપદ સં. ૨૦૧૫, સ્વ. સં. ૨૦૪૯(૫૦) (તા.૨૭-૨-૧૯૯૩). રાઘવજી : જન્મ સં.૧૯૮૭ બારોઈમાં, દીક્ષા સં. ૨૦૦૬, આચાર્યપદ સં.૨૦૫૦ (તા.૬-૬-૧૯૯૩). [સ્થા.] સાયલા સંઘાડો મૂળચન્દ્રજીશિ. ગુલાબચન્દ્રજીના શિષ્ય હીરાજીના ગુરભાઈ નાગજી સ્વામીએ સં.૧૮૫૯ની સાલમાં સાયલામાં પધારી ત્યાં ગાદી સ્થાપી, જોકે ઘણાં વર્ષ સુધી એનો આહારપાણી લીંબડી સંઘાડાની ભેગો હતો. નાગજી સ્વામી સ્વ. સંભવતઃ સં. ૧૮૬૯. પાટપરંપરા આ પ્રમાણે પણ મળે છે : ગુલાબચન્દ્રજી. વાલજી. નાગજી. મૂલજી. દેવચન્દ્રજી. મેઘરાજજી. સંઘજી : સં.૧૯૯૧માં વિદ્યમાન.] [સ્થા.] ઉદેપુર સંઘાડો મૂલચન્દ્રજીશિ. ઇચ્છાજી જે લીંબડીએ હતા તેમના શિષ્ય રામજી ઉદેપુર ગયા ત્યાંથી ઉદેપુરનો સંઘાડો થયો જે પછીથી બંધ થઈ ગયો છે.] [સ્થા. હુકમીચંદજી સંપ્રદાય વિસ્તુતઃ આ હરજી ઋષિની પરંપરાના ચાર સંપ્રદાયોમાંનો એક છે. એ વિશે જુઓ પૂર્તિ.] હર્ષજી [હરજી]. ગોધાજી [ગોદાજી]. પરશુરામજી [ફરશુરામજી]. લોકપાલજી [લોકમલજી]. મહારાજજી [મયારામજી]. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જૈન ગૂર્જર કવિઓ: ૯ દોલતરામજી દીક્ષા સં.૧૮૧૪. લીંબડી સંઘાડાના અજરામરજીના સમકાલીન લાલચંદજી. હુકમીચંદજી : (રાયસિંહના) ટોડા ગામના ઓસવાળ ચપલોતગોત્રી. દીક્ષા બુંદીમાં સં.૧૮૭૯ માગશર. તપસ્વી ને સૂત્રના જાણકાર. તેમના નામથી સંપ્રદાય પ્રસિદ્ધ થયો. સ્વ. જાવદમાં સં.૧૮૧૬ વૈ. શુદિ પ મંગલ. શિવલાલજી : દીક્ષા સં.૧૮૯૧, સ્વ. સં.૧૯૩૩ પોષ શુ.૬. ઉદયચંદજી ઉદયસાગરજીઃ જોધપુરના ઓસવાલ નથમલજીના જીવુબાઈથી જન્મ સં. ૧૮૭૬ પોષ. દીક્ષા સં.૧૯૦૮ ચૈત્ર સુદ ૧૧, સ્વ. રતલામમાં સં.૧૯૫૪ મહા સુદ ૧૦. ચોથમલજી : દીક્ષા સં.૧૯૦૯ ચૈત્ર સુદ ૧૨, યુવરાજપદ રતલામમાં સં.૧૯૫૩ આસો સુદ ૧૫, પટધર રતલામમાં સં.૧૯૫૪ મહા વદ ૪, સ્વ. રતલામમાં સં.૧૯૫૭ કા.શુ.૮. લાલજીઃ ટોંકના ઓસવાલ ચુનીલાલજી બંબગોત્રી પિતા, ચાંદકુંવર માતા, જન્મ સં.૧૯૨૫ જ્યેષ્ઠ વદ ૧૨. સ્વયંદીક્ષા સં.૧૯૪૪ માગશર વદ. પ્રતાપી, વૈરાગ્યવંત અને કડક આચાર પાળનાર સંત હતા. સ્વ. જેતારણમાં સં. ૧૯૭૭ અષાડ સુદ ૨ શુક્રવાર. (જુઓ પૂજ્યશ્રી લાલજી, પ્ર. દુર્લભજી ત્રિભુવન ઝવેરી, સં.૧૯૭૯). [જન્મ સં. ૧૯૨૬, દીક્ષા સં.૧૯૪૫ કિશનલાલજી પાસે, આચાર્યપદ સં.૧૯૫૭ - એમ પણ નોંધાયેલ છે.] જવાહરલાલજી : મિારવાડના થાંદલા ગામના જીવરાજ પિતા, નાથીબાઈ માતા, જન્મ સં. ૧૯૩૨. દીક્ષા ૧૬ વર્ષની ઉંમરે મુનિ મગનલાલ પાસે, આચાર્યપદ ૪૩ વર્ષની ઉંમરે, સ્વ. સં.૨૦૦૦ (તા.૧૦-૭-૧૯૪૩) ભીમાસરમાં. શાસ્ત્રજ્ઞ અને ઉત્તમ વક્તા હતા. એમની પ્રેરણાથી અનેક વિદ્યાકીય પ્રવૃત્તિઓ થઈ અને એમનાં પ્રવચનો પણ ગ્રંથસ્થ થયાં છે. સ્થાનકવાસી સંઘોની એકતા માટે એમણે શ્રમ ઉઠાવ્યો હતો. રાષ્ટ્રીય વિચારધારા સાથે એ સંકળાયેલા હતા. એમના શિષ્ય ઘાસીલાલજી (સં.૧૯૫૮-૨૦૩૦) વિવિધ ભાષાઓના જ્ઞાતા હતા અને એમણે બત્રીસ સૂત્રોની સંસ્કૃત, હિંદી અને ગુજરાતીમાં વ્યાખ્યા કરવાનું એક મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. ગણેશીલાલજીઃ ઉદેપુરના સાહેબલોલ પિતા, ઈન્દ્રાબાઈ માતા, જન્મ સં.૧૯૪૭ શ્રાવણ વદ ૩, દીક્ષા સં. ૧૯૬૨ જવાહરલાલજી પાસે, યુવાચાર્યપદ સં.૧૯૯૦, આચાર્યપદ સં.૧૯૯૯ અસાડ સુદ ૩. સં.૨૦૦૯ના સાદડી સંમેલનમાં ઉપાચાર્ય બન્યા હતા, પણ થોડાં વર્ષ પછી તેઓ એમાંથી મુક્ત થઈ ગયા હતા. નાનાલાલજીઃ સં.૨૦૩પમાં હયાત. Page #170 -------------------------------------------------------------------------- ________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી પૂર્તિ [આગળ નિર્દિષ્ટ ગ્રંથોને આધારે આ પૂર્તિ કરવામાં આવી છે.] બીજામત/વિજયગચ્છની પટ્ટાવલી ૩. નુનાજી : જુઓ મુખ્ય પટ્ટાવલી ૬.૩. ૪. વિજયરાજ/વીજાઃ એ નુનાજીના શિષ્ય હતા અને ૬.૬ સ૨વાજીના સમયમાં સં.૧૫૬૫માં એમણે પોતાનો જુદો પક્ષ સ્થાપ્યો જેમાં જિનપ્રતિમા અને જૈન તીર્થોનો સ્વીકાર હતો. એ તપસ્વી હતા. ૧૫૯ ૫. ધર્મદાસજી. ૬. ખીમરાજ/ખેમસાગર/ક્ષમાસાગરસૂરિ : એ વિનયદેવસૂરિના સુધર્મગચ્છની સમાચારીમાં સં.૧૬૩૬માં ભળ્યા. ૭. પદ્મસાગરસૂરિ : એમના શિષ્ય દેવરાજકૃત ‘હિરણી સંવાદ’ સં.૧૬૬૩નો નોંધાયેલ છે (ભા.૩, ૮૩) તે કદાચ એમના રાજ્યકાળની રચના હોય. ૮. ગુણસાગરસૂરિ : એમણે સં.૧૬૭૬માં ‘ઢાળસાગર' રચેલ છે. (ભા.૩, ૧૯૦-૯૪) એમના રાજ્યકાળમાં સં.૧૬૮૨માં એમના શિષ્ય રાયચંદે ‘વિજયશેઠ વિજયાસતી રાસ' (ભા.૩, ૨૪૨) ને સં.૧૬૮૩માં શિષ્ય કેશરાજે ‘રામયશોરસાયન રાસ' (ભા.૩, ૨૫૫-૫૬) રચેલ છે. ૯. કલ્યાણસાગરસૂરિ. ૧૦. સુમતિસાગરસૂરિ. ૧૧. વિનયસાગરસૂરિ : એમનો પ્રતિષ્ઠાલેખ સં.૧૭૩૨નો મળે છે. (જે.ગૂ.ક., ૫, ૩૨૧ ૫૨ વિજયસાગર છે તે ભૂલ હોવા સંભવ.) ૧૨. ભીમસૂરિ : એમના રાજ્યકાળમાં સં.૧૭૮૫માં તિલકસૂરિએ ‘બુદ્ધિસેન ચોપાઈ' (ભા.પ, ૩૨૦-૨૪) રચેલ છે. આ ઉપરાંત આ ગચ્છમાં ખેમરાજવિમલસાગરસૂરિ-ઉદયસાગરસૂરિકૃત ‘મગસી પાર્શ્વનાથ સ્ત.' (ભા.૫, ૩૬૧) તથા દયાસાગરસૂરિશિ. રાયચંદજીશિ. સદારામે સં.૧૭૬૫માં લખેલી જિનોદયકૃત ‘હંસરાજ વચ્છરાજ રાસ'ની પ્રત મળે છે. (ભા.૩, ૧૫૧) આ ગચ્છના ભટ્ટારક મહાનંદસાગરે સં.૧૮૨૬માં કરેલી પ્રતિષ્ઠાની પણ માહિતી મળે છે. ઉપરાંત કોટાની ગાદીએ જિનશાંતિસાગરસૂરિ (પ્રતિષ્ઠાલેખ સં.૧૯૩૦ -૩૧)-ઉદયસાગરસૂરિ-જિનસુમતિસાગરસૂરિ (સં.૧૯૭૦ સુધી વિદ્યમાન) થયા. નાગોરી લોકાગચ્છની પટ્ટાવલી (‘વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ'માં આપવામાં આવેલી રઘુનાથ ઋષિ રચિત નાગોરી લોકાગચ્છની પટ્ટાવલી અહીં આપવામાં આવેલી છે. એમાં મહાવીરથી માંડીને Page #171 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ પરંપરા આપવામાં આવેલી છે ને છેલ્લે ધર્મઘોષીય નાગોરીગચ્છના શિથિલાચારી શિવચન્દ્રસૂરિ(સં.૧૫૨૯)ના બે શિષ્યો દેવચન્દ્ર અને માણકચન્દ્ર સાથે આ પટ્ટાવલી જોડવામાં આવી છે. ૧૬૦ શિવચન્દ્રસૂરિની પૂર્વપરંપરા આ પછી છેલ્લી પૂર્તિમાં આપેલી રાજગચ્છ/ ધર્મઘોષગચ્છ પટ્ટાવલીથી કેટલોક ફરક બતાવે છે : ધર્મસૂરિ-રત્નસિંહસૂરિ-દેવેન્દ્રસૂરિ-રત્નપ્રભસૂરિ-અમરપ્રભસૂરિ-જ્ઞાનચન્દ્રસૂરિમુનિશેખરસૂરિ-સાગરચન્દ્ર (ત્રૈવેદ્યગોષ્ઠી'ના કર્તા અને યવનરાજની સભામાં વિજય પ્રાપ્ત કરનાર)-મલયચન્દ્રસૂરિ-વિજયચન્દ્રસૂરિ (‘ઉપસર્ગહરસ્તોત્ર’ની વ્યાખ્યા કરનાર)યશવન્તસૂરિ-કલ્યાણસૂરિ-શિવચન્દ્રસૂરિ) ૧. હીરાગર : શ્રીમાળી, નૌલાઈમાં જન્મ, પિતા માલાજી, માતા માણિક્યદેવી. નાગોરના સુરાણા ગોત્રના શાહ રયણુંએ વીકાનેરમાં વસીને ત્યાં સં.૧૫૬૨માં ચતુષ્પથ મન્દિર અન્યોની સહાયથી કરાવ્યું હતું. તેમાં પૂજા કરવા અંગે ઝઘડો થતાં તેમણે વીકાનેરના રાજા લૂણકરણ પાસેથી જમીન મેળવી સં.૧૫૭૮માં બીજું મહાવી૨સ્વામીનું મંદિર બંધાવવું શરૂ કર્યું. આ કામ ચાલતું હતું તે દરમ્યાન એનો પુત્ર રૂપચંદ સીંચોજી સાથે ધર્મગોષ્ઠી કરતો હતો. એમને સિદ્ધાન્તગ્રન્થોનો અભાવ નડતો હતો. એવામાં લંકા નામના લહિયાનો સંપર્ક થયો. જાલોરવાસી લંકાને પુસ્તકો લખવા રાખવામાં આવ્યો હતો અને પુસ્તકોમાં શુદ્ધ સાધુમાર્ગનું નિરૂપણ જોઈ એ એની બીજી નકલ કરી લેતો હતો. રૂપચન્દ્ર ક્રિયોદ્ધાર કરે એમાં પોતાનું નામ રાખે એવું વચન લઈ લંકાએ એને આગમગ્રંથો આપ્યા. આ ગ્રંથો વાંચીને રૂપચંદે દીક્ષાનો અભિલાષ કર્યો આ વાત સાંભળી હીરાગર પણ એમની સાથે દીક્ષા લેવા તૈયાર થયો. રૂપચંદે ત્યારે સ્વજનોની સંમતિ મેળવી, એનો ભાઈ પંચાયણ પણ તૈયાર થયો અને ત્રણેએ સં.૧૫૮૦ જેઠ સુદ ૧ના રોજ સ્વયં દીક્ષા લીધી. ‘નાગોરીલંકા' નામ ધરી લંકાને આપેલું વચન પાળ્યું. પંચાયણનો માલવદેશના નગરકોટમાં સ્વર્ગવાસ થયો. સં.૧૫૮૫માં ૨૫ણુંએ હીરાગર પાસે નાગોરમાં દીક્ષા લીધી. ત્યાં થોડા વખતમાં અનશનપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. સં.૧૫૮૬માં વીકાનેરમાં શ્રીચન્દ્ર નામના શ્રેષ્ઠીની કોઠીમાં ચાતુર્માસ કર્યું. તે પછી કાળક્રમે ઉજ્જયની ગયા. ત્યાં હીરાગર, ૧૯ વર્ષ આચાર્યપદે રહી સ્વર્ગવાસ પામ્યા. (સં.૧૫૯૯) ૨. રૂપચંદ : ઉપર માહિતી આવી ગઈ છે. વિશેષમાં, જન્મ નાગોર, માતા શિવાદે. સ્વર્ગવાસ ૨૧ વર્ષ આચાર્યપદે રહી, સં.૧૬૦૧. હિમપુરમાં. એમના વિશે ત્રિકમ મુનિએ સં.૧૬૯૯માં ‘રૂપચંદ ઋષિનો રાસ’ રચ્યો છે. ૩. દેપાગર ઃ કોટડાના શા. ખેતસી પરીખ અને ધનવતીના પુત્ર. દીક્ષા નાગોરમાં. તેમના ઉપદેશથી સં.૧૬૧૬માં ચિત્તોડના શા. ભારમલ કાવિડયા તેમના ગચ્છમાં Page #172 -------------------------------------------------------------------------- ________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી આવ્યા. દેપાગરે ૨૭ વર્ષ સુધી આંચાર્યપદે રહી મેડતામાં કાળ કર્યો. ૪. વૈરાગર : નાગોરના શા. ભલ્લરાજ શ્રીમાલી અને રત્નવતીના પુત્ર. ૧૯ વર્ષ સુધી ગચ્છનાયકપદે રહી મેડતામાં કાળ કર્યો. ૫. વસ્તુપાલ ઃ નાગોરના શા. મહારાજ કડવાણી અને હર્ષાના પુત્ર. દીક્ષા નાગોરમાં. સાત વર્ષ ગચ્છનાયકપદે રહી મેડતામાં સ્વર્ગગમન. ૬. કલ્યાણ ઃ રાજલદેસરના શા. શિવદાસ સુરાણા અને કુશલાના પુત્ર. દીક્ષા બિકાનેરમાં. આચાર્યપદ નાગોરમાં ૨૪ વર્ષ ગચ્છનાયકપદે રહી લવપુર (લાહોર)માં સ્વર્ગવાસ. ૧૬૧ ૭. ભૈરવ : નાગોરના સૂરવંશના શા. તેજશી અને લક્ષ્મીના પુત્ર. દીક્ષા અને આચાર્યપદ નાગોરમાં. ૧૨ વર્ષ ગચ્છનાયકપદે રહી સોજતમાં સ્વર્ગગમન. ૮. નેમિદાસ : બિકાનેરના સૂરવંશીય શા. રાયચંદ અને રાજનાના પુત્ર. દીક્ષા બિકાનેરમાં. આચાર્યપદ નાગોરમાં. ૧૭ વર્ષ ગચ્છનાયકપદે રહી ઉદયપુરમાં કાળ કર્યો. ૯. આસકરણ : મેડતાના સૂરવંશીય શા. લમલ અને તારાજીના પુત્ર. દીક્ષા તથા પદવી નાગોરમાં. ૧૮ વર્ષ આચાર્યપદે રહી સં.૧૭૨૪ ફાગણમાં નાગોરમાં કાળધર્મ પામ્યા. ત્રિકમ મુનિએ ‘રૂપચંદ ઋષિનો રાસ' સં.૧૬૯૯માં અને ‘વંકચૂલનો રાસ' સં.૧૭૦૬માં આસકરણના રાજ્યકાળમાં રચ્યા છે (ભા.૩, ૩૩૭–૪૧), એ જોતાં ઉ૫૨ની માહિતી શંકાસ્પદ ઠરે. ‘રૂપચંદ ઋષિનો રાસમાં આસકરણ ગચ્છનાયક નહીં, પણ પટ્ટધર આચાર્ય છે એમ માનીએ તો વિરોધ ન રહે. ૧૦. વર્ધમાન ઃ જાખાસરના શા. સુરમલ વૈદ્ય અને લાડમદેના પુત્ર. દીક્ષા નાગોરમાં. સં.૧૭૨૫ મહા સુદ પના રોજ નાગોરમાં ગચ્છનાયકપદ. એ પદે ૮ વર્ષ રહી (સં.૧૭૩૩)માં બિકાનેરમાં કાળ કર્યો. ૧૧. સદારંગ : નાગોરના સરવંશના શા. ભાગચંદ અને યશોદાના પુત્ર. ૯ વર્ષની ઉંમરે આસકરણના હાથે નાગોરમાં દીક્ષા, ૧૫ વર્ષની ઉંમરે જાવજ્જીવ છઠ્ઠના તપનું વ્રત લીધું. આસકરણની આજ્ઞાથી વર્ધમાને તેમને પોતાની પાટે સ્થાપ્યા. એમણે કેટલાક રાજવીઓને પ્રતિબોધ આપેલો. ઋષિ ઉદયસિંહની સંમતિથી એમના શિષ્ય જગજીવનને પાટ પર સ્થાપ્યા. સં.૧૭૭૨માં બિકાનેરમાં સ્વર્ગગમન. પછીથી ઉદયસિંહને પણ ગચ્છનાયક બનાવી ગચ્છભેદ ઊભો કરવામાં આવ્યો. ઉદયસિંહે સં.૧૭૬૮માં “મહાવીર ચોઢાલિયું’ (ભા.૫, ૨૬૭) ૨ચેલ છે. એમની પાટે રામસિંહ આવ્યા. રામસિંહના રાજ્યકાળમાં એમના શિષ્ય કુશલે સં.૧૭૮૬–૮૯માં રચેલી કૃતિઓ મળે છે. (ભા.૫, ૩૨૨) ઉપરાંત આ સમયે નાગોરી ગચ્છપતિ રાયસિંહ હતા ત્યારે સં.૧૭૪૫-૪૭માં એમના શિષ્ય ખેતસીના શિષ્ય ખેમે રચેલી કૃતિઓ મળે છે. (ભા.૫, ૪૫-૪૭) ૧૨. જગજીવન : પઢિહારાના ચોરવેટિક-ગોત્રી શા. વીરપાલ અને રતનાદેવીના Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ પુત્ર. દીક્ષા મેડતામાં અને ગચ્છનાયકપદ નાગોરમાં. ૪૪ વર્ષ ગચ્છનાયકપદે રહી ૧૮૧૬ના આસો વદ ૭ના રોજ બિકાનેરમાં સ્વર્ગગમન. ૧૩. ભોજરાજ: રહાસરના શા. જીવનરાજ બોહિત્ય અને કુશલાજીના પુત્ર. દીક્ષા હપુરમાં, ગચ્છનાયકપદ નાગોરમાં સં.૧૮૧૬ ફાગણમાં. છ વર્ષ ગચ્છનાયકપદે રહી મેડતામાં કાળ કર્યો. ૧૪. હર્ષચન્દ્રઃ કરણુ ગામના શા. ભોપતનજી નવલખા અને ભક્તાદેવીના પુત્ર. દીક્ષા સોજતમાં, ગચ્છનાયકપદ નાગોરમાં સં.૧૮૨૩ વૈશુ.૬. ૧૯ વર્ષ ગચ્છનાયકપદે રહી સવાઈ જયપુરમાં કાળ કર્યો. તેઓ મોટા પંડિત હતા. ૧૫. લક્ષ્મીચન્દ્ર ઃ નવતર ગામના શા. જીવરાજ કોઠારી અને જયવરંગદેવીના પુત્ર. નાગોરમાં સં.૧૮૪ર અસાડ વદ ૪ના રોજ દીક્ષા સ્વીકારી પોતાના હાથે જ ગચ્છનાયકપદ લીધું. તેમણે સં. ૧૮૯૦માં પતિયાલામાં ચોમાસું કર્યું. એમના રાજ્યકાળમાં ભોજરાજના શિષ્ય 8. લઘુરાજના વિદ્વાન શિષ્ય રાજસિંહના શિષ્ય રઘુનાથે નાગપુરીય લોકાગચ્છ ગદ્યપદ્ય પટ્ટાવલી બનાવી (જેને આધારે ઉપર માહિતી આપવામાં આવી છે). જીવરાજ ઋષિની પરંપરા/અમરસિંહજીની પરંપરા સં. ૧૬૬૬માં છ આત્માર્થી પરષોએ તિવર્ગમાંથી અલગ થઈ મારવાડમાં ક્રિયોદ્ધાર કર્યો તેમનાં નામ જીવરાજ, અમીપાલ, મહીપાલ, હીરો, ગિરધર અને હરજી મળે છે. જીવરાજ: એમના જીવન વિશેની બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. સુરતના વીરજી અને કેસરબહેનના એ પુત્ર હતા એમ કેટલાક વિદ્વાનો માને છે પણ એને માટે કોઈ પ્રાચીન આધાર નથી. એમણે પિપાડમાં જઈ સં. ૧૬૫૪માં યતિદીક્ષા લીધેલી પરંતુ એનાથી સંતોષ ન થતાં સં.૧૬૬૬માં ગુરુથી અલગ થઈ પાંચ સાથીઓ સાથે ક્રિયોદ્ધાર કર્યો. જીવરાજની નામછાપ ધરાવતાં ચોવીસ તીર્થંકરનાં સ્તવનો મળ્યાં છે, જે સં.૧૬૭પથી ૧૬૭૯નાં રચનાવર્ષો બતાવે છે. પોતાને એમાં એ સોમજીના શિષ્ય કહે છે. સોમજીકૃત બારમાસી પણ સાથે મળેલ છે, પણ એમનો વિશેષ પરિચય પ્રાપ્ત નથી. આ ક્રિયોદ્ધારક જીવરાજ ઋષિ હોય એમ સંભવે છે. એમના ગુરુ સોમજી તે ધર્મસિંહજી કે લવજી ઋષિના શિષ્ય સોમજી હોઈ શકે ? લાલચંદજી : સ્વ. સં.૧૭૬૨ કારતક વદ અમાસ અમરસિંહજીઃ દિલ્હીના ઓસવાલવંશી તાનેરગોત્રીય શેઠ દેવીસિંહ પિતા, કમલાદેવી માતા, જન્મ સં.૧૭૧૯ આસો સુદ ૧૪ રવિવાર. દીક્ષા સ. ૧૭૪૧ ચૈત્ર વદ ૧૦, યુવાચાર્યપદ સં. ૧૭૬૧, આચાર્યપદ સં.૧૭૬૨ ચૈત્ર સુદ ૫ દિલ્હીમાં સ્વ. સં.૧૮૧૨ આસો સુદ ૧૫, અજમેરમાં. બાદશાહ બહાદુરશાહ એમનાથી પ્રભાવિત હતા એવી કથા મળે છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ લોંકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાગ) સંપ્રદાયની પટ્ટાવલી ૧૬૩ અમરસિંહજી આગમ અને દર્શનશાસ્ત્રના જ્ઞાતા હોવા ઉપરાંત પ્રભાવક પ્રવચનકાર અને યશસ્વી સાધક હતા. - તુલસીદાસજી મેવાડના જૂનિયા ગામના ફકીરચન્દ પિતા, માતા ફલાબાઈ, જન્મ સં.૧૭૪૩ આસો સુદ ૮ સોમવાર. દીક્ષા સં.૧૭૬૩ પોષ વદ ૧૧ જુનિયા ગામે અમરસિંહજી પાસે; સ્વ. સં.૧૮૩૦ ભાદરવા સુદ ૭ જોધપુરમાં. સુજાનમલજી ઃ રાજસ્થાનના મારવાડ ગામના વિજયચંદ ભંડારી પિતા, વાજૂબાઈ માતા, જન્મ સં. ૧૮૦૪ ભાદરવા વદ ૪. દીક્ષા સં.૧૮૧૮ ચૈત્ર સુદ ૧૧ સોમવાર મારવાડમાં તુલસીદાસજી પાસે. સ્વ. સં.૧૮૪૯ જેઠ વદ ૮ મંગળવાર કિશનગઢમાં. જીતમલજી : હાડોતી રાજ્યના રામપુરાના સુજાનમલજી પિતા, સુભદ્રાદેવી માતા, જન્મ સં.૧૮૨૬ કારતક સુદ પ. દીક્ષા સં.૧૮૩૪ સુજાનમલજી પાસે, નામ જીત મુનિ. સ્વ. સં.૧૮૧૩ જેઠ સુદ ૧૦ સંથારાપૂર્વક, જોધપુરમાં. એમની “ચન્દ્રકલા રાસ' “શંખનૃપ ચોપાઈ' “પૂજ્યગુણમાલા' વગેરે કૃતિઓ સં.૧૮૩૯થી ૧૮૫૪નાં વર્ષોમાં રચેલી મળે છે. તેઓ સારા લહિયા હતા અને એમની લખેલી અનેક હસ્તપ્રતો મળે છે, જેમાં ઉર્દૂ-ફારસીના ગ્રંથો પણ છે. કુશળ ચિત્રકાર પણ હતા. જ્ઞાનમલજીઃ રાજસ્થાનના સેતરાવા ગામના ઓસવાલ વંશના જોરાવરમલ ગોલેછા પિતા, માનદેવી માતા, જન્મ સં.૧૮૬૦ પોષ સુદ ૬ મંગળવાર. દીક્ષા સં.૧૮૬૯ પોષ વદ ૩ બુધવાર જોધપુર પાસે ઝાલામંડપમાં જીતમલજી પાસે, સ્વ. સં.૧૯૩૦ જાલોરમાં. સારા લહિયા હતા અને ઘણા ગ્રંથો લખ્યા છે. પૂનમચંદજી : જાલોરના ઓસવાલવંશી રાયગાંધીગોત્રી ઊમજી પિતા, ફૂલાદેવી માતા, જન્મ સં.૧૮૯૨ માગશર સુદ ૯ શનિવાર. દીક્ષા સં.૧૯૦૬ મહા સુદ ૯ મંગળવાર ભંવરાનીમાં જ્ઞાનમલજી પાસે, આચાર્યપદ સં. ૧૯૫૦ મહા વદ ૭ જોધપુરમાં (સંઘ સંચાલન તો જ્ઞાનમલજીના અવસાન પછી કરતા જ રહેલા), સ્વ. ૧૯૫ર ભાદરવા સુદ ૧૫ સંથારાપૂર્વક જાલોરમાં. જ્યેષ્ઠમલજી : બાડમેર જિલ્લાના સમદડી ગામના ઓસવાલવંશી, કુંકડગોત્રી હસ્તીમલજી પિતા, લક્ષ્મીબાઈ માતા, જન્મ સં.૧૯૧૪ પોષ વદ ૩. દીક્ષા સં.૧૮૩૧ સમદડીમાં પૂનમચંદજી પાસે, સ્વ. સં.૧૯૭૪ વૈશાખ સુદ સંથારાપૂર્વક સમદડીમાં. અધ્યાત્મયોગી હતા. તારાચંદજી મેવાડના બંબોરા ગામના શિવલાલજી પિતા, જ્ઞાનકુંવર માતા, જન્મ સં.૧૯૪૦ આસો સુદ ૧૪, જન્મનામ હજારીમલ. દીક્ષા સં.૧૯૫૦ જેઠ સુદ ૧૩ રવિવાર સમદડીમાં પૂનમચંદજી પાસે, સ્વ. સં.૨૦૧૩ કારતક સુદ ૧૩ સંથારાપૂર્વક. એ સારા લહિયા હતા, વિદ્યાપ્રેમી હતા. પોતાના શિષ્ય પુષ્કર મુનિને યુનિવર્સિટી વગેરેની પરીક્ષાઓ અપાવેલી. અધ્યાત્મયોગી હતા. પુષ્કર મુનિ : ઉદેપુર જિલ્લાના સિમટાર ગામના સૂરજમલ અને વાલીબાઈના Page #175 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ: ૯ પુત્ર, જન્મ સિમટારમાં સં.૧૯૬૭ આસો સુદ ૧૪, પરંતુ ઉછેર મોસાળ નાંદેસમામાં, જન્મનામ અંબાલાલ. દીક્ષા સં.૧૯૮૧ જેઠ સુદ ૧૦ જાલોરમાં તારાચંદજી પાસે, ઉપાધ્યાયપદ ઈ.સ.૧૯૭૬ (સં.૨૦૩૨). ૧૬૪ અનેક ભાષાઓ તથા આગમ તેમજ દર્શનોના અભ્યાસી. કથા, કાવ્ય, નિબંધ આદિના ઘણા ગ્રંથો પ્રસિદ્ધ કર્યા છે. સાધુસંમેલનોમાં અગ્રણી તરીકે ભાગ લીધો છે. ઉત્તમ વક્તા અને પ્રગતિશીલ વિચારક છે. હરજી ઋષિની પરંપરા ગુજરાતી લોંકાગચ્છ મોટી પક્ષની પંદરમી પાટે શ્રી કેશવજી ઋષિ થયા તેમના પરિવારમાં સં.૧૭૮૫ પછી (? જીવરાજ ઋષિ વિશેની નોંધમાં બતાવેલ સં.૧૬૬૬નું વર્ષ વધારે સંભવિત લાગે છે.) હરજી ઋષિ આદિ છ આત્માર્થી પુરુષોએ યતિવર્ગમાંથી અલગ થઈ મારવાડમાં ક્રિયાઉદ્ધાર કર્યો. તે હરજી ઋષિના ચાર સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. પ્રથમ કોટા સંપ્રદાય એક હતો. પરંતુ પછીથી તેના બે વિભાગ પડ્યા. ત્યાર પછી હુકમીચંદજી મહારાજ પ્રભાવશાળી થવાથી તેમના નામનો ત્રીજો સંપ્રદાય થયો અને ત્રીજામાંથી એક વિભાગ વધુ થયો. આ ચાર સંપ્રદાયની પાટનુપાટ આ પ્રમાણે છે ઃ [સ્થા.] કોટા સંપ્રદાય-૧ ૧. કેશવજી ઋષિ, ૨. હરજી ઋષિ. ૩. ગોદાજી, ૪. ફરશુરામજી. પ. લોકમલજી. ૬. મયારામજી. ૭. દોલતરામજી ઃ તેમનાથી કોટા નામ મળ્યું. ૮. ગોવિંદરામજી. ૯. ફતેહચંદજી. ૧૦. જ્ઞાનચંદજી. ૧૧. છગનલાલજી, ૧૨. રગેડમલજી. ૧૩. પ્રેમરાજી. [સ્થા.] કોટા સંપ્રદાય–૨ ૪. ફ઼રશુરામજી. ૫. ખેતશીજી, ૬. ખેમશીજી. ૭. ફતેહચંદજી. ૮. અનોપચંદજી : (તેમના નામથી સંપ્રદાય). ૯. દેવજી. ૧૦. ચંપાલાલજી. ૧૧. ચુનીલાલજી. ૧૨. કીશનલાલજી. ૧૩. બળદેવજી. ૧૪. હરખચંદજી. ૧૫. માંગીલાલજી. [સ્થા.] હુકમીચંદજીનો સંપ્રદાય–૧ આ પૂર્વે આવી ગયેલ છે. [સ્થા.] હુકમીચંદજીનો સંપ્રદાય–૨ હુકમીચંદજી. મન્નાલાલજી ઃ રતલામના અમરચંદ નાગોરી પિતા, નંદીબાઈ માતા. દીક્ષા ૧૩ વર્ષની વયે રતનચંદજી પાસે, આચાર્યપદ સં.૧૯૭૩, સ્વ. સં.૧૯૯૦ બ્યાવરમાં. ખૂબચંદજી : નંદલાલજીના શિષ્ય. Page #176 -------------------------------------------------------------------------- ________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી ૧૬૫ ધનાજીની પરંપરા ધર્મદાસજીના (મૂળચન્દ્રજી પછી) બીજા શિષ્ય ધનાજી હતા. એમની પરંપરામાં પાંચ સંપ્રદાયો થયા છે. ૧. જયમલજીનો સંપ્રદાય ૧. ધર્મદાસજી. ૨. ધનાજી/ધનરાજજી ઃ સાચોર (કે મારવાડા)ના પોરવાડ વણિક વાઘા શાહના પુત્ર, જન્મ સં.૧૭૮૧. સં.૧૭૧૩માં એકપાત્રીય શ્રાવક બન્યા, સં.૧૭૨૫ કે ૧૭૧૬માં ધર્મદાસજી સાથે એમના શિષ્ય તરીકે સાધુદીક્ષા લીધી. અન્ય મતે દીક્ષા સં. ૧૭૨૭. સ્વ. સં.૧૭૮૦ કે ૧૭૮૪. ૩. ભૂધરજી : નાગોરના માણકચંદ ગુણોત પિતા, રૂપાદેવી માતા, જન્મ સં.૧૭૧૨ આસો સુદ ૧૦. પહેલાં પોતિયાબંધ પરંપરામાં દીક્ષિત થયેલા, પણ પછી સં.૧૭૫૧ ફાગણ સુદ પના રોજ ધનાજી પાસે દીક્ષા લીધી. સ્વ. સં. ૧૮૦૩(૪) આસો સુદ ૧૦ મેડતામાં. ૪. જયમલજી : મેડતા પાસેના લાંબિયા ગામના સમદડિયા મહેતાગોત્રીય વીસા ઓસવાલ મોહનલાલ પિતા, મહિમાદેવી માતા, જન્મ સં.૧૭૬૫ ભાદરવા સુદ ૧૩. દીક્ષા સં.૧૭૮૭ માગશર વદ ૨ મેડતામાં ભૂધરજી પાસે, આચાર્યપદ સં.૧૮૦૫ વૈશાખ સુદ ૩ જોધપુરમાં, સ્વ. સં.૧૮૫૩ વૈશાખ સુદ ૧૪ સંથારાપૂર્વક. એ ઉગ્ર તપસ્વી હતા અને એમણે પરદેશી રાજાનો રાસ અને અન્ય લઘુકૃતિઓ રચી છે, જે સં.૧૮૦૭થી ૧૮૨૫નાં રચના વર્ષો દર્શાવે છે. (ભા.૬, ૧૬-૧૯) એમની ૭૧ રચનાઓનો સંગ્રહ ‘જયવાણી' નામે પ્રકાશિત થયેલ છે. ૫. રાયચંદજી : જન્મ સં.૧૭૮૬ આસો સુદ ૧૧. દીક્ષા સં.૧૮૧૪ અસાડ સુદ ૧૧ જયમલજી પાસે, એમણે રાસાત્મક અને અન્ય લઘુકૃતિઓ રચી છે, જે સં. ૧૮૨૦થી ૧૮૪૭નાં રચનાવર્ષો દર્શાવે છે (ભા.૬, ૯૧-૯૯). એમના શિષ્ય કુશાલચંદ/ખુશાલચંદે એમના રાજ્યમાં (?) સં.૧૮૭૯માં “સમ્યકત્વકૌમુદી ચોપાઈ રચેલ છે (ભા.૬, ૩૦૪) ૬. આસકરણજી : પિતા રૂપચંદ, માતા ગીગાદેવી, જન્મ સં. ૧૮૧૨ માગશર વદ ૨ તિવરીમાં. દીક્ષા સં.૧૮૩૦ વૈશાખ વદ ૫, યુવાચાર્યપદ સં.૧૮૫૭ અસાડ વદ ૫, આચાર્યપદ સં.૧૮૬૮ મહા સુદ ૧૫, સ્વ. સં.૧૮૮૨ કારતક વદ ૫. એમણે સં.૧૮૩૯(૪૯)માં “નેમિનાથ ઢાલ” અને “ચૂંદડી ઢાલ' રચેલ છે (ભા.૬, ૧૫૬-૫૭) તથા અન્ય ઘણી ચરિત્રાત્મક ને સઝાયાદિ પ્રકારની કૃતિઓ રચ્યાની માહિતી મળે છે (જુઓ જૈન જગતકે જ્યોતિર્ધર આચાર્ય, દેવેન્દ્ર મુનિ, પૃ.૨૦-૨૧). ૭. સબળદાસજી : સં.૧૮૯૨માં રચાયેલી ‘ત્રિલોકસુંદરી ઢાલ' મળે છે (ભા.૬, ૩૧૨) તે આ સબળદાસની રચના હોવાનું સંભવે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ૮. હીરાચંદજી. ૯. કસ્તૂરચંદજી. સં.૨૦૩૧માં આ સંપ્રદાયના જીતમલજી વગેરે સાધુઓ વિચરતા હતા. ૨. રઘુનાથજીનો સંપ્રદાય જૈન ગૂર્જર કવિઓ: ૯ ૩. ભૂધરજી. ૪. રઘુનાથજી : સોજતના નથમલજી બ્લાવત પિતા, સોમદેવી માતા, જન્મ સં.૧૭૬૬ મહા સુદ ૫. દીક્ષા સં.૧૭૮૭ જેઠ વદ ૨ બુધવાર સોજતમાં ભૂધરજી પાસે, આચાર્યપદ સં.૧૮૦૮ ચૈત્ર સુદ ૫ સોજતમાં, સ્વ. સં.૧૮૪૬ મહા સુદ ૧૧ પાલીમાં. ૫. ટોડરમલજી : તેઓ નિશ્ચયનય પર વધુ ભાર મૂકતા. તેરાપંથ-સ્થાપક ભીખનજીને કદાચ એમનામાંથી પ્રેરણા મળી હોય. ૬. દીપચંદજી. ૭. ભેરુદાસજી. ૮. ખેતશી. ૯. ભીખનજી, ૧૦. ફોજમલજી. ૧૧. સંતોકચન્દ્રજી. ઉપરનિર્દિષ્ટ ભીખનજી તે રઘુનાથશિષ્ય ને તેરાપંથના સ્થાપક ભીખનજી જ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. આ સંપ્રદાયમાં છેલ્લે “મરુધરકેસરી’ મિશ્રીમલજીની માહિતી મળે છે. શેષમલજી પિતા, કૈસરકુંવર માતા, જન્મ સં.૧૯૪૮ શ્રાવણ સુદ ૧૪ પાલીમાં. દીક્ષા સં.૧૯૭૫ બુધમલજી પાસે. સ્વ. સં.૧૯૮૪ જાન્યુ. (સં.૨૦૨૦) શ્વેતારણમાં. વિદ્યાભ્યાસી હતા. અનેક ગ્રંથો પ્રકટ થયેલ છે. ‘મરુધરકેસરી’ ઉપરાંત પ્રવર્તક-પદ અને ‘શ્રમણ-સૂર્ય’ એ ઉપાધિ મળેલ છે. ૩. તેરાપંથી સંપ્રદાય ૪. રઘુનાથજી. ૫. ભીખણજી/આચાર્ય ભિક્ષુજી ઃ જોધપુરમંડલમાં કંટાલિયા ગામના ઓસવાલવંશી સકલેચા પરિવારમાં બલ્લુજી પિતા, દીપાંબાઈ માતા, જન્મ સં.૧૭૮૩ અસાડ સુદ ૩. દીક્ષા સં.૧૮૦૮ માગશર વદ ૧૨ રઘુનાથજી પાસે, સં.૧૮૧૭ ચૈત્ર સુદ ૯ના રોજ વિચારભેદને કારણે ચાર સાથીઓને સાથે લઈ એમનાથી છૂટા થયા, સં.૧૮૧૭ અસાડ સુદ ૧૫ના રોજ ૧૨ સાથીઓ સાથે કેલવામાં નવીન દીક્ષા લીધી અને એ સંપ્રદાયને તેરાપંથ નામ મળ્યું. એમણે એક આચાર્ય, એક સમાચારી અને એક વિચારવાળું સુદૃઢ અનુશાસન ઊભું કર્યું. અહિંસા, દાન, દયા વગેરેની એમણે કરેલી નવીન વ્યાખ્યાને કારણે એમને ઘણો વિરોધ સહન કરવો પડેલો. સ્વ. સં.૧૮૬૦ ભાદરવા સુદ ૧૩ સિરિયારીમાં. એમણે રાજસ્થાની ભાષામાં બહુધા પદ્યમય અને કેટલીક ગધમય રચનાઓ કરેલ છે. એ તત્ત્વદર્શનાત્મક, ઉપદેશાત્મક અને આખ્યાનાત્મક એમ વિવિધ પ્રકારની છે. (ભા.૬, ૧૨૧-૨૨) ૬. ભારીમલજી ઃ મુહા ગામ (મેવાડ)ના ઓસવંશી લોઢા પરિવારના કિશનોજી * Page #178 -------------------------------------------------------------------------- ________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી પિતા, ધારિણી માતા, જન્મ સં.૧૮૦૩. દીક્ષા સ્થાનકવાસી સંપ્રદાયમાં, પછી ભીખણજીને સાથ આપ્યો. ભીખણજીએ એમને સં.૧૮૩૨ માગશર વદ ૭ના રોજ પોતાના ઉત્તરાધિકારી સ્થાપિત કર્યાં હતા. આચાર્યપદ સં.૧૮૬૦ ભાદરવા સુદ ૧૩. સં.૧૮૭૬માં દીપવિજય કવિરાજને તેરાપંથી ભારીમલજી તથા ખેતસી સાથે ઉદયપુરમાં તથા નાથદ્વારામાં નવ બોલની તથા અનુકંપાવિષયક ચર્ચા થઈ હતી, જેને પરિણામે એમની તેરાપંથી શ્રદ્ધા થઈ હતી (ભા.૬, ૧૯૫). ભારીમલજી સ્વ. સં.૧૮૭૮ મહા સુદ ૮. ભારીમલજીની ‘સપ્ત વ્યસન સમુચ્ચય ચોપાઈ’ (સં.૧૮૧૪) તથા ‘શીલકથા' એ કૃતિઓ નોંધાયેલી છે (ભા.૬, ૭૬). ૧૬૭ ૭. રાયચંદજી : બડી રાવલિયા(ઉદયપુર વિભાગ)ના શાહ ચતરોજી પિતા, કુશલાંજી માતા, જન્મ સં.૧૮૪૭, દીક્ષા સં.૧૮૫૭ ચૈત્ર સુદ ૧૫ માતા સાથે આચાર્ય ભિક્ષુ પાસે, યુવાચાર્યપદ સં.૧૮૭૮ વૈ. વદ ૯ કેલવામાં, આચાર્યપદ સં.૧૮૭૮ મહા વદ ૯ રાજનગરમાં. એમણે સર્વ પ્રથમ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિહાર કર્યો. સ્વ. સં.૧૯૦૮ મહા વદ ૧૪ છોટી રાવલિયામાં. ૮. જીતમલજી/જયાચાર્ય : રોયટ ગામ (મારવાડ)ના ઓસવાલવંશીય ગોલછા પરિવા૨ના આઈદાનજી પિતા, કલૂજી માતા, જન્મ સં.૧૮૬૦. દીક્ષા સં.૧૮૬૯ મહા વદ ૭ રાયચંદજી પાસે જયપુરમાં, યુવાચાર્ય સં.૧૮૯૪, આચાર્ય સં.૧૯૦૮ મહા સુદ ૧૫, સ્વ. સં.૧૮૩૮ ભાદરવા વદ ૧૨ જયપુરમાં. એમણે આગવિજ્ઞ હેમરાજી પાસે શિક્ષણ લીધું હતું તથા ભગવતીસૂત્ર ઢાલબદ્ધ' જેવી તત્ત્વબોધાત્મક, ભિક્ષુ જસ રસાયન' જેવી ચરિત્રાત્મક અને ‘ચોવીસી’ વગેરે પ્રકારની કૃતિઓ રચી છે (ભા.૬, ૩૧૯-૨૦). ‘સંતગુણમાલા' એમણે ૧૧ વર્ષની ઉંમરે રચી હતી અને ‘પત્રવણાસૂત્ર’નો પદ્યાનુવાદ ૧૮ વર્ષની ઉંમરે કર્યો હતો. ૯. મઘરાજજી/મઘવાગણી : બિદાસરના બેગબાની પિરવારના પૂરણમલજી પિતા, બત્રાજી માતા, જન્મ સં.૧૮૬૭ ચૈત્ર સુદ ૧૧. દીક્ષા સં.૧૯૦૮ માગશર વદ ૧૨ લાડનુંમાં જીતમલજી પાસે, યુવાચાર્યપદ સં.૧૯૨૦, આચાર્યપદ સં.૧૯૩૮ જયપુરમાં, સ્વ. સં.૧૯૪૯ ચૈત્ર વદ ૯ સરદાર શહેરમાં. ૧૦. માણકલાલજી/માણકગણી : જયપુરના શ્રીમાલ જાતિના ખારડગોત્રી ઝવેરી હુકમીચન્દ્રજી પિતા, છોટાંજી માતા, જન્મ સં.૧૯૧૨ ભાદરવા વદ ૪. દીક્ષા સં.૧૯૨૮ ફાગણ સુદ ૧૧ જયાચાર્ય પાસે લાડનુંમાં, યુવાચાર્યપદ સં.૧૯૪૯ ચૈત્ર વદ ૨, આચાર્યપદ સં.૧૯૪૯ ચૈત્ર વદ ૮ સરદાર શહેરમાં, સ્વ. સં.૧૯૫૪ કારતક વદ ૩ સુજાનગઢમાં. ૧૧. ડાલચંદજી/ડાલગણી : ઉજ્જયનીના પિપાડા ગોત્રના કાનીરામજી પિતા, જડાવાંજી માતા, જન્મ સં.૧૯૦૯ આષાઢ સુદ ૪. દીક્ષા સં.૧૯૨૩ ભાદરવા વદ ૧૨ હીરાલાલજી પાસે ઇન્દોરમાં, આચાર્યપદ સં.૧૯૫૪, સ્વ. સં.૧૯૬૬ ભાદરવા સુદ ૧૨ લાડનુંમાં. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૧૨. કાલૂરામજી/કાલૂગણી : બિકાનેરક્ષેત્રના છાપર ગામના કોઠારી મૂલચંદજી પિતા, છોગાંજી માતા, જન્મ સં.૧૯૩૩ ફાગણ સુદ ૨. દીક્ષા સં.૧૯૪૪ આસો સુદ ૩ મઘવાગણી પાસે, આચાર્યપદ સં.૧૯૬૬ ભાદરવા સુદ ૧૫, સ્વ. સં. ૧૯૯૩ ભાદરવા સુદ ૬ ગંગાપુરમાં. 1 એમણે તેરાપંથી સાધુઓનું વિહારક્ષેત્ર વિસ્તાર્યું અને સંપ્રદાયમાં સંસ્કૃત ભાષાના અધ્યયનનો વિકાસ કર્યો ૧૩. તુલસીજીઃ રાજસ્થાનના લાડનૂના ખરેડવંશી પિતા ઝૂમરમલ, માતા વદનાં, જન્મ સં.૧૯૭૧ કારતક સુદ ૨. દીક્ષા સં.૧૯૮૨ પોષ વદ ૫ કાલૂગણી પાસે લાડનૂમાં, આચાર્યપદ સં. ૧૯૯૩ ભાદરવા સુદ ૯ ગંગાપુરમાં. અણુવ્રત-આંદોલનથી ભારતખ્યાત બનેલા આ માનવતાવાદી આચાર્યે સમગ્ર દેશમાં વિહાર કર્યો, ભૂતાન અને નેપાલ સુધી પોતાનાં સાધુ-સાધ્વીઓને મોકલ્યાં, વિવિધ વિદ્યાક્ષેત્રોમાં શિક્ષણની આધુનિક સંસ્થાઓ સ્થાપી અને સંપ્રદાયને આધુનિકતાનો મોડ આપ્યો. જ્ઞાન ઉપરાંત યોગ અને તપની સાધનાને પણ એમણે વેગ આપ્યો છે. “જેનસિદ્ધાંતદીપિકા' જેવા તત્ત્વબોધાત્મક, “કાલૂયશોવિલાસ' જેવા ચરિત્રાત્મક ગ્રંથો એમણે રચ્યા છે અને આગમાહિત્યના અનુવાદ, કોશરચના વગેરે પ્રકારની પ્રવૃત્તિઓ એમના નિર્દેશનમાં ચાલી રહી છે. ૧૪. નથમલજી/મહાપ્રજ્ઞજી : ટમકોર(રાજસ્થાન)ના ચોરડિયા પરિવારના તોલારામજી પિતા, બાલૂજી માતા. દીક્ષા સં.૧૯૮૭ મહા સુદ ૭ સરદાર શહેરમાં કાલૂગણી પાસે, વિવિધ વિદ્યાઓમાં એમની ગતિને અનુલક્ષીને સં.૨૦૨૨માં નિકાયસચિવ તથા સં.૨૦૩પમાં મહાપ્રજ્ઞ એ ઉપાધિઓથી અલંકૃત, સં.૨૦૩પમાં યુવાચાર્યપદ, અને સં. ૨૦૪૧ (તા.૫-૨-૧૯૯૫)ના રોજ તુલસીએ પોતાના આચાર્યપદનું વિસર્જન કરી એમને આપ્યું. મહાપ્રજ્ઞજી પ્રેક્ષાધ્યાનના પ્રણેતા છે અને એમના અનેક ગ્રંથો છે. ૪. ચોથમલજીનો સંપ્રદાય ૭. ભેરુદાસજી. ૮. ચોથમલજી. ૯. સંતોકચંદજી. ૧૦. રામકીશનદાસજી. ૧૧. કેસરીમલજી. ૧૨. ઉદેચંદજી. ૧૩. શાર્દૂલસિંહજી : ૧૯૯૧માં વિદ્યમાન. ૫. રત્નચન્દ્રજીનો સંપ્રદાય ૩. ભૂધરજી. ૪. કુશલાજી. ૫. ગુમાનચંદજી. ૬. દુર્ગાદાસજી. ૭. રત્નચન્દ્રજી : એમણે “ચંદનબાલા ચોપાઈ' (સં.૧૮૫૨) અને “નિર્મોહી ઢાલ (સં.૧૮૭૪) રચેલ છે (ભા.૬, ૧૭૯). ૮. કજોડીમલજી. ૯. વિનયચન્દ્રજી. ૧૦. હસ્તીમલજી ઃ પિપાડના કેવલચન્દ્રજી પિતા, રૂપાદેવી માતા, જન્મ સં.૧૯૬૭ પોષ સુદ ૧૪. દીક્ષા શોભાચન્દ્રજી પાસે ૧૦ વર્ષની વયે, આચાર્યપદ ૨૦ વર્ષની વયે. Page #180 -------------------------------------------------------------------------- ________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી એમણે ‘જૈન ધર્મકા મૌલિક ઇતિહાસ' ચાર ભાગમાં ઈ.સ.૧૯૭૦ પછી પ્રકાશિત કરેલ છે. તે ઉપરાંત પણ આગમ અને અન્ય વિષયો પરત્વે એમનું મોટું કામ છે. છોટા પૃથ્વીરાજજીની પરંપરા/એકલિંગજીદાસનો સંપ્રદાય ધર્મદાસજીના ત્રીજા શિષ્ય છોટા પૃથ્વીરાજજીની પરંપરા પછીથી એકલિંગદાસજીના સંપ્રદાય તરીકે ઓળખાઈ. તેની પાટપરંપરા આ મુજબ છે ઃ ૧. ધર્મદાસજી. ૨. છોટા પૃથ્વીરાજજી. ૩. દુર્ગાદાસજી. ૪. હરિદાસજી (હરિરામજી). પ. ગંગારામજી (ગાંગોજી). ૬. રામચન્દ્રજી. ૭. નારણદાસજી. ૮. પુરામલજી. ૯. રોડીમલજી, ૧૦. નરસીદાસજી. ૧૧. માનમલજી, ૧૨. એકલિંગદાસજી. ૧૩. મોતીલાલજી. ૧૪. જોધરાજી મનોરદાસજીની પરંપરા/મોતીરામજીનો સંપ્રદાય ધર્મદાસજીના ચોથા શિષ્ય મનોરદાસજીનો પરિવાર પછીથી મોતીરામજીના સંપ્રદાય તરીકે ઓળખાયો. તેની પાટપરંપરા આ મુજબ છે ઃ ૧૬૯ ૧. ધર્મદાસજી. ૨. મનોરદાસજી. ૩. ભાગચન્દ્રજી. ૪. શીલારામજી. પ. રામદયાળજી. ૬. નૂનકરણજી. ૭. રામસુખદાસજી. ૮, ખ્યાલીરામજી. ૯. મંગળસેનજી, ૧૦. મોતીરામજી. ૧૧. પૃથ્વીચન્દ્રજી. ૧૨. અમરચંદજી. રામચન્દ્રજીની પરંપરા/ઉજ્જૈન શાખા ધર્મદાસજીના પાંચમા શિષ્ય રામચન્દ્રજીની પરંપરા આ રીતે ચાલી છે : ધર્મદાસજી. રામચન્દ્રજી ઃ ધારાનગરીના કોઈ ગોંસાઈના શિષ્ય. દીક્ષા સં.૧૭૫૪માં ધર્મદાસજી પાસે ૨૭ વર્ષની વયે. સં.૧૭૮૮માં ઉજ્જૈન પધારી રાણોજી સિંધિયાને પ્રભાવિત કર્યાં હતા. સ્વ. સં.૧૮૦૩ ઉજ્જૈનમાં. માણકચંદજી : દીક્ષા સં.૧૭૧૫ શાજાપુરમાં. સ્વ. સં.૧૮૫૦ આસો વદ ૨ અનશનપૂર્વક. દલાજી : સં.૧૮૬૯માં વિદ્યમાન. ચમનાજી : દીક્ષા સં.૧૮૩૨ ચૈત્ર સુદ ૩ સોમવા૨ માણકચંદજી પાસે. સં.૧૮૭૨ સુધી તો અવશ્ય વિદ્યમાન. નરોત્તમજી : દીક્ષા સં.૧૮૪૧ જેઠ વદ ૧ ગુરુવાર. એમના એક શિષ્ય ગંગારામજીની શિષ્યપરંપરા પછીથી શાજાપુર શાખા તરીકે ઓળખાઈ છે : ગંગારામજી—જીવરાજજી—જ્ઞાનચંદજી (સં.૧૯૪૭માં વિદ્યમાન). કાશીસમજી, રામરતનજી. ચંપાલાલજી : રામરતનજીના દેહાન્ત પછી આ કુલના પ્રમુખ રહ્યા. પછી રતલામ શાખાના આચાર્ય બન્યા. વિશેષ પરિચય માટે ત્યાં જુઓ. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ રતલામ શાખાની પટ્ટાવલી/ઉદયચંદજીની પરંપરા ધર્મદાસજી. જૈન ગૂર્જર કવિઓ: ૯ : ઉદયચંદજી/ઉદોજી/ઉદેરાજજી ધર્મદાસજીશિ. હરિદાસશિ. સારાશિ. ખેમજીના શિષ્ય હોવાની માહિતી મળે છે, પરંતુ ધર્મદાસજી સમક્ષ દીક્ષિત અને એમના દેહાન્ત પછી પરિવારના એક અગ્રણી સંત હોવાની સંભાવના છે. મયાચંદજી : ઉદયચંદજીશિ. ખુશાલજીના શિષ્ય. સં.૧૮૧૭થી સં.૧૮૪૫ સુધીની એમણે લખેલી હસ્તપ્રતો મળે છે. અમરજી ઃ એમણે લખેલી સં.૧૮૪૫થી ૧૮૮૧ સુધીની હસ્તપ્રતો મળે છે. કેશવજી : સં.૧૮૮૦થી ૧૯૦૧ કે ૧૯૧૩ સુધી હયાત હોવાની માહિતી મળે છે. મોખમસિંહજી ઃ પ્રતાપગઢનિવાસી નેમિચન્દ્રજી પોરવાડ પિતા, વિરજાબાઈ માતા, જન્મ સં.૧૮૬૯ માહ સુદ ૧૫. દીક્ષા સં.૧૮૯૦ માગશર વદ ૯ રતલામમાં કેશવજી પાસે, સ્વ. સં.૧૯૬૩ ચૈત્ર શુદ ૯ અનશનપૂર્વક રતલામમાં. : નંદલાલજી : માલવાના ખાચરોઈનવાસી બૂબક્યાગોત્રી ઓસવાલ નગાજી પિતા, અમૃતાબાઈ માતા, જન્મ સં.૧૯૧૧ ચૈત્ર વદ. દીક્ષા સં.૧૯૪૦ વૈશાખ સુદ ૩ ધારમાં મોખમસિંહશિ. હિન્દુમલજીના શિષ્ય ગિરધારીલાલ પાસે, યુવાચાર્યપદ સં.૧૯૫૭, આચાર્યપદ સં.૧૯૬૩ ચૈત્ર સુદ ૧૦ રતલામમાં, સ્વ. સં.૧૯૭૯ વૈ.વ.૧૦ રતલામમાં. માધવ મુનિ : ભરતપુર પાસેના અછનેરાના બ્રાહ્મણ બંશીધર પિતા, રાયકુંવર્ માતા, જન્મ સં.૧૯૨૮. દીક્ષા ઉજ્જૈન પરંપરાની ભરતપુરીય શાખામાં મેઘરાજજી કે ચુનીલાલજી પાસે સં.૧૯૪૦ વૈશાખ સુદ ૩ અજમેરમાં, વિદ્યાગુરુ અને પાલક ગુરુ મગનમુનિ, રતલામ સંઘમાં યુવાચાર્યપદ સં.૧૯૭૮ વૈશાખ સુદ પના રોજ નંદલાલજીએ એમને નિમંત્રણ આપી આપ્યું, સ્વ. સં.૧૯૮૧ માગશર વદ ૮. એમણે ‘મલ્લિનાથ ચરિત્ર’ અને કેટલાંક પરચુરણ પદો લખ્યાં છે. તારાચંદજી : રતલામના દશા ઓસવાલ મુણતગોત્રી મોતીલાલજી પિતા, નાનુબાઈ માતા, જન્મ સં.૧૯૨૩ ફાગણ વદ ૫. દીક્ષા સં.૧૯૪૬ ચૈત્ર સુદ ૧૧ મોખમસિંહજી પાસે, સ્વ. સં.૨૦૦૬ ચૈત્ર સુદ ૯ રવિવાર ઇન્દોરમાં, કિશનલાલજી : જાવરા રિયાસતના મોરિયા ગામના આદ્યગૌડ બ્રાહ્મણ કેસરીચન્દ પિતા, માતા નન્દીબાઈ, જન્મ સં.૧૯૪૪, જન્મનામ નાદરજી. દીક્ષા સં.૧૯૫૯ શ્રાવણ સુદ ૧૨ રતલામમાં નંદલાલજી પાસે, સ્વ. સં.૨૦૧૭ મહા વદ ૨ ઇન્દોરમાં વર્ધમાન શ્રમણ સંઘના મંત્રી તરીકે કામ કરેલું. સૌભાગ્યમલજી : નીમચ પાસેના સરવાણિયા ગામના ચોથમલજી ફાંફરિયા પિતા, કેસરબાઈ (મોતીબાઈ) માતા, જન્મ સં.૧૯૫૫. દીક્ષા સં.૧૯૬૭ વૈશાખ વદ ૩ કિશનલાલજી પાસે. એમની ‘શ્રેણિકચરિત્ર' ‘ચન્દ્રચરિત્ર’ આદિ પદ્યકૃતિઓ, ‘સૌભાગ્યસુધા' નામે વ્યાખ્યાનસંગ્રહ અને ‘આચારાંગસૂત્ર-વિવેચન’ પ્રસિદ્ધ થયેલ છે. એમની પ્રેરણાથી ઘણી સંસ્થાઓ સ્થાપિત થઈ છે. ', Page #182 -------------------------------------------------------------------------- ________________ કડૂઆ/કડવાગચ્છની પટ્ટાવલી (સંપ્રતિ કાલે ખરા સાધુઓ છે નહીં ઇત્યાદિ પ્રરૂપણા કરનાર કટુક (કડવા) નામના આગમિક મતથી વાસિત થયેલમાંથી કડૂઆમત સં.૧૫૬૨માં તપા. પ્રેમવમલસૂરિના સમયમાં પ્રવર્તો એમ તપાગચ્છ પટ્ટાવલી જણાવે છે. તે કડવાની પરંપરા અત્ર તે ગચ્છની પટ્ટાવલીમાંથી મૂકીએ છીએ.) [કડૂઆમતીંગચ્છ પટ્ટાવલી સંગ્રહ (સંપા. અંબાલાલ પ્રે. શાહ)ને આધારે કેટલીક પૂર્તિ કરી છે.] ૧. કડૂઆ/કડવા : નડૂલાઈના વીસા નાગર જ્ઞાતિના પિતા કાહનજી, માતા કનકાદે, જન્મ સં.૧૪૯૫. અમદાવાદમાં સં.૧૫૧૪માં આવ્યા. ત્યાંના રૂપપુરમાં આગમિયા પંન્યાસ હરિકીર્તિ આદિનું નિરીક્ષણ કર્યું. આગાદિ ભણી સંવરી/ ભાવસાધુપણે રહ્યા. પ્રથમ અણહિલપુર પાટણમાં જાહિરા જ્ઞાતીય, સુરત્રાણમાન્ય, અશ્વપ્રમુખ ગૃહેધારી એવા મહં. લીંબાને સં.૧૫૨૪માં પ્રતિબોધ્યો. ત્યાં ચોમાસું. બુહુરા ધનરાજ, પરી કીકાના પિતામહ આદિ પ્રતિબોધ્યા. સં.૧૫૬૩માં થરા મધ્યે પં. હરિકીર્તિના સ્વર્ગવાસ પછી સં.૧૫૬૪માં પાટણમાં સ્વર્ગવાસ. તેમણે ‘લીલાવતી રાસ’ રચ્યો. (ભા.૧, ૨૨૩-૨૪) [જન્મે વૈષ્ણવ કે મહાદેવભક્ત. લઘુ વયે હિરહરદિનાં પદ રચેલાં. કોઈ આંચલિક શ્રાવકના સંસર્ગથી જૈન ધર્મ તરફ વળ્યા. હરિકીર્તિ પાસે અભ્યાસ કરેલો અને એમના સૂચનથી જ દીક્ષા ન લેતાં સંવરીપણું સ્વીકારેલું, ૧૯ વર્ષની ઉંમરે. ૨૯ વર્ષની ઉંમરે ગાદી સ્થાપેલી. સં.૧૫૬૨માં સા. ખીમાને પોતાની ગાદીએ સ્થાપેલા. ઘણા વાદો કરેલા અને ઘણો વિહાર કરી શિષ્યો બનાવેલા. કડવાએ સ્તવન, સઝાય, બોલ આદિ કૃતિઓ પણ રચેલી છે, જે સં.૧૫૦૪ પહેલાંથી સં.૧૫૬૩ સુધીનાં રચનાવર્ષો ધરાવે છે. જુઓ કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ.] ૨. ખીમા : પાટણ રાજકાવાડે વીસા પ્રાગ્ધાટ સા કર્મચંદ પિતા, કર્માંદે માતા. સોળમા વર્ષે સા કડૂઆ પાસે સંવરી થઈ ૨૪ વર્ષ પર્યાય પાળ્યો. પછી ૭ વર્ષ પટ્ટધર ને ૪૭ વર્ષની ઉંમરે સં.૧૫૭૧માં પત્તનમાં સ્વર્ગસ્થ. તેમના સમયમાં થરાદમાં કડવાગચ્છની પોશાલ થઈ. [સંવરી થયા સં.૧૫૪૦ પાટણમાં. થરાદમાં નવી પોશાળ સં.૧૫૮૬માં થઈ અને તે સાથે સા રામાએ કડવામતની જુદી શાખા ચલાવી.] ૩. વીરા : નડુલાઈના વૃદ્ધ (વીસા) શ્રીમાલી દોશી કુંરપાલ પિતા, કોડમદે માતા, ૧૪ વર્ષ ગૃહસ્થમાં રહી કડૂઆ પાસે સંવરી, ૨૫ વર્ષ સંવરી, ૩૦ વર્ષ પટોધર ને ૬૯મે વર્ષે સં.૧૬૦૧માં નડુલાઈમાં સ્વર્ગવાસ. [સંવરી થયા અમદાવાદમાં. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જૈન ગૂર્જર કવિઓ: ૯ ૪. જીવરાજ ઃ અમદાવાદના શ્રીમાલી પરી જગપાલ પિતા, શોભી માતા, જન્મ સં. ૧૫૭૮. સંવરી વીરા પાસે સં.૧પ૯૭, પટધર સં.૧૬૦૧ને સ્વ. રાજનગરમાં સં.૧૬૪૪. સિંવરી અમદાવાદમાં.]. ૫. તેજપાલ : પાટણના શ્રીમાલી દોશી રાયચંદ પિતા, કનકાઈ માતા. તેરમે વર્ષે સંવરી જીવરાજ પાસે, પછી ૨૧ વર્ષે પટધર સં. ૧૬૪૪, પછી બે વર્ષે ૩૬ વર્ષની વયે સં.૧૬૪૬માં પાટણમાં સ્વર્ગવાસ. સિં. ૧૬૨૩માં પાટણમાં. તેઓ સારા વિદ્વાન હતા અને સંસ્કૃતમાં “મહાવીર નમસ્કરણકલ્યાણકારણો ધર્મ અવચૂરિ સાથે રચેલ છે.] ૬. રત્નપાલ : ખંભાત પાસે કંસારી ગામના વીસા શ્રીમાલી દોશી વસ્તા પિતા, રીડી માતા. દશ વર્ષ ગૃહસ્થાવાસ, ૨૧ વર્ષ સંવરી-પર્યાય, ૧૫ વર્ષ પટધર, સર્વાયુ ૪૬, સં.૧૬૬૧ ખંભાતમાં સ્વર્ગવાસ. સિંવરી સં.૧૬૨૫ ખંભાતમાં જીવરાજ પાસે, પાટ પર સં.૧૬૪૬. એમણે અવંતીસુકુમાલ રાસ' (સં.૧૬૪૩) તથા સ્તુતિસ્તવનાદિ પ્રકારની કૃતિઓ રચી છે. જુઓ કÇઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ.] ૭. જિનદાસ : થરાદના શ્રીમાલી વહરા જેસંઘ પિતા, જિમણાદે માતા. ૧૭ વર્ષ ગૃહસ્થાવાસ, ૩૩ વર્ષ સંવરી-પર્યાય, ૯ વર્ષ પટધર, સર્વાયુ પ૯, સં. ૧૬૭૦માં રાજનગરમાં સ્વર્ગવાસ. [સંવરી સં. ૧૬૨૮માં નરપતિ પાસે, પટધર સં.૧૬૬૧.] ૮. તેજપાલ (૨) : ખંભાતના શ્રીમાળી સોની વસ્તુપાલ પિતા, કીકીબાઈ માતા, ૧૪ વર્ષ ગૃહસ્થાવાસ પછી સં.૧૬૫પમાં જિનદાસવચને સંવરી, ૧૫ વર્ષ સંવરી, પટધર સં. ૧૬૦૦, છેલ્લા સં.૧૬૮૪ ખંભાતમાં ચોમાસું. જુઓ લેખ સં. ૧૬૮૩ જ્યેષ્ઠ શુદિ ૩નો નં.૮૦૧, નાહર. ૧; લેખ સં. ૧૬૮૧ ને ૧૬૮૩, બુ. નં. ૫૨૬ ને ૬૮૭. સિં.૧૬૮૪માં કલ્યાણને પટધરપદે સ્થાપી સં.૧૬૮૯માં ખંભાતમાં સ્વર્ગસ્થ. તેજપાલે સંસ્કૃત તથા ગુજરાતીમાં અનેક કૃતિઓ રચી છે, જે સં.૧૬૬૬થી ૧૬૮૯નાં રચનાવર્ષો બતાવે છે. જુઓ કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, જૈન ગૂર્જર કવિઓ ભા.૩, પૃ.૩૪૧-૪૨, તથા ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧.] - ઇતિ કફૂઆમતીના ગચ્છમાં પટ્ટાવલી અષ્ટમપદે વિરાજમાન આ. શ્રી તેજપાલ પ્રસાદાત્ કલ્યાણેન સંવત ૧૬૮૫ પોષ સુદિ ૧૫ પુષ્ય નક્ષત્રે કૃતા. (આની ૩૬ પત્રની પ્રત મારી પાસે છે.) - ૯. કલ્યાણ : ખંભાતના દોસી હરખા પિતા, સહિજલદે માતા. જન્મ સં.૧૬૫ર. સા માવજીના વચનથી સં.૧૬૬૪માં સંવરી, સં.૧૬૮૫ સુધી તેજપાલ સાથે વિચરે છે. તેમણે “ધન્યવિલાસ રાસ” સં.૧૬૮૫માં, “વાસુપૂજ્ય ફાગ' સં. ૧૬૯૬માં થરાદમાં ને Page #184 -------------------------------------------------------------------------- ________________ કઠુઆ/કડવાગચ્છની પટ્ટાવલી ‘અમરગુપ્ત ચિરત્ર’ સં.૧૬૯૭માં અમદાવાદમાં રચ્યાં. (ભા.૩, ૨૬૧-૬૪). (પ્ર. જૈન સાહિત્ય સંશોધક, ૩-૩, પૃ.૨૭૪થી ૨૭૭.) [સંવરી ખંભાતમાં. તેજપાલે પોતાના જીવનકાળમાં સં.૧૬૮૪માં એમને પટધર તરીકે સ્થાપેલા. ૧૨ વર્ષ ગૃહસ્થાવાસ, ૨૦ વર્ષ સામાન્ય સંવરીપર્યાય, ૩૮ વર્ષ પટ્ટધરપણું પાળી, સર્વાયુ ૭૦ વર્ષ ભોગવી સં.૧૭૩૪ ફાગણ સુદ ૪ના રોજ ખંભાતમાં સ્વર્ગસ્થ થયા એમ નોંધાયું છે, પરંતુ એ સંગત નથી, કેમકે સં.૧૭૩૪માં પટ્ટધ૨૫૬નાં ૫૦ વર્ષ થાય. પટ્ટધરપદનાં ૩૮ વર્ષ સં.૧૭૨૨માં થાય ને પછીના લહુજી સં.૧૭૨૨માં પટ્ટધર બન્યા હોવાનું અર્થઘટન થાય છે. કલ્યાણની સં.૧૭૧૨થી આગળની કૃતિ નોંધાયેલી મળતી નથી. ૧૭૩ તેઓ વ્યાકરણ, કાવ્ય, ન્યાય, જ્યોતિષ, આગમાદિના અભ્યાસી હતા. એમના ગ્રંથો માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ ભા.૩, પૃ.૨૬૧-૬૪ તથા ભા.૬, પૃ.૪૭૬, કહૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, પૃ.૨૭ તથા ૮૪ તેમજ ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧.] ૧૦. લઘુજી[/લજી] : [ખંભાતના વીસા શ્રીમાળી દોશી રતના પિતા, રતનાદે માતા. સા તેજપાલના ઉપદેશથી સંવરી થયા. ૧૨ વર્ષ ગૃહસ્થાવાસમાં, ૩૨ વર્ષ સામાન્ય સંવરીપણે અને ૨૬ વર્ષ પટ્ટધ૨૫ણે ગાળી, સર્વાયુ ૭૦ વર્ષ ભોગવી સં.૧૭૪૮માં ખંભાતમાં સ્વર્ગસ્થ.] ૧૧. થોભણ : [થરાદ પાસે ઘોડાસરના વીસા શ્રીમાળી જીવરાજ પિતા, જીવાદે માતા. સા કલ્યાણે ૭ વર્ષના થોભણને સં.૧૭૦૭માં શિષ્ય કર્યાં. ગૃહસ્થાવાસમાં ૧૨ વર્ષ, સામાન્ય સંવરીપર્યાયમાં ૪૧ વર્ષ અને ૭ વર્ષ પટ્ટધરપણે ગાળી, સર્વયુ ૭૫ વર્ષ ભોગવી સં.૧૭૫૫ના મહા વદ ૮ના રોજ સ્વર્ગસ્થ.] ૧૨. લાધા : સં.૧૮૦૭ સુધી અવશ્ય વિદ્યમાન. એમની ગુજરાતી કૃતિઓ માટે જુઓ ભા.૫, પૃ.૧૯૮-૨૦૧. [સા થોભણના સ્વર્ગવાસ પછી ગચ્છમાં કોઈ સંવરીપણે રહ્યું નહીં. એવામાં થરાદવાસી વીસા શ્રીમાળી વીરવાડિયા, એલાવચ્છગોત્રના સા. બલવંત અને તેમનાં પત્ની કપૂરદે (કે વીરાંબાઈ) અવસાન પામતાં એમના બે દીકરાઓ અમદાવાદ આવ્યા ને એમનું કશે ચિત્ત લાગતું નહોતું એટલે કડવાગચ્છીય શ્રાવકોએ લાધાને કહ્યું કે તમે સાહાજી થાઓ તો તમારો ને અમારો ગચ્છ રહે. એ પછી ખંભાતના ઉપાશ્રયનાં તાળાં ઉઘાડી લાધાએ સં.૧૭૫૬ વૈશાખ સુદ પના રોજ પોતાની મેળે સંવરીપણું સ્વીકાર્યું, ૧૯ વર્ષની વયે. સં.૧૭૫૮ માગશર સુદ ૫ના રોજ પટ્ટધર બનાવવામાં આવ્યા. તે પછી ઘણા શિષ્યો કર્યાં. લાધાજીએ વ્યાકરણ, કાવ્ય, કર્મગ્રંથ, ન્યાય, આગમાદિનો અભ્યાસ કર્યો હતો અને અનેક કૃતિઓ રચી હતી, જે સં.૧૭૬૦થી ૧૮૦૭નાં રચનાવર્ષો ધરાવે છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જૈન ગૂર્જર કવિઓ: ૯ ),, એમની કૃતિઓ કરૃઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, પૃ.૨૭ પર તથા ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧માં નોંધાયેલી છે. એમના વિશે નાથાજીએ બે ભાસ રચી છે. જુઓ કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ. ૧૩. હેમચન્દ્રઃ સા લાધાજીના ભત્રીજા. પિતા લખમીચંદ, માતા લાછલબાઈ. સં. ૧૮૦૧માં લાધાજી પાસે થરાદમાં સંવરી થયા, ૧૬ વર્ષની વયે. ૧૪. રવચંદ. ૧૫. રૂપચંદ. ૧૬. ધનજી : સં.૧૯૪૩માં ચાતુર્માસમાં ધાનેરા આવેલા ને એમની વિનંતીથી સં. ૧૯૪૪નું ચાતુર્માસ વિજયરાજેન્દ્રસૂરિએ થરાદમાં કરેલું. ૧૭. ઉમેદચંદ. ૧૮. કાનજી. ૧૯. મણિલાલ : તા.૨૮-૧૧-૧૯૬૦ (સં.૨૦૧૭)ના રોજ અમદાવાદમાં વિજયરાજેન્દ્રસૂરિ જ્ઞાનમંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત. સ્વ. તા.૨૦-૪-૧૯૭૮ (સં.૨૦૩૪). આ પછી ગચ્છમાં કોઈ સંવરી થયું નથી..] Page #186 -------------------------------------------------------------------------- ________________ પૌમિક/પૂર્ણિમાગચ્છની પટ્ટાવલી (૧) (જેનયુગ પુ.૫ પૃ.૧૬૭ પર આપેલ પટ્ટાવલી) (પ્રથમાવૃત્તિમાં ક્રમાંક અપાયેલા નહોતા. આ બીજી આવૃત્તિમાં ઉમેર્યા છે. એનો તથા કરવામાં આવેલી પૂર્તિનો આધાર “જૈન પરંપરાનો ઇતિહાસ' છે.' ૪૦. ચન્દ્રપ્રભ ? સ્થાપક. મૂલ ચંદ્રગચ્છ. વિધિપક્ષનું ખંડન કર્યું. ઉન્માર્ગને દૂર કર્યો. પૂર્ણિમાની પાખી કરવાની પ્રરૂપણા કરી તે શ્રાવકોમાં પ્રતિષ્ઠા પામી. ચૌદશિયા એટલે ચૌદશને દિને પાખી કરવાની માન્યતાવાળા પાંચ સૂરિને પોતાના મતમાં દીક્ષિત કર્યા. છત્રીસ સૂરિના સિદ્ધાંતનો સાર કાઢ્યો. અણહિલપુર પાટણમાં ૮૪ વાદી આચાર્યોને જીત્યા. તિપાગચ્છની મુખ્ય પટ્ટાવલીમાં ૩૮મા સર્વદેવસૂરિની પાટે આઠ આચાર્યો થયેલા તેમાંના સૌથી મોટા જયસિંહસૂરિની પાટે ચન્દ્રપ્રભસૂરિ થયા. પટ્ટાવલીના ૪૦મા મુનિચન્દ્રસૂરિના એ વડા ગુરુભ્રાતા. સં.૧૧૪૯ના વર્ષમાં એક શ્રાવકે પ્રતિષ્ઠાવિધિ માટે મુનિચન્દ્રસૂરિને મોકલવા વિનંતી કરી તેથી ઈષ્યવશ થઈ પ્રતિષ્ઠા એ સાવદ્ય ક્રિયા છે, શ્રાવકોની ક્રિયા છે, સાધુથી એમાં અવાય નહીં એવી નવી પ્રરૂપણા કરી તેઓ ગચ્છથી જુદા પડ્યા. સં.૧૧૫૯માં પૂનમની પાખીની પ્રરૂપણા કરી પૂનમિયા ગચ્છ ચલાવ્યો. આ માટે જુઓ તપાગચ્છ પટ્ટાવલીમાં ૪૦મા મુનિચન્દ્રસૂરિના પેટામાં. ચન્દ્રપ્રભે ‘દર્શનશુદ્ધિ, પ્રમેયરત્નકોશ' તથા સ્તોત્રો વગેરે કૃતિઓની રચના કરી ચન્દ્રપ્રભે જે પાંચ ચૈત્યવાસીઓને પોતાના પક્ષમાં મેળવ્યા હતા તેનાં નામ આ હોવા સંભવ છે : (૧) ધર્મઘોષસૂરિ. (૨) ભદ્રેશ્વરસૂરિ એમની પરંપરામાં અનુક્રમે મુનીશ્વર, રત્નપ્રભ, મહેન્દ્ર અને રત્નાકર (સં.૧૫૧૨) થયા, એમના બીજા પટ્ટધર શ્રીપ્રભથી કછૂલીગચ્છ નીકળ્યો. (૩) વિજયસિંહસૂરિ. (૪) શીલગુણસૂરિ ઃ તેમનાથી તેમજ તેમના પટ્ટધર દેવભદ્રથી ત્રિસ્તુતિકમત/આગમગચ્છ નીકળ્યો. (૫) વિજયચન્દ્રસૂરિ : એમણે સં.૧૧૬૯માં વિધિપક્ષ તથા સં.૧૨૧૩(૧૪)માં અંચલગચ્છ પ્રકટ કર્યો. વિશેષ માટે જુઓ આ પછીની બીજી પટ્ટાવલી.] ૪૧. ધર્મઘોષ ઃ તેમને સિદ્ધરાજ નમતો હતો. તેમણે અન્યનાં પાંચસો મંદિરોને જિનમંદિરો કરાવ્યાં. ત્રણ લાખ કમ ખરચાવ્યા. પ૧ વર્ષ મુનિપદ પાળ્યું. તેઓ ચૈત્યવાસી હતા. તેઓ પ00 દેરાસરની આવક, વહીવટ તથા ત્રણ લાખ દ્રમ્મની રકમ છોડી દીક્ષિત થયા. તેમણે પચાસ વર્ષ સુધી એકાંતર ઉપવાસ કર્યા. તેમની પાટે આ પ્રમાણે આચાર્યો થયા ઃ (૧) ચક્રેશ્વરસૂરિ : તેમણે ચન્દ્રપ્રભની દર્શનશુદ્ધિ પર ટીકા રચી, જે અધૂરી રહી. તેમની પરંપરામાં અનુક્રમે શિવપ્રભ, તિલકપ્રભ, પદ્મપ્રભ થયા. તિલકપ્રભના સં. ૧૨૬૧થી ૧૩૦૪નાં રચનાવર્ષો દર્શાવતા Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ ઘણા ગ્રંથો મળે છે. (૨) વર્ધમાનસૂરિ. (૩) યશોઘોષસૂરિ. (૪) વિમલગણિ એમણે ‘દર્શનશુદ્ધિની નાની ટીકા રચી હતી.' ૪૨. દેવભદ્રઃ પં. વિમલગણિના શિષ્ય. તેમણે સં.૧૨૨૪માં દર્શનશુદ્ધિની લઘુવૃત્તિ પર વિવરણ રચ્યું. ૪૩. જિનદત. ૪૪. શાંતિભદ્ર ઃ એમના પદમહોત્સવ વખતે પાદ્રા ગામમાં મેઘ વરસ્યો હતો. દિવભદ્ર રચેલી ‘દર્શનશુદ્ધિની બૃહદ્ વૃત્તિમાં એમણે સહાય કરી હતી.] ૪૫. ભુવનતિલક. ૪૬. રત્નપ્રભ ? તેઓ આગમના જ્ઞાતા હતા. ૪૭. હેમતિલકસૂરિ : એમણે કંથદુર્ગ – કંથકોટમાં ગોધણ યક્ષને જિનમાર્ગમાં આપ્યો. સમરસિંહ રાજાને પ્રતિબોધ્યો. ૪૮. હેમરત્ન : સિં.૧૩૮૬]. ૪૯. હેમપ્રભ. ૫૦. રત્નશેખર : પ્રતિમાલેખ સં. ૧૪૩ર, બુ. ર નં. ૫૯ [તેઓ મોટા વાદી હતા.] ૫૧. રત્નસાગર : પ્રતિમાલેખ સં. ૧૪૦૫, વિ.નં.૭૧; સં.૧૪૫૦, જૈનયુગ ૫.૫ પૃ.૧૧૦. (તેમના એક પટ્ટધર નરસિંહસૂરિનો પ્રતિમાલેખ સં.૧૪૦૫, વિ.નં. ૭૧.) પર. ગુણસાગરસૂરિ : પ્રતિમાલેખ સં. ૧૪૮૩, બુ. ૧ નં. ૧૧૭૮, બુ.નં.૪૬૫ ને ૧૦૧૪ સં. ૧૪૮૬, બુ.ર નં.૧૦૬૭, સં. ૧૫૦૪, બુ.૧ નં.૭૩૮. પ૩. ગુણસમુદ્રસૂરિ : લેખ સં. ૧૪૯૨, વિ.સં.૧૫૮; સં.૧૫૦૧, બુ.૧ નં.૨૨૫, ના.ર નં.૧૫૬૫ સં.૧૫૦૪, વિ.સં. ૨૦૫; સં. ૧૫૦૫, જૈનયુગ ૫.૫ પૃ. ૩૭૭; સં. ૧૫૦૬, બુ.૧ નં.૭૩૮, બુ.૨ નં. ૧૦૭૯, વિ.નં. ૨૨૨; સં. ૧૫૦૭, બુ.૧ નં.૪૨૫, બુ. ૨ નં.૪૪૧; સં.૧૫૦૮, બુ.૧ નં.૧૦૧૭, બુ. નં.૯૫૭, ના.૩ નં. ૨૩૨૬; સં. ૧૫૦૯ બુ. ૨ નં.૧૦૩૪; સં. ૧૫૧), બુ.ર નં.૯૬૪; સં. ૧૫૧૧ બુ. નં. ૧૩૮-૩૭૭–૪૬ર, વિ.૨૬૭; સં.૧પ૧ર ના.૩ નં. ૨૧૩૬. વળી જુઓ જૈ. સા.ઈ. ફકરો ૬૮૪. તેમના શિષ્ય સત્યરાજગણિએ સં. ૧૫૧૪માં સંસ્કૃત ‘શ્રીપાલચરિત્ર' રચ્યું. (જૈન એ. ઇ. નં.૧૩૧૮) તિઓ કલિયુગના કલ્પતરુ કહેવાયા છે. તેમણે સં.૧૪૭૪માં “જિનદત્ત કથા' રચી છે. તેમની ગુણધીર-સૌભાગ્યરત્ન-ગુણમેરુ-સૌભાગ્યરત્ન-રત્નસુંદર એવી પરંપરા પણ મળે છે. જુઓ આ પછીની પૂરક નોંધ. Page #188 -------------------------------------------------------------------------- ________________ પૌર્ણમિક/પૂર્ણિમાગચ્છની પટ્ટાવલી ૧૭૭ પપ. સુમતિપ્રભસૂરિ. ૫૬. પુણ્યરત્નસૂરિ : સુમતિપ્રભના ભાઈના પુત્ર હતા. તેમણે બાલપણે ગચ્છનો ભાર સંભાળ્યો. તેમના લેખો સં. ૧૫૧૫, બુ.૧ નં.૧૦૬, સં.૧૫૧૭ ના. ૨ નં. ૨૦૦૫; સં. ૧૫૧૮, બુ.૨ નં. ૧૭૦, સં. ૧૫૧૯ બુ.૧ નં. ૨૮૭, ના. ૨ નં. ૧પ૬૭, સં. ૧૫રર, બુ. નં. ૫૩૩; સે. ૧૫૨૪, બુ.૧ ને.૧૧૭૦, બુ. ૨ નં. ૧૦૮૧, ના.૩ નં. ૨૫૮૪; સં.૧૫ર૮, બુ.૧ નં.૮૮૭, સં. ૧૫૩૧, બુ. ૨ .૪૪૦ ને ૪૪૯ વિ.નં. ૪૩૮થી ૪૪૧ જેમાં તેમને ગુણસમુદ્રસૂરિના પટ્ટે એમ સ્પષ્ટ જણાવ્યું છે), તા. ૧ નં.૬૬; સં. ૧૫૩૨, ના.૨ નં. ૧૧૯૮; સં. ૧૫૫૩, બ.નં. ૧૨૦૦, સં.૧૫૬૦, બુ. નં. ૭૭૪, સં. ૧૫૬ ૧, બુ.ર નં. ૧૦૧૬ તથા સં. ૧૫૪૭નો જેનયુગ, ૫, પૃ.૩૭૭માં નોંધાયેલ છે. પ૭. સુમતિરત્નસૂરિ : શ્રીવંશ (શ્રીમાલી વંશ) પિતા મુંગાધર, માતા પૂગી. પંદર વર્ષની વયે સં.૧૫૪૭ વૈશુદ ૫ ગુરુવારે સૂરિપદ મળ્યું. તેનો ઉત્સવ માંડવગઢના સાહ દેવાના પુત્ર કર્યો. તેમના લેખો સં.૧૫૬૫ માંડવગઢનો જે સ.પ્ર., ૪, પૃ. ૫૯૮માં, સં. ૧૫૬૮, બુ.૨ નં.૪૧૯, સં. ૧૫૭૬, બુ.૨ નં. ૩૦૫; સં. ૧૬૮૦, બુ.ર નં. ર૭ અને સં. ૧૫૮૭ બુ.૧ નં.૧ર૩૪ ઉપલબ્ધ થાય છે. [માતાનું નામ જયવીરા પણ મળે છે. જન્મ સં.૧૫૨૮, દીક્ષા સં.૧૫૩૫, ભટ્ટારકપદ સં.૧૫૪૩.] નીચેના ગ્રંથકર્તા જે પ્રશસ્તિ સ્વગ્રંથમાં આપે છે તે પરથી : (૧) ઉક્ત ધર્મઘોષથી સૂરિપદ પામેલ યશોઘોષસૂરિશિષ્ય હેમપ્રભસૂરિએ સં.૧૨૪૩માં પ્રશ્નોત્તરમાલા-વૃત્તિ' રચી. (જ.સા.ઈ. ફકરો ૪૮૭) (૨) ધર્મઘોષના શિષ્ય ચક્રેશ્વરસૂરિના શિષ્ય શિવપ્રભસૂરિના શિષ્ય તિલકાચાર્ય થયા. તેમણે સં.૧૨૬૧માં પ્રત્યેકબુદ્ધચરિત', સં.૧૨૭૪માં ‘જીતકલ્પ” પર વૃત્તિની રચના કરી અને સં.૧૨૭૭માં ચન્દ્રપ્રભસૂરિકૃત પ્રા. દર્શનશુદ્ધિ' પર ચક્રેશ્વરસૂરિએ અધૂરી ટીકા મૂકી સ્વર્ગે જતાં તે પૂરી કરી. (જ.સા.ઈ. ફકરા ૪૯૫, ૪૯૭ ને ૫૬૨.) (૩) ચન્દ્રસૂરિત્રિદશપ્રભ-તિલક[પ્રભધર્મપ્રભઅભયપ્રભ-રત્નપ્રભસૂરિશિ. કમલપ્રત્યે સં.૧૩૭૨માં “પુંડરીકચરિત' રચ્યું. (જે.સા.ઈ. ફકરો પ૮૮) (આ કમલપ્રભ અને જેમનો લેખ સં.૧૩૮૭નો બારમાં મળે છે તે કમલપ્રભસૂરિ બંને એક હોઈ શકે.) (૪) ગુણચન્દ્રસૂરિશિ. જ્ઞાનચન્દ્ર “રત્નાવતારિકા-ટિપ્પન” રચ્યું, સં.૧૪૦૦ લગભગ. વળી તે ધર્મઘોષસૂરિની બીજી પરંપરા છે. ધર્મઘોષ–ભદ્રેશ્વર-મુનિપ્રભસિવદવસોમપ્રભ-રત્નપ્રભચન્દ્રસિંહદેવસિંહ–પઘતિલક-શ્રીતિલક–દેવચન્દ્રપપ્રભસૂરિના શિષ્ય દેવાનંદ અપનામ દેવમૂર્તિએ સં.૧૪૫૫માં ‘ક્ષેત્રસમાસ' ને તે પર સ્વોપજ્ઞ વૃત્તિ રચી. (જૈ.સા.ઈ. ફકરો ૬૫૩) Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ વિશેષમાં નીચેના સૂરિઓના પ્રતિમાલેખો સાંપડે છે : સોમતિલક સં.૧૩૮૧, ના.૨; વિજયસેન સં.૧૩૮૪, જ; વિદ્યાનંદ સં.૧૪૦૪, બુ.૨; ઉદયાનંદ સં.૧૪૦૬, બુ.૧ નં.૩૩૪ ને ૧૪૨૨, બુ.૨; વિદ્યાધર સં.૧૪૧૮, બુ. ૨; ધર્મચન્દ્ર સ. ૧૪૨૦, જ. નં.૫૭૬; સુમતિસિંહ સં.૧૪૨૩ બુ.૨; સં.૧૪પ૯, બુ.૧ નં.૧૨૧૧; લલિતપ્રભ સં.૧૪૧૫, બુ.૧ નં.૩૩૯, ગુણભદ્ર સં.૧૪૨૯, બુ. ૨ (ગુણચન્દ્રસૂરિ–ગુણપ્રભસૂરિ–ગુણભદ્રસૂરિના ગુરુબંધુ મતિપ્રભને સં.૧૪ર૭માં તાડપત્ર પર કલ્પસૂત્ર લખાવીને પ્રાગ્વાટ સાંગા ને ગાંગા નામના ભાઈઓએ ભેટ કર્યું. પ્ર.સં. પૃ.૪); સોમપ્રભ સં.૧૪૩૨, બુ.૧ નં.૬૪૮ (ધર્મઘોષ–ભદ્રેશ્વર-મુનિપ્રભસર્વદેવના શિષ્ય સોમપ્રભ આ હોઈ શકે.); હેમચન્દ્રસૂરિ પટ્ટે લક્ષ્મીચન્દ્ર સં.૧૪૪૪ બુ.૧ નં.૧૪૬૩; શીતલચન્દ્ર સં. ૧૪૫૮ બુ.૧ નં.૭૮૪; દેવચન્દ્રસૂરિ પટ્ટે પાચન્દ્ર સં.૧૪૫૯, બુ.૧ નં.૧૧૮૯, તથા બુ. ૨, સં.૧૪૭૪, જ.નં.૬૧૩ (આ ભીમપલ્લીય જયચન્દ્રસૂરિના ગુરુ હોઈ શકે); મુનિતિલક સં. ૧૪૬૨, બુ.૧ નં.૪૮૫; સં.૧૪૭૩, જ.નં.૬૧૨; સર્વાનંદ સં. ૧૪૬૪, બુ.૧ નં. ૧૪૮૫, ના.૨; વિદ્યાશેખર સં.૧૪૬૫, બુ.૨, સં.૧૪૬૮, બુ.૧ નં.૧૩૭૩; સં.૧૪૮૯, ના.૨; જયસિંહ સં. ૧૪૬૮, બુ.૧ નં.૩૬૭; જયતિલક સં.૧૪૭૨, બુ. ૨; સં.૧૪૭૩, બુ.૧ નં.૧૨૨૫; સં. ૧૪૮૫, વિ.; દેવેન્દ્રસૂરિ પટ્ટે જયપ્રભ. સં.૧૪૬૫, ૪. સં. ૧૪૮૧-૬-૭, ના.૨; વિમલચન્દ્ર સં.૧૪૮૫, બુ.૧ નં.૬૮૧; ગુણદેવ સં.૧૪૮૫, આત્માનંદ પ્રકાશ, ૮, પૃ.૧૮૪; મુનિશેખરસૂરિ પટ્ટ સાધુરત્ન સં.૧૪૮૬, બુ.૧ નં.૩૬૭; સં.૧૫૮૭-૯-૧પ૨૨, ના.૨; સં.૧૪૮૯-૧૫૧૩–૧૫, બુ.૨, સં. ૧૮૮૯-૧૫૦૩–૧૫, વિ. સં.૧૫૦૬, બુ.૧ નં.૧૧૩૦; સં. ૧૫૧૩, બુ.૧ નં.૧૨૩૨ (તેમના શિષ્ય મલયચન્દ્ર કે જે નીચેના મલયચન્દ્રસૂરિ હોવા ઘટે તેમણે સં. ૧૫૧૯માં ત્રણ ગુજરાતી પદ્યકૃતિઓ રચી, જે.ગુ.ક, બીજી આ., ૧, પૃ.૧૧૮); મલયચન્દ્ર સં. ૧૪૯૨, વિ. જયપ્રભસૂરિ પટ્ટે જયભદ્ર સં. ૧૫૦૦૦૩, ના.૩; સં. ૧૫૧૮, બુ. ૨; વીરપ્રભ સં.૧૫૦૧, વિ. સં.૧૫૦૬, ના.૩, બુ.૧ નં.૧૪૮૧ ને સં.૧૫૦૭, બુ.૧ નં.૨૩૧; ગુણસુંદર સં.૧૫૦૪-૧૨-૨૩, વિ.; સં.૧૫૦૬-૭, બુ.૨; દેવાણંદસૂરિશિ. દયાસાગર સં.૧૫૦૫, બુ.૧ નં.૧૦૫૧; સાધુરત્નસૂરિ પટ્ટે સાધુસુંદર સં.૧૫૦૧–૧૭-૧૮–૧૯-૨૫-૨૬-૨૭–૩૧, બુ.૧ નં. ૧૦૦૪, ૩૪પ ને ૮૮૫, ૮૭૪, ૮૮૩, ૪૫, ૨૭, ૮૦૦, ૪૭; સં. ૧૫૧૯-૨૭૩૦-૩૧, વિ. સં.૧૫૧૭–૨૧-૨૫-૩૨, બુ.૨; સં. ૧૫૨૧, ના.૨, ના.૩, અને વિ.; સં. ૧૫૨૩-૨૯, ના.૨; સં. ૧૫૨૭–૩૨, ના.૧; સં.૧પ૨૮-૩૬, જેનયુગ, પ, પૃ.૪૭૧ તથા ૩૭૬; સં.૧૫૧૫-૧૫૨૩, જૈન સત્યપ્રકાશ, પ, પૃ.૧૬૩ ને ૧૬૨માં ને સં.૧૫૧૮નો તે જ માસિક, ૪, પૃ.પ૯૮માં; મુનિતિલકસૂરિ પટ્ટે સજતિલક સં. ૧૫૦૬ ને ૧પ૨૩, બુ.૨; સં. ૧૫૧૧ જેનયુગ, ૫, પૃ.૧૧૦; સં.૧૫૧૧-૧૭–૧૯, ના.૨; સં.૧૫૧૨–૧૦-૨૪-૨૯, બુ.૧ નં.૨૭૫, ૩૦૧ ને ૯૨૪, ૭૬, ૩૩; સં. ૧૫૧૨-૧૯, વિ. સં. ૧૫૨૪, જે.સ.મ., ૫, પૃ.૧૬૩; રાજતિલકશિ. વિનયતિલકસૂરિના શિ. Page #190 -------------------------------------------------------------------------- ________________ પૌર્ણમિક/પૂર્ણિમાગચ્છની પટ્ટાવલી ૧૭૯ ઉદયભાણ-ઉદયભાનુએ સં.૧૫૬૫માં “વિક્રમસેન રાસ' રચ્યો (જે.ગુ.ક, ૧, ૨૩૫); રાજતિલકસૂરિ પટ્ટે ગુણતિલક સં.૧૫૦૬-૭–૧૮-૨૦-૨૩-૨૪-૪૮-પ૭, બુ. ૨, સં.૧૫ર૪ વિ. તથા બુ.૧ નં.૭૬ તથા ૧૫૧૦; સં.૧૫૩૨, ના.૨; વીરપ્રભસૂરિ પટ્ટ કમલપ્રભ સં.૧૫૧૦, ના.૨; સં.૧૫૧૩–૧૫-૨૫, વિ.; સં.૧૫૩૦, બુ.૨; જયચન્દ્ર સં. ૧૫૧૧-૧૫, ના. ૧; મુનિસુંદર સં.૧૫૧૩, બુ.૧; જયશેખર સં.૧પ૧૫, બુ. ૨; મુનિસિંહ સં. ૧૫૧૫, ના.૩; સં.૧પ૩૧, જૈનયુગ, ૫, પૃ.૩૭૫; સં. ૧૫૫૯, ના. ૨; મહિતિલક સં. ૧૫૧૫, ના.૧; ગુણસમુદ્રસૂરિ પટ્ટે ગુણધીર સં.૧૫૧૬–૧૮-૩૨, ના.૩; સં.૧૫૧૬-૧૮-૧૯-૩૮, બુ.૧ નં.૧૦૯ ને ૯૬૦, ૧૬૬, ૧૯ ને ૧૦૨૨, ૧૬૬, ૩૪૬; સં.૧પ૩૧, બુ.૨ તથા જૈન સત્યપ્રકાશ, ૫, પૃ.૧૬૪ (જ.ગૂ.ક, ૧, ૨૦૪-૦૬) - સાગરતિલક સં.૧૫૧૮, ના.૧; જિનભદ્રસૂરિ પટ્ટે ધર્મશખર સં.૧૫૨૦, બુ.૧ નં.૧૧૧૨; વિજયચન્દ્ર સં. ૧૫૨૨-૨૬, ના.૧; જયશેખરસૂરિ પટ્ટ વિશાલરાજ સં.૧પ૨૫, વિ.; દેવેન્દ્ર સં.૧૫૩૦-૭૩, બુ.૨; વિદ્યાસુંદર સં.૧૫૩૨, વિ.; સાવચન્દ્ર સં.૧૫૩૩, બુ.૧ નં.૬૬૫; સિદ્ધ સં.૧૫૩૪, બુ.૧ નં.૧૯૫; લક્ષ્મીપ્રભ સં.૧૫૪૩, બુ.૨; સોમચન્દ્ર સં.૧૫૩૫, જે.સ.મ., , પૃ.૧૬૩, સં.૧૫૮૪, બુ.૧ નં.૮૮૬; ગુણરત્ન સં. ૧૫૪૭, વિ.; સં.૧૫૪૯, બુ. ૨; જયચન્દ્રસૂરિ પટ્ટે જયરત્ન સં.૧૫૪૭, ના.૨; સૌભાગ્યરત્ન (ગુણધીરસૂરિના પટ્ટધર) સં.૧૫૪૮, ના.૨ (તેમના શિષ્ય ધર્મદેવની ગુજરાતી કૃતિઓ સં.૧૫૫૪થી ૧૫૬૩ની માટે જુઓ જે.ગુ.ક.૧,૨૦૪); પુણ્યરત્નસૂરિ પટ્ટે મુનિરત્ન સં.૧૫૮૦, બુ.૧ નં.૯૫૪; સં.૧૬૦૦, ના.૧; સૌભાગ્યરત્નસૂરિ પટ્ટે ગુણમેરુ સં. ૧૫૮૮, બુ.૧ નં. ૧૦૭૦; સં.૧૫૯૧ બુ.૨ (જુઓ જે.ગૂ.ક, ૨, ૧૩૯-૩૪); ગુણમેરુસૂરિના શિષ્ય રત્નસુંદરસૂરિની ગુજરાતી કૃતિઓ સં.૧૬૨૪-૧૬૪૧ (જે.ગૂ.ક., ૨, ૧૨૦). પૂર્ણિમાગચ્છ પટ્ટાવલી (પ્રધાન શાખા/ઢંઢેરિયા શાખા) (૨) (છાણીમાં પ્રવર્તક શ્રી કાંતિવિજયજીના ભંડારમાં દાબડો ૨૧ નં.૨૬૫ની પ્રતમાંથી ઉતારેલ પટ્ટધર સૂરિઓની નોંધ અત્ર મૂકું છું અને તેમાં પ્રતિમાલેખોનો ઉલ્લેખ ઉમેર્યો છે.) [પ્રથમવૃત્તિમાં ક્રમાંક ૩૯થી શરૂ થતો હતો, આ આવૃત્તિમાં એને ક્રમાંક ૪૦ આપેલ છે, તેથી એક અંકનો ફરક બધે થયો છે.] ૪૦. ચન્દ્રપ્રભ વિ.સં.૧૧૧૪ જન્મ, સં.૧૧૨૪ દીક્ષા, સં.૧૧૩૫ પદસ્થાપના. કોઈક દિવસે ચન્દ્રપ્રભના ગુરુભાઈ મુનિપ્રભાચાર્યે મિનિચન્દ્ર?] ચઉદશિયાને ચૈત્યે..... પૂનિમિયા એમ છઠું નામ પાડ્યું. યતઃ जयंति चन्द्रप्रभसूरयस्ते दूरीकृतांहःप्रसरा नराणां । ये पूर्णिमासी कलिपंकमग्नां समुद्धरंति स्म चिरेण गोवत् ।।१।। સં.૧૧૫૯ (?૧૧૪૯) પૂનમ ઉદ્ધરી તે પંચશાખામાં વડી ઢંઢેરિયા પૂનિમિયાની શાખા, યતઃ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જૈન ગૂર્જર કવિઓ : ૯ चिरं स जीयादिह कल्पवृक्षः श्रीपूर्णिमापक्षं इति प्रसिद्धः ।। शाखाष्वशेषाष्वपि यस्य शाखा सा पंचमी नंदतु सातिरेका ।।१।। વડક્રિયા પૂનિમ શાખા સર્વાયુ પર વર્ષ, સં.૧૧૬૬માં સ્વર્ગસ્થ. જુઓ જૈસા.ઈ. ફકરો ૨૯૯ વિશેષ માટે જુઓ આ પૂર્વેની પટ્ટાવલી પહેલી.] ૪૧. ધર્મઘોષ : ૫૦ વર્ષ સુધી આંબિલ તપ કીધું. જુિઓ આ પૂર્વની પટ્ટાવલી પહેલી.] ૪૨. સમુદ્રઘોષ : થિરાપઢીય દેશમાં કોઈ ગ્રામ ચૈત્યમાં જિનબિંબ-પ્રતિષ્ઠા માંડી, ત્યાં દિનદિન પ્રતિ અમારિ-ઢંઢેરો ફેરવાવ્યો, તદા લોકે તે કુટુંબનું નામ ઢંઢેર એહવું પાડ્યું. તે ઢંઢેર કુટુંબના ખોના, ઝાંઝણ પ્રમુખે અણહિલપુર પાટણમાં વાસ પૂર્યો - પાટક વસાવ્યું, ને તે ઢંઢેરવાડક કહેવરાવ્યો. મહાવીરપ્રાસાદ નવો કરાવી થાપ્યો. આગળ પૌષધશાળા કરાવી. ગુરુ ચોમાસું રહ્યા. ઢંઢેરિયા પુનિમિયા લોકે કહ્યા. જુઓ જૈ. સા.ઈ. ફકરો ૩ર૯ ને તેમના શિષ્ય મુનિરત્નસૂરિ માટે જુઓ તેનો ફકરો ૪૦૪. ૪૩. સુરપ્રભ. ૪૪. જિનેશ્વર : “બહુચરિત્રપ્રકરણના કર્તા. ૪૫. ભદ્રપ્રભ ? તેમણે કુટિલ જટાધારી જીત્યો. ૪૬. મુનિચન્દ્રઃ બહુપ્રકરણવૃત્તિના કર્તા. ૪૭. પુરુષોત્તમ : જિનબિંબ ભરાવ્યાં. ૪૮. દેવતિલક : ચક્રેશ્વરી આરાધી શત્રુંજયે છઠ-આઠમ તપવાળી ૯૯ યાત્રા ૪૯. રત્નપ્રભ ? છ વિગ ત્યાગી. ૫૦. તિલકપ્રભ ? અનેક સમેતશિખરાદિ તીર્થયાત્રા કરનાર. ૫૧. લલિતપ્રભ. પર. હરિપ્રભ ? “પાર્શ્વનાથાદિ જિનચરિત્રના કર્તા. પ૩. જયસિંહ. ૫૪. જયપ્રભ : લેખ સં. ૧૫૧૨ ને સં.૧૫૧૯ નં.૯૬૩ ને ૭૪૩ બુ. ૨, સં.૧૫૧૭ ને સં. ૧૫૧૯ વિ.નં.૩૧૪ ને ૩૨૯, સં. ૧૫૨૫, નં. ૧૪૯૨ બુ. ૧; સં. ૧૫ર૮, નં. ૨૩૪૬ ના.; સં.૧૫૪૭, નં.૪૯૪ વિ. ૫૫. ભુવનપ્રભ : લેખ સં. ૧૫૫૧, નં ૨૨૦૦ ના. ૫૬. કમલપ્રભ. Page #192 -------------------------------------------------------------------------- ________________ પૌણમિક/પૂર્ણિમાગચ્છની પટ્ટાવલી ૧૮૧ ૫૭. પુણ્યપ્રભ : લેખ સં. ૧૬૦૦ જૈનયુગ, ૫, પૃ.૪૬૮; સં. ૧૬૦૮, નં.૧૨૪ બુ. ૧. ૫૮. વિદ્યાપ્રભ. [સં.૧૬૧૬માં સંઘવી વીરા શાહના ઘરદેરાસરમાં પ્રતિષ્ઠા. સ્વ. સં.૧૬૩૭. (જુઓ અનુસંધાન-૫, “શાહ વીરાના સુકૃતવર્ણનની પ્રશસ્તિ ચઉપઈ', સં.પં.પ્રદ્યુમ્નવિજય, પૃ.૩૦)]. પ૯. લલિતપ્રભ : લેખ સં. ૧૬૫૪ નં.૧૦૧ બુ. ૧. ગુજરાતી કૃતિઓ સં. ૧૬૫૫-૧૬૫૮. (જે.ગુ.ક, ૨, પૃ.૨૫૧-૫૪) સિં. ૧૬૩૯ અને સં. ૧૬૪૪માં એમની નિશ્રામાં સંઘવી વીરા શાહે અનુક્રમે આબુ અને સિદ્ધાચલજીના સંઘ કાઢ્યા. સં. ૧૬૬૪નાં પાટણના કનાશાના પાડામાં શાંતિનાથની પ્રતિષ્ઠા. સં. ૧૬૭૨માં વીરાને મહાવ્રત આપ્યાં. (જુઓ અનુસંધાન-૫, પૃ.૩૧-૩૨, ૩પ-૩૬)]. ૬૦. વિનયપ્રભ. ૬૧. મહિમાપ્રભ : પાલણપુર પાસે ગોલા નામના પોરવાડ. શાહ વેલા પિતા, અમરાદેવી માતા, જન્મ સં.૧૭૧૧ આશ્વિન વદિ ૯ નામ મેઘરાજ. દીક્ષા સં. ૧૭૧૮, દીક્ષાનામ મેઘરત્ન. સૂરિપદ સં. ૧૭૩૧ ફા., નામ મહિમપ્રભસૂરિ. સ્વ.સં. ૧૭૭૨ માગશર વદ ૯ (જુઓ જૈ. ગૂ., ૫, પૃ.૧૭૦.). લેખ સં. ૧૭૬૮, નં.૩૩ર બુ.૧. ૬૨. ભાવપ્રભ : પિતા માંડણ, માતા બાદલા, દીક્ષાનામ ભાવરત્ન. સં.૧૭૬૯-૧૭૯૯માં અનેક ગુ. પદ્યકૃતિઓ રચી. (જે. ગૂ.., ૨, પૃ.૧૬૫-૭૯) “જ્યોતિર્વિદાભરણ” પર સંસ્કૃત ટીકા તેમજ સં. ૧૭૯૩માં યશોવિજય ઉ.કૃત પ્રતિમાશતક' પર લઘુટીકા રચી. તેમના હાથની સં. ૧૭૬૯ની દેવધર્મપરીક્ષાની પ્રત આ.કમાં છે. (જુઓ જૈ. સા.ઈ. ફકરો ' જ ' ' ૯૬૮) પ્રતિમાલેખ સં. ૧૭૭૪, જૈનયુગ, ૫, પૃ.૪૭૦. સાધુ પૂર્ણિમાગચ્છ પટ્ટાવલી (૩) (નીચેની ક્ર.૩થી ૯ની પટ્ટાવલીઓ લેખાદિ પરથી મેં ઉપસ્થિત કરી છે.) જૈિન પરંપરાનો ઈતિહાસ (ભા.૨, પૃ.૫૩૯-૪૦) મુજબ સં.૧૨૩૬માં સુમતિસિંહસૂરિથી સાર્ધ કે સાધુ પૂનમિયાગચ્છ નીકળ્યો.] ૧. જિનસિંહ : સં.૧૪૦૬-૨૧, જ.નં.૫૬૯ ને પ૭૭; સં.૧૪૫૪ (?), બુ.૧ નં.૧૧૯૭. ૨. ધર્મચંદ્ર : સં.૧૪૨૦-૨૧, જ.ન.પ૭૬ ને પ૭૯, Page #193 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૩. ધર્મતિલક લેખ સં.૧૪૩૩, બુ.૧ નં.૧૧૨૭; સં. ૧૪૩૯-૫૩, જ.નં.૪૨૫, નં.૬૦૬; સં. ૧૪૫૭, બુ.૧ નં. ૧૧૭. ૪. ધનતિલક ઃ લેખ સં.૧૪૩૫, બુ.૧ નં.૧૩૭૪. હીરાણંદઃ સં. ૧૪૯૧, જ.ન.૬૨૫. ૫. અભયચંદ્ર. ૬. રામચંદ્ર લેખ સં.૧૪૭૭, બુ.૧ નં.૧૩૦૧; સં.૧૫૦૪, બુ.૨. એમણે ‘વિક્રમચરિત્ર' સં. ૧૪૯૦માં સંસ્કૃતમાં રચ્યું. તેમના મુનિ પરિવાર માટે જુઓ સં.૧૪૮૬નો લેખ જ.નં.૩૪૨. ૭. પુણ્યચંદ્ર ઃ લેખ સં. ૧૫૦૫, જૈનયુગ, ૫, પૃ.૪૭૧; સં.૧૫૦૬-૦૯, બુ.૨; સં.૧૫૦૮-૦૯-૨૪, બુ.૧ નં.૮૪૦, ૧૪૯ ને ૩૨૩, ૮૪૩ તેમના સમયમાં સાગરચંદ્રસૂરિ પટ્ટધર સોમચંદ્રસૂરિનો સં.૧૫૦૯, બુ.૧ નં.૭ લેખ મળે છે. ૮. વિજયચંદ્ર : લેખ સં.૧૫૧૩, બુ.૧. વિજયચંદ્રરાજ્ય કીર્તિ કે રાજકીર્તિએ સં.૧૫૩૫માં “આરામશોભા રાસ' રચ્યો.] ૯. ઉદયચંદ્ર ઃ લેખ સં.૧૫૫૦, બુ.૧ નં.૧૦૯૮; સં.૧૫૬૧, બુ.૨. ૧૦. મુનિચંદ્ર/મુનિરાજ : સં. ૧૫૭૨, બુ.૧ નં.૪૨૯. ૧૧. વિદ્યાચંદ્રઃ સં.૧૫૯૬, બુ.૧ નં.૧૧૧૮. આ વિદ્યાચંદ્રસૂરિના શિષ્ય લબ્ધિરાજના શિષ્ય હર્ષરાજે “સુરસેન રાસ સં.૧૬૧૩માં વિદ્યાચંદ્ર રાયે અમદાવાદમાં રચ્યો. (જે.ગુ.ક., ૨, ૬૮-૬૯) ભીમપલ્લીય પૂર્ણિમાગચ્છ પટ્ટાવલી (૪). ભીમપલ્લી એટલે ભીલડી. એ ડીસા કંપથી આઠ ગાઉ પશ્ચિમ દિશાએ આવેલું ગામ છે. ત્યાંથી ઉત્પન્ન થયેલ માટે ભીમપલ્લીય નામ પડ્યું. તે સંબંધી જુઓ ઇતિહાસરસિક મુનિવર કલ્યાણવિજયનો “જૈન તીર્થ ભીમપલ્લી ને રામસૈન્ય' નામનો લેખ, જેનયુગૂ, પ, પૃ.૬૦. ચંદ્રપ્રભ-ધર્મઘોષસુમતિભદ્રના વંશે ૧. પાસચંદ્ર : [પહેલી પટ્ટાવલીની પૂરક નોંધમાં દેવચંદ્રસૂરિપટ્ટ પાસચંદ્ર સં.૧૪૫૯ તથા ૧૪૭૪ છે તે આ હોઈ શકે.' ૨. જયચંદ્ર ઃ ભીમપલ્લીય કુલના ભૂષણરૂપ થયા. લેખ સં. ૧૪૯૨–૧૫૦૨-૬૭-૮-૯-૧૬-૨૦-૨૩, બુ.૧ નં.૯૦૨ ને ૧૨૪૦, ૨૩૦, ૩૦૯, ૧૧૩, ૮૨૭, ૯૩૧, ૨૧૬, ૨૯૯ ને ૩૦૫, ૨૯૯/૩, સં.૧૫૦૩–૪–૧૬-૧૮-૨૪-૨૬, બુ.૨; સં.૧૪૯૪, આત્માનંદ પ્રકાશ, ૮, પૃ.૧૮૩. ૩. ભાવચંદ્ર : તેમણે સં. ૧૫૩૫માં ‘શાંતિનાથચરિત્ર' સંસ્કૃત ગદ્યમાં રચ્યું. ૪. ચારિત્રચંદ્ર ઃ લેખ સં.૧૫૩૬, બુ.૧ નં.૩૪૪. Page #194 -------------------------------------------------------------------------- ________________ પૌર્ણમિક/પૂર્ણિમાગચ્છની પટ્ટાવલી ૧૮૩ ૫. મુનિચંદ્ર ઃ લેખ સં.૧૫૫૮–૯૧, બુ.૨; સં.૧૫૬૦-૭૮, બુ.૧ નં.૬૫, ૩૮૫; સં.૧૫૭૮-૯, જૈનયુગ, ૫. પૃ.૪૬૮; સં.૧૫૭૫, ના..૨૪૬૯, સં.૧૫૭૬ ના.નં.૧૩૦૨; સં.૧૫૭૭, ના.નં.૧૩૨. તેના શિષ્ય વિદ્યારત્ન કુર્માપુત્રચરિત્ર' સંસ્કૃતમાં સં.૧પ૭૭માં રચ્યું (જ.સા.ઈ. ફકરો ૭૫૮) તથા બીજા શિષ્ય જયરાજે ગુ.માં “ મસ્યોદર રાસ' સં. ૧૫૫૩માં રચ્યો. (જે.ગુ.ક.૧, ૨૦૩) મિનિચંદ્રસૂરિએ પ્રાકૃતમાં ‘રસાઉલોની રચના કરી હોવાનું જે.ગૂક.૧, ૨૭૩૭૪ પર નોંધાયું છે.] ૬. વિનયચંદ્ર ઃ લેખ સં. ૧૫૭૮, બુ.૧ નં.૩૮૩; સં. ૧૫૯૮, જૈનયુગ, પ, પૃ.૬૬. ભટ્ટારક લક્ષ્મીચંદ્રસૂરિશિ. વીરવિમલ ને લબ્ધિવિજય પૈકી લબ્ધિવિજયે સં.૧૭૬૧માં સુમંગલાચાર્ય ચો.” રચી (જે.ગુ.ક, ૫, ૨૧૧) ને લબ્ધિવિજયશિષ્ય સૌભાગ્યવિજયે સં.૧૬૮૪ (?૧૭૮૪)માં ગંગદાસકૃત ‘વંકચૂલ રાસની પ્રત લખી. (જે.ગુ.ક, ૩, ૧૭૨). સિૌભાગ્યવિજયે લખેલી એક અન્ય પ્રત સં. ૧૬૮૬ની મળે છે, તેથી ઉપર સં. ૧૬૮૪ જ ખરી સાલ ગણાય. વસ્તુતઃ “સુમંગલાચાર્ય ચો.”નું રચનાવર્ષ સં.૧૭૬૧ નહીં પણ ૧૬૭૧ સંભવે છે.] પૂર્ણિમાગચ્છ ચતુર્થ શાખા (૫) ધર્મશખર પટ્ટ વિશાલરાજઃ લેખ સં. ૧૫૨૫-૩૦, બુ.૨; ૨; સં.૧૫૩૦, બુ.૧ નં.૪૫૭, ૪૬૬, ૪૮૮, ૫૮૯, ૧૩૫૩. | [આ પૂર્વે પહેલી પટ્ટાવલીની પૂરક નોંધમાં વિશાલરાજને જયશેખરસૂરિપટ્ટ બતાવવામાં આવ્યા છે.] પદ્રશેખરપટ્ટ જિનહર્ષઃ લેખ સં.૧૫૭૨, બુ.૧ નં. ૬૬૭; સં.૧૫૭૭ બુ.૨. પૂર્ણિમાગચ્છ વટપદ્રીય શાખા (૬) દેવસુંદર : લેખ સં.૧૫૪૭, વિ.નં.૪૯૫, સં. ૧૫૫૩, ના.૩ લબ્ધિસુંદર ઃ લેખ સં.૧૫૬૯, બુ.૧ નં.૧૫૬૯; સં. ૧૫૭૫ બુ.૨. (વટપદ્રીય એટલે વડોદરાની શાખામાં આ લબ્ધિસુંદરસૂરિના પરિવારમાં કરુણાસાગરશિ. ભાનુમેરુના શિષ્ય લક્ષ્મીચંદ્ર, ભોજકુમાર ને સારંગ થયા કે જે સારંગે સં.૧૬૧૨માં પૌર્ણમિક મુનિચંદ્રસૂરિકૃત પ્રાકૃતમાં “રસાઉલો'ની પ્રત લખી. (જે.ગૂ-ક, ૧, ૨૭૪) પૂર્ણિમાગચ્છ બોરસિદ્ધીય શાખા (૭) ઉદયસુંદરસૂરિ પ જ્ઞાનસાગર: લેખ સં.૧૬૦૧, બોરસિદ્ધ - બોરસદનો, જૈ.સ.પ્ર., ૪, પૃ.૫૯૯. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ પૂર્ણિમાગચ્છ ભૃગૃકચ્છીય શાખા (૮) સાગરદત્ત : લેખ સં.૧૫૭૫ બુ.૨. પૂર્ણિમાગચ્છ છાપરીયા શાખા (૯) હર્ષરત્ન ઃ લેખ સં.૧૬૧૦, બુ.૨. Page #196 -------------------------------------------------------------------------- ________________ આગમિક ગચ્છત્રિસ્તુતિક મત]ની પટ્ટાવલી (સંસ્કૃત ભાષામાં સટીક શ્લોકમાં આ ગુર્નાવલી પ્ર. કાન્તિવિજયજીના ભંડારની પત્ર ત્રણની શ્રી જિનવિજયજી પાસેથી પ્રાપ્ત થઈ તે માટે તેમનો ઉપકાર છે.) શ્રીમદ્ વીરજિનેંદ્રપટ્ટકમલાલંકારહારઃ હુરનું સૂત્રોભૂતગુણાવલીપરિગતઃ સ્વામી સુધર્માનિ | તવંશે શતસંખ્યસૂરિમુકુટäદ્રો મુનીંદ્રોડભવનું યસ્માર્દુ ભૂરિગુણા મુનીશ્વરગુણાકર્ણ જયંતિ ક્ષિતી ૧ વીર પ્રભુના ગણધર સુધર્માસ્વામીની પરંપરામાં વજૂસેન મુનિના શિષ્ય ચન્દ્ર મુનિ થયા કે જેનાથી ચન્દ્રકુલ નીકળ્યું. તેમાંથી અનેક સૂરિઓથી અનેક ગણો નીકળ્યા ને હાલ વર્તે છે. હમણાં આગમિક, આંચલિક, ખરતર, તપાપક્ષ પ્રકૃતિ અન્ય ચતુર્દશી પૂર્ણિમા પક્ષો પ્રાયઃ ચન્દ્રકુલથી ઉત્પન્ન થયેલ છે એમ શ્રુતિ છે. ૧. યશ-કીર્તિ (? યશોદેવ), ૨. શીલગણ: . ચાજે કુલે સુવિમલે મહિમાનિધાનઃ સૂરિર્બભૂવ ભુવિ શીલગણાભિધાનઃ યો દુષમા વિષમપકનિમગ્નમુશ્ચર્જનાગમોક્તવિધિરત્નમિહોદ્ધાર Tીરા - તે સુવિમલ ચાન્દ્રકુલમાં મહિમાના નિધાન એવા શ્રી શીલગણ નામના સૂરિ થયા. કે જે પૂર્વે કન્જ દેશના અધિપ શ્રી ભટાનીક રાજાનો કુમાર નામનો પુત્ર હતો. તે કુમાર લક્ષણ સાહિત્ય છંદ અલંકારાદિ અનેક શાસ્ત્રનો જ્ઞાતા થઈ પુનઃ એકદા. વિધિવશ થઈ અનેક આખેટિક (શિકારી) સહિત મૃગયા રમવા ગયો. ત્યાં અતિ તીક્ષ્ણ બાણપ્રહાર સગર્ભા હરિણી પર કર્યો કે જેથી તે હરિણી પોતાનાં બચ્ચાં-બાલકોને ટલવલમાં મૂકી મરણ પામી. આ જોઈને રાજકુમાર દુઃખિત થઈ પોતે મહા પાપ કર્યું એમ લાગવાથી તીર્થયાત્રાએ જવાની આજ્ઞા લેવા પિતા પાસે ગયો આ વાત જાણતાં પિતાએ સોનાની સબાલા હરિણી પ્રાયશ્ચિત્ત માટે બનાવરાવી ને તેના કકડા કરી બ્રાહ્મણોમાં વહેંચી આપ્યા. આ પ્રાયશ્ચિત્તથી કુમારને સંતોષ ન થયો, એટલે ગૃહને છોડી એકલો ચાલી નીકળ્યો. લવર્તી દેશમાં કોઠંબૂટક નામના નગરે આવ્યો ત્યાં શ્રી વીરભવનમાં દેવને વાંદતા એક શ્રાવકને સ્તુતિ કરતો જોઈ તેના અર્થ સમજાવવાનું કહેતાં તે શ્રાવક ગુરુ સિદ્ધસિંહસૂરિ પાસે લઈ ગયો. સૂરિ પાસે અર્થ જાણી કુમાર પ્રતિબોધિત થયો ને તેમની પાસે દીક્ષા લીધી. આગમાદિ ગ્રંથ જાણી આગમરહસ્ય સમજી ગીતાર્થ થયો. પરમ આગમમાં કહેલ અનુષ્ઠાન થતાં ન જોઈને ગુરુને તેનું કારણ પૂછ્યું. ગુરુએ કહ્યું – સાંપ્રતમાં જેમ ચાલ્યું આવે છે તેમ ક્રિયા થાય છે, આગમોક્ત પ્રમાણે થતી નથી. ત્યારે શિષ્ય પૂછ્યું કે તેમ નથી થતું તો આજે ક્રિયા કરનાર છે તે આરાધક કે વિરાધક ? ગુરુએ કહ્યું, આગમોક્ત ક્રિયા કરનાર તે આરાધક અને તેમ ન કરનાર તે વિરાધક. એટલે શિષ્ય ગુરુના આદેશથી આગમની આજ્ઞા પ્રમાણે ૬૭ Page #197 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ અક્ષરનો પરમેષ્ટિ મંત્ર, ‘જીવભયાણં’ સુધી શક્રસ્તવ, ત્રણ સ્તુતિ વડે દેવવંદના, પાક્ષિક ચાતુર્માસિક પર્યુષણા આગમોક્ત પ્રમાણે, શ્રાવક સામાયિક ઇપિથિકા પ્રથમ ઇત્યાદિ શ્રેણિ પ્રતર વર્ગ ઘનભદ્ર મહાભદ્ર સર્વતોભદ્રાદિ આગમોક્ત જે વિધાન વગેરે છે તે આગમોક્તાનુષ્ઠાન કરતો-કરાવતો સંવિગ્નવિહાર વડે પૃથિવીમાં વિચર્યો. ભવ્યોને વિધિમાર્ગમાં પ્રવર્તાવતો સર્વત્ર પ્રખ્યાતિ પામ્યો. ૧૮૬ તેવામાં લાટ દેશમાં ધાહિટ્ટ ગામમાં ખડ્ગહસ્ત નામના વિપુલ વંશના ઉત્તમ શ્રાવક વીરદેવ શ્રેષ્ઠીને તેની મિણી નામની સ્ત્રીથી ક્રમે ચાર પુત્ર થયા : ૧. મુનિચન્દ્ર, ૨. પ્રદ્યુમ્ન, ૩. નેમિ, ૪. યશોદેવ. અહીંતહીં વિહાર કરતાં પૂર્ણિમાપક્ષના દેવપ્રભસૂરિ [દેવભદ્રસૂરિ ?] આવતાં તેમની દેશના સાંભળી યશોદેવ પ્રતિબોધ પામ્યો. તેણે માતાપિતાની આજ્ઞા લઈ દીક્ષા સં.૧૧૯૬ વર્ષે લીધી. ક્રમે શાસ્ત્રાભ્યાસથી સકલ આગમ પારંગત થયો. તેણે પણ કુમારણિ પેઠે ગુરુ પાસે આગમ વિપરીત સર્વત્ર અનુષ્ઠાન થતાં જોઈ પ્રશ્ન કર્યો. ગુરુનો એ જ ઉત્તર મળ્યો કે આચરણાશ્રિત બાહુલ્યથી એ પ્રકારે થાય છે, આગમોક્ત પ્રકારે શક્ય નથી. ત્યારે યશઃકીર્તિ (? યશોદેવ) મુનિએ ગુરુની આજ્ઞાથી આગમોક્ત અનુષ્ઠાનથી આરાધકપણું છે એવો નિશ્ચય કરી સં.૧૨૧૨ વર્ષે ગુરુ પાસેથી આચાર્યપદ લઈ સર્વ શાસ્ત્રો ગીતાર્થ પાસેથી સારી રીતે જાણી સં.૧૨૧૪ વર્ષે આગમપક્ષ પ્રકટ કર્યો. પછી કુમારગણિ સાથે એકસંમતિ કરી કુમારણને આચાર્યપદે સ્થાપી પર્યાયે જ્યેષ્ઠ હોઈ તેને શીલગણસૂરિ એ નામે પ્રતિષ્ઠિત કરી તે સૂરિ સાથે અનેક ભવ્યોને આગમવિધિમાં સ્થાપી ગચ્છ-સંઘસ્થાપના કરી. [પૂર્ણિમાગચ્છની પટ્ટાવલીમાં શીલગુણસૂરિ ગચ્છપ્રવર્તક ચન્દ્રપ્રભના શિષ્ય બતાવાયા છે.] ૩. દેવભદ્ર : એકદા શ્રી દેવભદ્રસૂરિ અણહિલપત્તન પુરે દેવ વાંદવા શ્રી અરિષ્ઠનેમિ પ્રાસાદે ગયા. ત્યારે ત્યાં શ્રી હેમસૂરિ સાથે શ્રી કુમારપાલ ભૂપાલ પણ આવ્યા હતા. તે રાજાએ દેવભદ્રસૂરિને ત્રણ સ્તુતિથી દેવવંદના કરતા જોયા એટલે હેમસૂરિને તેમણે પૂછ્યું કે ‘પ્રભો ! આ કઈ જાતની દેવવંદના ? તે વિધિપૂર્વક જણાય છે ?' ત્યારે શ્રી હેમસૂરિએ જણાવ્યું ‘રાજન્ ! આ વિધિ આગમિક છે,' તેથી દેવભદ્રસૂરિની ખ્યાતિ આગમિક તરીકે થઈ. આમ તેમનો વૃત્તાંત કહેવાય છે કે કુમા૨પાલ ભૂપાલ સમક્ષ હેમસૂરિથી આગમિક એ નામથી શ્રી દેવભદ્રસૂરિ પ્રતિષ્ઠિત થયા. શ્રીઆગમોક્તવિધિવત્મનિ દુર્ગમેડત્ર, યÅકૈકસ્ય ચલતોઽનિ યઃ સહાયી સારાગમાર્થવિધિવત્-ઘટનાપટીયાન્, શ્રીદેવભદ્રગુરુરભ્યુદયાય તસ્માત્ ।।૩|| [પૂર્ણિમાગચ્છના દેવભદ્રથી આમને જુદા માનવા જોઈએ.] ૪. ધર્મઘોષ : તતઃ શ્રુતાંભોનિધિશીતભાનુર્ગોભિર્વિભિદન્ નતમાં તમાંસિ । નિરસ્તદોષઃ કૃતપુણ્યપોષઃ શ્રીધર્મઘોષઃ સ્વગણું પુપોષ ।૪।। Page #198 -------------------------------------------------------------------------- ________________ આગમિક ગચ્છ[ત્રિસ્તુતિક મત]ની પટ્ટાવલ ત્યાર પછી શ્રુતરૂપી સાગરને ઉછાળનાર ચન્દ્ર, ગો એટલે વાણીથી, તમાંસિ એટલે પાપ નિતમ અતિશય તોડી નાખનાર, રાગાદિ દોષો જેણે ટાળ્યા છે એવા અને પુણ્યની પુષ્ટિ જેમણે કરી છે એવા શ્રી ધર્મઘોષસૂરિએ સ્વગચ્છને પોષ્યો. કેવી રીતે ? તેઓ આંતરઉલી ગામમાં રાત્રિએ સંસ્તારકે સૂતા હતા ત્યાં કાળા સાપે દંશ માર્યો એટલે તેમણે સૂરિમંત્રના સ્મરણથી દુઃસહ વિષનો આવેગ નિવાર્યો. સવારે વારાહિકથી આવેલ લોકો દેવીના મઠમાં વિષાપહાર માટે ગયા ને તેના અધિપતિ પાસે ગુરુને નિર્વિષ કરવા આવવા કહ્યું પણ તેણે કહ્યું વિષ ઉતારવું હોય તો ગુરુ અહીં આવે તો જ થાય. આ વખતે દેવભદ્રસૂરિ આવી પહોંચ્યા. તેમણે સહસા ગરુડ પક્ષિરાજાના આગમનથી થાય તેવી રીતે ધર્મઘોષસૂરિનું વિષ દૂર કર્યું. આથી જિનશાસનની મોટી ધર્મપ્રભાવના થઈ. ૫. યશોભદ્ર : તસ્માદશોરાશિવિભાસિતાશઃ શ્રીમાન્ યશોભદ્રમુનીન્દ્ર આસીત્ । રત્નત્રયીમૂર્તિમતીવ સમ્યક્ સૂરિત્રયી યસ્ય બભૂવ પટ્ટે ।।૫।। ૧૮૦ – તે શ્રી ધર્મઘોષસૂરિથી જેમણે આશા એટલે દિશાઓ યશોરાશિથી ઉદ્યોતિત કરી છે એવા યશોભદ્રસૂરિ થયા કે જે સૂરિએ સ્થલવર્તી મંડલના ભૂષણરૂપ કોડંબિક નામના મહાનગરમાં શ્રી ભીમદેવ રાજાએ જેમને ‘રાણકપદ આપ્યું છે એવા રાણક શ્રી રામદેવ શાખાના સલખણ જસા ગેલા પ્રમુખ દંડનાયકને પોતાના ઉપદેશથી પ્રતિબોધી આગમિક પક્ષના મુખ્ય શ્રાવક કર્યાં. તેઓએ મહાવીરપ્રાસાદ સ્થાપ્યો ને તેમાં શ્રી મહાવીર મૂલનાયક વગેરે ચોવીસ બિંબો સ્થાપ્યાં અને શ્રી યશોભદ્રસૂરિએ શ્રી સર્વાનંદસૂરિ, શ્રી અભયદેવસૂરિ, શ્રી વયરસેનસૂરિને આચાર્યપદે સ્થાપ્યા. તે ત્રણ સૂરિઓ જાણે સાક્ષાત્ રત્નત્રયી (જ્ઞાન, દર્શન ને ચારિત્રરૂપી ત્રણ રત્ન) હોય નહીં એવા, યશોભદ્રસૂરિની પાટે થયા. ૬. સર્વાનંદ, અભયદેવ, વજ્રસેન ઃ આ પૈકી અભયદેવસૂરિ વિહાર કરતાં આરાસણ નગર આવ્યા. તેમણે તે ક્ષેત્રની અધિષ્ઠાત્રી શ્રી અંબાવી દેવીને પ્રતિબોધી જીવહિંસા ત્યજાવી. તેનાથી તુષ્ટ થઈને એ દેવીએ ગુરુને સુવર્ણ રૂપું વગેરેની ખાણો બતાવી ને વિજ્ઞપ્તિ કરી કે પ્રભુ ! સ્વીકારો સુવર્ણરૂપાની ખાણોને. ગુરુએ કહ્યું, અમે નિર્પ્રન્થ છીએ તેથી અમારે તેનું કામ છે નહીં. તું સમ્યગ્દષ્ટિ અહિંસક થા એટલે તેનાથી અમે સંતુષ્ટ રહીશું. ત્યારથી તે દેવી જૈનભક્તા થઈ. સર્વાનંદ અને વજ્રસેન માટે નીચેના શ્લોક છે : આદ્યસ્તત્ર પ્રોચ્યદાનંદકંદઃ શ્રીમાન્ સર્વાનંદસૂરિવિંરેજે । યઃ સાર્વીયં વાક્યસર્વસ્વમુįમાશારૂપે સર્વદા વિક્ષુકારું ।।૬।। તદનુ મનુદેવૈવંઘપાદારવિંદે વિદલિતકુમતૌઘશ્વારુચારિત્રપાત્ર । સુગુરુરભયદેવો ગૌતમાકારધારી ગુણગણમણિખાનિઃ સત્તપાબ્રહ્મચારી ।।૭।। Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ શ્રીવસેનસૂરિસ્ટાર્તાયીકસ્તતસ્ત્રિરત્નાક્યઃ | શ્રીસિદ્ધાંતવિચાર નિકષા નિકષાયિતં યેન કે ૮ી. ૭. જિનચન્દ્રઃ શ્રી સર્વાનંદગુરૂણાં પટ્ટાંબરભૂષણે નભોરત્ન | પદ્ધક્કે સાર્વભૌમસ્તતોડભવતુ સૂરિજિનચન્દ્રઃ ૯IT શ્રી આગમગચ્છના મૂલક્રમે સર્વાનંદસૂરિપટ્ટરૂપી નભોમંડલના ભૂષણ – સૂર્ય સમાન સકલતાર્કિકચક્રવર્તી ષડ્રભાષાકવિ સાર્વભૌમ વાગ્નીન્દ્ર મુદ્રાવધિ શ્રી જિનચન્દ્રસૂરિ થયા. તેમને અનેક નરેન્દ્ર માન આપતા. એક વખત ગુહિલવાડી દેશની રાજધાની લોલિયાણક નગરમાં બારસોની સંખ્યામાં વિંશોપક (વીશ) શ્રીમાળી શ્રાવક વણિકવાળા સંઘના આગ્રહથી ચાતુર્માસ રહ્યા અને “શ્રીનેમિચરિત' વ્યાખ્યાનમાં વાંચતા હતા ત્યારે શ્રીકૃષ્ણ ને જરાસંધનું યુદ્ધ વર્ણવતાં વીરરસ થોડો પ્રગટાવ્યો. મોખરા ગુહિલ નામનો રાજા સો સુભટ સહિત ‘મારમાર એમ બોલતો ઉગામેલી તરવાર સહિત એકદમ ઊભો થઈ ગયો. સર્વ પરિષદ્ ભયમાં પડી ગઈ. એટલે ગુરુએ વળી શાંતરસાત્મક વચનથી તેમને શાંત પાડ્યા. પછી બીજી વખત પોતાના વ્યાખ્યાનમાં શાંતરસ [કરુણરસ ?] પ્રગટાવ્યો એટલે ઘણા સભ્યો સહિત મોખરા ગુહિલ રોઈ પડ્યો. પુનઃ હાસ્યરસનું અવતારણ કરતાં સર્વે હસી પડ્યા. આવી વ્યાખ્યાનલબ્ધિ જાણી મોખરા, ગુહિલે ગુરની વાણીને “નવરસાવતાર-તરંગિણી' એ બિરુદ આપ્યું. હમેશાં ગુરુના સિંહાસન નીચે સોનાનાં કચોલાં મંડાવી તે વ્યાખ્યાન અવસરે આવી બેસતો. આમ સરસ્વતીએ જેમને વરની કૃપા કરી છે એવા જિનચન્દ્રસૂરિ ત્યાં લાંબો કાળ રહ્યા. એકદા લોલિયાણકમાં આઠ પંડિતો સહિત દામોદર નામનો પંડિત અનેક યાજ્ઞિક લોકો સહિત એક લક્ષ કરતાં વધુ દ્રવ્યના વ્યયથી હોમવાળો વાજપેય નામનો યજ્ઞ કરવા ઉદ્યત થયો. ત્યાં બત્રીશ બકરીઓ હોમ માટે લાવવામાં આવી. જિનચન્દ્રસૂરિને પૂર્ણિમાપક્ષના કનકાચાર્યે સંઘ સહિત આવીને (અને) કમલશૈલ બૌદ્ધ પ્રમાણ ભાણકે વિજ્ઞપ્તિ કરી કે “આપ શાસનપ્રભાવક વાદી પૂજ્ય અહીં હો ને આ લોકો જીવતાં બકરાંનો નિર્દયપણે હોમ કરે ?' એટલે ગુરુએ સંઘ સહિત કનકાચાર્ય નામના પોતાના શિષ્યને મોકલી યજ્ઞવાડે રાજાજ્ઞા અપાવી કે અમને વાદમાં જીત્યા પછી બકરાનો હોમ કરવો. વાદ થયો. તે મોખરા ગુહિલા અને બીજા સભ્યોની સમક્ષ અઢાર દિવસ સુધી ચાલ્યો. ગુરુએ આઠ પંડિત સહિત દામોદર પંડિતને હરાવી નિરુત્તર કર્યો અને એ રીતે બત્રીશ બકરાને વધથી મુક્ત કર્યા. સંઘમાં મુખ્યમુખ્યને એકએક આપી જિવાડ્યા. તે પછી કનકાચાર્યે શ્રી ગુરુની સ્તુતિ સભા સમક્ષ કહી સંભળાવી. સાહિત્ય સહિત પદે પરિણતાભ્યાસઃ પ્રમાયાં પટુર્નિષ્ણાતો ગણિતાગમખ્વપિ ભંશ સિદ્ધાંતશુદ્ધાંતરઃ | છંદોભેદવિશારદઃ કવિકુલાકેલીગૃહ સદ્યશાઃ શ્રીસૂરિર્જિનચન્દ્ર એષ જયતામ્ ભૂમૃત્યભાભૂષણે || ૧૦ || Page #200 -------------------------------------------------------------------------- ________________ આગમિક ગચ્છ[ત્રિસ્તુતિક મત]ની પટ્ટાવલી આ જિનચન્દ્રસૂરિના અવદાત છે. [જિનચન્દ્ર પછી હેમસિંહસૂરિ અને રત્નાકરસૂરિનાં નામ મળે છે તે સાથી આચાર્યો હશે. જુઓ વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ.૨૩૫ ૮. વિનયસિંહ : તત્પદે વિનયસિંહસૂરયો વિશ્રુતા શ્રુતવિચારભૂરયઃ । વાગ્મિનો વિજયનોથ તત્પદે ભેજિરે ચાભયસિંહસૂરયઃ ||૧|| - શ્રી જિનચન્દ્રસૂરિપદ્યે શ્રી વિનયસિંહસૂરિ સિદ્ધાંતમાં કુશલ થયા. [વિનયસિંહની સાથે પણ ગુણસમુદ્રસૂરિનું નામ મળે છે.] ૯. અભયસિંહ ઃ તેમના [વિનયસિંહના] પટ્ટે અતિ વાગ્મી નૃપસભારંજક વિજયી એવા શ્રી અભયસિંહસૂરિ વિરાજતા હતા. ૧૦. અમરસિંહ : શ્રીમદાગમિકમુખ્યવંશજાઃ સૂરયઃ સમભવન્નિમે સને સંતિ તત્પદક્પોપજીવિનઃ શ્રીયુતા અમરસિંહસૂરયઃ ।।૧૨।। શ્રીઅભયદેવસૂરે શ્રીસૂરેર્વજ્રસેનનામ્નોપિ । કલિવિલસિતેન સંપ્રતિ જાતે શાખે અસત્યાયે ।।૧૩।। ૧૮૯ એટલેકે શ્રી અભયદેવસૂરિ તેમજ શ્રી વજ્રસેનસૂરિની શાખા કલિપ્રભાવે હાલ પ્રાયઃ અવિદ્યમાન થઈ. (આ રીતે ગુર્વાવલી સમાપ્ત થાય છે. પ્રતિમાલેખો પરથી અને ગ્રંથની પુષ્પિકા પરથી અમરસિંહસૂરિ અને ત્યાર પછી થયેલા સૂરિઓ સંબંધી જે પ્રાપ્ત થાય છે તે અત્રે નોંધવામાં આવે છે) : અમરસિંહસૂરિના પ્રતિમાલેખો સં.૧૪૫૧ ને સં.૧૪૭૮, વિ., સં.૧૪૬૫, નં. ૪૨૨ ને સં.૧૪૭૦ નં.૮૨૬ બુ.૧; સં.૧૪૬૨ અને સં.૧૪૭૫, બુ.૨. ૧૧. હેમરત્ન ઃ તેમના પ્રતિમાલેખો બુ.૧માં સં.૧૪૮૪ નં.૯૦૦ ને ૧૨૩૧, સં.૧૪૮૫ નં.૪૨૩, સં.૧૪૮૭ નં.૧૨૨૬, સં.૧૪૮૯ નં.૪૪૦ ને ૧૩૪૬, સં.૧૪૯૧ નં.૧૨૬૯, સં.૧૫૦૩ પૃ.૧૩૨, સં.૧૫૦૪ નં.૧૩૧૨, સં.૧૫૧૨ નં.૯૪, ૯૫, ૯૫૯ ને ૧૩૨૧, સં.૧૫૧૫ નં.૧૧૬૩ ને ૧૨૧૨ ને સં.૧૫૨૧ નં.૮૪૭ છે; બુ.૨માં સં.૧૫૦૩, સં.૧૫૦૭, સં.૧૫૧૨, સં.૧૫૧૫, સં.૧૫૧૬ ને સં.૧૫૧૯ના છે; વિ.માં સં.૧૪૮૫, સં.૧૫૦૫, સં.૧૫૦૭ ને સં.૧૫૧૯ના છે. ના.માં સં.૧૫૦૬, સં.૧૫૧૨, સં.૧૫૧૭, સં.૧૫૧૯ના છે. સં.૧૫૦૦નો આત્માનંદ પ્રકાશ, ૮, પૃ.૧૮૫માં પ્રકટ શ્રી સાંડેસરાના લેખમાં છે. સં.૧૫૦૯નો જૈનયુગ, ૫, પૃ.૧૧૦માં છે. આ રીતે સં.૧૪૮૫થી ૧૫૨૧ તે વિદ્યમાન હતા એમ જણાય છે. તેમના શિષ્ય સાધુમેરુએ સં.૧૫૦૧માં ‘પુણ્યસાર રાસ' રચ્યો. તે જ સાધુમેરુ માટે સં.૧૫૦૫માં ‘નૈષધકાવ્ય’ની પ્રત લખાઈ. (જૈ.એ.ઇ. નં.૧૨૦૫) Page #201 -------------------------------------------------------------------------- ________________ આગમિક ગચ્છની પટ્ટાવલી (૨) (પ્રતિમાલેખોને આધારે) ૧.સાધુરત્ન. ૨. સિંહદત્ત અને જયાનંદઃ સિંહદત્તસૂરિના પ્રતિમાલેખ વિ.માં સં.૧૫૧૦ ને સં.૧૫૩૬; બુ.૧માં સં.૧૫૧૨ ને સં.૧૫ર૩ના અને જે.સ.મ., ૫, પૃ.૧૬૨માં સં. ૧૫૧૨નો મળે છે. એમણે ગુજરાતીમાં સ્થૂલિભદ્ર રાસ' રચ્યો. (જે.ગૂક, ૧, ૨૭૯). એમના શિષ્ય સોમદેવસૂરિએ સં.૧૫૭૩માં “સમ્યક્ત્વકૌમુદી' રચી. બીજા શિષ્ય શિવકુમારસૂરિના લેખ સં. ૧૫૭૮૭૯-૮૦-૧૬૦૪-૦૭ના મળે છે. જયાનંદસૂરિના લેખ બુ.૧માં સં.૧૪૭૨; બુ.રમાં સં.૧૪૭૬-૮૨-૯૬; ના.માં સં. ૧૪૮૮; વિ.માં સં.૧૪૯૪ના મળે છે. [એમણે પોતાના શિષ્ય દેવરત્ન માટે “સ્વાદિસમુચ્ચયદીપિકા' રચી છે.] જયાનંદસૂરિની પરંપરા આ પ્રમાણે ચાલી છે ? ૩. દેવરત્ન અને વિવેકરત્ન : દેવરત્નસૂરિનો જન્મ અણહિલપત્તનના પ્રાગ્વાટ વણિક બહોરા કરણિગને ત્યાં ભાર્યા કુતિગદેથી. પાંચ વર્ષની વયે જયાનંદસૂરિએ સં.૧૪૬૭ માહ સુદ ૫ દિને માતાપતા સહિત પાટણમાં દીક્ષા આપી. સં. ૧૪૯૩ વૈ. શુદ પ બુધે પાટણમાં સૂરિપદ આપ્યું ને પોતાની ગાદીએ સ્થાપ્યા. (જુઓ “દેવરત્નસૂરિ ફાગ) દેવરત્નસૂરિના લેખ વિ.માં સં.૧૫૧૩-૨૩-૨પ-૨૭–૩૧; બુ. ૧માં સં.૧૫૧૧, ૧૫૩૧; બુ. ૨માં સં.૧૫૦૮-૯-૧૩–૧૫–૧૬-૧૮-૨૫-૨૭-૨૯-૩૦-૩૧-૩૩; ના.માં સં.૧૫૧૭-૨૫-૩૧ તથા સં. ૧૫૫૩નો જૈનયુગ, ૫, પૃ.૩૭૬ ઉપલબ્ધ છે. તેમના શિષ્ય શીલસિંહે “કૌષ્ટક-ચિંતામણિ” (પ્રા.) જ્યોતિષ પર સ્વોપજ્ઞ ટીકા રચી, અને બીજા એક શિષ્ય સં. ૧૫૭૬માં એક પ્રત લખી. (ઘોઘા ભંડાર) આ દેવરત્નસૂરિના સમયમાં તે જ ગચ્છના આણંદપ્રભસૂરિનો સં.૧૫૧૩નો (જનયુગ, ૫, પૃ.૧૧૧). તથા સં.૧૫૨૦નો લેખ (આત્માનંદ પ્રકાશ, ૮, પૃ.૧૮૩) સાંપડે છે. જયાનંદસૂરિના બીજા પટ્ટધર વિવેકરત્નસૂરિના લેખો બુ. ૧માં સં.૧૫૪૪; બુ.૨માં સં. ૧૫૪૬-૭-૯-૫૪-૫૯-૭૮ મળે છે. તેમના સૂરિપદનો ઉત્સવ સાંડેરાના વાસી પ્રાગ્વાટ જ્ઞાતિના પર્વત અને કાન્હા – કાકાભત્રીજાએ કર્યો કે જેમણે તે સૂરિના ઉપદેશથી આગમો લખાવરાવ્યો કે જે પૈકી નિશીથચૂર્ણિની નકલ સં.૧૫૭૧માં થઈ હતી. (પુરાતત્ત્વ, ૧-૧, પૃ.૬૧) ૪. સંયમરત્ન : વિવેકરત્નના પટ્ટધર. એમના માટે સં.૧૫૮૦માં લખાયેલી પ્રત અને એમના ઉપદેશથી સં.૧૬૧૩માં લખાયેલી પ્રત ઉપલબ્ધ છે. (આ.ક.) તેમજ સં. ૧૬૧૬માં લખેલી વિપાકસૂત્રની પ્રત રાધનપુર ભંડારમાં છે. (પ્ર.સ. પૃ. ૧૧૨) Page #202 -------------------------------------------------------------------------- ________________ આગામિક ગચ્છાત્રિસ્તુતિક મત)ની પટ્ટાવલી ૧૯૧ એમના લેખ સં.૧૫૯૯ બુ.૧ નં.૮૬૦, અને સં.૧૫૯૧ બુ.રમાં નોંધાયેલ છે. આ સૂરિના શિષ્ય જયરત્નગણિ શિષ્ય દેવરત્નગણિ શિષ્ય વિનયર– સં. ૧૬૭૩ માઘ શુક્લ ૧૩ ભૃગુવાસરે અભયદેવસૂરિકૃત ભગવતી-સૂત્ર-ટીકા પત્ર ૪૧૮ની સચિત્ર લખી. (મુનિ પ્રીતિવિજય પાસે) [એમના વિશે ધર્મહંસે “સંયમરત્નસ્તુતિ' રચેલી છે જે “જૈન ઐતિહાસિક કાવ્યસંચયમાં પ્રગટ થયેલ છે. એમાં એમનો જન્મ સં.૧૫૯૫માં નોંધાયેલ છે, પરંતુ ઉપર ૧૫૮૦થી એમના ઉલ્લેખ મળતા હોવાનું જણાવાયું છે.] [૫. વિનયમેરુ ઃ એમના રાજ્યકાળમાં સં.૧૬૦૧માં ગુણસુંદરગણિએ લખેલી લાવણ્યસમયકૃત “સુરપ્રિય કેવલી રાસની પ્રત મળે છે. (જે.ગૂ.ક, ૧, ૧૭૩)] આગમિક ગચ્છ ધંધુકિયા શાખા પટ્ટાવલી (૩). (પ્રતિમાલેખોને આધારે) [૧૧. હેમરત્ન : જુઓ મુખ્ય પટ્ટાવલી ક્ર.૧૧] . ૧૨. અમરરત્ન : ધંધૂકપક્ષીય – ધંધૂકિયા શાખાના સ્થાપક પ્રાયઃ એ હતા, જે ધંધૂકામાં રહેતા હતા. તેમના લેખ સં. ૧૫૨પથી ૧૫૪૭ સુધીના પ્રાપ્ત થાય છે. ૧૩. સોમરત્ન : તેમના લેખો સં.૧૫૪૮થી ૧૫૭૧ સુધીના મળે છે. એમના રાજ્યકાળમાં સં. ૧૫૫૧-૧૫૫૩માં ક્ષમાકલશની કૃતિઓ રચાયેલી છે. (જૈ.ગૂગક, ૧, ૨૦૧–૦૨) ૧૪. ગુણનિધાન. ૧૫. ઉદયરત્ન : જેમના સમયમાં ગુણમેરશિ. મતિસાગરે “લઘુ ક્ષેત્રસમાસ” ગુજરાતી પદ્યમાં સં.૧૫૯૪માં રચ્યો. (જે.ગુ.ક., ૧, ૩૩૭) ૧૬. સૌભાગ્યસુંદર : એમના સમયમાં તે જ મતિસાગરે “સંગ્રહણી ઢાલબંધ' ગુજરાતીમાં સં.૧૬૦૫માં રચી (.^.ક, ૧, ૩૩૯) ને એમનો પરિવાર જ. નં.૧૯૪માં સં.૧૬૧૦ના લેખમાં જણાવેલ છે. ૧૭. ધર્મરત્ન : એમના હસ્તાક્ષરમાં સં. ૧૬૨૬માં લખેલ જૂનો રાસોનો ચોપડો દ.લા.), ને એમની સં.૧૬૪૦ની (પ્ર.સે., પૃ.૧૩૩) તથા સં.૧૬૪૪ની લખેલી પ્રત (પ્ર.સે., પૃ.૬૭૧) ઉપલબ્ધ છે. સિં. ૧૬૬૩માં ધર્મરત્નસૂરિ શિષ્ય ચેલા પઠનાર્થ લખાયેલી નયસુંદરકત સુરસુંદરી રાસની પ્રત મળે છે. (જે.ગૂ.ક., ૨, ૧૦૪)] ૧૮. મેઘરત્નઃ એમના સમયમાં “વિમલપ્રબંધની પ્રત સં. ૧૬૭૮માં લખાઈ. (જૈ.ગૂક, ૧, ૧૭૭) સિં. ૧૬૮૨માં મેઘરત્ન તત્પરિવારે જયસુંદર લિ. ભવાનકૃત ‘વંકચૂલ રાસની પ્રત મળે છે. (જે.ગુ.ક., ૨, ૧૫૩) સં.૧૭૮૧માં એમના રાજ્ય ધંધૂકપક્ષની ગુર્નાવલી રચાઈ. (જુઓ વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ.૨૩૪-૩૬) ૧૯. ધર્મરત્ન.] Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ આગમિક ગચ્છ બિડાલંબિયા શાખા (૪) [૯. અભયસિંહ : જુઓ મુખ્ય પટ્ટાવલી ક્ર.૯. ૧૦. સોમતિલક. ૧૧. સોમચંદ. ૧૨. ગુણરત્ન. ૧૩. મુનિસંહ. ૧૪. શીલરત્ન. ૧૫. આણંદપ્રભ. ૧૬. મુનિરત્ન. ૧૭. આનંદરત્ન ઃ એમના લેખ સં.૧૫૭૧-૭૫ના મળે છે. [સંભવતઃ એમના રાજ્યકાળમાં સં.૧૫૫૦માં રચાયેલ ઉદયધર્મકૃત ‘કથાબત્રીસી'માં મુનિસિંહથી માંડીને પાટપરંપરા આપવામાં આવી છે. (જૈ.ગૂ.ક., ૧, ૧૮૭)] ૧૮. જ્ઞાનરત્ન ઃ [સંભવતઃ તેમના રાજ્યકાળમાં] તેમના શિષ્ય હેમરત્નના શિષ્ય ધર્મહંસે નવવાડ ઢાલબંધ' રચી સં.૧૬૨૦ આસપાસ. (જૈ.ગૂ.ક., ૨, ૧૧૭) બીજા શિષ્ય ઉદયસાગર પિરવારમાં મંગલમાણિક્યે સં.૧૬૩૮માં શરૂ કરી સં.૧૬૩૯માં ‘અંબડ રાસ’ રચી પૂરો કર્યો. (જૈ.ગૂ.ક., ૨, ૧૬૯) Page #204 -------------------------------------------------------------------------- ________________ ઉપકેશગચ્છની પટ્ટાવલી (૧) (૨) (કક્કસૂરિએ ‘ઉપકેશગચ્છપ્રબંધ' સંસ્કૃતમાં શ્લોકબદ્ધ સં.૧૩૯૩ની શરદ ઋતુમાં રચેલો કે જેની પ્રત મને શ્રીમાન્ જિનવિજય પાસેથી ઉપકારાર્થે મળેલી તે પરથી તેમજ તે જ આચાર્યના તે જ વર્ષમાં રચેલા ‘નાભિનંદનોદ્વાર-પ્રબંધ' પરથી સાર લઈ ઉપકેશ · ઊકેશગચ્છની પટ્ટાવલી સાર રૂપે અત્ર રજૂ કરી છે તે આ પછીની જૈન સાહિત્ય સંશોધક વર્ષ ૨, અંક ૧માં પ્રકટ થયેલી સં.૧૯૩૫ પછી લખાયેલી પટ્ટાવલી કરતાં વધુ વિશ્વસનીય ગણાય.) [પછીની પટ્ટાવલીની મહત્ત્વની માહિતી નીચે જ અલગ નિર્દેશપૂર્વક સંકલિત કરી લીધી છે. અન્ય ઉમેરા તે જૈન પરંપરાનો ઇતિહાસ (ભા.૧, પૃ.૧૬-૩૬)માંથી છે.] (ઉપકેશ – ઉકેશમાંથી ઓસવાલ થયેલ છે. શ્રી પાર્શ્વનાથસંતાનીય રત્નપ્રભસૂરિએ આ ઉપકેશગચ્છ સ્થાપેલ છે ને તેનું મૂલસ્થાન ઉપકેશપુર - ઊકેશપુર - ઓસિયા નગરી છે.) સ્વયંપ્રભ : ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના શિષ્ય શુભદત્ત નામના ગણધરના કેશી નામના શિષ્યે પ્રદેશી રાજાને પ્રતિબોધ્યો. તેમના શિષ્ય સ્વયંપ્રભસૂરિ એકદા શ્રીમાલ નગરે હતા ત્યાં મણિરત્ન નામનો વિદ્યાધરોનો રાજા તેમની પાસે આવી દેશના સાંભળતાં વૈરાગ્યવાન થયો ને પાંચસો વિદ્યાધરો સાથે તેણે દીક્ષા લીધી. બીજી પટ્ટાવલી : ૧. પાર્શ્વનાથ શિષ્ય શુભદત્ત. ૨. હરિદત્ત, ૩. આર્ય સમુદ્ર. ૪. કેશી ગણધર. ૫. સ્વયંપ્રભ. વિદ્યાધરનું નામ રત્નચૂડ. [કશી ગણધર મહાવીરસ્વામીના સમકાલીન હતા. એમના શિષ્ય સ્વયંપ્રભ સ્વ. વીર સં.૫૨.] રત્નપ્રભ : ગુરુએ આચાર્યપદે વીરાત્ ૫૨મે વર્ષે સ્થાપતાં તે રત્નપ્રભસૂરિ બન્યા. પોતાના પાંચસો મુનિ સાથે વિહાર કરી ઊકૈશ નગરમાં આવ્યા. તે નગરની ઉત્પત્તિ એમ છે કે શ્રી શ્રીમાલપુરમાં પૂર્વે શ્રીપંજ(પુંજ) નામના રાજાને સુરસુંદર નામનો કુમાર હતો તેણે અભિમાનથી નગરમાંથી નીકળી કોઈ નવી ભૂમિ સ્થાપવાની ઇચ્છાથી અઢાર હજા૨ વણિક અને તેથી અર્ધા બ્રાહ્મણો અને બીજા અસંખ્ય માણસને લઈ ઊકેશનગરની ભૂમિમાં આવી નવ યોજન વિસ્તારનું ને બાર યોજન લાંબું નગર વસાવ્યું. ત્યાં પાદરની દેવી ને લોકોની કુલેશ્વરી ચામુંડા હતી. અહીં ઉક્ત સૂરિ ઉદ્યાનમાં રહ્યા પણ કોઈએ વંદનાદિક કર્યું નહીં. શાસનદેવીએ તેનો ઉપાય કર્યો. અહીં ઊહડ નામનો શ્રેષ્ઠી કૃષ્ણમંદિર બંધાવતો હતો તેમાં સ્થાપવા માટે શાસનદેવીએ વીરપ્રભુની નવી પ્રતિમાની તે જ શેઠની ગાયના દૂધ વડે તૈયારી કરવા માંડી. સાંજે તે ગાય લાવણ્યહૃદ નામના પર્વત પર પોતાનું દૂધ રેડતી. આનો સંશય ટાળવા ઊહડ સૂરિ પાસે આવ્યો. સૂરિએ કહ્યું કે ત્યાં વીરપ્રભુની પ્રતિમા તૈયાર થાય છે અને Page #205 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ અમુક વખતે તૈયાર થશે. શેઠની ધી૨જ ન રહેતાં કહેલા વખત પહેલાં ત્યાં ખોદતાં વીરપ્રભુની પ્રતિમા નીકળી પણ તેના હૃદયસ્થાને લીંબુ જેવી બે ગાંઠો હતી. તેની સ્થાપનાનું મુહૂર્તેલગ્ન માઘ શુક્લ પંચમી ગુરુવારનું નક્કી થયું. તેવામાં કોરંટક નગરના વીર પ્રભુના નવા મંદિરમાં પ્રતિમાની પ્રતિષ્ઠા માટે સૂરિ પાસે વિનતિ કરવા ત્યાંના શ્રાવકો આવ્યા ને ત્યાં પણ એ જ લગ્ન આવ્યું. સૂરિએ એ જ લગ્ન દિવસે કેશ નગરમાં વીપ્રતિમાની પ્રતિષ્ઠા કરી ને તુરત જ આકાશમાર્ગે જઈ કોરંટક નગરમાં તે જ લગ્નની અંદર વીરબિંબને સ્થાપિત કર્યું. વીરાત્ ૭૦ વર્ષે. લોકને સ્નાત્રક્રિયા ને પૂજનિક્રયા સમજાવી. આથી તે ઊહડ સહપરિવાર જિનધર્મી થયો. (૮૪) સૂરિને દ્વિજાતિ બ્રાહ્મણો માન નહોતા આપતા એટલું જ નહીં પણ અનાદર બતાવતા હતા. એવામાં ધનકોટિપતિ બ્રાહ્મણના પુત્રને કાળા નાગથી દંશ થતાં તે મૃતકલ્પ થયો. અનેક ઉપાયે સાપ ન ઊતરતાં સૂરિએ પિતા પાસે જઈ તે વિષમુક્ત થઈ જીવતો રહે તો તે શું કરે એમ પૂછ્યું એટલે પોતે સેવક થઈ રહેશે એમ કહ્યું. આચાર્યે પોતાના પગ પખાળી તે જળથી છાંટતાં પુત્ર વિષમુક્ત થયો. વિષે અન્ય વિપ્રોને લઈ ગુરુને વંદના કરી ને શ્રાવકો સાથેનો સુમેળ કર્યો; વણિકોના તે ગુરુ છે એમ સ્વીકાર્યું. આચાર્યે ત્યાં રહી અઢાર હજાર વણિકોને જૈનધર્મી કર્યા. (૧૦૨) ૧૯૪ એકદા આચાર્યે શ્રાવકોને ચંડિકા દેવીનું પૂજન કરવું યોગ્ય નથી કારણકે તેની પ્રસન્નતા માટે પ્રાણીઓનો વધ થાય છે એમ જણાવ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેમ ન કરીએ તો કુટુંબાદિનો નાશ થશે. આચાર્યે રક્ષા કરવાની ખાતરી આપી. દેવીએ કુપિત થઈ નેત્રપીડા કરી એટલે ગુરુએ તેને જકડી બાંધી લીધી, એટલે તેણે કહ્યું, મને કડડા મડડા એટલે માંસ પ્રિય છે ત્યારે સૂરિએ જણાવ્યું કે તે કડડા મઢડા શબ્દોવાળું અપાવીશ. શ્રાવકોને ભેગા કરી સુગંધાદિ દ્રવ્યો સાથે પકવાન લઈ દેવીમંદિરે ગયા ને તે લેવા દેવીને સમજાવ્યા. જીવદયાનો ધર્મ સમજાવ્યો. તે પ્રતિબોધિત થઈ બોલ્યાં, ‘હું આપની સેવા કરવા તત્પર છું, યોગ્ય સમયે આપે મારું સ્મરણ કરવું અને દેવતાવસર સમયે મને ધર્મલાભ આપવો, વળી કંકુ, નૈવેદ્ય તથા પુષ્પ વગેરેથી શ્રાવકો દ્વારા તમારે મારી સાધર્મિકની પેઠે પૂજા કરાવવી.' સૂરિએ તે વાક્ય સ્વીકાર્યાં; અને એ દેવીનું ‘સત્યકા’ (સચ્ચિકા) એવું નામ પ્રસિદ્ધ થયું. ત્યાંથી વિહાર કર્યો. સવા લાખ શ્રાવકો કર્યાં. છેવટે યક્ષદેવસૂરિને પોતાને પદે સ્થાપી ૮૪ વર્ષનું આયુષ્ય ગાળી સ્વર્ગસ્થ થયા. (૧૩૩) બીજી : નગર બહાર વસતા ઊહડ અમાત્યને એના ભાઈ ઉદ્ધરણે કોટિપતિ થવા માટે ખૂટતા એક લાખ ઉછીના ન આપતાં ‘તારા વગર નગ૨ ઉજ્જડ હતું કે તું નગરમાં આવી વાસો કરશે ?' એમ કહ્યું તેથી તેણે ઉપકેશ નગર વસાવ્યું. સર્પદંશથી મૃત્યુ પામેલા એના પુત્રને સૂરિએ જીવતો કર્યો. લૂણહ્રદ નામની ડુંગરી પર બંધાતા નારાયણપ્રાસાદમાંથી મહાવીરપ્રાસાદ બંધાયો. સૂરિનો સ્વર્ગવાસ વીરાટ્ ૮૪માં, [રાજા, મંત્રી વગેરેએ જૈન ધર્મ સ્વીકાર્યો અને તેઓ ઓસિયાના હોવાથી Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉપકેશગચ્છની પટ્ટાવલી ૧૯૫ ઓસવાલ કહેવાયા. ગચ્છની અધિષ્ઠાયિકા સચિકા એમની કુલદેવી સ્થાપિત થઈ. કોટામાં મુનિ કનકપ્રભજીને આચાર્યપદવી આપી. તેમનાથી કોરટાગચ્છ ચાલ્યો. ઉપકેશ, કોટા, વલ્લભીપુર અને ખંભાતમાં – એમ ઉપકેશગચ્છની ચાર શાખાઓ થઈ.]. યક્ષદેવસૂરિ : કોરેટકપુરે જતાં ત્યાં માણિભદ્ર યક્ષના મંદિરમાં વાસો કર્યો. તેના એક લઘુ શિષ્ય યક્ષના મસ્તકે પાતરાનું પાણી નાખવાથી યક્ષે તેને ગાંડો કર્યો. આ સૂરિએ તે વાત જાણી તે યક્ષને વશ કર્યો ને પોતાનું નામ સાર્થક કર્યું. (૧૩૮) તેના પદે કક્કસૂરિ – પછી સિદ્ધસૂરિ – પછી દેવગુપ્તસૂરિ આ પાંચ પ્રસિદ્ધ સૂરિઓનાં નામ અનુક્રમે અપાતાં ગયાં ને એ રીતે રત્નપ્રભ, યક્ષદેવ, કક્ક, સિદ્ધ ને દેવગુપ્ત નામના સૂરિઓ અનુક્રમે અનેક થયા. પછી કક્કસૂરિ થયા. (૧૪૩) બીજીઃ ૮. યક્ષદેવે મણિભદ્ર યક્ષને પ્રતિબોધી સંઘનું વિબ નિવાર્યું. [આચાર્યપદ વીર સં.૮૪] ૯. કક, ૧૦. દેવગુસ. ૧૧. સિદ્ધ. ૧૨. રત્નપ્રભ. ૧૩. યાદેવ. ૧૪. કw. કક્ક : તેમના સમયમાં કેટલાક નવા શ્રાવકોને વીરપ્રભુની મૂર્તિના હૃદયસ્થાનની બે ગાંઠને દૂર કરવાનું સૂઝયું ને તેથી શિલ્પીઓને બોલાવી ટાંકણું કરાવતાં તેમાંથી રક્તધારા નીકળી. કક્કસૂરિને માંડવ્યપુરથી બોલાવ્યા. આચાર્યે અઠ્ઠમ તપ કરી શાસનદેવતાને બોલાવી તેમની પાસેથી જાણ્યું કે આ ખોટું થયું. મૂલપ્રતિષ્ઠાનો ભંગ થયો તેથી શ્રાવકોમાં પરસ્પર વિરોધ થશે, લોકો દારિયથી પીડિત થઈ દશે દિશાએ ચાલ્યા જશે, નગરનો ભંગ થશે. મૂર્તિની રક્તધારા અટકાવવાની વિધિ ચતુર્વિધ સંઘ ને ૧૮ ગોત્રના મુખ્ય પુરુષોએ મળીને અઠ્ઠમ તપથી બલિ માટે બાકળાનો એક દ્રોણ આપવાનો અને દહીં, દૂધ, આજ્ય તેમજ સર્વોષધિથી ભરેલા ઘડાઓથી મૂર્તિનું સ્નાત્ર કરવાની બતાવી. મૂર્તિના દક્ષિણ હાથે નવ અને ડાબા હાથે નવ એમ ૧૮ ગોત્રના મુખ્ય પુરુષને રાખી એ વિધિ કરવામાં આવી. તે ૧૮ ગોત્રનાં નામ (૧) તHભટ (૨) બપ્પનાગ (૩) કર્ણાટ (૪) બાલભ્ય (૫) શ્રીપાલ (૬) કુલભદ્ર (૭) મોરિષ (૮) ભિરિહિદ્ય (૯) શ્રેષ્ઠી જમણી બાજુનાં; ડાબી બાજુનાં (૧૦) સુચિત્તિત (૧૧) આદિત્યનાગ (૧૨) ભોરો (૧૩) ભાદ્ર (૧૪) ચિચિટિ (૧૫) કુંભટ (૧૬) કન્યકુબ્ધ (૧૭) ડિંડુભ (૧૮) બીજા (લઘુ) શ્રેષ્ઠી. આ ૧૮ ગોત્રના મુખ્ય પુરષોથી પંચામૃત મહોત્સવ થયો ને રક્તધારા અટકી. વીરપ્રતિષ્ઠા(વીરા ૭૦)થી ત્રણસો ત્રણ વર્ષે આ રીતે ગાંઠ કઢાવવાનો બનાવ બન્યો. (૧૭૩) તેમના પછી તેમના શિષ્ય યક્ષદેવસૂરિ થયા. બીજી ઃ ૧૮ ગોત્રનો મેળ થયો તેનાં નામ – (૧) તાતહડ (૨) બાપણા (૩) કર્ણાટ (૪) વલ (૫) મોરાક્ષ (૬) કુલહટ (૭) વિહિટ (૮) શ્રીમાલ (૯) શ્રેષ્ઠી (૧૦) સુચંતી (૧૧) આઇયણા (૧૨) ચારવેડીઆ (૧૩) ભાદ્ર (૧૪) ચીંચટ (દેશલહરા શાખા) (૧૫) કુંભટ (૧૬) કનોજિયા (૧૭) ડિંડબ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ (૧૮) લઘુ શ્રેષ્ઠી. ૧૫. દેવગુપ્ત : ૧૬. સિદ્ધ. ૧૭. રત્નપ્રભ. ૧૮. યક્ષદેવ. સિદ્ધસૂરિ : વિહાર કરતાં વલભી નગરે આવતાં ત્યાંના શિલાદિત્ય રાજાએ પ્રતિબોધ પામી શત્રુંજયના ઘણા ઉદ્ધાર કરાવ્યા. રાજા પ્રતિવર્ષ પર્યુષણમાં તેમજ ત્રણ ચાતુર્માસ શત્રુંજયની તીર્થયાત્રા કરતો. ત્યાંના નગરવાસીઓમાં કેટલાયને સત્પંથે સ્થાપ્યા. (૧૭૭) તેમના વંશમાં - જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ યક્ષદેવસૂરિ : એ વખતે દશ પૂર્વધર વજ્રસ્વામી થયા. તેમના સમયમાં બાર વર્ષનો ભયંકર દુકાળ પડતાં અનેક સાધુઓ એકઠા મળ્યા ત્યારે યક્ષદેવાચાર્ય ચન્દ્રગણમાં ભળ્યા. ત્યારથી ચન્દ્રગચ્છના શિષ્યોને દીક્ષા વખતે શ્રાવકો વાસક્ષેપ નાખે ત્યારે ચન્દ્રગચ્છનું નામ લેવાય છે. વળી ત્યારથી કોટિક ગણ તેની વજ્ર નામની શાખા અને ચાન્દ્ર કુલ અત્યારે આ ગચ્છમાં કહેવાય છે. ફરી ગચ્છના પાંચસો સાધુઓ, સાતસો સાધ્વીઓ, સાત ઉપાધ્યાય, બાર વાચનાચાર્યો, ચાર આચાર્યો, બે પ્રવર્ત્તક, બે મહત્તર, બાર પ્રવત્તિની, બે મહત્તરા એકઠાં થયાં. (૧૮૫) તેમના વંશમાં દેવગુપ્તસૂરિ થયા. બીજી : વીરાત્ ૫૮૫ બાર વર્ષના દુકાળમાં વજ્રસ્વામીશિષ્ય વજ્રસેનનો સ્વર્ગવાસ થતાં આ સૂરિએ ચાર શાખા સ્થાપી નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃત્તિ, વિદ્યાધર. વજ્રસ્વામી સ્વર્ગવાસ વીરાત્ ૫૮૪ તથા વજ્રસેન સ્વર્ગવાસ વીરાત્ ૬૨૦ – જુઓ ખરતરગચ્છ તથા તપાગચ્છની મુખ્ય પટ્ટાવલીઓ. જુઓ ૩૫. કક્કસૂરિ.] બીજી : ૧૯. કક્ક. ૨૦. દેવગુપ્ત. દેવગુપ્તસૂરિ : તેમણે કન્યકુબ્જ(કનોજ)ના રાજા ચિત્રાંગદને પ્રતિબોધ્યો કે જેણે પોતાની રાજધાનીમાં સુવર્ણબિંબવાળું જિનગૃહ બંધાવ્યું ને તેમાં સૂરિએ પ્રતિષ્ઠા કરી. (૧૮૭) [જૈન પરંપરાનો ઇતિહાસ' આ દેવગુપ્તસૂરિને ઉપર્યુક્ત યક્ષદેવસૂરિની પૂર્વે મૂકે છે અને ઉપરના તથા આ પછીના યક્ષદેવસૂરિને એક બતાવે છે.] યક્ષદેવસૂરિ : તેઓ વિહાર કરતાં શ્રીમુગ્ધપુરમાં આવ્યા, ત્યાં મ્લેચ્છોનો ભય થતાં તેના ખબર જાણવા શાસનદેવીને બોલાવ્યા, કે જેણે જણાવ્યું કે મ્લેચ્છો આવી પહોંચ્યા છે. સૂરિએ દેવગૃહે જઈ દેવતાવસર દઈ બે સાધુને મોકલ્યા ને પોતે પાંચસો સાધુ સહિત કાયોત્સર્ગધ્યાને રહ્યા. કેટલાક સાધુને પકડવામાં આવ્યા ને કેટલાકને મારી નાખ્યા. સૂરિને બંદિવાન કર્યા પણ તેને મ્લેચ્છ થયેલ શ્રાવકે છોડાવી પોતાના માણસો સાથે ષટ્ટકૂપ નગરે સહીસલામત પહોંચાડ્યા. ત્યાં સૂરિએ ૧૧ શ્રાવકપુત્રોને દીક્ષા આપી. મોકલેલા બે સાધુ પાછા આવી મળ્યા પછી આઘાટ નગરે સૂરિ ગયા ને ત્યાં પણ શ્રાવકોએ ગચ્છના ઉદ્ધાર અર્થે પોતાના પુત્રો આપીને દીક્ષા અપાવી ને કેટલાકે વૈરાગ્યથી દીક્ષા લીધી. આ સૂરિ આમ વિક્રમ સંવત એકસોથી કંઈક વધારે કાલ ગયો ત્યારે થયા. એમણે સ્તંભતીર્થ (ખંભાત) નગરમાં સંઘે કરાવેલી પિત્તળની પાર્શ્વપ્રભુની મૂર્તિ સ્થાપિત કરી. પરિવાર વધતાં કક્કસૂરિને સ્વપદે સ્થાપી સ્વર્ગસ્થ થયા, ને Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉપકેશગચ્છની પટ્ટાવલી ૧૯૭ કક્કસૂરિની પાટે સિદ્ધસૂરિ થયા (૨૦૨). [મહુવામાં મ્લેચ્છો દ્વારા કેદ પકડવામાં આવ્યા અને શ્રાવકે એમને છોડાવી ખટ્ટકૂપ (ખાંટુ) પહોંચાડી દીધા.] બીજીઃ ૨૧. સિદ્ધ એમણે કોઈને આચાર્યપદ ન આપતાં “મહાર' પદવી આપી.] સિદ્ધસૂરિ : એમણે પોતાના યક્ષ નામના શિષ્યને મહત્તરપદે સ્થાપ્યો. તે પ્રાયઃ ષટ્ટકૂપમાં રહેતો. પછી પોતાના પદે કોઈને સ્થાપ્યા વગર સિદ્ધસૂરિ સ્વર્ગ સંચર્યા. આથી ગચ્છનો ભાર યક્ષ મહત્તર પર આવ્યો. (૨૦૫) બીજીઃ ૨૨. રત્નપ્રભ [મહત્તર. ૨૩. યક્ષદેવ [મહત્તર]. ૨૪. કક્ક ફિણાચાય. ૨૫. દેવગુપ્ત. દેવગુપ્તસૂરિ : હવે આ બાજુ મથુરાપુરીમાં એક નાના નામના વિદ્વાન્ હતા. તે કોઈ આરણ્યક ગુરુ પાસે દીક્ષા લઈ સર્વ સિદ્ધાંત શીખી નગરી પાસેના વનમાં વ્રત પાળતા હતા. તેમને યક્ષદેવસૂરિએ આચાર્યપદ આપી નન્નસૂરિ પૂર્વે કરેલા હતા. તેની પાસે કૃષ્ણ નામના બ્રાહ્મણે દીક્ષા લીધી હતી. હવે નન્નસૂરિએ બીજા કેટલાકને દીક્ષા આપી અલ્પ આયુ ભોગવી સ્વર્ગવાસ કર્યો એટલે કૃષ્ણ સાધુ ષટ્ટકૂપપુરે જઈ યક્ષ મહત્તર પાસે વીરમંદિરમાં ઉપસંપદ લઈ શિક્ષા દ્વિવિધ લીધી. તે પછી ગચ્છનો ભાર કષ્ણર્ષિને સોંપી યક્ષ મહત્તર સ્વર્ગસ્થ થયા. પછી કષ્ણર્ષિએ એક વખત દેવી ચઢેશ્વરીની વાણીથી ચિત્રકૂટ(ચિતોડ)માં જઈ કોઈને શિષ્ય કરી તેને ભણાવ્યો ને તેને સર્વ વિદ્યા પ્રાપ્ત થતાં દેવગુપ્ત નામ રાખી ગુરુ તરીકે સ્થાપિત કર્યા. પોતે ગચ્છભાર રાખ્યો પણ પછી તે શિષ્યને સોંપી કૃષ્ણર્ષિ નાગપુર ગયા ને ત્યાંના શ્રેષ્ઠી નામે નારાયણે પ્રતિબોધિત થઈ ગુરુની સંમતિ લઈ ત્યાં કોટની જગ્યા પર જૈનમંદિર કરાવ્યું, ને કૃષ્ણર્ષિને પ્રતિષ્ઠા કરવા વિનંતી કરી, પણ તેમણે દેવગુપ્તસૂરિ પૂજ્ય હોઈ તેમની પાસે કરાવવા કહ્યું. એટલે તે સૂરિને ગૂર્જર મેદિનીમાંથી બોલાવી માન આપી તેમની પાસે પ્રતિષ્ઠા કરાવીને ત્યાં ૭ર ગોઠી રાખ્યા. આથી નાગપુરમાં જૈન ધર્મનું સામ્રાજ્ય થયું. (૨૨૬) પછી કૃષ્ણર્ષિએ સપાદલક્ષ (સાંભર)માં ઉત્કૃષ્ટ તપ આદર્યું. નાગપુરથી રેવતગિરિ જઈ નેમિજિનને વંદી મથુરામાં આવી પારણું કર્યું. આ કૃષ્ણર્ષિએ દેવગુપ્તસૂરિને વિનંતી કરી કે કોઈ અનુયોગધર સૂરિ ગચ્છ માટે નીમવો ઘટે કારણકે સિદ્ધસૂરિ ગયા પછી ગુરુશૂન્ય ગચ્છ ઘણાં વર્ષ રહ્યો અને તેથી બીજા ગચ્છના સૂરિને કહેવાથી મેં આપને સૂરિ કર્યા. આથી દેવગુપ્તસૂરિએ જયસિંહ નામના વિદ્વાનને મંત્રાધાર ગુરુ કર્યા. તેમની પટ્ટે વીરદેવ ને વીરદેવની પાટે વાસુદેવ એમ ત્રણ મંત્રાધાર ગુરુઓ કેટલાંક વર્ષ સુધીમાં થયા. વળી પૂર્વે યક્ષદેવસૂરિએ નન્નસૂરિને સૂરિ કરેલા હતા ને નન્નસૂરિ સ્વર્ગસ્થ થતાં તેમના શિષ્યો મૂલ આચાર્યપદે રહેલા દેવગુપ્તસૂરિ પાસે ઉપસંપદ લેવા લાગ્યા. તે પૈકી સાવદેવ નામના એક સાધુને યક્ષ મહત્તરનું પદ આપ્યું હતું. તેમની પાટે ઉપાધ્યાય ને પછી મહત્તર એમ બે પદ પ્રાપ્ત કરનાર થયા તેને કેટલોક કાલ થયો. (૨૩૮) Page #209 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ હવે બીજી બાજુ મૂલ ગુરુની આજ્ઞામાં વીદેવસૂરિ આવ્યા નહીં તેમ તેમને બોલાવવામાં ન આવ્યા એટલે રૂઠ્યા. મહત્તર પદવાળા સાવદેવના વંશમાંના ઉપાધ્યાયને સ્વર્ગસ્થ કૃષ્ણર્ષિના વચનથી ગુરુ થયેલા એવા આ દેવગુપ્તસૂરિએ સૂરિપદ આપી નન્નસૂરિ નામ રાખ્યું તે નન્નસૂરિ મંત્રાધાર અને ગુરુના આદેશ માનનાર થયા. તેમની પાટે સર્વદેવાચાર્ય થયા. તે પણ ગુરુના મંત્રાધારી – આજ્ઞાધારી થયા. આવા સમૃદ્ધિસંપન્ન ગણમાં દેવગુપ્તસૂરિ અર્બુદગિર પાસેની ચન્દ્રાવતીપુરીમાં ગયા ને ત્યાં રોગથી શરીર બગડતાં વીરસદનમાં કક્કસૂરિને ગુરુ નીમ્યા. પછી દેવગુપ્તસૂરિ નીરોગી થતાં કક્કસૂરિ મંત્રાધારપદે ગયા એટલે પછી દેવગુપ્તસૂરિએ પોતાના આયુષને અંતે બીજા કક્કસૂરિને સ્વપદે સ્થાપી સ્વર્ગવાસ કર્યો. પછી કક્કસૂરિએ સર્વદેવસૂરિનું મંત્રાધાર નામ સ્વીકાર્યું. ચન્દ્રાવતી આદિ મુખ્ય બાર સારાં સ્થાનો ગોષ્ઠિકોસહિત થયાં. (૨૪૯) ૧૯૮૪ પછી કો૨ેટકપુરમાં સ્થિતિ હોવાથી કોરંટકગચ્છ ઊકેશગણમાંથી અનુક્રમે થયેલ ત્રણ સૂરિઓ નામે નત્રસૂરિ, કક્કસૂરિ અને સર્વદેવસૂરિના અનુક્રમ નામવાળો થયો. પહેલાં મથુરામાં ઉત્પન્ન થયેલ નન્નાચાર્યના દીક્ષિતો થયા તેથી તે માથુરગચ્છ હવે કોરંટક નામનો થયો. (૨૫૨) બીજી : ૨૬. સિદ્ધ. ૨૭. રત્નપ્રભ. ૨૮. યક્ષદેવ. ૨૯. કક્ક. [આને સ્થાને જયસિંહ, વીરદેવ, કક્ક, (એ ગુરુઆજ્ઞામાં ન રહેવાથી બીજા) કક્ક એમ નામ પણ મળે છે. બીજી : ૩૦. દેવગુપ્ત. ૩૧. સિદ્ધ. ૩૨. રત્નપ્રભ. ૩૩. યક્ષદેવ. ૩૪. કક્ક. (રત્નપ્રભ, યક્ષદેવ, કકુદાચાર્ય, દેવગુપ્ત, સિદ્ધ એ પાંચ ઉપકેશગચ્છાધિપ આચાર્યમાં મૂલ નામ છે.) કક્કસૂરિ ઃ હવે સં.૫૦૦ વર્ષથી કંઈ અધિક વર્ષે (ઉક્ત) કક્કસૂરિ થયા. ત્યારે મરુકોટ્ટ(મરોટ)ની ખાઈ જૂની થયેલી તેને દૃઢ અને પહોળી બનાવવાની ઇચ્છાવાળા જોઇયવંશી કાકુ નામના બલવાન મંડલિક રાજાએ બલમાં વૃદ્ધિ ક૨વા અર્થે ખાઈ ઊંડી ને પહોળી ખોદાવતાં તેમાંથી નેમિનાથનું બિંબ નીકળ્યું. શ્રાવકોને બોલાવી તેમને સોંપી જિનમંદિર બંધાવી તેમાં સ્થાપિત કરવાનો આદેશ આપ્યો. નવીન પરિકર સહિત તે બિંબને ઉક્ત મંદિર થતાં તેમાં કક્કસૂરિએ પ્રતિષ્ઠા કરી. ત્યાં ઉપકેશગચ્છનાં સાધુસાધ્વી માટે પાંચ પોષધશાળા અને ચૌદ શ્રાવકગૃહ થયાં. પછી સૂરિ રાણકદુર્ગે જતાં ૧. કોરંટકપુર – કોરંટક નગર તે કોરંટા નામનું મારવાડમાં જોધપુર રાજ્યના પરગણામાં એરનપુરા સ્ટેશનથી પશ્ચિમે ૧૩ માઇલ દૂર ગામ છે તે પૂર્વે આબાદ શહેર હતું ને ત્યાંનું પ્રાચીન વીરમંદિર એક તીર્થ ગણાય છે. તે પરથી કોરંટગચ્છ નીકળ્યો. તેના ઉત્પાદક કનકપ્રભસૂરિ ઉપકેશગચ્છસ્થાપક રત્નપ્રભસૂરિના નાના ગુરુભાઈ હતા એમ કહેવાય છે. તે ૧૬મી સદી સુધી વિદ્યમાન જોવાય છે. સં.૧૫૧૫ લગભગ તેમાં કોરંટતપા નામની એક શાખા પણ નીકળી હતી. વિશેષ માટે જુઓ શ્રી યતીન્દ્રવિજયનો ‘કોરંટાજી તીર્થંકા પ્રાચીન ઇતિહાસ' એ નામનો લેખ, જૈન, રઐય્યમહોત્સવ અંક, પૃ.૨૨૯. Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉપકેશગચ્છની પટ્ટાવલી ૧૮. ત્યાંના રાજા ભુદૃવંશી સુરદેવે પ્રતિબોધિત થઈ ત્યાં શાંતિજિનમંદિર બંધાવી તેમાં ગુર પાસે પ્રતિષ્ઠા કરાવરાવી. વળી ઉચ્ચકોટમાં અને મરુકોટ્ટમાં શાંતિ અને નેમિજિનની અષ્ટમી અષ્ટાલિકા (અઠાઈ) ત્યાં ત્યાંના ભૂપ સાથે થવાની સ્થિતિ થઈ. તેમના શાંતિ નામના શિષ્ય ગુરુ સાથે વાદ કરતાં ગુરુએ પૂછ્યું “ભદ્ર ! કોઈ રાજાને પ્રતિબોધી તેની પાસે જિનમંદિર કરાવી શકીશ ?” ત્યારે તેણે કહ્યું, “હા, અને તેની પ્રતિષ્ઠા માટે આપને બોલાવીશ.” પછી તેણે ત્રિભુવનદુર્ગમાં જઈ ત્યાંના રાજાને પ્રતિબોધી તેની પાસે જિનમંદિર કરાવરાવી તે ભૂપ દ્વારા ગુરુને આવવા આમંત્રણ આપ્યું. મરકોટ્ટમાંથી ગુરુ ગયા. રાજાએ પ્રવેશોત્સવ કર્યો અને શુભ લગ્ન કક્કસૂરિએ પ્રતિષ્ઠા કરી ને જિનના ધર્મની તે દેશમાં પ્રતિષ્ઠા વધી. ત્યાં તે ગુરુ સ્વર્ગસ્થ થયા ને તેમના વંશમાં (પૂર્વોક્ત પાંચ નામોના ક્રમથી થનારા) આચાર્યો થવા લાગ્યા. કક્કસૂરિઃ પુનઃ કક્કસૂરિ થયા તેમણે શ્રીમાલપુરના જૈન મંદિરમાં ઋષભપ્રભુનું બિંબ પ્રતિષ્ઠિત કર્યું. સત્યદેવી, સર્વાનુભૂતિ (યક્ષ) તથા ચક્રેશ્વરીના કહેવાથી રત્નપ્રભસૂરિ તથા યક્ષદેવસૂરિનાં નામ પોતાના ગચ્છમાં અપાતાં બંધ કર્યા કારણકે તેમને લાગ્યું હતું કે એવા સૂરિઓ ગચ્છમાં થશે નહીં. ને તેથી તે સિવાયનાં પછીના ત્રણ આચાર્યોનાં નામો (કક્ક, સિદ્ધ ને દેવગુપ્ત) વર્તમાનથી અપાવાં નક્કી કર્યો. પછી એ ત્રણ નામના સૂરિઓ થતા ગયા ત્યાં ક્ષત્રિય વંશના દેવગુપ્તસૂરિ થયા. (૨૭૬) બીજીઃ એમણે બાર વર્ષ સુધી આયંબિલ તપ કર્યું. નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃત્તિ ને વિદ્યાધર એ ચારને સ્થાને ઉપકેશગણની ૨૨ શાખાનાં નામ અપાયાં – ૧. સુંદર, ૨. પ્રભ, ૩. કનક, ૪. મેરુ, ૫. સાર, ૬. ચન્દ્ર, ૭. સાગર, ૮. હંસ, ૯. તિલક, ૧૦. કલશ, ૧૧. રત્ન, ૧૨. સમુદ્ર, ૧૩. કલ્લોલ, ૧૪. રંગ, ૧૫. શેખર, ૧૬. વિશાલ, ૧૭. રાજ, ૧૮. કુમાર, ૧૯. દેવ, ૨૦. આનંદ, ૨૧. આદિત્ય, ૨૨. કુંભ. કક્કસૂરિએ આબુ પર્વત આસપાસ તૃષાથી પીડાતા સંઘને માટે દંડસ્થાપનથી જલ પ્રકટાવ્યું. ભરૂચમાં સાધર્મિક વાત્સલ્ય - - સંઘજમણમાં જેસલપુરથી ઘી આપ્યું. ૩૫. દેવગુપ્ત ઃ તેમના પદમહોત્સવે જયતિલક આદિ પાંચ ઉપાધ્યાય સ્થાપ્યા. ઉક્ત જયતિલકે “શાંતિનાથચરિત્ર” રચ્યું. ૩૬. સિદ્ધ. ૩૭. કક્ક. ૩૮. દેવગુપ્ત. ૩૯. સિદ્ધ. ૪૦. કક્ક. ૪૧. દેવગુપ્ત. દેવગુપ્તસૂરિ ઃ તે વીણાવાદનમાં બહુ આસક્તિવાળા હતા અને તે છોડવા ઘણા સાધુ ને શ્રાવકોએ વાર્યા પણ તે લત છોડે નહીં. આખરે તેમણે જિનધર્મથી વિરુદ્ધ હોવા છતાં વ્યસન તજી નથી શકાતું એવો એકરાર કરી બીજાને પોતાના પદે સ્થાપી પોતે દેશાન્તરગમન કરશે એમ જણાવ્યું. એ પ્રમાણે કક્કસૂરિને સ્વપદે સ્થાપ્યા ને નક્કી કર્યું કે હવે પછી આ ગચ્છમાં જે ઊકેશ (ઓસવાલ)વંશમાં ઉત્પન્ન થયેલ હશે અને પિતૃકુલ અને માતૃકુલ બંને જેનાં શુદ્ધ હશે તેને જ સૂરિપદે સ્થાપવામાં આવશે. આવી વ્યવસ્થા કરી દેવગુપ્તસૂરિ સૂરિપદને સ્વયં તજી લાટદેશમાં ગયા. આ પરદેશગમન -૧૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ વિ.સં.૯૯૫ પછી બન્યું. (૨૮૫) બીજી : સં.૯૯૫ વર્ષે તે ક્ષત્રિયવંશમાં થયા. વીણા વગાડવામાં તત્પર રહેવાથી ક્રિયાશિથિલ થતાં ચતુર્વિધ સંઘે તેમની પાટે વીસ વસવાળા એટલે વીસા એવા સિદ્ધસૂરિને સ્થાપ્યા. જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ સિદ્ધસૂરિ : કક્કસૂરિપદ્યે તેમના શિષ્ય સિદ્ધસૂરિ થયા. તેમના બીજા એક શિષ્ય જિનચન્દ્રગણિએ શ્રાવકોના નવ પદનો ગ્રંથ રચ્યો હતો. તે ગુરુબંધવને પોતાને પટે નીમી દેવગુપ્તસૂરિ નામ આપ્યું. બીજી : ૪૨. સિદ્ધસૂરિ. ૪૩. કક્કસૂરિ : ‘પંચપ્રમાણ’ ગ્રંથના કર્તા. દેવગુપ્તસૂરિ ઃ તે વિદ્વાન સૂરિએ પંચપ્રમાણી તર્ક' નામના ગ્રંથની તેમજ બીજા ‘ક્ષેત્રસમાસ’ ગ્રંથ સંસ્કૃત વૃત્તિ સહિતની રચના કરી. તેમની પછી કક્કસૂરિ થયા. બીજી : ૪૪. દેવગુપ્ત : સં.૧૦૭૨. ૪૫. સિદ્ધ : ‘નવપદપ્રકરણ’ ને તે પર ટીકા રચનાર, ૪૬. કક્ક. કક્કસૂરિ : આ સૂરિ પ્રત્યે વિરોધ હોવાથી સુચિન્તિત કુલનો એક કપર્દિ નામનો સાધુ (શાહ) ધનના માનથી સહકુટુંબ અહિલપુર ગયો ને ત્યાં તેણે બહુ દ્રવ્ય કમાઈ નવું દેવગૃહ કરવા ત્યાંના ભૂપ પાસે ભેટલું ધરી જગ્યા માગી ને તે મળતાં દેવમંદિર શરૂ કર્યું. તે માટે દોરડાં વગેરે આણતાં તે પરનું દાણ રાજના ધણીએ માગ્યું. દેવગૃહ માટેનું છે તેથી તે માફ થવું ઘટે એમ કહેવા છતાં દાણ લીધું એટલે તેણે ભૂપને સંતોષી દાણ વસૂલ ક૨વાનો અધિકાર હતો તે ઉપરાંત અર્ધો પોતે મેળવી શુલ્કશાળા(દાણના સ્થાન)માં પોતાના ભાઈને રાખી દેવમંદિર પૂરું કરવાનું ચાલુ કર્યું. (૨૯૮) બીજી : ૪૭. દેવગુપ્ત. ૪૮. સિદ્ધ સિદ્ધસૂરિ : આ વખતે કક્કસૂરિની પાટે સિદ્ધસૂરિ થયા. કપર્દિનું દેવમંદિર પૂર્ણ થતાં મૂલનાયકની મૂર્તિ સુવર્ણમિશ્રિત પિત્તલની કરાવવાનું શરૂ કર્યું. આ મંદિર પાસે અગાઉ બંધાયેલ ભાવડારગચ્છનું દેવમંદિર હતું. તેના આચાર્ય વીરસૂરિને આ નવા મંદિરથી પોતાના મંદિરને આડખીલી થાય છે તેથી ખાર ઉત્પન્ન થયો. સૂત્રધાર મદને ૪૩ આંગળની વીરપ્રભુની મૂર્તિનું ખોખું બનાવ્યું ને તેમાં સુવર્ણમિશ્રિત પિત્તલ નાખવા માટે સોનાને ઊનું કરી દ્રવિત રસ બનાવવાનું થાય ત્યારે વીરસૂરિ મંત્રશક્તિથી વરસાદ વરસાવતા. આમ બન્યા કર્યું એટલે કપર્દિએ સિદ્ધસૂરિ પાસે જઈ આ હકીકત કહી. તે સૂરિએ વરસાદને અટકાવ્યો. મૂર્તિ થઈ તેમાં બે ચક્ષુ લાખલાખનાં બે નીલમણિનાં મૂક્યાં. શુભ લગ્ને સિદ્ધસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. બાકીનું કામ વપ્પનાગ કુલના બ્રહ્મદેવે પૂરું કર્યું. (૩૧૬) સિદ્ધસૂરિ વિહાર કરી ગયા. તે સૂરિના શિષ્ય જંબૂનાગ ગુરુપદે રહ્યા. વિહાર કરતાં લુટ્ઠયા નામના નગરમાં આવ્યા ત્યાં પરાક્રમી રાજા તણૂ હતો. સંઘે જઈ ગુરુને કહ્યું કે અહીં બ્રાહ્મણો જિનમંદિર ક૨વા દેતા નથી, એટલે ફરી વાર રાજા પાસે જઈ મંદિર માટે જગ્યા માગવા કહ્યું, Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉપકેશગચ્છની પટ્ટાવલી ૨૦૧ રાજાએ જગ્યા આપી ને તે પર મંદિર બાંધવા આજ્ઞા આપી. પછી વિપ્રો અડચણ ન કરે તે માટે ગુરુએ તેમને જણાવ્યું. તેઓ અસહિષણુ હોઈ વાદ કરવા તત્પર થયા. ગુરુએ રાજા પાસે જઈ નિવેદન કર્યું. રાજાએ પોતાનું વર્ષફળ બંને પક્ષને કરવા કહ્યું, ને ગુરુના અને બ્રાહ્મણોના વર્ષફલમાં જેનું ખરું પડશે તે વિજયી ગણાશે એમ જણાવ્યું. જંબૂનાગે વર્ષફલમાં લખી આપ્યું કે અમુક દિવસે ને ઘડીએ મુમુચિ નામનો યવનાધિપ ૫૦૦૦૦ અશ્વ સહિત યુદ્ધસામગ્રી લઈ રાજ લેવાની ઈચ્છાથી આવશે. (૩૩૩) તેને કેમ હરાવી શકાશે તે પણ જણાવ્યું કે તે પ્રમાણે તે આવ્યો ને પરાજય પામ્યો. (૩૪૩) પછી રાજાએ આદેશ માગ્યો ને ગુરુએ જિનમંદિરનો આપ્યો. રાજાએ બ્રાહ્મણોને અવગણી પોતે તે કરાવી આપ્યું, ને તેમાં વીરપ્રભુના બિંબની જંબૂનારી પ્રતિષ્ઠા કરી ને બ્રાહ્મણોની પણ પ્રીતિ મેળવી. તેમણે “ચંડિકાશતક' જેવું “જિનશતક' રચ્યું. (૩૪૭) તેમના શિષ્ય દેવપ્રભ મહત્તર હતા ને તેમના શિષ્ય કનકપ્રભુ મહત્તરપદે હતા. કનકપ્રભના શિષ્ય જિનભદ્રને ગચ્છનાયકે ઉપાધ્યાયપદ આપ્યું. તે ઉપાધ્યાય ગુર્જર દેશમાં ગયા ત્યારે તેમને ત્યાંના રાજા સિદ્ધરાજના ભત્રીજાને તેની માતાએ આવીની સોંપ્યો કે જેને ગુણવાન ને શાસનોન્નતિ કરનાર જાણીને ઉપાધ્યાયે તત્ક્ષણે દીક્ષા આપી. તે શિષ્ય શાસ્ત્રમાં પારંગત થઈ રાગકલામાં દક્ષ એવો વાચક – ઉપાધ્યાય થયો. શ્રી હેમસૂરિએ તેનું લોકોત્તર વાચક– સાંભળી તેને સવારમાં વ્યાખ્યાન અવસરે કૌતુકથી બોલાવ્યો. તેણે આવી પોતાના વ્યાખ્યાનથી ભૂપમુખ્ય એવી સર્વ પરિષદૂને રંજિત કરી. હેમસૂરિએ તે શિષ્યની ઉપાધ્યાયજી પાસે માગણી કરી, પણ તેમણે તેને ઈચ્છાથી ન આપતાં પોતાની પાસેથી બલે કરીને લઈ લેશે એમ જાણી રાત્રે જ પોતાના શિષ્યને લઈ ત્યાંથી પ્રયાણ કર્યું, રસ્તામાં ભૂલા પડી સિનપલ્લી મહાસ્થાને સૈન્યના ભયથી આકુલ થઈ છાના થઈને રહ્યા. (૩પ૭) - કુમારપાલ રાજાએ હેમસૂરિના કહેવાથી સૈન્યને પાછળ મોકલ્યું પણ તે ન મળવાથી પાછું ફર્યું. દેવી ત્રિપુરાને બોલાવતાં દેવીએ કહ્યું કે પદ્મપ્રભ સિતમ્બર બધું સારું કરશે, તમારું અલ્પાયુ હવે છે, તો તે માટે હોમ કરશો તો હું સહાય કરીશ. તે પપ્રભ ગુરુ સહિત સપાદલક્ષ દેશના નાગપુર નગરમાં જઈ શ્રાવકોને હોમ માટે પૂછ્યું પણ તેમણે ના પાડી એટલે સિંધુદેશના ખંભરેલપુરમાં ગયા. ત્યાં જસાદિત્ય નામનો ગચ્છભક્તિવાળો શ્રેષ્ઠી હતો તે હમેશ ઊઠીને સુવર્ણદાન કરતો હતો, તેણે પ્રવેશોત્સવ કર્યો. ત્યાંના રાજાને પાપ્રભ ઉપાધ્યાયે ઉપદેશ આપતાં તે પ્રસન્ન થઈ બત્રીસ હજાર દ્રમ, તેટલા ઘોડા ને તેટલા ઊંટ ગુરુને અર્પણ કરતાં તે અપરિગ્રહી જૈન સાધુ ન લઈ શકે એમ ગુરુએ જણાવ્યું, એટલે તે સર્વેની કિંમત ૬૪૦૦૦ દ્રમ ધર્મમાં ખર્ચવા શ્રેષ્ઠીએ કહ્યું ને તેણે તેમાંથી જિનમંદિર સામરોદીમાં કરાવ્યું ને તેમાં ઉપાધ્યાયે પ્રતિષ્ઠા કરી. પદ્મપ્રભે ત્યાં સમુદ્ર જેવી પંચનદે જઈ શ્રેષ્ઠીના સાંનિધ્યે હોમ ૧૦૮ નાળિયેર સોપાર! આદિ ફલથી કર્યો એટલે ત્રિપુરા દેવી પ્રત્યક્ષ થયાં, ને ઈચ્છામાં હોય તે માગવા કે " વચનસિદ્ધિ માગતાં તે આપી અદશ્ય થયાં. (૩૮૧). Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ કોઈ શ્રાવક વિદેશથી માલ ભરીને વંદનાર્થે આવ્યો ને પૂછતાં દાનભયથી મરચાંને બદલે માષ લાવ્યો છે એમ જણાવ્યું. ગુરુએ કહ્યું “તથાસ્તુ'. એટલે તેમ થતાં પોતે ખોટું બોલ્યો તે અપરાધ માટે ક્ષમા કરવા શ્રાવકે વિનંતી કરી એટલે માષને બદલે પાછાં મરિચ થઈ ગયાં. એક બ્રાહ્મણને વચનસિદ્ધિનો પરચો આપ્યો. હવે ભીમદેવની પટ્ટરાણી કોઈ પણ દર્શનીને સ્વ-આસન તજી માન આપતી ન હતી, કારણકે તે માનતી હતી કે કોઈમાં જ્ઞાન નથી, માત્ર મુંડ મુંડાવવાથી પૂજવાને યોગ્ય ન થવાય. પદ્મપ્રભે જઈ યોગશાસ્ત્રનું જ્ઞાન, પૂરક વાયુને પૂરીને દશમ દ્વારે પદ્માસનસ્થ થઈ લઈ જઈને બતાવ્યું એટલે તે તેમને પગે પડી. ને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. પછી તે સપાદલક્ષ દેશમાં વિહાર કર્યો. ત્યાં ખરતરાચાર્ય જિનપતિસૂરિ સાથે ગુરુકાવ્યાષ્ટક' પર વાદ કરી અજમેરુ દુર્ગમાં વીસલ રાજાની સભામાં તેમને જીત્યા. આમ જબૂનાગની સંતતિની કીર્તિ ગાઈ હવે ક્રમામત (ઊકેશગચ્છના) સૂરિઓ સંબંધી કહેવામાં આવે છે. (૪૦૭) બીજીઃ ૪૯. કક્ક. ૫૦. દેવગુપ્ત. દેવગુપ્તસૂરિઃ સં. ૧૧૦૮ જતાં સિદ્ધસૂરિના પટ્ટે દેવગુપ્તસૂરિ આવ્યા. બીજી ભિન્નમાલમાં ભેંસા શાહે તેમના પદમહોત્સવમાં સાત લાખ ધન ખચ્યું, કારણકે તે ગુરુના પાદપ્રક્ષાલનનું જલ વિષાપહાર કરતું એવી લબ્ધિ તેમનામાં હતી. મૂર્વે હિંદુવાણપુરે ભેંસા શાહની ભાર્યા છાણાં થાપતી તે ગુરૂપદેશે બાળવામાં આવતાં રૂપાનાં થઈ જતાં તેમાંથી ગદહિયા સિક્કા કાઢ્યા. ભેંસા શાહની માતા શત્રુંજયની યાત્રાએ જતાં ખરચી ખૂટતાં પાટણમાં ઈશ્વર શ્રેષ્ઠીની પાસે ખરચની માગણી કરીને પૂછતાં પોતે ભેંસા શાહની માતા છે એમ જણાવ્યું. તેણે મશ્કરી કરી કે “અમારે ત્યાં પાણી લાવે છે તેની માતા ?' માતાએ ધન લઈ યાત્રા કરી ઘેર જઈ પુત્રને તે વાત જણાવી. ભેંસા શાહે સામાન્ય વેશે પાટણ જઈ તે શેઠને પૂછ્યું, “રૂપું લેશો ?” શેઠે કહ્યું, “જેટલું લાવ તેટલું લઈશ.” ભેંસા શાહે રૂપાના ગદહિયા પુષ્કળ લાવી ધર્યા. શેઠ એટલા બધાની કિંમત ન આપી શક્યો એટલે પાટણના બધા શ્રેષ્ઠીને ભેગા કરી તે દ્વારા ભેંસા શાહને પોતાને વચનથી છોડવા વિનંતી કરી, ને એને ચરણે પડ્યો. ગુર્જર ભૂમિમાં મહિષ – ભેંસા - પાડાથી પાણી લાવવાનું બંધ કરાવી ભેંસા શાહે તેને વચનથી મુક્ત કર્યો, ને પોતાનું તે ધન સાત ક્ષેત્રમાં વાપર્યું. આથી ગાદિયા’ એવી શાખા થઈ. ૫૧. સિદ્ધ. પર. કક્ક. કક્કસૂરિ : સં.૧૧પપમાં દેવગુપ્તસૂરિની પાટે કક્કસૂરિ આવ્યા કે જેમણે જીવનપર્યત એકાંતરા ઉપવાસ ને આંબિલનું પારણું એમ તપ કર્યું. આથી શિથિલાચારી સાધુઓ અને સાધ્વીઓએ તેમને તજી દીધા. તેમના શુદ્ધ સંયમથી ગચ્છ હવે તેમના સંસ્કૃત નામ પરથી કકુદ નામનો કહેવાયો. સપાદલક્ષથી મરુકોટ્ટપુરમાં સાર્થ જતો હતો ને સ્વેચ્છાથી પોતાની શક્તિથી આચાર્યે રક્ષિત કર્યો. વળી જ્યેષ્ઠ માસમાં અર્બુદગિરિ ૨ ચઢતા સંઘને તરસ લાગી ને પાણી મળે નહીં તે વખતે આચાર્યે પદ્યા નીચેના વડ Page #214 -------------------------------------------------------------------------- ________________ ઉપકેશગચ્છની પટ્ટાવલી નીચે દ૨ જોઈ તેમાંથી પાણી કાઢી સંઘને તરસથી મરતાં બચાવ્યો. આ પાણીનો કુંડ હજુ પણ વિદ્યમાન છે ને દર વર્ષે ઊકેશગચ્છીય શ્રાવકો ચન્દ્રાવતી પાસેની તે વડ નીચેની પદ્યાએ જઈને સ્વધર્મવાત્સલ્ય ભોજનાદિથી કરે છે ને નારી રૂપે દેવતાવસરે સચ્ચિકા દેવી પધારે છે. (૪૧૯) હવે આચાર્યં માંડવ્યપુરમાં (મંડોવરમાં) દેવતાવસરવિધિ કરવા આવ્યા. ત્યાં અન્ય ગ્રામથી આવેલ એક શ્રાવક ઉપાશ્રયે આવ્યો. સાધુ ભિક્ષાર્થે ગયા હતા ને સૂરિ પાસે દેવતાવસરવિધિ ચાલતી હતી ને ત્યાં સ્ત્રી રૂપે દેવી હતાં. શ્રાવક સૂરિને એકાંતે સ્ત્રી સાથે જોઈને પાછો ફર્યો ને સૂરિના ચારિત્ર્યમાં શંકા કરી એટલે દેવીએ તેને લોહી વમતો કર્યો. સંઘ અને પછી સૂરિના કહેવાથી તેનું લોહીવમન બંધ કર્યું અને સૂરિએ દેવીએ હવેથી આ વિષમ યુગ હોઈ પ્રત્યક્ષ રૂપે ન આવતાં સ્મૃતિ કરાવવી ને દેવતાવસરે ધર્મલાભ તેને આપશે આવી વ્યવસ્થા કરી. ત્યારથી દેવી પ્રત્યક્ષ રૂપે આવતાં નથી ને કાર્યકાલે સાંનિધ્ય રાખે છે. (૪૩૫) - ત્યાર પછી વિહરતા ગૂર્જરાવિનમાં અહિલપુર સંઘના આમંત્રણથી આવ્યા, ત્યારે કુમારપાલ રાજ્ય કરતો હતો કે જે હેમસૂરિનો ‘પદામ્બુજમધુવ્રત' હતો. તેની અભ્યર્થનાથી રાજગુરુ હેમસૂરિએ ‘યોગશાસ્ત્રસૂત્ર’ સૂત્રિત કર્યું. (૪૩૮) તેમનો ગુણચન્દ્ર નામનો સ્વોત્કર્ષથી ગર્વિત શિષ્ય હતો. સૂરિના ઉપાશ્રયમાં રાજાના ભટ્ટપુત્રોને રાજા હુકમ કરી મોકલતો. સર્વેએ કહ્યું કે અમારા પક્ષે કક્કસૂરિ છે તેથી તેમને બોલાવ્યા ને સર્વે સૂરિઓ તેમને મળવા ઉપાશ્રયે એકઠા મળ્યા. તેનો એક પ્રસંગ નોંધેલ છે. (૪૬૯) ૨૩ કક્કસૂરિ પાટણમાં કેટલોક કાલ રહીને દેવગુપ્ત ગુરુને પોતાની પાટ પર સ્થાપી સ્વર્ગસ્થ થયા. હેમસૂરિ લોકવ્યવહારે જઈને બધા દર્શનીઓ પાસે નીચેનો દોહો બોલ્યા : (જુઓ દોહો ક્ર.૧૩૯, જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧૦, પૃ.૧૧૪) ગયઉ સુકેસરિ પિયહુ જલુ નિશ્ચિંતઈ હરિણાઈ, જસુ તણઇ હુંકારડઈ મુહહ પડંતિ ત્રિણાઈ. - જેના હુંકારથી મોઢામાંથી તરણાં પડી જતાં હતાં એવો કેસરીસિંહ ગયો, હવે હે હરણો ! નિશ્ચિતપણે પાણી પીઓ. (૪૭૨) બીજી : સં.૧૧૫૪. એમણે હેમસૂરિ, કુમારપાલના વચનથી કૃપાહીન મુનિઓને દેશ બહાર કઢાવ્યા. સ્વ. સં.૧૨૧૨. લેખ, સં.૧૧૭૨, બુ.૨ નં.૯૧૭. : દેવગુપ્તસૂરિ શ્રી નામની પાંચ ભાઈવાળી બાલવિધવા શ્રાવિકાએ ગુરુ દેવગુપ્તસૂરિને ધર્મબાંધવ સ્વીકાર્યા. તેણે પોતાના ભાગના સવા લાખ દ્રમ્મ ધર્મહેતુએ આપ્યા કે જેમાંથી ઊંચો રંગમંડપ બંધાયો. પછી સૂરિ લાંબો કાળ ગચ્છભાર ધારી કક્કસૂરિને નિજ પદે સ્થાપી દેવભૂમિમાં ગયા. (૪૭૮) બીજી : ૫૩. દેવગુપ્ત ઃ તેમણે લક્ષ દ્રવ્ય તજી દીક્ષા લીધી હતી. [સમય આશરે સં.૧૧૬૫થી ૧૨૩૨. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૫૪. સિદ્ધ. પ૫. કક્ક. કક્કસૂરિ : સં.૧૨૩રમાં મરુકોટ્ટ જવા આચાર્ય ચાલ્યા. રસ્તે જતાં સ્થલો નિર્જલ આવ્યાં. જ્યેષ્ઠ માસ હતો અને શ્રાવક વર્ગ સાથે હતો તે તરસથી વ્યાકુલ થયો. ગુરુએ પંખીવાળા વૃક્ષને જોઈને ત્યાં જઈ ધ્યાન ધરી પ્રભાવથી પાણી કાઢી આપ્યું. શ્રાવકનો સાથ તરસથી મરતો બચી ગયો. મરુકોટ્ટમાં પ્રવેશોત્સવ થયો. ત્યાં જોઇયવંશી સ્વામી સિંહબલ હતો ને ગુરુભક્ત હતો. તેની બહેન રત્નાદેવી પિયર રહેતી તે ગુરુના યોગશાસ્ત્રના વ્યાખ્યાનમાં હંમેશ આવતી. તેણે યોગશાસ્ત્રનું પુસ્તક લખી આપ્યું. એકાંતરા ઉપવાસ કરી સર્વ વિકૃતિ તજી દુષ્કર તપ ગુરુએ આદર્યું, સં.૧૨૩૬ (રસાગ્નિ બાહુ જેવાતૃક વર્ષે). અલ્હાદકૂપ નામના નગરમાં આવેલ નેમિનાથ દેવાલયના શિખરે પ્રતિષ્ઠા કરી. પછી ભયાણા દેશમાં જઈ ત્યાંના દેશનાયકને ધર્મવાસિત કર્યો. પછી સિદ્ધસૂરિ થયા. (૪૯૭) સં.૧રપ૬માં પ્રહ્લાદકૂપપુરના નેમિનાથના દેવાલયના શિખરે પ્રતિષ્ઠા કરી. લેખ સં.૧રપ૬, ના.૧. [તૃષાતુર સંઘને પાણી કાઢી આપવાનો પ્રસંગ બીજી પટ્ટાવલીએ ૩૪. કક્કસૂરિ સાથે જોડ્યો છે.] બીજી ઃ તેમણે મરોટકોટ પ્રકટ કર્યો. ૫૬. દેવગુપ્તઃ [સં. ૧૨પર]. ૫૭. સિદ્ધ. ૫૮. કક્ક. ૫૯. દેવગુપ્ત. ૬૦. સિદ્ધ. સિદ્ધસૂરિ : તેમના ગુરભાતા વીરદેવ ઊકેશપુરમાં રહી શ્રાવકપુત્રોને ભણાવતા ને નભોગનવિદ્યા આદિ કલામાં સિદ્ધ હતા. એક ગર્વિષ્ઠ યોગીએ આવી તેમની પાસે પીવા પાણી માગ્યું એટલે બાળકોને જલ લાવી પાવા કહ્યું. તે બાલકો ઊઠવા જાય પણ જમીનને ચોંટી ગયેલા એટલે ઉઠાય નહીં. એટલે ઉપાશ્રયમાં પડેલા બે પાણાને હુકમ કર્યો કે આ વરાકને ભૂ પાઓ. પાણાએ સજીવ થઈ તે યોગી પર પ્રહાર કરતાં તે પડી ગયો. તેણે પગે લાગી ક્ષમા માગી. હવે વીરદેવ મુનિ ત્યાં હતા એટલામાં સં.૧૨પરમાં તુરુષ્કો (કુકી) આવ્યા. લોક નાઠા. વીરદેવ તો સ્થિર થઈ રહ્યા. વીરબિંબ પાસે પથ્થર આડા દીધા. મ્લેચ્છો પર નભમાંથી તરવારના ઘા થયા. યવનો મંદિરના ગર્ભગૃહમાં જઈ ન શક્યા. જ્યારે સ્વેચ્છસૈન્યથી ઊકેશપુરનો આ રીતે ભંગ થયો ત્યારે સિદ્ધસૂરિ ગૂર્જરમંડલમાં હતા. (૫૧૩) હવે વરાત્ ૩00માં નિષ્પન્ન થયેલ હોવાથી જીર્ણ થયેલ સિદ્ધચક્રના મંત્રવાળો દેવતાવસરે રાખેલ રૂપાના પટનો ઉદ્ધાર સિદ્ધસૂરિએ સં.૧૨પપમાં કર્યો (પ૧૬). પછી કોઈને આચાર્ય બનાવ્યા વગર તે સૂરિ સ્વર્ગસ્થ થયા તે વખતે ઉચ્ચ નગરથી ઉપાધ્યાય-પદધારી વર્તમાનને સંઘે બોલાવ્યા ને સં.૧૨૭૮ (નાગર્ષિ બાહુ રજનીકર)માં દેવગુપ્ત નામ આપી કાસદગણ પાસે તેમને ગુરુ કર્યા. (૫૧૯) સિ. ૧૨૫રમાં શાહબુદ્દીન ઘોરીએ ઓશિયા ભાંગ્યું.] બીજી : ૬૧. કક્ક. ૬૨. દેવગુપ્ત. Page #216 -------------------------------------------------------------------------- ________________ ઉપકેશગચ્છની પટ્ટાવલી ૨૦૫ દેવગુપ્તસૂરિ તેમણે દેવાનંદને ઉપાધ્યાય બનાવ્યા કે જેમણે ગુરુની આજ્ઞાથી ભયાનક દેશમાં જઈ નઈનગરમાં બાહુલિ શાહે કરાવેલા નવા નેમિભુવનમાં પ્રતિષ્ઠા કરી. દેવગુપ્તસૂરિએ સ્વહસ્તે વીરચન્દ્ર પંડિતને દીક્ષિત કર્યા કે જે આગમછંદાદિ કલામાં પ્રવીણ થયા. વિહારમાં જ્યાં જ્યાં દોષ હતા ત્યાંત્યાં તે નિવાર્યા ને મંત્રશક્તિથી ઘણાને વશ કર્યા. તેમણે મરુકોટ્ટમાં પાશ્વજિનમંદિરમાં ગોઠીઓને ઉપદ્રવ કરતા ક્ષેત્રપાલને મંત્રના ખીલાથી ખોડીને ઉપદ્રવ ટાળ્યો. સિંધુ દેશમાં વિદ્યાથી તે પ્રસિદ્ધ થયા. એમનું નામ હમણાં પણ ત્યાં લેવાય છે. વળી ખંડેરક સૂરિ પાસે જાવાલિપુરમાં લોકવ્યવહાર (ખરખરે) જતાં ત્યાં ક્રિયા થતી જોઈ તે સૂરિને કહ્યું કે ઓગણત્રીસમે દિને મારી તમારા શબ) પાસે આવી ક્રિયા તમે કરતા હશો ને તે જ પ્રમાણે આઠમે દિને તાવ આવ્યો ને પોતે સ્વર્ગસ્થ થયા. આમ ૨૮ વર્ષની ઉંમરના આઠ શાસ્ત્રમાં પંડિત એવા વિખ્યાત શિષ્ય (વીરચન્દ્ર) ગયા. (પ૩૮) | શિષ્યમંડળ : દેવગુપ્તસૂરિનો બીજો શિષ્ય દેવચન્દ્ર થયો કે જેને સરસ્વતીએ પ્રત્યક્ષ થઈને વર આપ્યો. તે વિદ્યારસ નહીં સહન થવાથી અભિમાની થઈ ગચ્છ છોડી મહારાષ્ટ્ર, તિલંગ, કર્ણાટ દેશમાં ગયો. ત્યાં તેણે સાત છત્રવાળા જાપુલાયકવાદી નામે ધર્મરુચિને જીતી સર્વ છત્ર છોડાવ્યાં. વળી તિલંગે વાદીને જીતનારા એવા દિગંબર ધર્મકીર્તિને જીતીને તેને વનમાં મૂકી દીધો. એમ અનેક વાદીને તે દેશમાં જીતી શ્વેતાંબરદર્શનને અજવાળ્યું. કર્ણાટકવાસી ધનિક વ્યવહારી મહાદેવે સદ્ભક્તિથી કરેલી પ્રાર્થનાથી સંસ્કૃતમાં ‘સાહસક' નામનું “ચન્દ્રપ્રભચરિત’ ૨૧ સર્ગવાળું રચ્યું. (૫૪૫) સ્થિરચન્દ્ર નામનો શિષ્ય પ્રમાણ, તર્ક તથા કવિત્વમાં કુશલ થયો. શિષ્ય હરિશ્ચન્દ્ર નામના ઉપાધ્યાયે કચ્છદેશમાં વિહાર કરી ત્યાંના રાજાને પ્રતિબોધી ત્યાં બાલિકાને દૂધ પીતી કરી મારી નાખવામાં આવતી તે પ્રથાને અટકાવી. (૫૪૮) ચન્દ્રપ્રભ ઉપાધ્યાય નિમિત્તકલા જાણતા. હરિશ્ચન્દ્ર (બીજા) નામના વાચનાચાર્ય સરસ વ્યાખ્યાન કરવામાં વિખ્યાત હતા, ને તેમણે સુખાસનમાં બેઠેલા સારંગદેવ ભૂપને બે ઘડી રસ્તામાં વ્યાખ્યાનના રસથી સ્થિર કર્યો હતો. બીજા વાચનાચાર્ય નામે પાસમૂર્તિ હતા. તેમના શિષ્ય હર્ષચન્દ્ર લિગાગોત્રના હતા, જે સામાન્ય હતા તે પણ સૂરિના હસ્તથી દીક્ષિત થઈ અસામાન્ય ગુણવાળા થયા હતા. આ દેવગુપ્તસૂરિના સમયમાં વામનસ્થલીના સાધુ (શાહ) સમુદ્ધરે વરમંદિર કરાવ્યું ને તે દેશમાં ઊકેશવંશ નહોતો તે સ્થાપ્યો. અર્જુન ભૂપતિના પ્રસાદપત્રથી કુમારસિંહ બાર હજાર અજવાળો થયો હતો તેણે ગોહૃદ(ગોધરા)ના રાજાને રણભૂમિમાં જીત્યો, ને તેથી ભૂપતિએ “મહારાણકનું પદ તેને આપ્યું ને તેણે સ્તંભતીર્થમાં વીરજિન- મંદિર કરાવ્યું. વૃતઘદિ નામની નગરીમાં વીજા સપાલા એ બંનેએ, માલવદેશના જયસિંહપુરે પદધારી સાધુ આભૂએ, પુષ્કરિણીમાં સાધુ તોલિયારે નવાં જિનમંદિર બંધાવ્યાં. એ સર્વ મંદિરોમાં દેવગુપ્તસૂરિએ પ્રતિષ્ઠા કરી. કેટલાંક વર્ષો સર્વત્ર વિહાર કરી પ્રહલાદનપુર(પાલણપુર) આવી વૃદ્ધવાસમાં રહ્યા. પોતાની ૮૪ વર્ષોની ઉંમર થઈ ને આયુષ્ય જાણવા સત્યકા દેવીનું Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ ધ્યાન ધર્યું. એક વિકૃતિનો આહાર માવજીવ રાખી નમસ્કારમંત્રનો જપ ચાલુ રાખ્યો. દેવીએ પ્રત્યક્ષ થઈ કહ્યું કે ૩૩ દિન પછી મૃત્યુ છે તો કોઈને સૂરિ નીમી જાઓ. કોઈ સૂરિપદ યોગ્ય જણાતો નથી તો શું કરવું ? દેવીએ જણાવ્યું કે આ બાલચન્દ્ર સૂરિપદને યોગ્ય છે એટલે સં.૧૩૩૦ (ખ વહિ અગ્નિ શશાંક) વર્ષે પોતાના મરણ પહેલાં સ્વહસ્તે તેને સૂરિપદ આપી સિદ્ધસૂરિ નામ રાખ્યું. (પ૭૨). બીજી ઃ ૬૩. સિદ્ધ. ૬૪ કક્ક. ૬૫. દેવગુપ્ત : લેખ સં. ૧૩પ૩ ના. ૧. ૬૬. સિદ્ધ. સિદ્ધસૂરિ : આ સૂરિએ વિવાહિત લગ્નોત્સુક કન્યાને તથા ત્રણ લાખની સંપત્તિ તજી વીશ વર્ષની વયે દીક્ષા લીધી. તેમના શિષ્ય ઉપાધ્યાય મુનિશેખર થયા કે જેઓ સામાન્યપણે હંમેશાં ૨૪ જિન સ્તવ ૧૦૮ વારે સ્મરતા. બીજા મુનિરત્ન ઉપાધ્યાય, નાગેન્દ્ર વાચનાચાર્ય, લક્ષ્મીકુમાર વાચનાચાર્ય, સોમચન્દ્ર તથા મંગલકુંભ આદિ અસંખ્ય શિષ્ય થયા. આ સિદ્ધસૂરિએ માલવના મુખતિલકરૂપ માંડવ્ય નામના દુર્ગ પર હરદેવ અને વિજયદેવે કરાવેલા ચૈત્યમાં ૨૪ જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. આ હરદેવ અને વિજયદેવે શત્રુંજય મુખ્ય તીર્થના સંઘપતિ થઈ યાત્રા સંઘ કાઢ્યો, તેની સાથે સિદ્ધસૂરિ ગયા. તે એક લાખ શ્રાવકનો સંઘ હતો તેને સર્વ નગરના વાસીઓ જમાડતા. (૫૮૩) દેશલના પુત્ર દેવગિરિ દુર્ગમાં કરાવેલ સુવર્ણકુંભથી ભૂષિત પાર્શ્વમંદિરમાં, તથા જીર્ણદુર્ગમાં મંડલીકે કરાવેલા વિરમંદિરમાં આ સૂરિએ પ્રતિષ્ઠા કરી, વિમલાચલ પર ત્રિભુવનસિંહે કરાવેલા દેવમંદિરમાં વર્તમાન ૨૦ જિનની તથા શત્રુંજય પર દેવજગતિમાં દેશલે કરાવેલ યુવાગારમાં બે બિંબની પ્રતિષ્ઠા કરી. તેમની કૃપાથી દેશના સહોદર સાધુ આશાધરે સંઘપતિ બની શત્રુંજય તીર્થાદિની યાત્રા સિદ્ધસૂરિ સાથે સંઘ સહિત કરી. વળી તે સૂરિની કૃપાથી સંઘપતિ બની વિમલગિરિ (શત્રુંજય) પર તેણે ઉદ્ધાર કર્યો. (૫૯૨) ચિત્રકૂટનો સોમસિંહ પણ સંઘનાથ બન્યો. તથા ઉક્ત કુમારસિંહના પુત્ર મુંજાલે નૃપહસ્તથી સુરાષ્ટ્ર દેશનો વ્યાપાર મળ્યા પછી - સર્વાધિકારી થયા પછી ઉજ્જયંત ગિરનાર) પર બે દેવકુલિકા અને વામનસ્થલીમાં મોટા મંડપવાળી દેવકુલિકા કરાવી તથા સ્તંભતીર્થમાં પોતાના પિતાએ કરાવેલા વિરમંદિરમાં બાવન સુંદર કુંભ ને એક દંડ કરાવ્યા. આ સર્વની પ્રતિષ્ઠા સિદ્ધસૂરિએ દરેક સ્થલે જાતે જઈને કરી. (૫૯૭) તે સૂરિની કૃપાથી લક્ષપતિ નામના લાખોપતિએ મથુરા અને હસ્તિનાગપુરની યાત્રા કરી. તે યાત્રામાં સ્થિરદેવના પુત્ર કાલિયે સ્વપિતાના બંધુ લક્ષપતિને સહાય કરી અને વળી તેણે ભર્તપુરમાં નવું જિનમંદિર બંધાવ્યું તેનો નાનો ભાઈ લુંઢક શત્રુંજય પરના સમરાએ ઉદ્ધાર કરેલા જિનની યાત્રા કરવા મુખ્ય સંઘપતિ થયો. (૬૦૧) સિદ્ધસૂરિ વિહરતાં અણહિલપુર આવ્યા. ત્યાં વેસટ વંશના સાધુ ગોસલના પુત્ર દેશલ અને તેનો ભાઈ આશાધર હતા. સં.૧૩૬૮ પછી એટલે સં.૧૩૬૯માં શત્રુંજય Page #218 -------------------------------------------------------------------------- ________________ ઉપશગચ્છની પટ્ટાવલી તીર્થના ઋષભમંદિરનો ભંગ મ્લેચ્છોએ કર્યો. સર્વ સંઘ દુઃખિત થયો. કેટલાકોએ અમુક દિવસો સુધી શાકવાળું ધાન્ય તજ્યું. દેશલે સૂરિ પાસે જઈ તેનો ઉદ્ધાર કરવાનો મનોરથ જણાવ્યો. સૂરિએ તે સફલ થશે એમ કહ્યું. એટલે પુત્ર સમરસિંહને તીર્થોદ્વારનું સર્વ કાર્ય સોંપ્યું. અલપખાન પાસેથી તીર્થોદ્વા૨ ક૨વા માટે ફરમાન લીધું ને સંઘની આજ્ઞા લીધી. આરાસણની ખાણમાંથી બિંબ માટે ફલિકા મંગાવી, અને (સમરસિંહે) બ્રહ્મચર્યાદિ સહિત અભિગ્રહ લીધો. શત્રુંજય ૫૨ સૂત્રધારો સાથે ફલિકા મોકલાવી અને તેને તેઓ ઘડવા લાગ્યા. સર્વ સહાયકારી થયા. પ્રતિષ્ઠાસમય જ્યોતિષીઓ પાસે શોધાવી સૂરિમુખ્ય સંઘને ભેગો કરી સંમતિ મેળવી. સમસ્ત દેશના સંઘોને આહ્વાન આપી ઘણા સૂરિઓ સહિતના મહા સંઘને લઈને દેશલ સંઘપતિ સિદ્ધસૂરિ સહિત ચાલ્યો. શત્રુંજય જતાં ત્રણ પુત્રો (સહજ, સાહણ ને સમરસિંહ) ધન સાથે મળ્યા, ને (નાના ભાઈ) લાવણ્યસિંહના બે પુત્રો (સામંત ને સાંગણ) પણ આવી ખડા થયા. આ પાંચ પાંડવો તીર્થનો ઉદ્ધાર કરવા જાણે આવ્યા હોય નહીં એમ લોકો બોલતા થયા. સર્વ પ્રતિષ્ઠાસામગ્રી દેશલે રચી ને સં.૧૩૭૧ (ઉડુપ વાજ કૃશાનુ સોમ) તપસિ માઘ માસે શુક્લ ચૌદશ સોમવારે વાજિંત્ર અને ધવલ ગીત સહિત નાભિનન્દનની સિદ્ધસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૬૩૧) પૂર્વે વજ્રસ્વામીએ પ્રતિષ્ઠા કરેલી અને હમણાં સિદ્ધસૂરિએ કરી. મંદિર આખું મૂલથી યવનોએ પડાવી નાખ્યું હતું તેનો ઉદ્ધાર દેશલે કર્યો. પૂર્ણ થયેલ પ્રાસાદના શિખર ઉપર કલશ ચડાવ્યા ને દંડપ્રતિષ્ઠા ગુરુએ કરી. ત્યાં પહેલાં જાવંડ નાચ્યો હતો તેમ અત્યારે દેશલ સહકુટુંબ નાચતો હતો. અર્થીઓને નાણું, સોનું, માણિક્ય, વસ્ત્ર દેશલે આપ્યાં. મહાપૂજાદિ ક્રિયા કરી વીસ દિવસ રહી તે ગિરિ પરથી ઊતર્યો. પદધારી પાંચસો ને બે હજાર તપસ્વીઓને બહુમૂલ્ય વસ્ત્રોથી પડિલાભ્યા. સાતસો ચારણો, ત્રણ હજાર બંદિઓ, હજારો ગાયકોને અશ્વ, સુવર્ણ અને વસ્ત્રનાં દાન કરી સાધુ સમરસિંહે દેશલનું સન્માન કર્યું. (૬૪૧) ૨૦૭ હવે સંઘપતિ ઉજ્જયન્ત તીર્થને નમવા ગયો. જીર્ણદુર્ગ(જૂનાગઢ)માં તે વખતે તેનો રાજા મહીપાલદેવ હતો. સમરસિંહના ગુણોથી આકૃષ્ટ થઈ સામો આવ્યો. તેની સમક્ષ તેણે ભેટ ધરી તેને સંતોષ્યો. તે તીર્થમાં પણ દેશલ પૂર્વતીર્થ કરતાં પણ જાણે વધુ પૂજામહિમા કરીને ગિરિનારથી ઊતર્યો. પછી દેવપત્તન(પ્રભાસપાટણ)નો અધિપતિ રાજા મુગ્ધરાજ સમરસિંહના દર્શન કરવા ઉત્કંઠિત હતો, તેથી તેની અભ્યર્થનાથી સંઘપતિ સંઘ લઈ દેવપત્તન ગયો ને મુગ્ધરાજ સામો આવ્યો. ત્યાં ચતુર્વિધ સંઘ અને દેવાલય સહિત સંઘપતિ સોમેશ્વરદેવ પાસે આવ્યો. મુગ્ધરાજે ઉત્સવ કર્યો અને એક પ્રહર ત્યાં ગાળ્યો. ત્યાંના મુખ્ય અગ્રેસર જટાધરે (મહંતે) તેમજ ગંડોએ ઘણો ઉત્સવ કર્યો. સંઘપતિએ સંઘને પ્રિયમેલકમાં - પ્રિયના સમાગમમાં સ્થાપ્યો ને ભવ્ય સત્યયુગમાં જે ન બન્યું તે આ વેળા બન્યું. કક્કસૂરિએ કહેલું કે “આ પૃથ્વી પર અનેક સંઘપતિઓ થયા, પણ હે સમર ! તારા માર્ગે કોઈ ગયો નથી. નાભેજિનનો ઉદ્ધાર Page #219 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ કરી દરેક નગરમાં જતાં તેના સ્વામીઓ સામા આવ્યા અને સોમેશપુરમાં પ્રવેશ કરી તેં તારી કીર્તિ વધારી.' ત્યાં ઘણું દાન દઈ અષ્ટાલિકા-ઉત્સવ કરી જિનચૈત્યમાં જિનપૂજા અને સોમેશ્વરદેવના મંદિરમાં તે દેવની પૂજા કરી. (૬૫૨) પછી સંઘ દ્વીપ (દીવ) ગયો. ત્યાંનો રાજા મૂલરાજ હતો. તેણે જલમાર્ગમાં હોડીઓની સગવડ કરી અને નાવ ૫૨ સાદડીઓ મૂકી તે પર દેવાલય રાખી શહેરમાં સંઘને લઈ ગયો; ત્યાં પણ અષ્ટાલિકા-મહોત્સવ કર્યો પછી સંઘપતિ પુનઃ શત્રુંજય આવ્યો. (૬૫૫) ૨૦૮ આ બાજુ એમ થયું કે સિદ્ધસૂરિ કિંચિત્ રોગથી બાધા પામતા જીર્ણદુર્ગમાં રહ્યા. સંઘે કહ્યું કે આયુષ્યની ખબર નથી તો કોઈ શિષ્યને સૂરિમંત્ર આપો. ત્યારે ગુરુએ કહ્યું કે પાંચ વર્ષ એક માસ અને નવ દિન હજુ મારું આયુષ્ય છે ને હું સૂરને કર્યા વગર દેહમુક્તિ નહીં કરું. સંઘે ફરીથી વિનતિ કરી કે સ્થાવર તીર્થ સ્થાપ્યું, હવે જંગમ તીર્થ કૃપા કરી સ્થાપો. એટલે સિદ્ધસૂરિએ તે વિજ્ઞપ્તિ માન્ય રાખી. મેરિગિર નામના શિષ્યને સૂરિપદ સં.૧૩૭૧ના ફાલ્ગુન શુક્લ પંચમીએ આપી તેમનું કક્કસૂરિ નામ રાખ્યું. ત્યાં પાંચ દિન ઉત્સવપુરઃસર રહી પછી ત્યાંથી નીકળી દેશલના સંઘને શત્રુંજ જઈ મળ્યા. (૬૬૫) શત્રુંજય મહાતીર્થની પુનર્યાત્રા કરી સંઘપતિ દેશલ ગુરુ સાથે અનુક્રમે શ્રીપત્તન આવ્યો; કુલ ૨૭ લક્ષ ને ૭૦ હજા૨ તીર્થોદ્વારમાં સંઘપતિ દેશલે ખર્ચ્યા. ફરી વાર સં.૧૩૭૫માં દેશલે સાત સંઘપતિઓ તથા ગુરુ સાથે મોટાં સર્વ તીર્થોની બે વાર યાત્રા કરી. તેમાં બે હજાર માણસો હતાં. (૬૬૯) સિદ્ધસૂરિએ ત્રણ માસ જેટલું આયુષ્ય બાકી જાણી દેશલને કહ્યું કે ‘તમારું આયુષ્ય પણ હવે એક માસનું છે. તો હું ઊકેશપુર જઈ કક્કસૂરિને મુખ્ય ચતુષ્ટિકામાં શાંતિથી સ્થાપીશ. તમને જો ઇચ્છા હોય તો હમણાં જ ચાલો, કારણકે તે દેવનિર્મિત વીર પ્રભુનું ઉત્તમ તીર્થ છે.' પછી દેશલ સાધુ ને મેળવેલા સંઘ સહિત સિદ્ધસૂરિએ ઊકેશપુર પ્રત્યે પ્રયાણ કર્યું. રસ્તામાં દેશલ સ્વર્ગસ્થ થયો. સિદ્ધસૂરિએ માઘ પૂર્ણિમા દિને મુખ્ય સ્થાને સ્વહસ્તે કક્કસૂરિને સ્થાપ્યા. ત્યારે મુનિરત્નને ઉપાધ્યાયનું, શ્રીકુમાર અને સોમેન્દુને વાચનાચાર્યનું પદ આપ્યું. દેશલના પુત્ર સહજે વીરની મૂર્તિનો સ્નાત્રાભિષેક અઢાર ગોત્રવાળાને સાથે રાખી કર્યો, અખંડ અન્નસત્રો ખોલ્યાં, સાધર્મિક વાત્સલ્ય કર્યું. ત્યાં અષ્ટાહ્નિકા-ઉત્સવ કરી સૂરિ લવર્ધિકા (ફ્લોધી) સહજ સાથે ગયા. ત્યાં પાર્થ પ્રભુને વાંઘા. પછી પત્તનપુર (પાટણ) સંઘ સહિત સૂરિજી આવ્યા. પોતાનું એક માસ આયુષ્ય બાકી જાણી સિદ્ધસૂરિએ કક્કસૂરિને બોલાવી તે જણાવ્યું ને કહ્યું કે આઠ દિન બાકી રહે એટલે સંઘને ખમાવી મને અનશન આપવું. અનશન આપવા કહેતાં કક્કસૂરિએ અનશન આપ્યું નહીં એટલે ગુરુએ પોતે બે અપવાસ કર્યા, અને અનશન ગ્રહણ કર્યું. તે છ દિન પછી કહેલા દિને સહજ પ્રમુખ ભક્તિમાન શ્રાવકોએ મૃત્યુમહોત્સવ કર્યો. ચાર વર્ણોના દરેક બાલ યુવા વૃદ્ધ વંદનાર્થે આવ્યા. આસપાસના Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉપકેશગચ્છની પટ્ટાવલી - ૨૦૯ પાંચ યોજનમાં આવેલાં ગામોમાં એવું કોઈ નહીં હોય કે જે વંદના કરવા આવ્યું નહીં હોય. મૃત્યુ કોઈ ન જાણે અને આ સૂરિએ જાણી જણાવ્યું તેથી લોકોએ મૃત્યુમહોત્સવ કરવાનું આદર્યું. છ દિવસ સુધીમાં એકવીસ મંડપવાળું વિમાન બંધાવી તેમાં સૂરિશરીર રાખ્યું. સ્ત્રીઓના હલ્લીસકથી અને સ્થાને સ્થાને દાંડિયારાસથી વાદિત્ર આદિ સહિત પુરમાં થઈને વિમાનને કાઢવામાં આવ્યું. શ્રાવકો ખાંધ દેતા ગયા. ચંદન અગર કપૂરથી અગ્નિસંસ્કાર કર્યો. એ રીતે સં.૧૩૭૬ના ચૈત્ર સુદ ૧૩ને દિને સૂરિ સ્વર્ગે ગયા. (૬૯૭). બીજી: સં.૧૩૩૦માં. ચીચટ ગોત્રે ઉબરરાયે સ્થાપેલા આબુની તળેટીમાં આવેલા વરણી નામના સુંદર નગરમાંથી શા દેશલે શત્રુંજય આદિ સાત તીર્થમાં ચૌદ કોટિ દ્રવ્યના ખર્ચે ચૌદ યાત્રા ચૌદ વાર કરી. પ્રથમ દેવગુપ્તસૂરિ અને તેમના પટ્ટધર સિદ્ધસૂરિ પ્રમુખ સમગ્ર સુવિહિત સૂરિના હસ્તે દેશલને “સંઘપતિ’ તિલક કરાવ્યું. કહ્યું છે કે શ્રીદેશલઃ સુકૃતપેશલવિતકોટિચંચશ્ચતુર્દશજગન્જનિતાવદાતઃ | શત્રુંજયપ્રમુખવિકૃતસતતીર્થ યાત્રા ચર્તુદશ ચકાર મહામહેન !! તેના પુત્રો સમરા અને સહજાએ વિમલવસતિનો ઉદ્ધાર સં.૧૩૭૧માં કર્યો તથા બીજી પણ તીર્થયાત્રા કરી સંઘપતિનું પદ લીધું એમ ઉપદેશરસાલમાં કહ્યું છે. શા દેશલે પાલણપુરમાં સિદ્ધસૂરિનો પદમહોત્સવ કર્યો. તે સૂરિએ સમરાના આગ્રહથી શત્રુંજય પર છઠ્ઠો ઉદ્ધાર કરી આદિનાથની પ્રતિષ્ઠા કરી. પ્રતિષ્ઠા સં. ૧૩૭૧ માઘ સુદ ૧૪ સોમવાર. સ્વ. ૧૩૭૬ ચૈત્ર સુદ ૧૪ પાટણ લેખ સં. ૧૩૪૫-૪૬, ના.૩; સં. ૧૩૫૬-૭૩, બુ. ૨. બીજી ઃ ૬૭. કક્ક. કક્કસૂરિ : હવે કક્કસૂરિ સાંપ્રત ગચ્છને પાલતા હવા. એ સૂરિએ શ્રી નાભેયજિનના પ્રાસાદમાં સ્વેચ્છાએ આચ્છાદિત લેપ્યમૂર્તિને પુનઃ નિર્માપિત કરાવી સ્થાપી. પછી ગુરુના કહેવાથી સોપારક અને કુણગમાં સંઘ સહિત જઈને ઉન્નતિ પ્રાપ્ત કરી. એમની કૃપાથી નરપતિએ સંઘપતિપદ પોતાના બંધુ સીધર સાથે પ્રાપ્ત કર્યું, તેમજ નરપાલ સાધુ (શાહ) સંઘાધિપત્ય પ્રાપ્ત કર્યું ને તેના ભાઈ કાલૂ નામનાએ ભૂપતિઓનાં મન રંજિત કર્યા. એના હસ્તસ્પર્શથી સાધુ જૂએ સંઘાધિપત્યની પ્રાપ્તિ કરી તથા વેસટ ગોત્રના દેવપત્તનમાં રહેલા છાડાએ ઢિલ્લી (દિલ્લી)ના સ્વામીએ પોતાના કામ માટે બોલાવેલા છતાં હસ્તિનાગપુર અને મથુરાનાં તીર્થોમાં યાત્રોત્સવ કર્યો અને એના આરાધનથી તિલંગ દેશમાં છ લાખ બંદીવાનોને છોડાવી સમરસિંહે દેશમાં પ્રભુતા મેળવી. (૭૦૫). એવા સર્વે ગચ્છમાં ગૌરવશાલી ગચ્છનાયક કક્કસૂરિ (આ ‘ઉપકેશગચ્છપ્રબંધીના કિર્તા) હાલ વિજયવંતા વર્તે છે. તે રત્નપ્રભસૂરિથી યથાક્રમ ૬૭મા સ્થાને થયા. એના ગણમાં પ્રાયઃ અઢારે ગોત્રના શ્રાદ્ધો છે. તે સર્વેની ગોત્રદેવી સચ્ચિકા સ્વીકારાયેલ છે. કોટકમાં પ્રબોધેલા બાર ગોત્રો થયા તેની ગોત્રદેવી તરીકે ચકેશ્વરી દેવી સદા પૂજાય Page #221 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ છે. ગચ્છમાં બીજા પણ શ્રાવકો નામે છુપ્તા, અંબા, રોહિલ, અર્ચક, જીઉ, લાવણગ વગેરે અન્ય ગોત્રના છે. (૭૧૦) બીજી : એમનો પદમહોત્સવ સં.૧૩૭૧ (ફાગણ શુદ ૫, દિને, જૂનાગઢ) શાહ સહજાગરે (? મંત્રી ધારસિંહે) કર્યો. તેમણે ગચ્છપ્રબંધ રચ્યો તેમાં દેશલના પુત્રો સમા અને સહજાનાં ચરિત્ર છે. વળી ‘નાભિનંદનોદ્ધારપ્રબંધ' સં.૧૩૯૩માં કાંજકોટપુરમાં રચ્યો તેમાં દેશલ, સમરા, સહજા આદિનાં વૃત્તાંત છે. લેખ સં.૧૩૭૮, ૪.નં.૧૩૫, ૧૪૩; સં.૧૩૭૯૮૦–૮૮, બુ.૧ નં.૩૧૨, ૭૧૧ ને ૭૦૬; સં.૧૩૮૦-૮૭-૧૪૦૦, બુ.૨; સં.૧૩૮૦૮૫, ના.૨; સં.૧૩૮૬-૯૧, ના.૩; સં.૧૪૦૧-૦૫, ના. ૧; સં.૧૪૦૩, જૈ.સ.પ્ર., ૪, પૃ. ૫૯૭. ૨૧૦ હવે આ ગચ્છની નિશ્રાએ જે પ્રાસાદ (જિનમંદિરો) જ્યાત્યાં થયાં તે અસંખ્ય છે, છતાં કેટલાંક સાંભળો : ઊકેશનગરે વીરમંદિર પ્રથમ થયું ને પછી ત્યાં બે ચૈત્ય થયાં, કોરંટકમાં એક, ઘંઘાનદીમાં એક, પલ્પયકમાં એક, નવધનમાં એક, રાધામયમાં એક, ધાનાત્રયમાં એક, ઝંબરીમાં એક, નાગપુરમાં એક, કુટિકકૂપમાં એક ને ખટ્ટકૂપપુરમાં એક, ક્ષેમસરમાં એક, સમિયાણકમાં એક, દાનાનકમાં એક, ખેટમાં એક અને શ્રીમાલમાં બે, પાલડી ગામમાં એક, વ્યાઘ્રરાજમાં એક, તેમજ પ્રલ્હાદકૂપ, નદુલ, પીંપાડ, કિરાટકૂપ, સિનહિંદમાં એક-એક, મરુકોટ્ટપુરમાં એક, ઉચ્ચપુરમાં એક, વિક્રમપુરમાં એક, વાગ્ભટમેરુ(બાહડમેર)માં એક, લોદ્રકમાં એક, જેસલમેરુમાં એક, ફલવર્દ્રિકામાં એક, પુષ્કરિણીમાં એક, અજયમેરુમાં એક, કેસરકોટ્ટમાં એક, ડંભરેલપુરમાં એક, ગજ્જનકમાં એક, મુગ્ધપુરમાં એક, સિંધુદેશથી તે નાગપુર સહિતમાં પાંચસો થયાં. એક નઇયનગરમાં, એક ત્રિભુવનગિરિ ૫૨, એકએક માંડવદુર્ગમાં ને જયસિંહપુરમાં, ધારામાં વીરમંદિર, આઘાટમાં ત્રણ, ઇષાપાલમાં એક, મજ્જાપદ્રમાં ઋષભચૈત્ય, એક વણીમાં, એક વિયાણિકા ગામમાં, એક ઝાટપત્રમાં, એક પાલાપદ્રમાં, એક ચમિવિદમાં, એક ભટ્ટપુરમાં, નાગદમાં પાર્શ્વમંદિર, બે પ્રવ્હાદનપુરમાં, પુનઃ પત્તનમાં વીરાદિ ત્રણ ચૈત્ય, વિદ્યુત્પુરમાં એક, ગુષ્પદ્ગુરુમાં એક, સરસ્થાન, કંથા તથા ધૃતબિંદુમાં એક, સાચોદિમાં એક, સૌર્ણિકમાં એક, ધીણઉજમાં એક ને સ્તંભતીર્થમાં ત્રણ, આશાપલ્લી, ભૃગુકચ્છ, વલીપુરી, ખેંગારદુર્ગ, વામનસ્થલીમાં એકએક, શત્રુંજયના શિખરે બે ચૈત્ય, ને દેવગિરિમાં એક જિનાલય થયેલ છે. ઊકેશગચ્છની નિશ્રાએ જે ચૈત્યો હાલ છે તે સર્વ મેં કહ્યાં. આ રીતે ઊકેશગચ્છનો સંબંધ પૂરો થયો. સં.૧૩૯૩ની શરદ ઋતુમાં કક્કસૂરિએ રચના કરી. પાર્શ્વથી ઉત્પન્ન થયેલ રત્નપ્રભ ગુરુથી થયેલ મૂલ સંબંધ થયો. આ પ્રબંધ ભાવચન્દ્ર અને મુનિકલશ ઉપાધ્યાયોએ પ્રથમ લખ્યો. પંક્તિ ૧૯વાળી પત્ર ૧૯ની પ્રતિ (કે જે અને જેના પરથી ઉતારેલી નકલ બંને મને શ્રીમાન્ જિનવિજયજી પાસેથી મળી તેમાંથી યોગ્ય બંધબેસતો સાર લઈ અત્રે મૂક્યો છે). કક્કસૂરિના આ ‘ઉપકેશગચ્છપ્રબંધ'ના કેટલાક શ્લોકો અને પોતાના Page #222 -------------------------------------------------------------------------- ________________ ઉપકેશગચ્છની પટ્ટાવલી ૨૧૧ નાભિનંદનોદ્ધાપ્રબંધના પાંચ પ્રસ્તાવના કેટલાક શ્લોકો એકસરખા છે તે જણાવીએ છીએ ? શ્લોક ૧૦૬થી ૧૪૩ તે પ્રસ્તાવ ૨ શ્લોક ૧૯૫થી ૨૩૦ ૧૭૮થી ૧૮૫ તે પ્ર. ૨, ૨૩૧થી ૨૩૮; ૨૭૧થી ૨૭પ તે પ્ર.૨, ૨૩૯થી ૨૪૨; ૫૯૦ તે પ્ર. ૨, ૨૬૭; ૬૪૭ તે પ્ર.૨, ૨૦૮; ૬૪૮ તે પ્ર.૫, ૨૧૧; ૬૪૯ તે પ્ર.૫ ૨૦૯; ૬૫૦થી ૬પર તે પ્ર.૫, ૨૧૪થી ૨૧૬; ૬૫૪થી ૬૬૪ તે પ્ર.૫, ૨૨૬થી ૨૩૭; ૬૬૫ તે પ્ર. ૫, ૨૪૧; ૬૬૮થી ૬૯૭ તે પ્ર.૫, ૨૮૪ ને ૨૮૫ - ૨૮૮થી ૩૧૫. હિવે પછીની સામગ્રી બીજી પટ્ટાવલીમાંથી છે. ૬૮. દેવગુણ: કવિ, સિદ્ધાંત પારગામી, શાસ્ત્રજ્ઞ. તેનો પદમહોત્સવ દિલ્હીમાં સં.૧૪૦૯માં પાંચ સહસ્ત્ર સુવર્ણ ખર્ચ કર્યો. લેખ સં. ૧૪૧૪-પર, જિ.નં. ૨૭ ને ૫૧૬સં. ૧૪૨૨-૩૨-૩૯-૬૮, બુ. ૨; સં.૧૪૩૦, ના.૩; સં.૧૪૪૬-૬૮-૮૧, વિ. સં. ૧૪૬૮-૭૦-૮૪-૮૬, ના. ૨; સં.૧૪૭૧, ના. ૧; સં. ૧૪૮૬, જ.ન.૬૨૨. ૬૯. સિદ્ધઃ તેમનો પદમહોત્સવ સં.૧૪૭પમાં અણહિલપાટક પત્તને ચોરવડિયા ગોત્રે સહ ઝાવા ની વાગરે કર્યો. લેખ સં. ૧૪૮૦-પ-૯-૯૫, ના..૧; સં. ૧૪૮૨–૯૧–૩, ના.૨; સં. ૧૪૮૪-૫૯-૩, બુ.૧ નં. ૧૦૧૨, ૧૧૭૫, ૧૦૩૦, ૩૫૧; સં.૧૪૮૫-૯૪ ના.૩. ૭૦. કક્ક : તેમનો પદમહોત્સવ સં.૧૪૯૮માં ચિતોડમાં ચોરવડિયા ગોત્રે સાહ સારંગ અને સોનાગર રાજાએ કર્યો. તેમણે ૧૪૪૪થી અધિક કચ્છ મધ્ય અમારિ પ્રવર્તાવી. તેમણે વીરભદ્ર(યક્ષ)ને પ્રતિબોધ્યો. તે સંસ્કૃત-પ્રાકૃતના જ્ઞાતા વિદ્વાન હતા. તેમના લેખ સં. ૧૪૯૮-૧૫૦૭–૧૪, ના.૩; સં. ૧૪૯૯-૧૫૧૧-ર-પ-૯-૨૪, ના.૧; સં. ૧૪૯૯-૧૫૦૪-૮-૯-૧૮-૨૦-૨૫, બુ.૨; સં.૧પ૦૧-૨-૪-૫-૬-૭૧૦-૧૧–૧૨-૧૩-૧૪-૧૭–૧૯ બુ.૧ નં.૧૪૫, ૬૮૫ ને ૮૩ર, ૧૩૩ ને ૭૪૭, ૯૦૪, ૧૩૦૫, ૭૦૦, ૮૫૮, ૧૨૩૯ પપ૩, ૮૭૫, ૭૨૭, ૫૦૫; સં. ૧૫૦૩–૫૬-૭-૮-૯-૧૨-૧૭–૨૦-૨૧-૨૪, ના.૨; સં. ૧૫૦૪-૭-૯-૧૪–૧૭-૨૦, વિ.; સં. ૧૫૦૬ જ.નં.૬૩૮; સં. ૧૫૦૭-૧૯ જૈ સ.પ્ર., ૫, પૃ.૧૬૧ ને ૧૬૩. તિમણે કચ્છના જામ વીરભદ્રને પ્રતિબોધી કચ્છમાં અમારિ પ્રવર્તાવી. એમના રાજ્ય સં. ૧૫૧૪માં અતિશેખરકૃત “ધન્ના રાસ' રચાયો.] ૭૧. દેવગુપ્ત ઃ તેમનો પદમહોત્સવ નવેસરથી જોધપુરમાં શ્રેષ્ઠી ગોત્રે મંત્રી જયસાગરે સં.૧૫૨૮માં કર્યો. પાર્શ્વનાથપ્રાસાદ અને પૌષધશાલા કરાવ્યાં શત્રુજયયાત્રા કરી. પાંચ પાઠક (ઉપાધ્યાય) સ્થાપ્યા તેમનાં નામ – ૧. ધનસાર, ૨. દેવકલ્લોલ, ૩. પદ્વતિલક, ૪. હંસરાજ, ૫. મતિસાગર. લેખ સં. ૧૫૦૨-૪-૧૯-૨૧-૭૨, બુ.૧ નં. ૧૦૬૫, ૨૬૩, ૧૦૯૪, ૭૭૦, પૃ.૧૩૨; સં. ૧૫૨૮-૩૪-૫-૭-૪૪-૬-૫૮–૯ ના. ૨; સં. ૧૫૨૮-૪૬-૯-૫૬ Page #223 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ: ૯ ૮-૯-૬૨-૩, ના. ૧૬ સં.૧૫૩૦-૩-૬, બુ.૨; સં.૧૫૩૨, જૈનયુગ, ૫, પૃ.૪૬૯; સં.૧૫૩૮-૪૨, ના.૩; સં.૧૫૦૭, જૈ.સ.પ્ર., ૫, પૃ.૧૬૧. ૨૧૨ તેમના સમયમાં ૭૦મા કક્કસૂરિ શિષ્ય ધર્મહંસશિષ્ય ધર્મરુચિએ સં.૧૫૬૧માં ‘અજાપુત્ર ચો.’ રચી. (જૈ.ગુ.ક., ૧, ૨૧૮) [એમના રાજ્યે સં.૧૫૩૭માં મતિશેખરકૃત ‘મયણરેહા રાસ' રચાયો. દેવગુશિ. મતિસાગરે સં.૧૪૯૮માં જુદી ખદિરી શાખા સ્થાપી એવી માહિતી નોંધાયેલી છે. (વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ.૯)] ૭૨. સિદ્ધ : તેમનો પદમહોત્સવ સં.૧૫૬૫માં મેદિનીપુર – મેડતામાં શ્રેષ્ઠીગોત્રના મંત્રી દશરથના પુત્ર મંત્રી લોલાગરે કર્યો. સં.૧૫૬૬-૭-૭૧-૨-૪-૮૮-૯૨-૬, ના.૨; સં.૧૫૬૮, બુ.૨; લેખ સં.૧૫૭૯, બુ.૧ નં.૧૦૮; સં.૧૫૭૯–૮૫, ના.૧. તેમના સમયમાં દેવકુમાર-કર્મસાગર-(ઉક્ત)દેવકલ્લોલના શિષ્ય દેવકલશે સં.૧૫૬૯માં ‘ઋષિદત્તા ચો.' રચી (જૈ.ગૂ.ક., ૧, ૨૪૯), ને રત્નસમુદ્ર ઉ.ના શિષ્ય કવિ સહજસુંદરે સં. ૧૫૭૦–૨ ને તે આસપાસ કેટલીક ગુ. પદ્યકૃતિઓ રચી (જૈ.ગૂ.ક., ૧, ૨૫૪). આ સિદ્ધસૂરિના શિષ્ય ઉ. હર્ષસમુદ્રના શિષ્ય વિનયસમુદ્રે સં.૧૫૮૩થી સં.૧૬૦૫માં ગુ. પદ્યકૃતિઓ રચી (જૈ.ગૂ.ક., ૧, ૨૮૦) ૭૩. કક્ક : જોધપુરમાં સં.૧૫૯૯માં ગચ્છનાયક થયા ને તેનો પદમહોત્સવ શ્રેષ્ઠીગોત્ર મંત્રી જગાના પુત્ર મંત્રી ધર્મસિંહે કર્યો. ૭૪. દેવગુપ્ત : તેમનો પદમહોત્સવ સં.૧૬૩૧માં શ્રેષ્ઠીગોત્ર મંત્રી સહસવીરના પુત્ર મંત્રી દેદાગરે કર્યો. લેખ સં.૧૬૩૪, ના.૧. ૭૫. સિદ્ધ : સં.૧૬૫૫ ચૈત્ર શુદિ ૧૩. શ્રેષ્ઠીગોત્રે મહામંત્રી ઠાકુરસિંહે વિક્રમપુર (વીકાનેર)માં તેમનો પદમહોત્સવ કર્યો. લેખ સં.૧૬૫૯, ના.૧. તેમના સમયમાં ૭૨માં સિદ્ધસૂરિમાં ઉલ્લેખેલ દેવકલ્લોલ ઉ.ના શિષ્ય પદ્મસુંદર–દેવસુંદર-પુન્યદેવશિષ્ય કર્મસિંહ ‘નર્મદાસુંદરી ચો.’ સં.૧૬૭૮માં દસાડામાં રચી. (જૈ.ગૂ.ક., ૩, ૨૨૪) ૭૬. કક્ક ઃ સં.૧૬૮૯ .શુ.૩. શ્રેષ્ઠીગોત્રે ઉક્ત મંત્રી ઠાકુરસિંહના પુત્ર મંત્રી સાવલકે તથા તેની પત્ની સાહિબદેએ તેમનો પદમહોત્સવ કર્યો. ૭૭. દેવગુપ્ત : સં.૧૭૨૭ મૃગશિર શુદ ૧૦. તેમનો પદમહોત્સવ શ્રેષ્ઠીગોત્રે મંત્રી ઈશ્વરદાસે કર્યો. ૭૮. સિદ્ધ : શ્રેષ્ઠીંગોત્રે મંત્રી સગતસિંહે પટ્ટાભિષેક સં. ૧૭૬૭ મૃગશિર શુદિ ૧૦ કર્યો. ૭૯. કક્કઃ સં.૧૭૮૩ આષાઢ વદ ૧૩ દિને પદમહોત્સવ મંત્રી દોલતરામે કર્યો. ૮૦. દેવગુપ્ત : સં.૧૮૦૭. (ઉક્ત) મુહતા દોલતરામજીએ પદમહોત્સવ કર્યો. Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉપકેશગચ્છની પટ્ટાવલી ૮૧. સિદ્ધ : સં.૧૮૪૭ મહા શુદિ ૧૦ પટ્ટાભિષેક. મુહતા ખુશાલચન્દ્રે પદમહોત્સવ કર્યો. [એમના રાજ્યે સં.૧૮૮૧માં સૌજન્યસુંદરકૃત ‘દ્રૌપદી ચિરત્ર’ રચાયું.] ૮૨. કક્ક ઃ સં.૧૮૯૧ ચૈત્ર સુદ ૮ પટ્ટાભિષેક. પદમહોત્સવ વૈદ્ય મુહતા ઠાકુરસુત મુહતા સિરદારસિંહના ગૃહે વીકાનેરમાં સમસ્ત સંઘે કર્યો. ૮૩. દેવગુપ્ત : ૧૯૦૫ ભાદરવા શુદિ ૧૩ સોમે પટ્ટાભિષેક. શ્રેષ્ઠીગોત્રે વૈદ્ય મુહતા શાખાના પ્રેમરાજના પરિવારના હઠીસિંઘ ઋષભદાસ મેઘરાજનો ઉત્સંગ (ખોળે) લઈને લોધીમાં સમસ્ત વૈદ્ય મુહતાએ તેનો ઉત્સવ કર્યો. ૮૪. સિદ્ધ : સં.૧૯૩૫ માઘ વિદ ૧૧ પટ્ટાભિષેક. શ્રેષ્ઠીગોત્રે વૈદ્ય મુહતા શાખાના ઠાકુરના પુત્ર મહારાવ હરિસિંઘે પદમહોત્સવ વૃદ્ધ ગૃહ મધ્યે વીકાનેરમાં ઘાંસીવાલા સૂરજમલ હાથે સંઘ સહિત થયો. તેમની કૃપાથી હું કલ્પવાચના કરું છું. લેખ સં.૧૯૪૦, ના.૨. [૮૫. કક્ક. ૮૬. દેવગુપ્ત : મારવાડમાં વિસલપુરમાં સં.૧૯૩૮ આસો સુદ ૧૦ મુહતા નવલમલજી પત્ની રૂપાદેવીથી જન્મ, નામ ગયવરચંદ, સં.૧૯૬૩ ફાગણ વદ ૬ સ્થાનક મતની દીક્ષા, સં.૧૯૭૦માં સંવેગી દીક્ષા ને પછી ઉપકેશગચ્છમાં ગચ્છનાયકપદપ્રતિષ્ઠા. તેમણે અનેક ગ્રંથો બનાવ્યા છે.] વિશેષમાં સંશોધન કરતાં - ૨૧૩ દેવગુપ્ત : કક્કસૂરિશિષ્ય જિનચન્દ્રગણિ અપરનામ કુલચન્દ્રગણિ ને પછીથી થયેલ દેવગુપ્તાચાર્યે સં.૧૦૭૩માં પત્તનમાં ‘નવપદ-લઘુવૃત્તિ’ અને ‘નવતત્ત્વ-પ્રકરણ’ રચ્યાં (જૈ.સા.ઇ. ફકરો ૨૮૨) જ્યારે ઉપર ૪૪મા દેવગુપ્ત ને ૪૫મા સિદ્ધને ‘નવપદપ્રકરણને તે પર સ્વોપજ્ઞ ટીકા રચનાર જણાવ્યા છે તે બરાબર નથી. કક્ક ઃ જૈ.સા.ઇ. કરો ૩૭૩માં ઉલ્લેખેલા તે ઉપરના ૫૨મા કક્ક હોઈ શકે. યશોદેવ ઃ દેવગુપ્ત-કક્ક-સિદ્ધ દેવગુપ્તસૂરિના શિષ્ય. પૂર્વનામ ધનદેવ. સં.૧૧૬૫માં દેવગુપ્તસૂરિકૃત ‘નવપદપ્રકરણ’ પર બૃહવૃત્તિ, સં.૧૧૭૪માં પાટણમાં ‘નવતત્ત્વપ્રકરણ’ પર વૃત્તિ, સં.૧૧૭૯માં પ્રાકૃતમાં ‘ચન્દ્રપ્રભચરિત્ર' રચ્યાં. (જૈ.સા.ઇ. ફકરો ૩૩૧) આ સૂરિનું ઉક્ત પટ્ટાવલીમાં નામ નથી. તેમના ગુરુભાઈ સિદ્ધસૂરિએ સં.૧૧૯૨માં ‘ક્ષેત્રસમાસવૃત્તિ' રચી કે જે ઉપરના ક્ર.૫૪મા સિદ્ધ હોય. યક્ષદેવ-કક્ક-સિદ્ધ-દેવગુપ્તસૂરિશિષ્ય સિદ્ધસૂરિ પાસે સમરાશાહે આદીશ્વરની પ્રતિષ્ઠા સં.૧૩૭૧માં શત્રુંજય પર કરાવી. (જૈ.સા.ઇ. ફકરો ૬૨૧) આ ૬.૬૬મા સિદ્ધસૂરિ છે. પરંપરા ને સમરાશાહની હકીકત સરખાવવા યોગ્ય છે. જુઓ ‘સમરા રાસુ’, ‘નાભિનંદનોદ્વારપ્રબંધ' કે જે પરથી જૈ.સા.ઇ.માં મેં લખેલ છે ને જે પરથી પંડિતશ્રી લાલચન્દ્ર ભ. ગાંધીએ ‘શ્રી શત્રુંજયતીર્થનો ઉદ્ધારક સમરસિંહ' એ નામનો વિસ્તૃત નિબંધ લખેલો ને જૈનયુગ, વર્ષ ૧, પૃ.૧૦૨, ૧૮૩, ૨૫૫, ૪૦૩માં સિદ્ધ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જૈન ગૂર્જર કવિઓ: ૯ પ્રકટ કરાવેલો તેની હકીકત તદ્દન વિશ્વસનીય છે. ઉપકેશ/દ્વિવંદનીક ગચ્છ પટ્ટાવલી (૩) (મૂળ ઉપકેશગચ્છ કે જે દ્વિવંદનીક - બે વંદણીક ગચ્છ એટલે કે પાર્શ્વનાથ અને શ્રી મહાવીર બન્નેને વંદના કરનારો ગચ્છ પણ કહેવાતો તેના સ્થાપક રત્નપ્રભસૂરિ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગણધરની પરંપરામાં થયા, અને તેની ૩૮મી પાટે દેવગુપ્તસૂરિ થયા ને તેમના શિષ્ય કક્કસૂરિ તપાગચ્છમાં ભળ્યા. રત્નપ્રભસૂરિથી ૩૮મા દેવગુપ્તસૂરિનાં નામ મને મળેલા એક લેખપત્રમાં આપેલાં છે તે બરાબર મળતાં નથી. તે પત્રમાં તપાગચ્છની પટ્ટાવલી પ્રમાણે પ્રથમ શ્રી સુધમસ્વામીથી 30મા રવિપ્રભ સુધી નામો બરાબર આપીને શ્રી મહાવીર પ્રભુને પહેલા ગણી રવિપ્રભને તે રીતે ૩૧માં ગણ્યા છે. પછી ઉપકેશગચ્છના રત્નપ્રભસૂરિને ૩રમાં જણાવી ઉક્ત પટ્ટધર દેવગુપ્તસૂરિને ૬૯મા ગણાવ્યા છે નીચે જણાવ્યા પ્રમાણે.) ૩૨. રત્નપ્રભસૂરિ. ૩૩. ઉદયવર્ધન. ૩૪. ગુણવર્ધન. ૩૫. દેવરત્ન. ૩૬. આણંદસુંદર. ૩૭. શુભવર્ધન. ૩૮. જયપ્રભ. ૩૯. અજિતપ્રભ. ૪૦. ચન્દ્રગુપ્ત. ૪૧. સુગુણરત્ન. ૪૨. વિનયવર્ધન. ૪૩. લક્ષ્મીવર્ધન. ૪૪. ગુણસુંદર. ૪૫. વિનયસુંદર. ૪૬. હર્ષપ્રભ. ૪૭. સમુદ્રગુપ્ત. ૪૮. ભદ્રગુપ્ત. ૪૯. ઉદ્યોતરત્ન. ૫૦. માણિક્યસુંદર. ૫૧. વિમલપ્રભ. પર. આનંદવર્ધન. પ૩. શિવસુંદર. ૫૪. ધર્મગુપ્ત. ૫૫. વિમલરત્ન. પ૬. અમૃતવર્ધન. પ૭. આનંદર. ૫૮. ઈન્દ્રગુપ્ત. ૫૯. દેવગુપ્ત. ૬૦. કક્ક. ૬૧. સિદ્ધ. ૬૨. દેવગુપ્ત. ૬૩. કક્ક. ૬૪. સિદ્ધ. ૬૫. દેવગુપ્ત. ૬૬. કક ૬૭. સિદ્ધ. ૬૮. ધનવર્ધન : લેખ સં. ૧૫૩૭, નં. ૧૦૧૪ બુ. ૧; સં. ૧૫૪૪ નં.૮૮૬ બુ. ૧. ૬૯. દેવગુણ : સિં.૧૫૫૦થી ૧૬૨૦માં વિદ્યમાન. જુઓ તપાગચ્છ રત્નશાખા પટ્ટાવલી.] (આચાર્યોની પટ્ટાવલી તેમના લેખો પરથી તૈયાર કરી અત્ર આપી છે :) સિદ્ધિ/સિદ્ધસૂરિ : સં.૧૩૨૪, નં.૧૫૧૧ બુ.૧. દેવગુપ્તઃ સં.૧૪૭૯, નં.૭૯૬ બુ.૧. દિવગુપ્ત રાજ્ય સિંહકુલકત “મુનિપતિચરિત્ર' સં.૧૪૮૫/૧૫૫)માં રચાયેલ મળે છે તે આ દેવગુપ્ત હોઈ શકે.] હીરાનંદ, તેમની પાટે દેવચન્દ્રઃ સં.૧૫૦૬, નં.૨૧૨ બુ.૧ દેવગુપ્ત સં.૧૫૦૮, નં.૭૬૮ બુ. તેમની પાટે – સિદ્ધિ/સિદ્ધ વૃદ્ધ શાખા) : સં.૧૫૧૨, વિ. ના.૨; સં.૧૫૧૪–૧૬-૧૭૩૧-૩૩-૩૭, નં.૪૪૩, ૬૪, ૨૩૨, ૧૦૨, ૧૧૧, ૧૮૮, ૪૭૯, ૧૧૭૩, ૮૪૪ બુ. ૧; સં.૧૫૨૨-૨૪-૩૧, બુ.૨; સં.૧૫૨૧, આત્માનંદપ્રકાશ, ૮, પૃ.૧૮૬. Page #226 -------------------------------------------------------------------------- ________________ ઉપકેશગચ્છની પટ્ટાવલી ૨૧૫ કક્ક : સિદ્ધાચાર્યસંતાને - સિદ્ધિસૂરિપાટે. સં. ૧૫૨૪, ના.૨; સં.૧૫પર, નં.૧૫૭ બુ.૧; સં.૧૫૬૦-૧, બુ.૨; સં.૧૫૬૬, ના. ૧. દેવગુપ્ત ઃ સિદ્ધાચાર્યસંતાન. સં.૧૫૬૭, બુ.૨; સં.૧૫૭૦-૭૩-૯૯, નં.૧૦૭૮, ૧૦૮૫, ૧૧૧૫ બુ.૧; સં.૧૫૮૩, ના.૧. કક્ક : સં.૧૫૮૯, બુ.૨. | કિોઈ દેવગુત-જયસાગરશિ. સિદ્ધિસૂરિની કૃતિઓ સં.૧૬૦૬-૧૬૨૩ની મળે છે. (જે.ગુ.ક., ૨, ૨૭–૩૨) અને કોઈ સિદ્ધિસૂરિના રાજ્ય હરજીની કૃતિઓ સં.૧૬૪૧ તથા ૧૬૪૪ની (જે.ગુ.ક, ૨, ૧૩૯-૪૩) અને પદ્મસુંદરની કૃતિઓ સં.૧૯૪૦૧૬૪૭ની (જે.ગુ.ક., ૨, ૧૭૮-૮૫) મળે છે.] Page #227 -------------------------------------------------------------------------- ________________ કોટકગચ્છની પટ્ટાવલી (આ ગચ્છનો ઉલ્લેખ ઉપકેશગચ્છ પટ્ટાવલીમાં થયો છે. તેમાં નત્રાચાર્ય સ્થાપક યા નામપ્રતિષ્ઠ આચાર્ય જણાય છે, કારણકે “નત્રાચાર્યસંતાને એમ જણાવી જૂનામાં જૂના મળતા સં.૧૨૧૨ના લેખમાં તેમજ પછીના લેખોમાં પ્રતિષ્ઠાચાર્ય પોતાની ઓળખાણ આપે છે. તે ગચ્છના આચાર્યોના ઉપલબ્ધ લેખો પરથી તે ગચ્છની પટ્ટાવલી આ રીતે નિપજાવી છે.) નન્નસૂરિ : નત્રાચાર્યસંતાને થયા. તેમની પાટે – કક્ક : સં.૧૨૧૨, જ. તેમની પાટે – સવદવ : સં.૧૩૧૨-૩૫, બુ.૨; સં.૧૩૧૭, ના.૨; સં.૧૩૪૦, ના.૧. વજૂ : સં.૧૩૮૪, ના.૩. નન્નઃ સં.૧૩૮૭-૮૯, જ; સં.૧૩૯૭, નં. ૧૫૪ બુ.૧. તેમની પાટે -- કક્ક : સં.૧૩૮૯-૯૨, જ; સં.૧૩૯૪, વિ. સં.૧૪૦૮, જ; સં.૧૪૦૯, ના.૨; સં.૧૪૨૭, નં. ૧૫૨ બુ.૧. સાવદેવ : સં.૧૪૩૭, ના.૨. નન્નઃ સં.૧૪૬૬, વિ. સં.૧૪૫૬, નં.૩૬૨ બુ.૧. કક : સં.૧૪૮૪, ના.૨. તેમની પાટે - સાવવઃ સં.૧૪-૯-૧૫૦૪-૦૯-૧૧-૧૩-૨૦-૨૧-૨૫-૩૦-૩૧, બુ.૧ નં.૧૦૨૭, ૧૨૨૪, ૧૭૯૨, ૨૦૧ ને ૧૧૪૮, ૭૩૬, ૧૪૧૮, ૧૪, ૮૨૫ ને ૧૨૦૩, ૮૧૧, ૯પપ ને ૧૪૧૭; સં.૧૪૯૧-૬-૧૫૦૯-૧૫-૩૦-૩૧, બુ.૨; સં. ૧૪૯ર ને ૧૫૦૬, ના.૧; સં.૧૪૯૧–૯૬-૧૫૦૬-૮-૯-૧૮-૩૨, ના.૨. તેમના સમયમાં ૫જૂન(?નત્ર)સૂરિનો લેખ સં. ૧૫૧૯, નં.૬૯૭ બુ.૧ મળે છે. નન્નઃ સાવદેવસૂરિની પાટે થયા. સં.૧૫૪૯-૬૯-૭૩, બુ.૨; સં. ૧૫૫૨, નં.૮૬૨ બુ.૧; સં. ૧૫૫૩ ને ૧૫૬૭, ના.૨. * કક્ક : સં.૧૫૭૯, ના.૧; સં.૧૫૫, ના.૩ ને બુ.૧ નં.૪૫૫ ને ૬૦૭. નન્નસૂરિપટ્ટે કક્કસૂરિના શિષ્ય સં.૧૫૯૬માં રચેલ “કલાવતી ચરિત્ર' મળે છે તેમજ કોઈ કક્કસૂરિશિષ્ય રચેલ સં.૧૫૯૬ની લીલાવતી ચોપાઈ મળે છે તે આ જ કક્કસૂરિ હોવા ઘટે.] - નન્ન : સં.૧૬૧૧-૨, બુ.૨. [કક્કસૂરિશિ. નન્નસૂરિની સં.૧૬૧૭ની ક્ષેત્રવિચારતરંગિણી' મળે છે તે આ જ હોવા ઘટે.] ઉપર્યુક્ત છેલ્લા સાવદેવ/સર્વદેવસૂરિ કોરંટાગચ્છના તપાગચ્છમાં ભળ્યા હોય. સર્વદેવસૂરિનો સં.૧૫૨૫નો લેખ “કોરંટા તપાગચ્છ' એ પ્રમાણે વિ.માં નં.૩૮૭ ઉપલબ્ધ છે.) Page #228 -------------------------------------------------------------------------- ________________ પલ્લીવાલગચ્છ પટ્ટાવલી (શ્રી અગરચન્દ નાહટાએ લખી મોકલેલ પટ્ટાવલી શ્રી આત્માન્દ જન્મશતાબ્દી સ્મારક અંકના હિન્દી વિભાગ પૃ.૧૮રમાં પ્રકટ થઈ છે તેમાંથી અન્ન મૂકવામાં આવે છે.) [જુઓ તપાગચ્છ મુખ્ય પટ્ટાવલી.] ૧૫. ચન્દ્રસૂરિ : ચન્દ્રગચ્છના સ્થાપક, સં.૧૩૦. ૧૬. શાંતિઃ સં.૧૯૧(૧૬૧), સ્વ.સં.૧૮૦. તેમના આઠ આચાર્ય શિષ્ય (૧) મહેન્દ્રથી મથુરાવાલગચ્છ (૨) શાલિગથી શ્રીપુરવાલગચ્છ (૩) દેવેન્દ્રથી ખંડેલવાલગચ્છ (૪) આદિત્યથી સોઝિતવાલગચ્છ (૫) હરિભદ્રથી મંડોવરાગચ્છ (૬) વિમલથી પત્તનવાલગચ્છ (૭) વર્ધમાનથી ભરવછેવાલગચ્છ ને (૮) સોદેવથી પલ્લીવાલગચ્છ. ૧૭. જસોદેવ : સં.૩૨૯ વૈ. સુદિ ૫ અલ્હાદે પ્રતિબોધિત પલ્લીવાલગચ્છની સ્થાપના. સ્વ. .૩૯૦(?). .૧૮, નગ્ન : સ્વ.સં.૩પ૬. ૧૯. ઉદ્યોતન : સ્વ.સં.૪૦૦. ૨૦. મહેશ્વરઃ સ્વ.સં.૪૨૪. ૨૧. અભયદેવ : સ્વ.સં.૪૫૦. ૨૨. આમદેવઃ સ્વ.સં.૪પ૬. ૨૩. શાંતિ : સ્વ.સં.૪૫(૯?)પ. ૨૪. યશોદેવ : સ્વ.સં.પ૩૪. ૨૫. નન્ન : સ્વ.સં.પ૭૦. ૨૬. ઉદ્યોતનઃ સ્વ.સં.૬૧૬. ૨૭. મહેશ્વર : સ્વ.સં. ૬૪૦. ૨૮. અભયદેવ : સ્વ.સં.૬૮૧. ૨૯. આમદેવ : સ્વ.સં.૭૩૨. ૩૦. શાંતિ : સ્વ.સં.૭૬૮. ૩૧. યશોદેવ : સ્વ.સં.૭૯૫. ૩૨. નન્નઃ સ્વ.સં.૮૩૧. ૩૩. ઉદ્યોતન : સ્વ.સં.૮૭૨. ૩૪. મહેશ્વરઃ સ્વ.સં.૯૨૧. ૩૫. અભયદેવ : સ્વ.સં.૯૭૨. ૩૬. આમદેવ : સ્વ.સં.૯૯૯. ૩૭. શાંતિ : સ્વ.સં. ૧૦૩૧. ૩૮. યશોદેવઃ સ્વ.સં.૧૦૭૦. ૩૯. નન્ન ઃ સ્વ.સં. ૧૦૯ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૪૦. ઉદ્યોતનઃ સ્વ.સં.૧૧૨૩. ૪૧. મહેશ્વર : સ્વ.સં.૧૧૪૫. ૪૨. અભયદેવ : મલધારી અભયદેવસૂરિ આવી મળ્યા, ત્યાર પછી અજિતદેવને બદલે અભયદેવ કહેવાણા.(?) સ્વ.સં.૧૧૬૯. ૪૩. આમદેવ : સ્વ.સં.૧૧૯૯. ૪૪. શાંતિ : સ્વ.સં.૧૨૨૪. ૪૫. યશોદેવઃ સ્વ.સં. ૧૨૩૪. ૪૬. નન્નઃ સ્વ.સં.૧૨૩૯. ૪૭. ઉદ્યોતન : સ્વ.સં. ૧૨૪૩. ૪૮. મહેશ્વરઃ સ્વ.સં.૧૨૭૪. ૪૯. અભયદેવ : સ્વ.સં.૧૩૨૧. ૫૦. આમદેવ : સ્વ.સં.૧૩૭૪. ૫૧. શાંતિ : સ્વ.સં.૧૪૪૮. પર. યશોદેવ : સ્વ.સં.૧૪૮૮. પ૩. નન્ન ઃ સ્વ.સં. ૧૫૩૨. ૫૪. ઉદ્યોતન : સ્વ.સં. ૧૫૭૨. ૫૫. મહેશ્વર : સ્વ.સં. ૧૫૯૯. ૫૬. અભયદેવ : નવા ગચ્છની સ્થાપના કરી, ગુરુ સાથે ક્લેશ કીધો, ક્રિયાઉદ્ધાર કર્યો. સ્વ.સં.૧૫૯૫(?). ૫૭. આમદેવઃ સ્વ.સં.૧૬૩૪. ૫૮. શાંતિ : સ્વ.સં. ૧૬૬૧. ૫૯. યશોદેવ : સ્વ.સં. ૧૬૯૨. ૬૦. નન્ન : સ્વ.સં. ૧૭૧૮. ૬૧. ઉદ્યોતનઃ વિદ્યમાન ભટ્ટરક. વાચકપદ સં.૧૬૮૭ ને સૂરિપદ સં.૧૭૨૮ જ્યેષ્ઠ સુદિ ૧૨ શનિ દિને. સ્વ. સં.૧૭૩૭. - સં.૧૭૨૮ શાકે ૧૫૯૩ ભા.શુ.૯ શનિ પલિકીય-ગચ્છ ભ. શાંતિસૂરિપટ્ટે ભ. જસ્યોદેવસૂરિ સંતાને ઉ. મહેન્દ્રસાગર શિષ્ય મુનિ જયસાગર શિષ્ય પરમસાગર વાચનાર્થે શ્રી ગુરાં રી પટ્ટાવલી લિખ્યાં. એક ગુટકો, બૃહતુ જ્ઞાન ભંડાર, બડા ઉપાશ્રય, વિકાનેર. નોંધઃ પલ્લીવાલ જ્ઞાતિ પલ્લી એટલે પાલી કે જે જોધપુર રાજ્યમાં આવેલું ગામ છે ત્યાંથી ઉત્પન્ન થયેલ લાગે છે. પલ્લીવાલગચ્છની ઉત્પત્તિ પલ્લીવાલો તેના વિશેષ અનુયાયીઓ હતા તેથી થઈ કે બીજી રીતે અને તે ક્યાં થઈ તે શોધનો વિષય છે. આ ગચ્છના મહેશ્વરસૂરિકત “કાલિકાચાર્યકથા (પ્રાકૃત)ની સં.૧૩૬૫ની Page #230 -------------------------------------------------------------------------- ________________ પલ્લીવાલગચ્છ પટ્ટાવલી ૨૧૯ તાડપત્રની પ્રત મળે છે, અન્ય મહેશ્વરસૂરિ શ્રી મહાવીરથી ૬૦મી પાટે આ ગચ્છમાં થયા તેમના પટ્ટધર અજિતદેવસૂરિએ સં.૧૬૨૨માં “કલ્પસૂત્રદીપિકા', સં. ૧૬૨૭માં પિંડવિશુદ્ધિદીપિકા, સં.૧૬૨૯માં ‘ઉત્તરાધ્યયનટીકા” તથા “આચારાંગદીપિકા' અને ‘આરાધના' રચ્યાં. (જ.સા.ઈ. ફકરો ૮૫૬) અને તેમની ગુ. પદ્યકૃતિ સિં.૧૬૧૦] માટે જુઓ ભા.૨, ૪૭ તથા ભા.૩, ૩૬૨. અને તે અજિતદેવના શિષ્ય હીરાનંદે ચોબોલી ચોપાઈ' ગુ.માં રચી. (ભા.૫, ૨૭૮) પલ્લીવાલ – પશ્ચિકીય – પદ્ધિગચ્છના આચાર્યોના ઉપલબ્ધ પ્રતિમાલેખો નીચે છે પ્રમાણે છે ને તે જોતાં પટ્ટાવલીના સંવતો ક્યાંક બેસે છે ને ક્યાંક બેસતા નથી. અભયદેવઃ સં. ૧૩૮૩, બુ.૨. (આ ઉક્ત ૪૯માં સં.૧૩૨૧માં સ્વર્ગસ્થ બતાવેલા અભયદેવ હોઈ શકે ?) શાંતિઃ સં.૧૪૫૬ (વીકાનેર મંદિર), સં.૧૪૫૮ (ના.૨, પટ્ટાવલીસમુચ્ચય, પૃ.૨૦૫) ને સં.૧૪૬૨, ના.૩. (આ ઉક્ત પ૧માં સં.૧૪૪૮માં સ્વર્ગસ્થ બતાવેલા શાંતિ હોઈ શકે ?) યશોદેવઃ સં.૧૪૭૬-૮૮-૧૫૧૩, ના.૨; ૧૪૯૨-૧૫૧૦-૧૧, બુ.૧ નં.૧૦૬૭, ૮૩૭ ને ૪૭૧, સં.૧૪૯૯, જૈન ગચ્છ મત પ્રબંધ પૃ.૧૦૮; સં.૧૫૦૧, બુ.૨; સં.૧૫૦૩, જ.; સં.૧૫૦૭, વિ.પ.સ. પૃ.૨૦૫ તથા જેનયુગ, ૫, પૃ.૪૬૯; સં.૧૫૧૧, બુ.૧ નં.૪૭૧; સં.૧પ૧૩, ૫.સ. પૃ.૨૦૬. (આ ઉક્ત પરમા સં.૧૪૮૮માં સ્વર્ગસ્થ બતાવેલા યશોદેવ હોઈ શકે ?) નન્ન : સં.૧૫૨૮, ના.૧ તથા ના.૨; યશોદેવસૂરિપદું, બુ.૨ નં.૨૨૮ (આ પ૩માં સં.૧૫૩૨માં સ્વર્ગસ્થ થયેલા નન્ન હોઈ શકે.) ઉદ્યોતન: સં.૧૫૨૮, ૫.સ. પૃ.૨૦૬. નન્નસૂરિપ, સં.૧૫૩૬, ના.૨; સં. ૧૫૫૬, વાકાનેર મંદિર, સં. ૧૫૫૮, ના.૧; સં.૧૫૬૬, બુ.૨ નં.૪૪. (આ ઉક્ત ૫ભા સં.૧૫૭૨માં સ્વર્ગસ્થ જણાવેલા હોઈ શકે.) મહેશ્વર : સં.૧૫૯૩, વાકાનેર મંદિર. (આ ઉક્ત પપમા સાથે બેસે છે.) યશોદેવઃ સં.૧૬૩૭, ૧૬૭૮ ને ૧૬૮૧, ૫.સ. પૃ. ૨૦૬. (આ પ૯માં સાથે બેસે છે). [જૈન પરંપરાનો ઈતિહાસ', ભા. ૨ (પૃ.પર-પ૩) પલ્લીવાલગચ્છ વિશે આમ નોંધે છે ? આ પાલીનો એક શ્રમણ ગચ્છ હતો, પણ તેની ઉત્પત્તિના ઇતિહાસની કોઈ વિશ્વસ્ત પટ્ટાવલી મળતી નથી, પરંતુ શિલાલેખોના આધારે તારવી શકાય છે કે, વડગચ્છના આ. ઉદ્યોતનસૂરિએ સં.૯૯૪માં આબુની તળેટીમાં ટેલીગ્રામની પાસે એક મોટા વડના ઝાડની નીચે પોતાના પં.સર્વદેવ, પં.પ્રદ્યોતન, પં.માનદેવ, પં.મહેશ્વર વગેરે આઠ શિષ્યોને એકીસાથે આચાર્ય બનાવ્યા તે પૈકીના આ. પ્રદ્યોતનસૂરિના શિષ્યો સં.૧૧૪૪ના મહા સુદિ ૧૧ સુધી પ્રદ્યોતનગચ્છ'ના નામથી ઓળખાતા હતા. આ. પ્રદ્યોતનસૂરિના શિષ્ય આ. ઈન્દ્રદેવસૂરિએ પાલીના પૂર્ણભદ્રવીરના Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જૈન ગૂર્જર કવિઓ : ૯ જિનપ્રાસાદમાં એક જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. આ ઇન્દ્રદેવસૂરિથી સં.૧૧૫૦માં પાલીનગરના નામથી પલ્લીવાલગચ્છ' બન્યો. આ ગચ્છનાં પ્રદ્યોતનગચ્છ, પલ્લીગચ્છ, પલ્લીવાલગચ્છ, પત્રકીયગચ્છ, પાડિવાલગચ્છ વગેરે નામો મળે છે. જેને પરંપરાનો ઈતિહાસ' ભા. ૨, પૃ.૬૨-૬૪) પલ્લીવાલગચ્છની છેલ્લી ભટ્ટારક પટ્ટાવલી નીચે મુજબ આપે છે, જે ઉપર આપેલી પહેલી પટ્ટાવલી સાથે ક્યાંક મેળામાં છે, ક્યાંક નથી ? ૧. શાંતિસૂરિ : તેમણે સં.૧૪૫૮ અને સં.૧૮૬૨માં પ્રતિષ્ઠા કરેલી છે. ૨. શ્રીસૂરિ : પ્રતિષ્ઠા સં.૧૪૬૫. ૩. યશોદેવ : સં. ૧૪૮૫થી સં. ૧૫૧૩. ૪. નન્ન = સં. ૧૫૨૮, ૧પ૨૯. ૫. ઉદ્યોતન : સં.૧૫૨૮થી સં.૧૫૪૯. ૬. મહેશ્વર = સં.૧૫૭૩થી સં.૧૫૯૯. ૭. યશોદેવ. ૮. નન્ન : સં. ૧૬૧૩. ૯. ઉદ્યોતન : ૧૦. મહેશ્વરઃ સં.૧૬૨૬થી સં.૧૬૮૧. [૧૬૬૭?] ૧૧. યશોદેવ : સં.૧૬૬૭થી સં. ૧૬૮૧. ઉપર નિર્દિષ્ટ વર્ષો શિષ્ય પરંપરામાં કોઈએ કરેલા કાર્યને આધારે કેટલેક ઠેકાણે મૂક્યાં જણાય છે. તેથી એની અધિકૃતતા કેટલી માનવી તે પ્રશ્ન છે.] પલ્લીવાલગચ્છની પટ્ટાવલી (૨) જિનવિજયજી પાસેથી મળેલી પ્રતમાંથી) વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ(પૃ.૭૨-૭૬)માં મુદ્રિત પાઠને આધારે અહીં કેટલીક શુદ્ધિ કરી છે.] ૧૦. મહાગિરિ અને સુહસ્તી સુહસ્તી સ્વ. વરાત્ ૨૯૧, આર્ય મહાગિરિ સ્વ. વીરાતુ ૨૯૩. તિપા. પટ્ટાવલી ક્ર.૮. ૧૧. બહુલ દશપૂર્વી. વેદપારંગત સ્વાતિ નામના વિપ્રને પ્રતિબોધી સ્વ. વીરાત્ ૩૨૫. ૧૨. સ્વાતિસૂરિ : રાજસભામાં ઉમાનો પક્ષ લઈ વિપ્રોને વાદમાં હરાવ્યા તેથી તે લોકમાં ઉમાસ્વાતિ તરીકે પ્રસિદ્ધ થયા. દશ અધ્યાયનું તત્ત્વાર્થભાષ્ય રચ્યું ને બીજા ગ્રંથો રચ્યા. સ્વ. વીરાત્ ૩૬૧. [આ સ્વાતિ તે ઉમાસ્વાતિ નહીં. જુઓ તપા. પટ્ટાવલી ક.૯ના પેટામાં.] . ૧૩. શ્યામાર્યઃ અંગોમાંથી પન્નવણા ઉપાંગ ઉદ્ધર્યું. વીરરાજપુત્ર શાંડિલ્યને Page #232 -------------------------------------------------------------------------- ________________ પલ્લીવાલગચ્છ પટ્ટાવલી ૨૨૧ પ્રતિબોધી તેમજ ઘણા ક્ષત્રિયોને બોધી સ્વ. વીરાત્ ૩૭૬. જુિઓ તપા. પટ્ટાવલી ક્ર.૯ના પેટામાં.] ૧૪. શાંડિલ્યસૂરિ ઃ તેમણે સુભોજરાજપુત્ર ગુપ્તને પ્રતિબોધી દીક્ષા આપી કે જે ગુપ્ત પંડિત પરંતુ સરલ હોવાથી આર્ય ગુપ્ત તરીકે પ્રસિદ્ધ થયા. સ્વ. વીરાતુ ૩૯૯. જુિઓ તપા. પટ્ટાવલી ક્ર.૯ના પેટામાં. ૧૫. આર્ય ગુપ્ત ઃ તેમણે વૃદ્ધ શ્રેષ્ઠીને દીક્ષા આપી કે જેમને વ્યાકરણ ભણતાં જોઈને લોકો કહે “આ વાદી છે.” આ સાંભળી લજ્જા પામી જ્યાં સુધી વિદ્યા ન પ્રાપ્ત થાય ત્યાં સુધી આંબિલ કરીશ એવો દઢ અભિગ્રહ તે વૃદ્ધ શિષ્ય લીધો. નવકારના જપપ્રભાવથી અસ્મલિત વાદશક્તિ તેમનામાં ઉદ્ભવી ને તેમને ભરૂચ મોકલ્યા. ૧૬. વૃદ્ધવાદી ઃ તેમણે સિદ્ધસેન દિવાકરને જીત્યા, કે જેમણે વિક્રમરાજાને પ્રતિબોધી “કલ્યાણમંદિર સ્તોત્રથી મહાકાલચેત્યસ્થિત ઈશ્વરલિંગમાંથી પાર્શ્વપ્રતિમા પ્રકટાવી. અનેક રાજપુત્ર તેમજ મરુદત્તના પુત્ર નાગદિત્રને પ્રતિબોધી પંચપૂર્વી કરી પોતાના પટ્ટે સ્થાપી સ્વ. વીરાતુ ૫૦૭. સિદ્ધસેન દિવાકર માટે જુઓ તપા. પટ્ટાવલી ક.૧૦ના પેટામાં. મુદ્રિત પટ્ટાવલીમાં નાગદિત્રને મરુદત્તના નહીં, ‘તેના” (સિદ્ધસેનના ? વૃદ્ધવાદીના ?) પુત્ર કહેવામાં આવ્યા છે.] ૧૭. નાગદિન્નસૂરિ : સોરઠમાં વિહાર કરતાં દ્વારામતીમાં ધરાવઈ ધિરાપતિ) રાજપુત્ર કર્ણસેનને પ્રતિબોધી દીક્ષા આપી. આથી ઘણા રાજપુત્રો પ્રતિબોધિત થયા. તેનો મામો નરદેવ પણ શિષ્ય થયો. તે પંચપૂર્વી થયા. તેમણે જીર્ણગઢ રાજાને પ્રતિબોધ્યો. નાગદિસૂરિ વિ.સં.૮૭માં સ્વ. ૧૮. નરદેવસૂરિ : વિહાર કરતાં હસ્તિનાપુર આવ્યા. ત્યાંના એક શ્રેષ્ઠીના ચાર પુત્રો પૈકી. સુરસેનને સંસાર પર ઇચ્છા ન હોવાથી દીક્ષા આપી. તેમણે તે રાષ્ટ્રમાં અન્યધર્મીને પ્રતિબોધ્યા. પછી તે સૂરિ ઉગ્ર વિહાર કરી મેદનીપુર(મેડતા)માં પાદોપગમાનપૂર્વક સંથારો કર્યો. ત્યાં ધિગુ-જાતીયને જીત્યા. સ્વ. વિ.સં.૧૨૫. નિકટવર્તી દેવોએ મહિમા કર્યો. ૧૯. સૂરસેનસૂરિ : વિહાર કરતાં ચિતોડ) આવી ત્યાં રહી ચંડીદેવીને પ્રતિબોધી હિંસાને વર્જિત કરી ત્યાંથી મંદસોરમાં કૃષ્ણ શ્રેષ્ઠીના પુત્ર ધર્મકીર્તિએ સૂરિને જોઈને સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું ને તેની વિનતિથી ચાતુર્માસ સૂરિએ ત્યાં કર્યું. લોક જિનધર્મરક્ત થયા. ધર્મકીર્તિએ દીક્ષા લીધી, ને ચારપૂર્વી થયા. સૂરિ ચિત્રકૂટમાં અણશણ કરી વિ.સં.૧૬૭માં દેવલોક સધાવ્યા.. ૨૦. ધર્મકીર્તિસૂરિ વિહાર કરતાં ઉજ્જયિની આવ્યા. ત્યાં સુરપ્રિય નામનો પ્રસિદ્ધ વિપ્ર ચાર વિદ્યામાં પારંગત રહેતો હતો. તેણે સૂરિને પૂછ્યું “કયા અનુષ્ઠાનથી મોક્ષ સધાય ? ધર્મનું મૂલ શું છે ?' સૂરિએ ઉત્તર દીધો, ‘નિરવદ્ય અધ્યવસાયવાળા અનુષ્ઠાનથી જીવ શિવને સાધે; અહિંસા એ ધર્મનું મૂલ છે – સર્વે ધર્મો તેમાં પ્રતિષ્ઠિત Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ છે એમ કેવલીએ કહ્યું છે.” તેણે પૂછ્યું. કેવલી કેવા હોય તે કોઈ જાણે છે ?' સૂરિએ જણાવ્યું, “હમણાં કેવલી આ ક્ષેત્રમાં નથી, તથાપિ તેમનાં વચન છે તેની પરીક્ષા કરવી.” વગેરે. આથી પ્રતિબોધ પામી તે વિપ્રે દીક્ષા લીધી. સૂરિ સં.૨૧૦માં દેવલોક ગયા. ૨૧. સુરપ્રિયસૂરિ. ૨૨. ધર્મઘોષસૂરિ. ૨૩. નિવૃત્તિસૂરિ. ૨૪. ઉદિતસૂરિ. ૨૫. ચન્દ્રશેખરસૂરિ. ૨૬. સુઘોષસૂરિ : તેમણે અજયગઢમાં નરશેખર રાજાના પુત્ર મહિધરને પ્રતિબોધી દીક્ષા આપી. રાજાએ આથી કોપાયમાન થઈ દેશવટો આપ્યો. સૂરિએ સં.૩૯૭માં સ્વર્ગવાસ કર્યો. ૨૭. મહિધરસૂરિ : વિહાર કરતાં અજયગઢમાં કનકસિંહરાયને પ્રતિબોધી મરુભૂમિમાં જઈ ત્યાં ઘણા શ્રાવકો કર્યા. ત્યાંથી વડનગરવાસી કોલગ શ્રેષ્ઠીના પુત્ર દાનપ્રિયને પ્રતિબોધ્યો ને દીક્ષા આપી. તે થોડો ઓછો પૂર્વધર થયો તેને પોતાની પાટે સ્થાપી સૂરિ સં.૪૨૫માં પરલોકે ગયા. ૨૮, દાનપ્રિયસૂરિ. ૨૯. મુનિચન્દ્રસૂરિ. ૩૦. દયાનન્દસૂરિ : તેમણે રાજગૃહનગરમાં દેવદત્ત ક્ષત્રિયના પુત્ર ધનમિત્રને દીક્ષા આપી, પછી પોતે સં.૪૭૦માં સ્વર્ગસ્થ. ૩૧. ધનમિત્રસૂરિ : મથુરામાં જઈ ત્યાં નરવર્મા પુરોહિતના પુત્ર સોમદેવને દીક્ષા આપી. પછી સં.૫૧૨માં સ્વ. ૩૨. સોમદેવસૂરિ : વિહાર કરતાં મથુરા આવ્યા. ત્યાં અન્ય પંચશતસૂરિસંઘ મળેલો તેમાં દેવર્કિંગણી કિંચિત્ ઓછા પૂર્વધર સમભાવી આત્મા બોલ્યા, “અલ્પવિદ્યા રહી છે તે હવે પછી કેવી રહેશે ? તેથી તમારી અનુજ્ઞા હોય તો સર્વે સૂત્રો પુસ્તકમાં લખીએ.” પછી સૂત્રો પુસ્તકમાં લખાયાં ને એથી પુસ્તકસ્થિત વિદ્યા થઈ. આમ થતાં ભંડારોમાં પુસ્તકો સ્થાપિત થયાં. સોમદેવસૂરિ સં.પરપમાં સ્વસ્થ થયા ને પૂર્વી વિચ્છિન્ન થયાં. ૩૩. ગુણધરસૂરિ. ૩૪. મહાનંદસૂરિ : તેમણે દિગંબર વિદ્યાનંદને વાદ વડે જીત્યા. પોતે દક્ષિણમાં ગયા. તર્કમંજરી' નામનો ગ્રંથ રચ્યો. સં.૬૦૫માં સ્વ. (૩૫. સમયસૂરિ : તેમના સમયમાં આચાર્યોમાં મતભેદ અનેકવિધ ઉદ્ભવ્યો. સમાચારી પણ વિષમ થઈ, અનેક ગ્રંથો નિમાયા. આર્ય-સુહસ્તિ-પરંપરાઓના સાધુઓનો શિથિલાચાર અને ચૈત્યવાસીઓનું ઘણું બલ જામ્યું. સુધર્મા-પરંપરાના પાલક થોડા રહ્યા. આ સૂરિ વિહાર કરતાં ભિન્નમાલ નગરે ગયા. ત્યાં સોમદેવબલિપુત્ર Page #234 -------------------------------------------------------------------------- ________________ પલ્લીવાલગચ્છ પટ્ટાવલી ૨૨૩ ઇન્દ્રદેવને પ્રતિબોધી દીક્ષા આપીને વિદ્યામાં પારંગત કર્યો. પછી પોતે સં.૬૭૦માં સ્વર્ગસ્થ. [મૂળ પ્રાકૃતમાં “સમઈ” નામ છે, જેનું “પટ્ટાવલી પરાગ સંગ્રહ’ સન્મતિ અને જેન પરંપરાનો ઈતિહાસે સુમતિ કરેલ છે.] ૩૬. ઇન્દ્રદેવસૂરિ. ૩૭. ભટ્ટસ્વામી. ૩૮. જિનપ્રભાચાર્ય : તેમણે કોરંટ ગામમાં મહાવીર-ચૈત્યમાં પ્રતિષ્ઠા કરી, પછી દેવાપુરના ચૈત્યમાં કરી. સં.૭૫૦માં સ્વ. ૩૮. માનદેવાચાર્ય : ઉગ્ર વિહાર કરતાં નડુલપત્તને તે નિવૃત્તિમાર્ગ વિશેષ કરી પ્રરૂપતા, તેથી લોકમાં નિવૃત્તિ-આચાર્ય મનાયા. જ્યાં વિહરે છે ત્યાં રોગો થતા નથી એમ કહી લોકો કહેતા “આ યુગમાં પ્રધાન છે.” એથી શ્રીમાલ બ્રાહ્મણો જિનધર્મમાં શ્રદ્ધાવાન થયા. એક પલ્લીવાલ બ્રાહ્મણ શ્રવણ નામનો વેદપાઠક હતો તેણે આચાર્યના મહિમાને જાણી પ્રવજ્યા લીધી. તેણે તર્કશાસ્ત્ર રચ્યું. એ નિવૃત્તિ-આચાર્ય સં.૭૮૦માં સ્વર્ગસ્થ થયા. ૪૦. શ્રવણાચાર્ય : નિવૃત્તિ-આચાર્યના શિષ્ય હોવાથી પ્રસિદ્ધ થયેલ નિવૃત્તિકુલ અલ્પ સાધુવર્ગવાળું વિહરતું હતું. એક રાત્રિએ ગૂલરોગથી તે કાલધર્મ પામ્યા. બાકીના શિષ્ય આચાર્યો વિચારતા હતા કે હવે કોણ પટ્ટધર સૂરિ થશે; ત્યાં કોટિગણના જયાનંદસૂરિ આવ્યા ને તેમણે શાસન કર્યું કે તમારી વચ્ચે સૂર યોગ્ય છે. તેઓએ કહ્યું, “તમે તેમને સ્થાપો.' તેમણે સૂરાચાર્યને સ્થાપ્યા. ૪૧. સૂરાચાર્ય : તેમને સાધુઓએ માન્યા. ગચ્છવૃદ્ધિ થઈ. બંને આચાર્યો સાથે પરમ પ્રીતિવાળા રહી વિચરતા હતા. એકદા દુકાળ પડ્યો એટલે બંને માલવદેશમાં જુદા સમુદાયમાં વિહાર કરતા થયા. સૂરાચાર્ય મહિંદનગરે ચાતુર્માસ રહ્યા. જયાનંદસૂરિએ ઉજ્જયિની કોલ કર્યો એ સાંભળી સૂરાચાર્ય શોકાકુલ થયા. તેમના શિષ્ય દેલ મહત્તરે કહ્યું “આ યુક્ત નથી.” આચાર્ય દેલ મહત્તરને માટે સ્થાપી અઠ્ઠમઅઠ્ઠમના પારણાંતે આયંબિલ કરતા સર્વ અનિત્ય છે એમ ધ્યાન ધરતા ઉજ્જયિનીમાં અણશણ કરી દેવલોક સધાવ્યા. ( ૪૨. દેલ મહત્તર : આચાર્ય વિહરતાં ભિન્નમાલપુરમાં આવ્યા. ત્યાં સુપ્રભ નામના વેદપારંગત વિપ્રનો પુત્ર દુર્ગ લોકાયતિક હોઈ પરલોકને પ્રમાણતો નહોતો તેને તેમણે પ્રતિબોધી દીક્ષા આપી. પછી વિહાર કરતાં સાણપુરમાં એક શુભપતિ [કે સુખપતિ નામના ક્ષત્રિયને ઘેલો પુત્ર (ગર્ગ) હતો તેણે આચાર્યને કહ્યું, ‘પુત્રનું ગાંડપણ દૂર જે કરે તેની આજ્ઞા શિરે ચડાવું.” આચાર્યે કહ્યું, ‘તેને દીક્ષિત કરશો ?” તેણે હા પાડી એટલે વિદ્યાના ઉપયોગથી શુદ્ધ બુદ્ધિવાળો કરી દીક્ષા આપીને શાસ્ત્રપારંગત કર્યો. દેલ મહત્તરે દુર્ગ અને આ એમ બંનેને આચાર્યપદે સ્થાપી કાલ કર્યો. ૪૩. દુર્ગસ્વામી અને ગર્ગાચાર્ય : એકદા શ્રીમાલપુરે ગયા. ત્યાં ધની નામનો For Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જૈન ગૂર્જર કવિઓ: ૯ શ્રેષ્ઠી જિનશ્રાવક હતો. તેના ઘેર સિદ્ધ નામનો રાજપુત્ર હતો, તેને ગર્ગ ઋષિએ દીક્ષા આપી. અતીવ તર્કબુદ્ધિવાળા તેણે એકદા પૂછયું, “આથી કંઈ વધુ તર્ક છે કે નહીં ?' દુર્ગાચાર્યે કહ્યું, “બુદ્ધધર્મમાં છે.” એટલે ત્યાં જવા ઉઘુક્ત થયો એટલે ગર્ગ ઋષિએ કહ્યું, ને જતો, શ્રદ્ધાભંગ થશે.” તેણે કહ્યું, “હું અહીં પાછો આવીશ.' એમ કહી ગયો ને સમ્યકત્વહીન થઈ આવ્યો. દુર્ગાચાર્યે બોધ આપ્યો છતાં પુનઃ ગયો. આમ ગમણાગમણ થતાં ગર્ગાચાર્યે જયાનંદસૂરિપરંપરાશિષ્ય હરિભદ્રાચાર્ય મહત્તર બુદ્ધિમાન બૌદ્ધમતજ્ઞાતા હોઈ તેમને વિનતિ કરી કે સિદ્ધને ઠેકાણે લાવો. હરિભદ્રાચાર્યે કહ્યું. “ગમે તે ઉપાય કરીશ.” તે આવ્યો, બોધ આપ્યો પણ રહ્યો નહીં. એટલે હરિભદ્રસૂરિએ તેના બોધઅર્થે લલિતવિસ્તરા-વૃત્તિ' રચી. તર્કમંથર હરિભદ્રે પોતાનો કાલ નજીક જાણી ગર્ગાચાર્યને તે વૃત્તિ સમર્પિત કરી પોતે અણસણથી દેવલોક ગયા. કાલાંતરે આવેલા સિદ્ધને ગર્ગાચાર્યે તે વૃત્તિ આપી. તેના અર્થ સમજીને તે બોલી ઊઠ્યો, “અહો અતિ પંડિત હરિભદ્રગુરુ.” આથી સમ્યક્ત્વ પામી જિનવચને ભાવિતાત્મા થઈ ઉગ્ર તપ આચરતા વિહાર કરે છે. દુર્ગસ્વામી સં.૯૦૨માં સ્વર્ગસ્થ થયા. તેમના શિષ્ય શ્રીષેણને આચાર્યપદે સ્થાપ્યા. ગર્ગાચાર્યે સં.૯૧૨માં કોલ કર્યો, ને તેમની પાટે સિદ્ધાચાર્ય/સિદ્ધર્ષિ થયા. [હરિભદ્રસૂરિ માટે જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૨૪ના પેટામાં.] ૪૪. શ્રીષેણ અને સિદ્ધાચાર્ય : શ્રીષેણે માલવા જઈ ત્યાં નોલાઈમાં ધર્મદાસ શ્રેષ્ઠીના પુત્રને દીક્ષા આપી, નગરના સંઘે કરાવેલ ચૈત્યમાં પ્રતિષ્ઠા કરી. સિદ્ધર્ષિ આચાર્ય સં.૯૬૮માં દેવલોક પામ્યા. ૪૫. ધર્મમતિ આચાર્ય. ૪૬. નેમસૂરિ. ૪૭. સુબ્રતિસૂરિ : તે સમયે બહુ ગણભેદો થયા. આચાર્યોમાં વિવાદો જાગ્યા. નિજનિજ શ્રાવકશ્રાવિકાનો સંગ્રહ થવા લાગ્યો. સુબ્રતિસૂરિના શિષ્યો સર્વત્ર વિહાર કરવા લાગ્યા. તેમાં એક દિનશેખર અતીવ પંડિત હતો. સુબ્રતિસૂરિ સ્વ.૧૧.૦૧. ૪૮. દિનશેખરદિનેશ્વરસૂરિ : ઉગ્રવિહારી મહાત્મા વિચરતાં પટ્ટણમાં ગયા. ત્યાં મહેશ્વર જાતિના વણિકોને પ્રતિબોધ્યા. ૪૯. મહેશ્વર : નડુલાઈ ગયા. ત્યાં પલ્લીવાલ વિપ્રો - બ્રાહ્મણોને શ્રદ્ધાવાળા શ્રાવકો કરવામાં આવ્યા. લોકમાં તેથી પલ્લીવાલગચ્છ એ નામ પડ્યું. તે સૂરિ સં.૧૧૫૦માં દેવલોકે ગયા. ૫૦. દેવસૂરિ : તેમણે સુવર્ણગઢમાં પાર્શ્વનાથચત્યની પ્રતિષ્ઠા કરી. વળી મહાવીર-ચૈત્ય પર સુવર્ણકળશ સ્થાપ્યા. તે અવસરે પુનમિયા આદિ ગચ્છ પ્રકટ્યા. દેવસૂરિ સં. ૧૨૨પમાં સ્વર્ગસ્થ. ૫૧. જિનદેવસૂરિ ઃ તેમણે જ્યોતિષશાસ્ત્ર રચ્યું. સોનગરાને પ્રતિબોધ્યા. જાલંધર તળાવ સમીપે ચૈત્યની પ્રતિષ્ઠા કરી. સં. ૧૨૭રમાં સ્વર્ગસ્થ. પ૨. કર્ણસૂરિ. Page #236 -------------------------------------------------------------------------- ________________ પલ્લીવાલગચ્છ પટ્ટાવલી ૨૨૫ પ૩. વિષ્ણુસૂરિ. ૫૪. આગ્રદેવસૂરિ : “કથાકોશ આદિ ગ્રંથોના કર્તા. ૫૫. સોમતિલકસૂરિ. ૫૬. ભીમદેવસૂરિ ઃ કોરંટ ગામમાં ચૈત્યપ્રતિષ્ઠા કરી સં.૧૪૦૨ વર્ષે. ૫૭. વિમલસૂરિ ઃ મેદપાટદેશમાં ઉદયસાગરની પાળ પરના ચૈત્યમાં જિનબિંબ સ્થાપ્યું. ૫૮. નરોત્તમસૂરિ : સં.૧૪૯૧માં સ્વ. ૫૯. સ્વાતિસૂરિ. ૬૦. હેમસૂરિ ઃ તેમણે ચિંતામણિ પાર્શ્વનાથના સ્મરણ કરવાથી “ચિંતામણિય' એ નામ તેમનું પ્રસિદ્ધ થયું, સં.૧૫૧૫. ૬૧. હર્ષસરિ: પોશાળે રહેતા. ૬૨. કમલચન્દ્ર. ૬૩. ગુણમાણિક. ૬૪. સુંદરચન્દ્રઃ સં.૧૬૭૫. ૬૫. પ્રભુચન્દ્ર ઃ વિદ્યમાન વર્તે છે. - ઇતિ ગુરુપટ્ટાવલી ચિંતામણિયા પાડાવલગચ્છીયસ્ય શ્રી રતુ. જાહડાનગરે. (સરલ પ્રાકૃતમાં લખેલી તાજી ૭ પત્રની પ્રત પ્ર. કાન્તિવિજય ભંડાર, કે જે શ્રી જિનવિજયજી પાસેથી મને પ્રાપ્ત થયેલી તે માટે તેમનો ઉપકાર છે.) નોધ : (૧) ૫૪મા આમદેવસૂરિ “કથાકોષ” આદિના કર્તા ગણાવ્યા છે. સં. ૧૧૯૦માં જે આઝદેવસૂરિએ “આખ્યાનકમણિકોશ'ની વૃત્તિ રચી તે આમ્રદેવસૂરિ બ્રહગચ્છના જિનચન્દ્રસૂરિના શિષ્ય હતા. એમને અહીં મૂકી દીધા લાગે છે. (૨) આમાં જણાવેલા સૂરિઓ પૈકી કોઈનો પ્રતિમાલેખ કે ગ્રંથ ઉપલબ્ધ થયો નથી. (૩) પ૭માં વિમલસૂરિએ ઉદયસાગર તળાવ પરના ચૈત્યમાં બિંબપ્રતિષ્ઠા કરી તો તે તળાવનો સંવત વિચારણીય છે. કારણકે ઉદયપુર પોતે સં.૧૫૦૦માં સ્થપાયું. (૪) પલ્લીવાલગચ્છના જે સૂરિઓના લેખો મળે છે તે આમાં દેખાતા નથી. પલીવાલગચ્છના મહેશ્વરસૂરિકત “કાલકાચાર્ય-કથા’ કે જેની તાડપત્રની પ્રતિ સં. ૧૩૬પમાં લખાયેલ મળે છે તે અને શ્રી મહાવીરથી ૬૦મી પાટે થયેલા પલ્લીવાલગચ્છના જે મહેશ્વરસૂરિ સં. ૧૬૨૨ ને ૧૬૨૯ અને તે આસપાસ ગ્રંથો રચનાર અજિતદેવસૂરિના ગુરુ છે તેમનો અને જે મહેશ્વરસૂરિના લેખો મળે છે તેમનો અને આમાં જણાવેલ સં.૧૧૫૦માં સ્વર્ગસ્થ થયેલ મહેશ્વરસૂરિનો સમય મળતો નથી. (૫) નિવૃત્તિકુળના લાટ દેશમાં થયેલ સૂર્યાચાર્ય સુરાચાર્ય, તેમના શિષ્ય દેલ મહત્તર ને તેમના શિષ્ય દુર્ગસ્વામી ને તેમના શિષ્ય સિદ્ધાર્ષિને આમાં ક.૪૧થી ૪૪માં ભેળવી દીધા છે. આ સર્વ પરથી પટ્ટાવલી કેટલી વિશ્વસનીય છે તે વિચારવા યોગ્ય છે. મેં તો જેવી મળી સાર રૂપે અત્ર મૂકી છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ (પ્રથમ આવૃત્તિમાં નહીં આવેલી કેટલીક પટ્ટાવલીઓ અહીં આપી છે. એ મુખ્યત્વે “જૈન પરંપરાનો ઇતિહાસ', “જૈન ધર્મકા મૌલિક ઇતિહાસ' (હસ્તીમલજી)ને આધારે અપાયેલી છે. પ્રસંગોપાત્ત “જૈન ગૂર્જર કવિઓ અને “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસનો પણ લાભ લીધો છે.) વાચક(વાચનાચાર્ય)વંશ/વિદ્યાધરવંશ પરંપરા આર્ય સુહસ્તિસૂરિ(તપાગચ્છ પટ્ટાવલી ક.૮)થી ત્રણ પ્રકારની શ્રમણપરંપરા ચાલી છે ? (૧) ગણધરવંશ : સુહસ્તિસૂરિના પાંચમા શિષ્ય સુસ્થિતસૂરિની આચાર્યપરંપરા/ગણનાયકપરંપરા જે ખરતર આદિ ગચ્છોની પટ્ટાવલીમાં આવી ગઈ છે. (૨) વાચક(વાચનાચાર્ય)વંશ/વિદ્યાધરવંશ : સુહસ્તિસૂરિ સુધીના આચાર્યો ગણનાયક હતા અને વાચનાચાર્ય પણ હતા, એટલેકે તેઓ ગણ સંઘની સંભાળ લેતા હતા તેમજ શિષ્યોને પઠનપાઠન પણ કરાવતા હતા, જિનાગમની રક્ષા કરતા હતા.. પછીના આચાર્યોમાં એ સામર્થ્ય રહ્યું નહીં તેથી ચારિત્રરક્ષાનું અને શ્રુતજ્ઞાનરક્ષાનું એ બે કાર્યો જુદાં થઈ ગયાં અને ગણધરવંશ તથા વાચક(વાચનાચાર્ય)વંશ/વિદ્યાધરવંશની બે જુદી પરંપરા ઊભી થઈ. ગણધરવંશમાં તો સળંગ શિષ્ય પરંપરા આવે છે, જ્યારે વાચકવંશમાં એક પછી એક થયેલા કોઈ પણ ગચ્છના સમર્થ વાચનાચાર્યની કાલાનુક્રમિક નામાવલી આવે છે. જેમકે, આચાર્ય સુહસ્તિસૂરિ પછી આર્ય મહાગિરિના શિષ્ય આર્ય બક્ષિસહસૂરિ વાચનાચાર્ય બન્યા છે. ગણાચાર્ય અને વાચનાચાર્ય એક જ હોય એમ પણ પછીથી ક્વચિત બન્યું છે. જેમકે, વજૂસ્વામી ગણાચાર્ય તેમ વાચનાચાર્ય એમ બન્ને પદવીના ધારક હતા. (૩) યુગપ્રધાન પટ્ટાવલી : વિવિધ ગણ, શાખા કે કુલના ગણાચાર્યો કે વાચનાચાર્યોમાંથી કોઈ પણ કાળે જે અમુક વિશેષ લક્ષણસંપન્ન હોય ને તેથી સમસ્ત શ્રમણ સંઘમાં પ્રધાન હોય તે યુગપ્રધાન ગણાય છે. એક યુગપ્રધાનનું સ્વર્ગગમન થતાં બીજા આચાર્યમાં યુગપ્રધાનનાં લક્ષણો પ્રકટે છે અને તે ત્યારથી યુગપ્રધાન બને છે. આ રીતે યુગપ્રધાનોની સાંકળ જોડાતી રહે છે. આ રીતે વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય એ બન્ને પદ કોઈ ગણવિશેષમાં સીમિત ન રહેતાં યોગ્યતા વિશેષ સાથે સંબંધિત રહ્યાં ને એથી વિવિધ ગણ, કુલ વગેરેમાં વિભક્ત થતો રહેલો શ્રમણસંઘ એકસૂત્રે બંધાયેલો રહ્યો. હવે આપણે વાચકવંશ પરંપરા જોઈએ. ૮. આર્ય સુહસ્તિી. ૯. બધિસહ : કૌશિકગોત્રીય બ્રાહ્મણ. આર્ય મહાગિરિના શિષ્ય. એમની Page #238 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ ૨૨૭ પાસેથી ૧૦ પૂર્વોનું જ્ઞાન મેળવ્યું હતું. વીર સં.૨૪પમાં આર્ય મહાગિરિના સ્વર્ગગમન પછી એમની પરંપરાના એ ગણાચાર્ય બન્યા અને એમનો ઉત્તર-બક્ષિસહ-ગચ્છ કહેવાયો. આર્ય સુહસ્તીએ એમને સમસ્ત સંઘના વાચનાચાર્યપદે નિયુક્ત કર્યા. એથી બે પરંપરાઓ વચ્ચે સામંજસ્ય અને સહયોગ બની રહ્યા. સ્વ. વીર સં.૩૨૯. જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૮ના પેટામાં. ૧૦. સ્વાતિ : હારીતગોત્રીય બ્રાહ્મણ. બલિસહના શિષ્ય. એમની પાસેથી દશ પૂર્વોનું જ્ઞાન મેળવ્યું હતું. વીર સં.૩૨૯માં બક્ષિસહ પછી આચાર્યપદે આવ્યા હોય. સ્વ. વીર સં.૩૩૬(૩૩૫). જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૯ના પેટામાં. ૧૧. શ્યામાચાર્ય/કાલકાચાર્ય (પ્રથમ) : જન્મ વીર સં.૨૮૦, દીક્ષા વીર સં.૩૦૦, વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય વીર સં.૩૩પ, . વીર સં.૩૭૬. એક ઉલ્લેખ પ્રમાણે સ્વાતિ પછી વાચનાચાર્ય. બીજા ઉલ્લેખ પ્રમાણે આચાર્ય ગુણાકર પછી યુગપ્રધાનાચાર્ય. આમ વાચકવંશ અને યુગપ્રધાનપરંપરા બન્નેના એ આચાર્ય મનાય છે. દ્રવ્યાનુયોગના પ્રકાંડ વિદ્વાન, નિગોદવ્યાખ્યાતા અને પ્રજ્ઞાપના સૂત્રના રચયિતા. તેમનાથી કાલિકાચાર્ય-ગચ્છ નીકળ્યો છે. જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૯ના પેટામાં. ૧૨. સ્કંદિલ/ષાંડિલ્ય/શાંડિલ્ય : કૌશિકગોત્રીય. જન્મ વીર સં.૩૦૬, દીક્ષા ૨૨ વર્ષની વયે, વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય વીર સં.૩૭૬, સ્વ. વીર સં.૪૧૪. જીતકલ્પના જ્ઞાતા અથવા જીતવ્યવહારનું સમ્યફ પાલન કરનાર હોવાથી જીતધર કહેવાયા હોય એમ જણાય છે. આર્ય સ્કંદિલ વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય એ બન્ને પદના ધારણ કરનાર હતા. એમનાથી પાંડિલ્યગચ્છ શરૂ થયો. જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૯ના પેટામાં. ૧૩. સમુદ્ર ઃ વાચનાચાર્ય વીર સં.૪૧૪, સ્વ. વીર સં.૪૫૪. તત્ત્વજ્ઞાન ઉપરાંત ભૂગોળના વિશેષ જ્ઞાતા. ૧૪. મંગુ: આર્ય સમુદ્રના શિષ્ય. વાચનાચાર્ય વીર સં.૪૫૪. જ્ઞાની, ધ્યાની અને સમ્યક દર્શનના પ્રચારક હતા. મથુરાના લોકોએ ભક્તિપૂર્વક વહોરાવેલા સ્વાદિષ્ટ આહાર આદિની લાલચને વશ થઈ શિથિલાચારી બની ત્યાં સ્થિરવાસ કરી રહ્યા અને કાળધર્મ પામ્યા પછી યક્ષયોનિને પ્રાપ્ત થયા એવી કથા છે. આર્ય મંગુ અને આર્ય નંદિલ વચ્ચે નંદીસૂત્ર સ્થવિરાવલીની પ્રક્ષિપ્ત ગાથાઓમાં આર્ય ધર્મ, ભદ્રગુપ્ત, વજૂસ્વામી અને રક્ષિતનાં મળે છે. પરંતુ એ યુગપ્રધાનાચાય છે. ૧૫. નંદિલ ઃ વીર સં. પાંચમી સદી/વિ.સં. બીજી સદીના આચાર્ય. વ્યાકરણ. ગણિત, ભાંગા અને કર્મપ્રકૃતિના પ્રકાંડ વિદ્વાન, વૈરોટ્યા દેવીના પ્રતિબોધક મનાયા છે. એ દેવીની પ્રશસ્તિ કરતા “નમિઉણ જિણે પાસ' એ મંત્રગર્ભિત સ્તુતિની એમણે Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ રચના કરી છે એમ કહેવાય છે. ૧૬. નાગહસ્તી : પાદલિપ્તસૂરિના ગુરુ મનાયા છે. પૂર્વજ્ઞાનના ધારક હોવાને કારણે દ્રવ્યાનુયોગ અને કર્મપ્રકૃતિના મર્મજ્ઞ હતા. વજૂસેનસૂરિ પછીના યુગપ્રધાન નાગેન્દ્રસૂરિ પણ કેટલીક વાર નાગહસ્તિસૂરિ તરીકે ઉલ્લેખાયા છે અને તેથી વાચનાચાર્ય નાગહસ્તિસૂરિ સાથે એમની ભેળસેળ થયેલી છે. પાદલિપ્ત માટે જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર. ૧૫ના પેટામાં. ૧૭. રેવતી નક્ષત્રઃ આર્ય વજુસેનસૂરિના સમયની એટલેકે વીર સં.૬૪૦-૫૦ની આસપાસ થયેલા વાચનાચાર્ય રેવતી નક્ષત્રને વીર સં.૭૪૮માં સ્વર્ગસ્થ થયેલા યુગપ્રધાન રેવતીમિત્રથી જુદા માનવા જોઈએ. ૧૮. (બ્રહ્મદીપક) સિંહઃ રેવતી નક્ષત્રના શિષ્ય. કાલિક સૂત્રની વ્યાખ્યા કરવામાં નિપુણ ને બ્રહ્મદીપના સિંહ તરીકે ઓળખાવાયેલા આ આચાર્ય બ્રહ્મદીપિકા શાખાના હોવા સંભવ. વાચનાચાર્યકાળ સંભવતઃ વીર સં. આઠમી સદીના અંતભાગ. બ્રહ્મદીપક એ વિશેષણને કારણે વાચનાચાર્ય સિંહ યુગપ્રધાનાચાર્ય સિંહથી જુદા હોવાનો સંભવ, જોકે ઘણે સ્થાને બન્નેને એક માનવામાં આવ્યા છે. ૧૯. સ્કંદિલ ઃ બ્રહ્મદીપક સિંહના શિષ્ય. મથુરાના બ્રાહ્મણ મેઘરથ અને રૂપસેનાના પુત્ર. કાર્યકાલ વીર સં.૮૨૩–૪૦ આસપાસ. આ સમયે એમણે ઉત્તર ભારતના મુનિઓને મથુરામાં એકત્રિત કરી આગમવાચના કરી. સ્વ. મથુરામાં. કાશ્યપગોત્રીય આર્ય ધર્મના શિષ્ય આર્ય સંડિલ્બનો ઉલ્લેખ મળે છે તે જુદા હોવાનો સંભવ છે. કેટલીક વાર બન્નેને એક માનવામાં આવ્યા છે. ૨૦. હિમવત્ત ક્ષમાશ્રમણ : સ્કંદિલાચાર્યના શિષ્ય. કેટલાક પૂર્વેના જ્ઞાતા. સમય વીર સં. નવમી સદીના મધ્ય ભાગ. ૨૧. નાગાર્જુન : યુપ્રધાનાચાર્ય નાગાર્જુન અને વાચનાચાર્ય નાગાર્જુન એક જ જણાય છે. સંભવતઃ હિમવન્તના શિષ્ય. ટંક નગરના ક્ષત્રિય સંગ્રામસિંહ અને સુવ્રતાના પુત્ર. જન્મ વીર સં.૭પ૩, દીક્ષા વીર સં.૮૦૭, યુગપ્રધાનાચાર્ય વીર સં.૮૨૬, વાચનાચાર્ય તે પછી, સ્વ. વીર સં.૯૦૪. આર્ય સ્કંદિલે મથુરામાં આગમવાચના કરી ત્યારે આમણે દક્ષિણાપથના શ્રમણસંઘને એકત્રિત કરી વલ્લભીમાં આગમવાચના કરી હતી. ઔષધિવિજ્ઞાનના જ્ઞાતા હતા અને પાદલિપ્તસૂરિના એ ભક્ત બનેલા એવી કથા મળે છે, જોકે પાદલિપ્તસૂરિનો સમય વીર સં.પ૯૭ પૂર્વેનો છે. નંદીસૂત્ર સ્થવિરાવલીની પ્રક્ષિપ્ત ગાથામાં નાગાર્જુન પછી વાચનાચાર્ય ગોવિન્દનો ઉલ્લેખ મળે છે. એ નિર્યુક્તિકાર લેખાયા છે અને કદાચ આચારાંગના શસ્ત્રપરિજ્ઞા અધ્યયન પર એમણે નિયુક્તિ રચી હોય. એમનો સમય વિક્રમની પાંચમી સદી પૂર્વાર્ધ (વીસ સંવત ૯૦૦ આસપાસ) મનાયો છે. ૨૨. ભૂતદિન્ન : નાગાર્જુનના શિષ્ય. યુગપ્રધાનાચાર્ય પણ મનાયા છે. એ Page #240 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ બરાબર હોય તો જન્મ વીર સં.૮૬૪, દીક્ષા વીર સં.૮૮૨, યુગપ્રધાનાચાર્ય વીર સં.૯૦૪, સ્વ. વી૨ સં.૯૮૩. ૨૩. લોહિત્યસૂરિ : તેઓ સૂત્રાર્થના સમ્યક્ ધારક અને સપ્તભંગીમાં નિષ્ણાત હતા. ૨૪. દૃષ્યગણિ : અન્ય ગચ્છોના શ્રમણો શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરવા એમની પાસે આવતા. અન્ય આર્ય દેસીનો ઉલ્લેખ મળે છે તે કદાચ આ જ આચાર્ય હોય. સમય વીર સં. દશમી સદીનો મધ્યભાગ. ૨૫. દેવ વાચક/દેવર્કિંગણિ ક્ષમાશ્રમણ : સંભવતઃ દૂષ્યગણિના શિષ્ય. વેરાવળ પાટણના કાશ્યપગોત્રીય ક્ષત્રિય કામર્દિ અને કલાવતીના પુત્ર તથા આચાર્ય લોહિત્ય પાસે દીક્ષિત એવી કથા પણ મળે છે. વીર સં.૯૮૦માં વલભીમાં મુનિસંમેલન કરી આગમોના પાઠ વ્યવસ્થિત કરી એમને પુસ્તકારૂંઢ ક૨વાનું કાર્ય કર્યું. આ એમનું એક અત્યંત મહત્ત્વપૂર્ણ કાર્ય ગણાય છે અને એથી સર્વ વાચનાચાર્યોમાં એમનું અનોખું સ્થાન છે. ૨૨૯ પૂર્વગત શ્રુતના જાણકારો માટે વાદી, ક્ષમાશ્રમણ, દિવાકર અને વાચક એ ચારે શબ્દો વપરાયા છે. યુગપ્રધાન પટ્ટાવલી સુધર્મસ્વામીથી આર્ય સુહસ્તિસૂરિ (ખરતર. પટ્ટાવલી ક્ર.૨થી ૧૧, તપા. પટ્ટાવલી ક્ર.૧થી ૮) ગણાચાર્ય ઉપરાંત વાચનાચાર્ય તેમજ યુગપ્રધાનાચાર્ય હતા. તેમની માહિતી ત્યાં નોંધાયેલી છે. એથી અહીં એમનો કેવળ યુગપ્રધાનકાળ જ આપ્યો છે - કાલાનુક્રમ દર્શાવવાના હેતુથી. - ૧. સુધર્મા : વીર સં.૧થી ૨૦, ૨. જંબૂ, વી૨ સં.૨૦થી ૬૪. ૩. પ્રભવ : વીર સં.૬૪થી ૭૫. ૪. શય્યભવ : વીર સં.૭૫થી ૯૮. ૫. યશોભદ્ર : વીર સં.૯૮થી ૧૪૮, ૬. સંભૂતિવિજય : વી૨ સં.૧૪૮થી ૧૫૬. ૭. ભદ્રબાહુ : વીર સં.૧૫૬થી ૧૭૦. ૮. સ્થૂલભદ્ર : વીર સં.૧૭૦થી ૨૧૫. ૯. મહાગિરિ : વીર સં.૨૧૫થી ૨૪૫. ૧૦. સુહસ્તિ : વીર સં.૨૪૫થી ૨૯૧, ૧૧. ગુણસુંદર ઃ સુહસ્તિસૂરિના શિષ્ય. ત્યાં એમનું નામ મેઘગણિ છે. ગુણાકર અને ઘનસુંદર એમનાં અન્ય નામો મનાયાં છે. જન્મ વીર સં.૨૩૫, દીક્ષા વી૨ સં.૨૫૯, યુગપ્રધાનપદ વીર સં.૨૯૧, સ્વ. વી૨ સં.૩૩૫. ૧૨. શ્યામાચાર્ય ઃ યુગપ્રધાન વીર સં.૩૩૫થી ૩૭૬. જુઓ વાચકવંશ પરંપરા : Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જૈન ગૂર્જર કવિઓ : ૯ ક્ર.૧૧: ૧૩. સ્કંદિલ : યુગપ્રધાન વીર સં.૩૭૬થી ૪૧૪. જુઓ વાચકવંશ પરંપરા ક્ર. ૧૨. ૧૪. રેવતીમિત્ર : દીક્ષા ૧૪ વર્ષની વયે, ૪૮ વર્ષ સામાન્ય સાધુપર્યાયે રહી વીર સં.૪૧૪માં યુગપ્રધાન. સ્વ. વીર સં.૪૫૦. ૧૫. ધર્મ જન્મ વીર સં.૩૯૨, દીક્ષા વીર સં.૪૦૬, યુગપ્રધાન વીર સં.૪૫૦, સ્વ. વીર સં.૪૯૪. ૧૬. ભદ્રગુપ્ત ઃ જન્મ વીર સં.૪૨૮, દીક્ષા વીર સં.૪૪૯, યુગપ્રધાન વીર સં.૪૯૪, સ્વ. વીર સં.પ૩૩. દશ પૂર્વોનું જ્ઞાન ધરાવતા હતા, જે એમણે પોતાના શિષ્ય વજૂસ્વામીને આપ્યું હતું. ૧૭. ગુપ્ત ઃ જન્મ વીર સં.૪૪૮, દીક્ષા સં.૪૮૩, યુગપ્રધાન વીર સંપ૩૩, સ્વ. વીર સં૫૪૮. ઐરાશિક મતનો સ્થાપક છઠ્ઠો નિલવ આમનો જ શિષ્ય હતો. ૧૮. વજૂઃ યુગપ્રધાન વીર સં.પ૪૮થી ૫૮૪. ગણાચાર્ય પણ હતા. વિશેષ પરિચય માટે જુઓ ખરતર. પટ્ટાવલી ક. ૧૬. ૧૯. રક્ષિત : દશપુર(મન્દસોર)ના બ્રાહ્મણ સોમદેવ અને રુદ્ર સોમાના પુત્ર. જન્મ વીર સં.પ૨૨, દક્ષા વીર સં.૫૪૪, યુગપ્રધાન વીર સં.૧૮૪, સ્વ. વીર સં.૫૯૭. દીક્ષા તોષલિપુત્ર પાસે, વજૂ પાસે નવ પૂર્વ અને દશમું અધૂરું શીખ્યા. જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૧૮ના પેટામાં. ૨૦. દુર્બલિકાપુષ્યમિત્ર : બૌદ્ધ પરિવારમાં જન્મ વીર સં.૫૫૦, દીક્ષા વીર સં.પ૬૭ રક્ષિતસૂરિ પાસે, યુગપ્રધાન વીર સં.પ૯૭, સ્વ. વીર સં.૬૧૭ કે ૬૧૦. રક્ષિતસૂરિ પાસેથી એકાદશાંગી તથા સાડા નવ પૂર્વનું જ્ઞાન મેળવ્યું હતું. ૨૧. વજૂસેન : યુગપ્રધાન વીર સં.૬૧૭થી ૬૨૦. ગણાચાર્ય પણ હતા. વિશેષ પરિચય માટે જુઓ ખરતર પટ્ટાવલી ક.૧૭. ૨૨. નાગેન્દ્ર : સોપારકના શ્રેષ્ઠી જિનદત્ત અને ઈશ્વરીના સૌથી મોટા પુત્ર. વજ્રસેનના શિષ્ય. જન્મ વીર સં.પ૭૩, દીક્ષા વીર સં.પ૯૨-૯૩, યુગપ્રધાન વીર સં. ૬૨૦. સ્વ. વીર સં.૬૮૯. એમને પણ સાડા નવ પૂર્વનું જ્ઞાન હતું. નાગેન્દ્રને સ્થાને નાગહસ્તી નામ પણ મળે છે અને એમને વાચકવંશ પરંપરાના ક્ર.૧૬ સાથે એક કરી દેવામાં આવે છે પણ એ નાગહસ્તી તો નંદિલસૂરિશિષ્ય છે અને વહેલા થયા છે. આ નાગેન્દ્રથી નાગેન્દ્રકુલનો આરંભ થયો. ૨૩. રેવતીમિત્ર: નાગેન્દ્રના શિષ્ય. યુગપ્રધાન વીર સં.૬૮૯થી ૭૪૮. આમને અને વાચકવંશ પરંપરાના ક્ર.૧૭ના રેવતી નક્ષત્રને કેટલીક વાર એક માની લેવામાં આવ્યા છે પણ એ રેવતીનક્ષત્ર બ્રહ્મદીપકસિંહના ગુરુ છે અને વહેલા Page #242 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ ૨૩૧ થયા છે. ૨૪. સિંહ ઃ જન્મ વીર સં.૭૧૦, દિક્ષા વીર સં.૭૨૮, યુગપ્રધાન વીર સં.૭૪૮, સ્વ. વીર સં.૮૨૬. આમને તથા વાચકવંશ પરંપરાના ૪.૧૮ના બ્રહ્મદીપકસિંહને કેટલીક વાર એક માની લેવામાં આવ્યા છે. પણ ઉપર આપેલો સમય સ્વીકારીએ તો એ શંકાસ્પદ ઠરે ૨૫. નાગાર્જુનઃ યુગપ્રધાન વીર સં.૮૨૬થી ૯૦૪. વાચનાચાર્ય પણ મનાયા છે. જુઓ વાચકવંશ પરંપરા ક્ર.૨૧. ૨૬. ભૂતદિન્ન : યુગપ્રધાન વીર સં.૯૦૪થી ૬૮૩. વાચનાચાર્ય પણ મનાયા છે. જુઓ વાચકવંશ પરંપરા ક્ર. ૨૨. ૨૭. કાલિક (ચોથા) : જન્મ વીર સં.૯૧૧, દીક્ષા વીર સં.૯૨૩, યુગપ્રધાન. વીર સં.૯૮૩, સ્વ. વીર સં.૯૯૪. સ્કંદિલની માથુરી આગમવાચનાના પ્રતિનિધિ દેવર્ધ્વિગણિ અને નાગાર્જુનની વલ્લભી આગમવાચનાના પ્રતિનિધિ આ કાલિકસૂરિ બન્નેએ મળીને વીર સં.૯૮૦માં બીજી વલ્લભી પરિષદમાં અંતિમ આગમવાચના નિશ્ચિત કરી. વીર સં.૯૯૩માં વલ્લભીના રાજા ધ્રુવસેનના રાજકુમારનું મૃત્યુ થતાં રાજકુટુંબના સાંત્વનાથે એમણે કલ્પસૂત્રનું વાચન કર્યું, જેનાથી કલ્પસૂત્રના જાહેર વાચનની પરંપરા શરૂ થઈ. કાલિકસૂરિ બીજાએ ચતુર્થી પવરાધન શરૂ કરેલું (વીર સં.૪૧૭થી ૪૬૫ વચ્ચે) તે પછીથી પંચમી પર્વારાધન થઈ ગયું હતું. આ કાલિકસૂરિએ ફરી વીર સં.૯૯૩માં ચતુર્થી પર્વારાધન શરૂ કર્યું કહેવાય છે. ૨૮. સત્યમિત્ર : જન્મ વીર સં.૯૫૩, દીક્ષા વીર સં.૯૬૩, યુગપ્રધાન વીર સં.૯૯૩, સ્વ. વીર સં.૧૦૦૦(૧૦૦૧). છેલ્લા પૂર્વધર. ૨૯. હારિલ? જન્મ વીર સં.૯૪૩ કે ૯૫૩, દીક્ષા વીર સં.૯૬૦ કે ૨૭૦, યુગપ્રધાન વીર સં.૧૦OO કે ૧૦૦૧, સ્વ. વીર સં.૧૮૫૫. હૂણરાજ તોરમાણે એમને ગુરુ તરીકે સ્વીકારેલા, એમનાં હરિગુપ્ત ને હરિભદ્ર એ અપરનામો હતાં અને એ ગુપ્તવંશના રાજવી હતા એવા ઉલ્લેખો પણ મળે છે. એમનાથી હારિલ-વંશ શરૂ થયો. - ૩૦. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ : જન્મ વીર સં.૧૦૧૧, દીક્ષા વીર સં.૧૦૨૫, યુગપ્રધાન વીર સં.૧૦૫૫, સ્વ. વીર સં.૧૧૧૫. આગમોના અભ્યાસી તરીકે દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ પછી એમનું મોટું નામ છે. એમના વિશેષાવશ્યક ભાષ્ય (૧૦૭૬), જીતકલ્પ, વિશેષણવતી (સભાષ્ય), ધ્યાનશતક, બૃહક્ષેત્રસમાસ, બૃહત્સંગ્રહણી વગેરે ગ્રંથો છે. જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૨૦૬ ૧૦. ૩૧. સ્વાતિ : જન્મ વીર સં.૧૦૮૭, દક્ષા વીર સં.૧૧૦૩, યુગપ્રધાન વીર સં.૧૧૧૫, સ્વ. વીર સં.૧૧૯૭(૧૧૯0). Jair Education International Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ કેટલેક સ્થાને આ આચાર્યને વાચક ઉમાસ્વાતિ તરીકે ઓળખાવાયા છે તે ભૂલ છે. * ૩૨. પુષ્યમિત્ર : જન્મ વીર સં.૧૧૫૨, દીક્ષા વીર સં.૧૧૬૦, યુગપ્રધાન વીર સં.૧૧૯૭ (૧૧૯૦), સ્વ. વીર સં. ૧૨૫૦. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના એ અંતિમ ધારક ગણાય ૩૩. સંભૂતિ : જન્મ વીર સં.૧૨૨૧, દીક્ષા વીર સં. ૧૨૩૧, યુગપ્રધાન વીર સં.૧૨૫૦, સ્વ. વીર સં.૧૩00. ૩૪. માઢર સંભૂતિ : જન્મ વીર સં.૧૨૬૦, દીક્ષા વીર સં.૧૨૭૦, યુગપ્રધાન વીર સં.૧૩૦૦, સ્વ. વીર સં. ૧૩૬૦. સમવાયાંગ સૂત્રના એ છેલ્લા ધારક હતા. કોઈ પટ્ટાવલીમાં માઢર સંભૂતિ પહેલાં આવે છે ને સંભૂતિ તે પછી. ૩૫. ધર્મ : જન્મ વીર સં.૧૩૨૫, દક્ષા વીર સં.૧૩૪૦, યુગપ્રધાન વીર સં.૧૩૬૦, સ્વ. વીર સં.૧૪00. ૩૬. જ્યેષ્ઠાંગગણિઃ કાશ્યપગોત્રીય. જન્મ વીર સં.૧૩૭૦, દિક્ષા વીર સં.૧૩૮૨, યુગપ્રધાન વીર સં.૧૪૦૦, સ્વ. વીર સં.૧૪૭૧. કલ્પવ્યવહારસૂત્રના એ છેલ્લા ધારક મનાય છે. ૩૭. ફલ્યુમિત્ર : જન્મ વીર સં.૧૪૪૪, દીક્ષા વીર સં.૧૪૫૮, યુગપ્રધાન વીર સં.૧૪૭૧, સ્વ. વીર સં.૧પ૨૦. દશાશ્રુતસ્કંધના એ છેલ્લા ધારક મનાયા છે. ૩૮, ધર્મઘોષ : જન્મ વીર સં૧૪૯૬, દીક્ષા વીર સં. ૧૫૦૪, યુગપ્રધાન વીર સં.૧પ૨૦, સ્વ. વીર સં.૧૫૯૭(૧૫૯૮). કેટલીક વાર આમને રાજગચ્છના શીલભદ્રસૂરિના ત્રીજા પટ્ટધર ધર્મઘોષસૂરિ માની લેવામાં આવ્યા છે પણ એ ભ્રાન્ત છે. રાજગચ્છના ધર્મઘોષસૂરિએ વિ.સં.૧૧૮૬ એટલે વીર સં.૧૬પ૬માં “ધર્મકલ્પદ્રુમની રચના કરેલ છે. - ૩૯. વિનયમિત્ર : જન્મ વીર સં.૧૫૬૮, દીક્ષા વીર સં.૧૫૭૮, યુગપ્રધાન વીર સં.૧૫૯૭(૧૫૯૮), સ્વ. વીર સં.૧૬૮૩. ૪૦. શીલમિત્રઃ જન્મ વીર સં. ૧૬પ૨, દીક્ષા વીર સં.૧૬૬૩, યુગપ્રધાન વીર સં.૧૬૮૩, સ્વ. વીર સં.૧૭૬૨. ૪૧. રેવતીમિત્ર : જન્મ વીર સં.૧૭૩૭, દીક્ષા વીર સં.૧૭૪૬, યુગપ્રધાન વીર સં.૧૭૬૨, સ્વ. વીર સં.૧૮૪૦. ૪૨. સુમિમિત્ર : જન્મ વીર સં.૧૮૧૦, દીક્ષા વીર સં.૧૮૨૨, યુગપ્રધાન વીર સં.૧૮૪૦, સ્વ. વીર સં.૧૯૧૮. સૂત્રકૃતાંગના છેલ્લા ધારક મનાયેલા મહાસુમિણ આ જ હોવા સંભવ છે. ૪૩. હરિમિત્ર : જન્મ વીર સં.૧૮૮૨, દીક્ષા વીર સં.૧૯૦૨, યુગપ્રધાન વીર સં.૧૯૧૮, સ્વ. વીર સં.૧૯૬૩. ૪૪. વિશાખગણિઃ યુગપ્રધાન વીર સં.૧૯૬૩થી ૨000. કેટલાક અંગશાસ્ત્રોના એ છેલ્લા ધારક મનાય છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ હારિલગચ્છ પટ્ટાવલી ૧. હરિગુપ્તસૂરિ (હારિલ) : જુઓ યુગપ્રધાન પટ્ટાવલી ક્ર.૨૯. ૨. દેવગુપ્તસૂરિ : ગુપ્તવંશી રાજવી હતા એમ મનાયું છે. દીક્ષા હિરગુપ્ત પાસે. મહાકવિ તરીકે ઉલ્લેખાયા છે. એમણે ‘ત્રિપુરુષચિરત્રની રચના કરી છે. ૩. શિવચન્દ્રગણિ : તેઓ ભિન્નમાલમાં વિચર્યાં. ૨૩૩ ૪. યક્ષદત્તગણિ ક્ષમાશ્રમણ : છ શિષ્યોને આચાર્યપદ આપ્યું હતું. એમના શિષ્યોએ ગુજરાતમાં વિચરી ઘણાં જિનમંદિરો સ્થાપ્યાં. ૫. વટેશ્વર ક્ષમાશ્રમણ : યક્ષદત્તના શિષ્ય. તેમના ઉપદેશથી આકાશવપ્રનગર (અંબરકોટ/ઉમરકોટ)માં જિનમંદિર બન્યું હતું. થારાપદ્ર(થરાદ)માં એમનો પ્રભાવ ઘણો રહ્યો અને એમનાથી થારાપદ્રગચ્છ આરંભાયો. એમનો ગચ્છ વટેશ્વરગચ્છ પણ કહેવાયો છે. ૬. તત્ત્વાચાર્ય. ૭. ઉદ્યોતનસૂરિ : શરીરના જમણા ભાગમાં સાથિયાનું ચિહ્ન હોવાથી દાક્ષિણ્યચિહ્ન કે દક્ષિણાંક તરીકે ઓળખાયા છે. મહારના રાજા ઉદ્યોતનના પૌત્ર અને વટેશ્વરના પુત્ર. તત્ત્વાચાર્યના શિષ્ય. આગમજ્ઞાતા વીરભદ્રસૂરિ અને ન્યાયના સમર્થ વિદ્વાન યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ પાસે અધ્યયન કર્યું. એમણે વિ.સં.૮૩૫માં પ્રાકૃત ‘કુવલયમાલાકથા’ની રચના કરી છે. થારાપદ્રગચ્છની પટ્ટાવલી (આ પટ્ટાવલી પરત્વે નિર્પ્રન્થ, ગ્રંથ ૧માં પ્રકાશિત શિવપ્રસાદનો લેખ પણ ઘણો ઉપયોગી થયો છે.) હારિલગચ્છના વટેશ્વરસૂરિથી થા૨ાપદ્રગચ્છ શરૂ થયો. એ ગચ્છમાં કાળક્રમે જ્યેષ્ઠાચાર્ય થયા. એમના પછીની પરંપરા આ પ્રમાણે મળે છે ઃ જ્યેષ્ઠાચાર્યશાંતિભદ્રસૂરિ—સર્વદેવસૂરિ—શાલિભદ્રસૂરિ—પૂર્ણભદ્રસૂરિ(પ્રતિષ્ઠા સં.૧૦૮૪, ૧૧૧૦). સર્વદેવસૂરિની એક બીજી પરંપરા ચાલી છે, જેમાં સર્વદેવ-વિજયસિંહ-શાંતિસૂરિ એ નામોનો ક્રમ ચાલે છે. એ પરંપરા અખંડ પ્રાપ્ત થતી નથી, પણ કેટલાક આચાર્યો વિશે નીચે પ્રમાણે માહિતી મળે છે ઃ વિજયસિંહસૂરિશિ. શાંતિસૂરિ/શાંત્યાચાર્ય ઃ જન્મ ઉન્નતાયુ (રાધનપુર પાસે ઉણ)માં ધનદત્ત શ્રેષ્ઠી અને ધનશ્રીને ત્યાં, જન્મનામ ભીમ. ભોજની સભામાં ‘વાદિવેતાલ' તથા પાટણના ભીમદેવની સભામાં ‘કવીન્દ્ર’ અને ‘વાદચક્રવર્તી' એ બિરુદ મેળવ્યાં. ઉત્તરાધ્યયન પર પાઇય' ટીકા તથા અન્ય ગ્રંથો રચ્યા અને ધનપાલની તિલકમંજરી’ને સંશોધી તે ૫૨ ટિપ્પણ કર્યું. સ્વ. સં.૧૦૯૬ ગિરનાર ૫૨. શાંતિસૂરિ (પ્રતિમાલેખ સં.૧૨૫૯), સર્વદેવસૂરિ (પ્રતિમાલેખ સં.૧૨૮૮, ૧૨૯૮), વિજયસિંહસૂરિ (પ્રતિમાલેખ સં. ૧૩૯૫), સર્વદેવસૂરિ (પ્રતિમાલેખ સં.૧૪૫૦), શાંતિસૂરિ (પ્રતિમાલેખ સં.૧૪૭૯, ૧૪૮૩), સર્વદેવપદે વિજયસિંહસૂરિ Page #245 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ (પ્રતિમાલેખ સં.૧૫૦૧-૧૫૧૬) - શાંતિસૂરિ (પ્રતિમાલેખ સં.૧૫૨૭–૧૫૩૨) કૃષ્ણર્ષિગચ્છની પટ્ટાવલી ૨૩૪ (આ ગચ્છ પરત્વે નિર્પ્રન્થ અંક ૧માં પ્રકાશિત થયેલ શિવપ્રસાદનો લેખ પણ ઘણો ઉપયોગી થયો છે.) આ હારિલગચ્છ/થારાપદ્રગચ્છનો જ એક ફાંટો છે. હારલગચ્છના છઠ્ઠા આચાર્ય તત્ત્વાચાર્યના શિષ્ય યક્ષ મહત્તરના શિષ્ય કૃષ્ણર્ષિથી એ શરૂ થયો. કૃષ્ણર્ષિ મહાતપસ્વી હતા. એમણે ૨.૮૫૪માં નાગોરના શ્રેષ્ઠી નારાયણને જૈનધર્માવલંબી બનાવી ઓસવાલોના બરડિયા ગોત્રની સ્થાપના કરી. આ શ્રેષ્ઠી નારાયણે કૃષ્ણર્ષિની પ્રેરણાથી નાગોરમાં એક જિનાલય બનાવી એમાં ભગવાન મહાવીરના મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. એમના શિષ્ય જયસિંહસૂરિએ ગ્વાલિયરના રાજા ભોજદેવના શાસનકાળમાં સં.૯૧૫માં ‘ધર્મોપદેશમાલા’ તથા એના પર સ્વોપજ્ઞ વૃત્તિ રચી. આ પછી પરંપરા અખંડ મળતી નથી, પરંતુ જયસિંહસૂરિ–પ્રસન્નચંદ્રસૂરિ– નયચંદ્રસૂરિ એ નામોનો ક્રમ બહુધા ચાલતો દેખાય છે. જેમની માહિતી પ્રાપ્ત થાય છે એવા કેટલાક આચાર્યો આ પ્રમાણે છે : નયચંદ્રસૂરિ (પ્રતિમાલેખ સં.૧૨૮૭), જયસિંહસૂરિ (સં.૧૩૦૧)–પ્રસન્નચંદ્રસૂરિ (સં.૧૩૭૯માં પ્રતિષ્ઠા કરનાર આ હોઈ શકે)-મહેન્દ્રસૂરિ (મહમદશાહ દ્વારા સંમાનિત)—જયસિંહસૂરિ (સં.૧૪૨૨માં ‘કુમારપાલચરિત' અને અન્ય ગ્રંથો રચનાર)– પ્રસન્નચંદ્રસૂરિ નયચંદ્રસૂરિ (ગ્વાલિયરના તોમર(તંવર)વંશી રાજા વીરમના દરબારના પ્રસિદ્ધ કવિ, સં.૧૪૪૪ આસપાસ ‘હમ્મીરમહાકાવ્ય’ તથા ‘રત્નામંજરીનાટિકા’ રચનાર), પ્રસન્નચંદ્રપદ્યે નયચંદ્રસૂરિ (પ્રતિમાલેખ સં.૧૪૮૩-૧૫૦૬)—જયસિંહસૂરિ (પ્રતિમાલેખ સં.૧૫૧૬-૧૫૩૨), જયસિઁહસૂરિ (પ્રતિમાલેખ સં.૧૫૯૫), લક્ષ્મીસાગરસૂરિ (પ્રતિમાલેખ સં.૧૫૨૪), જયશેખરસૂરિ (પ્રતિમાલેખ સં.૧૫૮૫), ધનચંદ્રસૂરિ (પ્રતિમાલેખ સં.૧૬૧૬). કૃષ્ણહિઁગચ્છની તપાશાખાના આચાર્યોની આ પ્રમાણે માહિતી મળે છે ઃ પુણ્યપ્રભસૂરિ (પ્રતિમાલેખ સં.૧૪૫૦, ૧૪૭૩)–જયસિંહસૂરિ (પ્રતિમાલેખ સં.૧૪૮૩, ૧૪૮૯)–જયશેખરસૂરિ (પ્રતિમાલેખ સં.૧૫૦૭, ૧૫૦૮) તથા કમલચંદ્રસૂરિ (પ્રતિમાલેખ સં.૧૫૧૦). સાંડરગચ્છ પટ્ટાવલી મારવાડના સાંડેરાવ ગામથી આ ગચ્છ નીકળ્યો છે. તેની પરંપરા આ રીતે મળે છે ઃ ૧. ઈશ્વરસૂરિ : તેમને મુડારાની બદરીદેવી પ્રત્યક્ષ હતી. ૨. યશોભદ્રસૂરિ : પિંડવાડા પાસેના પલાઈ ગામના પુણ્યસાર પિતા, ગુણસુંદરી માતા, જન્મ સં.૯૫૭, જન્મનામ સુધર્મ. દીક્ષા છ વર્ષની ઉંમરે ઈશ્વરસૂરિ પાસે, દીક્ષાનામ સુધર્માંમુનિ, આચાર્યપદ સં.૯૬૮, સ્વ. સં.૧૦૨૯ કે ૧૦૩૯માં નાડલાઈમાં. એમના શિષ્ય બલિભદ્રસૂરિએ ચિતોડના અલ્લુટ(વિ.સં.૯૨૨-૧૦૧૦)નાં Page #246 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ મહારાણીનો રોગ મટાડ્યો હતો તે જોતાં યશોભદ્રસૂરિનો આચાર્યકાલ વિક્રમની દશમી સદીના ત્રીજા ચરણ એટલે સં.૯૭૫ સુધી સંગત બને એમ ‘જૈન ધર્મકા મૌલિક ઇતિહાસ' દર્શાવે છે. એ નોંધપાત્ર છે કે બીજા શિષ્ય શાલિભદ્રસૂરિ પણ સં.૯૭૦માં આચાર્ય બની ચૂક્યા છે. બલિભદ્રસૂરિ જુદા પડ્યા અને એમનાથી હટ્યુંડી/હસ્તિકુંડી-ગચ્છ શરૂ થયો. ત્યાં એમને વાસુદેવસૂરિ નામ મળ્યું. આ કારણે બીજા શિષ્ય શાલિ(ભદ્ર)સૂરિ યશોભદ્રને પાટે આવ્યા. ૩. શાલિ(ભદ્ર)સૂરિ : તે ચૌહાણવંશના હતા. સૂરિપદ સં.૯૭૦, ૪. સુમતિસૂરિ. ૫. શાંતિસૂરિ. ૬. ઈશ્વરસૂરિ. ૭. શાલિસૂરિ : સં.૧૧૮૧. હ : ૨૩૫ ૮. સુમતિસૂરિ. ૯. શાંતિસૂરિ : સં.૧૨૫૯(૧૨૨૯)માં શીસોદિયા ઓસવાળ બનાવ્યા. સં.૧૨૮૮માં માદંડી(માદ્રી)માં શાંતિનાથની પ્રતિષ્ઠા કરનાર ખંડેરક ગચ્છાચાર્ય શાંતિસૂરિ (જૈ.સા.ઇ. પૃ.૩૮૯-૩૯૦, પાદટીપ ૪૦૪) આ હોઈ શકે. ૧૦. ઈશ્વરસૂરિ : આબુમાં લૂણગવસહીમાં પ્રતિષ્ઠા સં.૧૨૪૫ કે ૧૨૯૧. ૧૧. શાલિસૂરિ. ૧૨. સુમતિસૂરિ. ૧૩. શાંતિસૂરિ. ૧૪, ઈશ્વરસૂરિ. ૧૫. શાલિસૂરિ. ૧૬. સુમતિસૂરિ. ૧૭. શાંતિસૂરિ : સંભવતઃ એમના રાજ્યકાળમાં નીચેના ઈશ્વરસૂરિએ એમની કૃતિઓ રચી, સં.૧૫૬૧ અને ૧૫૬૪. ‘સાગરદત્ત રાસ’ના કર્તા શાંતિસૂરિ આ હોવાનું માનવામાં આવ્યું છે (જૈ.ગૂ.ક, ૧,૧૯૬-૯૭) પરંતુ એ તો પોતાને આમદેવસૂરિશિષ્ય કહે છે. ૧૮. ઈશ્વરસૂરિ : એમનું અપરનામ દેવસુંદર હતું. ‘લિલતાંગચિરત્ર' (સં. ૧૫૬૧) અને ‘શ્રીપાલ ચોપાઈ' (સં.૧૫૬૪) શાંતિસૂરિના પ્રસાદથી રચી હોવાનું પણ પોતે શાલિસૂરિના શિષ્ય હોવાનું એ કહે છે. તેથી એ શિષ્ય શાલિસૂરિના હોય, શાંતિસૂરિના રાજ્યકાળમાં આ કૃતિઓ રચી હોય અને એમના પછી પાટે આવ્યા હોય એવો સંભવ છે. શાલિસૂરિ-સુમતિસૂરિ-શાંતિસૂરિ-ઈશ્વરસૂરિશિ. ધર્મસાગરશિ. ચોથાની ‘આરામનંદન ચોપાઈ' સં.૧૫૮૭ની મળે છે તે આ જ ઈશ્વરસૂરિ સંભવે છે. એમણે નાડલાઈમાં સં.૧૫૯૭માં ઋષભદેવની પ્રતિષ્ઠા કરી હતી. એમની સંસ્કૃત-ગુજરાતી કૃતિઓ માટે જુઓ ભા.૧, પૃ.૨૧૯-૨૨ તથા ૪૯૪. સાંડેરગચ્છ સં.૧૬૩૬ અને ૧૬૪૦ (ભા.૧, ૧૭૬), સં.૧૬૫૨ (ભા.૩, ૧૧૮) તથા સં.૧૮૬૮માં (ભા.૫, ૧૫૪) લખાયેલી પ્રતો મળે છે. સમય જતાં સાંઢેરગચ્છ તપાગચ્છમાં ભળી ગયો છે. નાગેન્દ્ર/નાગિલ/નાયલગચ્છ પટ્ટાવલી (૧) ૧. વીરસૂરિ : એમણે મંડલપતિ ચચ્ચિગને સં.૧૦૮૦માં દીક્ષા આપી હતી. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૨. વર્ધમાનસૂરિ : તેઓ પરમાર ક્ષત્રિય હતા. ૩. રામસૂરિ. ૪. ચન્દ્રસૂરિ. ૫. દેવસૂરિ. ૬. અભયદેવસૂરિ : હેમચન્દ્રાચાર્યે રાજા પાસે એમની પ્રશંસા કરી હતી. ૭. ધનેશ્વરસૂરિ. ૮. વિજયસિંહસૂરિઃ એમના ગુરુભાઈ દેવેન્દ્રસૂરિએ સં.૧૨૬૪માં સોમેશ્વરપુર(સોમનાથ પાટણ)માં સંસ્કૃતમાં “ચન્દ્રપ્રભચરિતની રચના કરી. ૯. વર્ધમાનસૂરિ : એમણે ગદ્ધકકુલના દંડનાયક આહલાદનને ઉપદેશ આપી એની પાસે પાટણના વાસુપૂજ્ય સ્વામીના દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેમજ એની વિનંતીથી સં.૧૨૯૯માં પાટણમાં “વાસુપૂજ્યચરિત'ની રચના કરી. ૧૦. ઉદયપ્રભસૂરિ. (૨) ૧. મહેન્દ્રસૂરિ. ૨. શાંતિસૂરિ. ૩. આનંદસૂરિ, અમરચન્દ્રસૂરિ ઃ આ બન્ને આચાર્યોએ સમર્થ વાદી તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી અને ગુજરેશ્વર જયસિંહ સિદ્ધરાજ એમને “વ્યાઘશિશુક” અને “સિંહશિશુક’ તરીકે સંબોધતો હતો. અમરચન્દ્રસૂરિએ “સિદ્ધાંતાર્ણવ' ગ્રંથની રચના કરી છે. ૪. હરિભદ્રસૂરિ તેઓ “કલિકાલગૌતમ' તરીકે ખ્યાતિ પામ્યા હતા. તેમણે તત્ત્વપ્રબોધ' ગ્રંથ રચ્યો છે. ૫. વિજયસેનસૂરિ : ગુજરાતના મહામાત્ય વસ્તુપાલ તથા તેજપાલ એમના શ્રદ્ધાળુ ભક્ત શ્રાવકો હતા. તેમણે બંધાવેલાં જિનમંદિરોમાં પ્રતિષ્ઠા આ આચાર્યના હાથે થઈ હતી. તેમણે સં.૧૨૮૭માં ગુજરાતીમાં “રેવંતગિરિ રાસની રચના કરી છે. ૬. ઉદયપ્રભસૂરિ ઃ તેમણે સં.૧૨૮૭માં “સંઘપતિચરિત્ર/ધર્માલ્યુદય-મહાકાવ્ય', સં.૧૨૯૯માં ‘ઉપદેશમાલા” પર ઉપદેશકર્ણિકા' નામે વૃત્તિ તથા બીજા કેટલાક ગ્રંથો રચ્યા છે. જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરો પપ૩. ૭. મધિષેણસૂરિ : એમણે સં.૧૩૪૯માં હેમચન્દ્રાચાર્યકૃત અન્યયોગવ્યવચ્છેદિકા” પર સ્યાદ્વાદમંજરી' નામે ટીકાની તથા “સજ્જનચિત્તવલ્લભ'ની રચના કરી છે. (૩). ૧. હેમપ્રભસૂરિ. ૨. ધર્મઘોષસૂરિ. ૩. સોમપ્રભસૂરિ. ૪. વિબુધપ્રભસૂરિ : એમના શિષ્ય ધર્મકુમારે સં.૧૩૩૪માં “શાલિભદ્રચરિત'ની રચના કરી હતી. પ્રદ્યુમ્નસૂરિ તથા પ્રભાચન્દ્રગણિએ એના સંશોધનલેખનમાં સહાય કરી હતી. ૫. પદ્મચન્દ્રસૂરિ : આચાર્ય થયા પહેલાં તેઓ પ્રભાચન્દ્રગણિ નામે ઓળખાતા હતા. સમરા શાહ ઓસવાલે સં.૧૩૭૧માં શત્રુંજયનો ઉદ્ધાર કરાવ્યો ત્યારે ત્યાં ઉપસ્થિત હતા.' ૬. રત્નાકરસૂરિ. ૭. રત્નપ્રભસૂરિ. ૮. સિંહદત્તસૂરિ : મેલિગે સં.૧૪૫પમાં પાટણમાં “પાર્શ્વનાથચરિત' લખાવી આ Page #248 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ ર૩૭ આચાર્યને વહોરાવ્યું હતું. (૪) ૧. ગુણસાગરસૂરિઃ પ્રતિમાલેખ સં. ૧૪૮૫. ૨. ગુણસમુદ્રસૂરિ : પ્રતિમાલેખ સં. ૧૪૯૨ તથા ૧૫૧૨. ૩. ગુણદેવસૂરિ : પ્રતિમાલેખ સં.૧૫૧૭. સંભવતઃ એમના રાજ્યકાળમાં એમના શિષ્ય જ્ઞાનસાગરે “શ્રીપાલ રાસ (સં. ૧૫૩૧) આદિ કૃતિઓ રચી છે (ભા. ૧, ૧૩૯-૪૦) ૪. ગુણરત્નસૂરિ : એમણે “ઋષભ રાસ' તથા ભરતબાહુબલિ પ્રબંધ' રચેલ છે (ભા.૧, ૬૬-૬૭). પૂર્ણતલગચ્છ ૧. આ પ્રદેવસૂરિ. ૨. દત્તસૂરિ. ૩. યશોભદ્રસૂરિ : વાગડ દેશના રત્નપુરના રાજા. દત્તસૂરિના ઉપદેશથી જૈન બન્યા. હિંદુઆણામાં જિનપ્રાસાદ બંધાવ્યો. દત્તસૂરિ પાસે દીક્ષા, સ્વ. ગિરનાર પર અનશનપૂર્વક. સં.૯૪૭માં વિદ્યમાન. ૪. પ્રદ્યુમ્નસૂરિ : “ઠાણગપગરણ” (સ્થાનકપ્રકરણ/મૂલશુદ્ધિપ્રકરણ)ના કર્તા. ૫. ગુણસેનસૂરિ : વાદિવેતાલ શાંતિસૂરિ(સ્વ. સં.૧૮૯૬)એ તેમની પ્રેરણાથી ઉત્તરાધ્યયન” પર ટીકા રચી હતી. ૬. દેવચન્દ્રસૂરિ ઃ તેમણે સં.૧૧૪૬માં ખંભાતમાં “મૂલશુદ્ધિ/ઠાણગપગરણની ટીકા, ૧૧૬૦માં પ્રાકૃતમાં “શાંતિનાથચરિત્ર' તથા અપભ્રંશમાં “સુલાસાખ્યાન' અને ‘કાલગર્જકહા' રચેલ છે. ૭. હેમચંદ્રસૂરિ : ધંધુકાના મોઢ વણિક ચચ્ચ પિતા, ચાહિણી કે પાહિણી માતા, જન્મનામ ચંગદેવ. જન્મ સં.૧૧૪૫ કારતક સુદ ૧૫. દીક્ષા દેવચન્દ્રસૂરિ પાસે ખંભાતમાં નવ વર્ષની વયે, દીક્ષાનામ સોમચન્દ્ર. થોડા જ સમયમાં સકળ શાસ્ત્રોનો અભ્યાસ કરી સમર્થ વિદ્વાન બન્યા તેથી આચાર્યપદ સં.૧૧૬૨ મારવાડના નાગોરમાં. સ્વ. સં.૧૨૨૯. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળને પ્રભાવિત કરી એમનો રાજ્યાશ્રય પામી અનેકવિધ વિદ્યાપ્રવૃત્તિઓ કરનાર અને કલિકાલસર્વજ્ઞ તરીકે ઓળખાનાર હેમચંદ્રાચાર્યનું સ્થાન ગુજરાતના જૈન ઇતિહાસમાં અનન્ય છે. વ્યાકરણ, અલંકારશાસ્ત્ર, છંદશાસ્ત્ર, ન્યાય, યોગ, નીતિ, કાવ્ય આદિના એમના અનેક ગ્રંથો છે અને એમણે વિદ્વાન શિષ્યમંડળ પણ ઊભું કરેલું. એમના વિશેષ પરિચય અને ગ્રંથો માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ.૨૮૫-૩૨૦, ફકરા ૪૧૧થી ૪૬૨. ૮. રામચન્દ્રસૂરિ : સિદ્ધરાજ જયસિંહે એમને “કવિકટારમલ' બિરુદ આપ્યું હતું. ' એ ત્રણ વિદ્યા – શબ્દશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્ર - ના જાણકાર હતા. પોતે સો પ્રબન્ધો રચ્યા હોવાનું તેમણે કહ્યું છે, પણ એટલા મળતા નથી. ગુણચન્દ્રની સાથે એમણે Page #249 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ ‘દ્રવ્યાલંકાર’ તથા ‘નાટ્યદર્પણ’ વિવૃત્તિ સહિત રચેલ છે તે ઉપરાંત ‘નવિલાસ’ આદિ નાટકો, ‘સુભાષિતકોશ’, ‘હૈમબૃહદ્વ્રુત્તિન્યાસ’ અને સ્તોત્રાદિની રચના કરેલ છે. એમના પરિચય અને ગ્રંથો માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૨.૪૬૩થી ૪૬૬. કુમારપાલ પછી ગાદીએ આવેલો એમનો ભત્રીજો (સં.૧૨૩૦થી ૧૨૩૩) અજયપાલ જૈનāષી હોઈ એણે રામચન્દ્રસૂરિની હત્યા કરી. રાજગચ્છ પટ્ટાવલી (૧) [આ ચન્દ્રગચ્છની જ શાખા છે અને રાજગચ્છ અને ચન્દ્રગચ્છની પટ્ટાવલીઓમાં ઘણી ભેળસેળ દેખાય છે. વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ'(પૃ.૫૭-૭૧)માં આપેલી પટ્ટાવલી અહીં મુખ્ય આધાર રૂપે છે, જોકે એમાં પાટાનુપાટના બધે સ્પષ્ટ નિર્દેશો નથી. જૈન પરંપરાનો ઇતિહાસમાંથી અને અન્યત્રથી થોડી પૂર્તિ પણ કરી છે.] રાજગચ્છ/ધર્મઘોષગચ્છ પટ્ટાવલી (૧) ૨૩૮ ૧. નન્નસૂરિ : મૂળ તલવાડના રાજા, તેથી તેમની પરંપરા રાજગચ્છ’ને નામે ખ્યાતિ પામી. વનવાસીગચ્છના કોઈ આચાર્ય પાસે એ દીક્ષિત થયેલા, આ પરંપરાના પહેલા સાત આચાર્યો સમર્થ વાદી તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. ૨. અજિતયશોવાદિસૂરિ/અજિતયશોદેવસૂરિ ૩. સર્વદેવસૂરિ, ૪. પ્રદ્યુમ્નસૂરિ : આહાડ(આઘાટ)ના અધૂ/અલ્લડ (સં.૯૨૨-૧૦૧૦)ની અને અન્ય રાજસભાઓમાં વાદોમાં એમણે વિજય મેળવ્યો હતો. ૫. અભયદેવસૂરિ તેઓ મૂળે રાજકુમાર હતા. સિદ્ધસેન દિવાકરના ‘સન્મતિતર્ક’ ઉપર એમણે ‘તત્ત્વબોધવિધાયિની' ટીકા રચી હતી. જૈન-જૈનેતર દર્શનોની સેંકડો વિચારધારાઓને આવરી લેતો આ ગ્રંથ ‘વાદમહાર્ણવ’ તરીકે પણ ઓળખાય છે ને એનું મૂલ્ય સ્વતંત્ર ગ્રંથ જેવું છે. અભયદેવસૂરિ ‘તર્કપંચાનન’ કહેવાતા હતા. થારાપદ્રગચ્છના વાદિવેતાલ શાંતિસૂરિ (સ્વ. સં.૧૦૯૬) અભયદેવસૂરિના દર્શનશાસ્ત્રના વિદ્યાર્થી હતા. ૬. ધનેશ્વરસૂરિ ઃ ત્રિભુવનગિરિના કર્દમ નામે રાજવી. બીજા એક ઉલ્લેખ પ્રમાણે કનોજના રાજા કર્દમરાજના પુત્ર ધન. અભયદેવસૂરિથી પ્રભાવિત થઈ એમની પાસે દીક્ષા લીધી. ધારાનગરીના મુંજ (સં.૧૦૩૧-૫૨)ની રાજસભામાં શાસ્ત્રાર્થ કરી વિજય મેળવ્યો ત્યારથી મુંજ તેમને પોતાના ગુરુ માનતો હતો એમ નોંધાયું છે. આ આચાર્ય રાજાના માન્ય થયા તેથી રાજગચ્છ' કહેવાયો એવો ઉલ્લેખ પણ મળે છે. એમણે ૧૮ વિદ્વાન શિષ્યોને આચાર્યપદ આપ્યું અને રાજગચ્છની ૧૮ શાખાઓ પ્રચલિત થઈ. ૭. અજિતસિંહસૂરિ : તેમણે ‘@મટે’ મંત્રગર્ભિત ‘પાર્શ્વનાથસ્તોત્ર’ બનાવ્યું છે. ૮. વર્ધમાનસૂરિ : તેમણે વનવાસીંગચ્છના આચાર્ય વિમલચન્દ્રના શિષ્ય વીર મુનિને પાટણમાં સં.૧૦૫૦ (કે ૯૮૦થી ૯૯૧ વચ્ચે) આચાર્યપદ આપ્યું. Page #250 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ ૨૩૯ ૯. શીલભદ્ર ઃ એમની પરંપરામાં જિનેશ્વરસૂરિશિ. રત્નપ્રભસૂરિશિ. માનતુંગસૂરિએ સં. ૧૩૩૨માં “શ્રેયાંસચરિત' તથા ‘ત્રિપુરાગમમાંથી ઉદ્ધરીને સ્વતંત્ર સૂત્રગ્રંથ સ્વપજ્ઞ ટીકા સાથે રચેલ છે. ૧૦. ધર્મ/ધર્મઘોષ ઃ વાદિચન્દ્રગુણચન્દ્રના વિજેતા. ત્રણ રાજાઓને પ્રબોધનાર. એમનાથી ધર્મઘોષગચ્છ શરૂ થયો. (જુઓ હવે પછીની પટ્ટાવલી) જૈન પરંપરાનો ઈતિહાસ' ધર્મઘોષસૂરિ અને જ્ઞાનચન્દ્રસૂરિ વચ્ચે રત્નસિંહસૂરિ -દેવેન્દ્રસૂરિ-રત્નપ્રભસૂરિ–આણંદસૂરિ–અમઅભસૂરિ એવી પરંપરા આપે છે, પરંતુ વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ અંતર્ગત પટ્ટાવલીમાં એ નામો નયચંદ્રસૂરિ પાસે ધર્મઘોષગચ્છની પરંપરા પૂરી થયા પછી અલગ ૧થી ૫ એવા ક્રમ સાથે આપ્યાં છે. એમને અહીં દાખલ કરવા માટે તથા એમને વિશે અપાયેલી માહિતી માટે શો આધાર છે તે સ્પષ્ટ થતું નથી. એક શિષ્ય રત્નસૂરિ (રત્નસિંહ કે રત્નપ્રભ) તો અન્યત્ર મળે જ છે, જેમણે સં. ૧૨૨૭/૧૨૩૭માં ધર્મસૂરિવિષયક કુલકો રચેલ છે. જ્ઞાનચન્દ્રનો “જેન પરંપરાનો ઇતિહાસે' આપેલો સમય જતાં ધર્મઘોષસૂરિ અને એમની વચ્ચે બીજા આચાર્યો પાટે આપ્યા હોવા જોઈએ એમ તો લાગે છે. ૧૧. જ્ઞાનચન્દ્રઃ સં.૧૩૭૮માં વિમલવસહીની જીર્ણોદ્ધાર પામેલી દેરીઓમાં પ્રતિષ્ઠા. સં. ૧૩૯૪ સુધી વિદ્યમાન. ૧૨. મુનિશેખરઃ ઉપર્યુક્ત પ્રતિષ્ઠા વખતે હાજર. તેમની સં.૧૭૮૬માં બનેલી મૂર્તિ મળે છે. ૧૩. સાગરચન્દ્રઃ “વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહની રાજગચ્છ પટ્ટાવલી એમને નાડોલના કેલ્ડણદેવ (સં.૧૨૨૧-૧૨૪૯) વગેરેના પ્રબોધક કહે છે, જે સમયદષ્ટિએ સંગત નથી. “જૈન પરંપરાનો ઈતિહાસ એમને સં. ૧૪૭૨માં વિદ્યમાન જણાવે છે. ૧૪. મલયચન્દ્રઃ પ્રતિમાલેખ સં.૧૪૬૬ અને ૧૪૮૯. ૧૫. પદ્મશેખર : પ્રતિમાલેખ સં.૧૪૮૦, ૧૪૯૧, ૧૫૧૦. ૧૬. પદ્માનંદઃ વિજયચન્દ્રના પ્રસાદથી હરિકલશે રચેલ ભુવનભાનુ-કેવલીચરિત્ર બાલા.માં મલયચન્દ્ર-પદ્રશેખર-વિજયચન્દ્ર એવી પાટપરંપરા આપવામાં આવી છે (ભા.૧,૪૯૩) ને એ કવિનું કુરુદેશતીર્થમાલાસ્તોત્ર' તે પછી પદ્માનંદસૂરિના રાજ્યકાળમાં રચાયેલ જણાય છે. (ભા.૧, ૪૯૧) વિજયચન્દ્રના પ્રતિમાલેખ સં. ૧૪૮૦થી ૧૫૩૭ના મળે છે, જ્યારે પદ્માનંદ સં.૧૫૪પમાં હયાત હોવાની માહિતી મળે છે. ૧૭. નન્ટિવર્ધનઃ પ્રતિષ્ઠાલેખ સં.૧૫૭૧. એમણે સં.૧૫૮૮માં “યાદવ રાસ” રચેલ છે (ભા. ૧, ૩૦૭). ૧૮. નયચંદ્ર. વર્ધમાનસૂરિ પછીની પાટપરંપરા વિવિધ રીતે મળે છે. “જૈન પરંપરાનો ઇતિહાસ (ભા.૨, પૃ.૧૬-૪૯) રાજગચ્છ(ધર્મઘોષગચ્છ સમેત)ની ૧૮ પટ્ટાવલી આપે છે, પરંતુ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જૈન ગૂર્જર કવિઓ: ૯ એમાં પુનરાવર્તન, ઊલટસૂલટ ક્રમ છે ને માહિતીની ભેળસેળ છે. અન્ય પરંપરાના સમાન નામના આચાર્યોની માહિતી પણ દાખલ થઈ ગઈ જણાય છે. અહીં જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વગેરે અન્ય સાધનોની મદદથી આધારભૂત લાગી એટલી પરંપરા ને થોડા નોંધપાત્ર આચાર્યો વિશે માહિતી આપી છે. ' ધર્મઘોષગચ્છ (૨) એની બીજી પણ થોડી વિશૃંખલ પરંપરા મળે છે. ૯. શીલભદ્રસૂરિ. ૧૦. ધર્મસૂરિ ધર્મઘોષસૂરિ : નાગોરનો આલ્હણ (સં.૧૧૬૭-૧૨૧૮), અજમેરનો ચોથો વિગ્રહરાજ (સં.૧૨૧૨-૧૨૨૦) વગેરે અનેક રાજવીઓને એમણે પ્રભાવિત કર્યા હતા. સં. ૧૨૮૧માં ફલોધીમાં પ્રતિષ્ઠા કરેલી. એમણે સં.૧૧૨૯માં મુદિયાડના બ્રાહ્મણોને, સં.૧૧૩૨માં વણથલીના ચૌહાણ રાજા પૃથ્વીપાલને તેમજ બીજા અનેકોને જૈન બનાવ્યા હતા. ૧૧. યશોભદ્રસૂરિ : તેમણે ત્રણ વર્ગોના વ રહિત નાનું “ગદ્યગોદાવરીકાવ્ય' અને પ્રત્યક્ષાનુમાનાધિકપ્રકરણ’ રચ્યાં છે. * ૧૨. રવિપ્રભસૂરિ : એમણે રાજસભામાં કીર્તિ પ્રાપ્ત કરી હતી. ૧૩. ઉદયપ્રભસૂરિ : એમણે નેમિચન્દ્રના પ્રવચનસારોદ્ધાર' પર “વિષપદવ્યાખ્યા/વિષમપદાર્થાવબોધ' નામની ટીકા તેમજ કર્મગ્રંથો ઉપર ટિપ્પણી રચ્યાં છે. પૃથ્વીચન્દ્રસૂરિ ઃ યશોભદ્રશિ. દેવસેનગણિના શિષ્ય. એમણે “કલ્પસૂત્ર' પર ટિપ્પણ રચ્યું છે. જયચન્દ્રસૂરિ : સંભવતઃ પૃથ્વીચન્દ્રના પટ્ટધર. પ્રતિષ્ઠાલેખ સં.૧૩૪૩. રાજગચ્છ પટ્ટાવલી (૩) ૧. શીલભદ્ર. ૨. ભરતેશ્વર. ૩. વૈરસ્વામી : શીલભદ્રના શિષ્ય પણ ભરતેશ્વરની પાટે. સં.૧૨૧૨માં એમણે આબુમાં પ્રતિષ્ઠા કરી હતી. ૪. નેમિચન્દ્રઃ એમણે કણાદના વૈશેષિક મતનું ખંડન કર્યું હતું. ૫. સાગરચન્દ્રઃ “જૈન પરંપરાનો ઈતિહાસ' નાડોલના કલ્હણદેવને પ્રતિબોધનાર આ સાગરચન્દ્રને ગણે છે, જ્યારે ઉપર આપેલી પટ્ટાવલીમાં એ ધર્મઘોષગચ્છના છે. માણિજ્યચન્દ્રઃ એ સાગરચના ગુરુભાઈ હતા, પણ પોતાને સાગરચના શિષ્ય કે ભક્ત તરીકે ઓળખાવે છે. એમણે સં.૧૨૬૬ (૧૨૧૬ ને ૧૨૪૬ પણ મળે છે)માં મમ્મટકૃત “કાવ્યપ્રકાશ” પર “સંકેત' નામે ટીક, સં.૧૨૭૬માં પાર્શ્વનાથચરિત્ર” તથા “શાંતિનાથચરિત્ર' વગેરે ગ્રંથો રચ્યા છે. જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૪૮૭, પ૬૨. Page #252 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ ૨૪૧ રાજગચ્છ પટ્ટાવલી (૪). ૧. વર્ધમાન. ૨. દેવચંદ્ર. ૩. ચન્દ્રપ્રભ. ૪. ભદ્રેશ્વરઃ એમના શિષ્ય હરિભદ્રાચાર્યથી આચાર્યપદને પ્રાપ્ત થયેલ જિનચંદ્રસૂરિ (જે વર્ધમાનસૂરિના શિષ્ય તરીકે ઓળખાવાયા છે)ના શિષ્ય વિજયસિંહસૂરિએ સં.૧૨૧૫માં પાલીમાં “જબુદ્વીપસમાસ” પર “વિનેયજનહિતા' નામની ટીકા રચી છે. સં. ૧૨૧૫માં જિનભદ્રગણિના “ક્ષેત્રસમાસ' પર વૃત્તિ રચનાર વિજયસિંહસૂરિ કદાચ ભિન્ન નહીં હોય. જિનચંદ્રના શિષ્યો સર્વદવસૂરિ, પ્રદ્યુમ્નસૂરિ અને યશોદેવસૂરિ હતા. ૫. અજિતસિંહ. ૬. દેવભદ્ર ઃ એમણે ભદ્રેશ્વરસૂરિ પાસે દીક્ષા લીધી હતી અને અજિતસિંહ પાસે સાહિત્ય, ન્યાય, આગમાદિનો અભ્યાસ કર્યો હતો. સં.૧૨૩૬માં ઝાડોતીમાં ઋષભદેવ તથા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી હતી. તેમણે સં.૧૨૪૮માં “પ્રમાણપ્રકાશની અને અપભ્રંશમાં “શ્રેયાંસચરિત'ની રચના કરી છે. સિદ્ધસેનસૂરિ દેવભદ્રસૂરિના શિષ્ય. તેમણે સં. ૧૨૪૮ કે ૧૨૭૮માં નેમિચન્દ્રના ‘પ્રવચનસારોદ્ધાર' પર “તત્ત્વપ્રકાશિની' નામે ટીકા રચી છે. આ ઉપરાંત “પપ્રભચરિત્ર', સામાચારી' તથા સ્તુતિઓની રચના કરી છે. રાજગચ્છ પટ્ટાવલી (૫). પ્રભાચન્દ્રસૂરિ ઃ શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર. પૂર્ણભદ્રસૂરિ-ચન્દ્રપ્રભસૂરિના શિષ્ય. તેઓ ધનેશ્વર-અજિતસિંહ-શીલભદ્ર-શ્રીચંદ્ર-ધનેશ્વરાદિ પૂર્વાચાર્યોનો ઉલ્લેખ કરે છે તે કદાચ પાટપરંપરા તરીકે અભિપ્રેત નહીં હોય. એમણે સં.૧૩૩માં પ્રભાવકચરિત’ રચેલ છે. મહિચન્દ્રસૂરિ : સં.૧પ૨૪માં એમના શિષ્ય રાજવલ્લભે ‘ચિત્રસેનપદ્માવતીકથા' રચી છે. સં. ૧૫૦૦ આસપાસ લોંકાશાહને મહેશ્વર ટાળી જૈન બનાવનાર ધર્મઘોષગચ્છના ઉપાધ્યાય મહિચન્દ્રની વાત મળે છે (ભા.૬, ૩૪૩) તે ખરી હોય તો તે આ મહિચન્દ્ર હોઈ શકે. આચાર્યપદ મળ્યા પહેલાંની એ ઘટના હોય. બૃહદ્ગચ્છ/વડગચ્છ પટ્ટાવલી (“જૈન પરંપરાનો ઇતિહાસ' (ભા. ૨, પૃ.૭૦-૭૩, ૩૦૬-૦૮ અને પ૭૬-પ-૧; ભા.૩, પૃ.૩૫૬-૫૭) વડગચ્છની (નાગપુરીય તપા. સમેત) ૨૦ જેટલી પટ્ટાવલીઓ આપે છે. તેમાંથી નોંધપાત્ર પટ્ટાવલીઓ અહીં “જૈન ગૂર્જર કવિઓ', “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ' વગેરેનો પણ આધાર લઈ આપવામાં આવી છે.) ૩૫. ઉદ્યોતન? એમણે વિ.સં.૯૯૪માં આબુદાચલ પર આવેલા ટેલીગ્રામમાં Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ મોટા વડ નીચે સર્વદેવસૂરિ વગેરેને સૂરિપદ આપ્યાં ત્યાંથી બૃહદ્દ(વડ)ગચ્છ અસ્તિત્વમાં આવ્યો. જુઓ તપા. પટ્ટાવલી ક.૩૫. ૩૬. સર્વદવ ? જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૩૬, ૩૭. દેવ ? જુઓ તપા. પટ્ટાવલી ક્ર. ૩૭. ૩૮. સવદવ : જુઓ તપા. પટ્ટાવલી ક.૩૮. ૩૯. નેમિચન્દ્રઃ જુઓ તપા. પટ્ટાવલી ક.૩૯. ૪૦. મુનિચન્દ્રઃ જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૪૦. ૪૧. વાદિદેવ : જુઓ નાગપુરીય તપા. પટ્ટાવલી ક્ર.૪૧. ૪૨. ભદ્રેશ્વર ઃ તેમણે સં.૧૧૮૬માં પાટણમાં “સાવયવયપરિગ્રહ પરિમાણ” ગ્રંથ રચ્યો. ઉપરાંત, સં.૧૨૩૮માં રત્નપ્રભસૂરિએ રચેલી “ઉપદેશમાલા-દોઘટ્ટીવૃત્તિનું ભદ્રેશ્વરસૂરિ વગેરેએ સંશોધન કર્યું. વાદિદેવસૂરિ એમને ગચ્છભાર સોંપી સં.૧૨૨૬માં સ્વર્ગસ્થ થયા. એમના શિષ્ય પરમાનંદસૂરિએ સં.૧૨૫૦ આસપાસ ખંડનમંડનટિપ્પનક' રચેલ ૪૩. વિજયચન્દ્ર/વિજયેન્દુ૪૪. માનભદ્ર ઃ એમના શિષ્ય વિદ્યાકરગણિએ વિજયચન્દ્રસૂરિની તથા વિદ્યાગુરુ હરિભદ્રસૂરિની કૃપાથી હૈમવ્યાકરણ-બૃહવૃત્તિ સં.૧૩૬૮માં રચી. ૪૫. ગુણભદ્રઃ મહમ્મદ બાદશાહે (સં.૧૩૮૨–૧૪૦૭) તેમના એક શ્લોકથી પ્રસન્ન થઈ દશ હજાર સોનામહોરોની થેલી ધરી હતી, જે એમણે સ્વીકારી ન હતી. તેઓ વ્યાકરણ, છંદ, અલંકાર, કાવ્ય, નાટક, ન્યાય વગેરેના તલસ્પર્શી વિદ્વાન હતા. ૪૬. મુનિભદ્રઃ તેમને પિરોજશાહ (સં.૧૪૦૭–૧૪૪૫) બહુ માનતો હતો. એમણે સં.૧૪૧૦માં શાંતિનાથચરિત્ર રચેલ છે. ઉપરાંત, એમણે દેવેન્દ્રસૂરિએ સં.૧૪૨૯માં રચેલ પ્રશ્નોત્તર-રત્નમાલાનું સંશોધન કર્યું છે. ૪૪. માનભદ્ર. ૪૫. હરિભદ્રઃ જુઓ ઉપર ક્ર.૪૪ના પેટામાં. ૪૬. ધર્મચન્દ્રઃ તેમની પ્રેરણાથી રત્નદેવગણિએ સં.૧૩૯૩માં જયવલ્લભકૃત પ્રાકૃત ‘ વિજ્જાલગ્નની ટીકા રચી. ૪૭. વિનયચન્દ્ર ઃ તેમના ઉપદેશથી સં.૧૪૪૩માં નાડલાઈના ઉજ્જયંતાવતાર તીર્થ જાદવજી દેરાસરનો જીર્ણોદ્ધાર થયો. (૩) ૪૧. વાદિદેવ. Page #254 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ ૨૪૩ ૪૨. મહેન્દ્ર. ૪૩. પ્રદ્યુમ્ન : એમણે ખરતરગચ્છીય જિનપતિસૂરિ (સં.૧૨૨૩-૧૨૭૮)ના વિચારોના ખંડન રૂપે “વાદસ્થલ' નામે ગ્રંથ રચ્યો, જેના પ્રતિવાદમાં જિનપતિસૂરિએ પ્રબોધ્યવાદસ્થલ' નામે ગ્રંથ રચ્યો. ૪૪. માનદેવ એ પ્રદ્યુમ્નસૂરિપટ્ટોદ્ધરણ' કહેવાતા. ૪૫. જયાનંદ ઃ સં.૧૩૦પમાં ગિરનાર તીર્થમાં દંડનાયક સલક્ષણસિંહે ભરાવેલી પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (આ પટ્ટાવલીનો મૂળ આધાર “વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહમાં મુદ્રિત માલદેવકૃત પટ્ટાવલી છે. “જૈન પરંપરાનો ઈતિહાસે પણ એ આપી છે. અહીં એનો લાભ લીધો છે. તેમજ અન્યત્રથી પૂર્તિ કરી છે.) ૪૧. વાદિદેવ : પદસ્થાપના સં.૧૧૭૪ એમના બંધુ વિમલચન્દ્ર ઉપાધ્યાય. માણિજ્ય વગેરે ૨૪ સૂરિઓ એમના શિષ્ય. ભગિની મહાસતી વાહડદે, મંત્રીશ્વર જાહડશાહ વગેરેની વિનંતીથી પાટણમાં દિગમ્બર કુમુદચન્દ્રને હરાવ્યા. ૮૪ વાદો જીત્યા. વિશેષ માટે જુઓ તપા. મુખ્ય પટ્ટાવલી ક.૪૦ના પેટામાં તથા નાગપુરીય તપા. પટ્ટાવલી ક્ર.૪૧ નાગપુરીય તપા. પટ્ટાવલીમાં ૨૪ આચાર્યોનાં નામ આપ્યાં છે તેમાં માણિક્યસૂરિનું નામ નથી. વસ્તુતઃ ત્યાં નામ ૨૩ જ થાય છે. તો માણિજ્યસૂરિનું નામ છૂટી ગયું હશે ? ૪૨. વિમલચંદ્ર ઉપાધ્યાય : આ પછી ઉપાધ્યાયપદવી નિષિદ્ધ થઈ. માનદેવસૂરિ : વાદિદેવસૂરિએ ૨૪ને આચાર્યપદ આપેલાં તેમાં માનદેવ નામ છે તે જ આ હોવા ઘટે. ૪૪. હરિભદ્ર : જેન પરંપરાનો ઇતિહાસ” આ સાથે બીજા આ. સર્વદેવનું નામ પણ નોંધે છે, જેમના પં. ઉદયચન્દ્ર (સં.૧૩૬૦) નામે શિષ્ય હતા. ૪૫. પૂર્ણપ્રભ ? જેન પરંપરાનો ઈતિહાસ પૂર્ણપ્રભને સ્થાને પૂર્ણચંદ્ર/પૂર્ણભદ્ર નામ આપે છે, સાથે બીજા આ. હરિપ્રભનું નામ નોંધે છે અને સં.૧૩૩૬ તથા ૧૩૪૯ એ વર્ષો આપે છે. ૪૬. નેમિચન્દ્ર. ૪૭. નયચન્દ્રઃ જૈન પરંપરાનો ઈતિહાસ નયચંદ્રને સ્થાને નયનચંદ્ર નામ આપે છે અને એમણે સં.૧૩૪૩માં શિયાળબેટમાં નેમિનાથની પ્રતિષ્ઠા કરી હતી એની માહિતી આપે છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ‘નયનચંદ્ર’ કદાચ છાપભૂલ હોય. ૪૮. મુનિશેખર : ભટ્ટીનગરમાં હતા ત્યારે શત્રુંજય પર લાગેલી આગ ઠારી દીધી હતી. જૈન ગૂર્જર કવિઓ : ૯ તેમને મુનિનાયક (સં.૧૪૧૭) નામે શિષ્ય હતા. ૪૯. તિલક : જૈન પરંપરાનો ઇતિહાસ' બીજા આ. ધર્મતિલક નોંધે છે-અને સં.૧૩૯૪ તથા સં.૧૪૩૯ એ વર્ષો આપે છે. ૫૦. ભદ્રેશ્વર : દુગડગોત્રી. અહીંથી આચાર્યપદસ્થાપનાપૂર્વક ભટ્ટાકો થયા. જૈન પરંપરાનો ઇતિહાસ' મુજબ ભટ્ટારકપદ અને આચાર્યપદ જુદાં થયાં. મુનીશ્વરસૂરિ પછીથી એ ભટ્ટારક અને આચાર્ય એમ બે નામો સાથે મૂકે છે, જે માલદેવની પટ્ટાવલીમાં ‘તત્પè’ એમ કરીને જ આપેલાં છે. જૈન પરંપરાના ઇતિહાસ' એ કરેલી રજૂઆત સાધાર જણાય છે, કેમકે માલદેવની પટ્ટાવલીમાં પુણ્યપ્રભટ્ટે સંયમરત્નપદે ભાવદેવ એમ આવ્યા પછી પુષ્પિકામાં ભ. પુણ્યપ્રભપટ્ટે ભ. ભાવદેવ એમ જ આવે છે, જેનું અન્યત્રથી પણ સમર્થન છે. ૫૧. મુનીશ્વર ઃ લોઢાવંશ. એમના મસ્તક પરનો મણિ આજે પણ દેરાસરમાં પૂજાય છે. પિરોજશાહ સુલતાને એમને ‘વાદિગજાંકુશ' એવું બિરુદ આપેલું. એમણે જ્ઞાનસાગર, કૃષ્ણભટ્ટ વગેરેને વાદમાં જીતેલા. પિરોજશાહ સુલતાનનું માન મુનિભદ્રે મેળવેલું એમ અન્યત્ર છે. જુઓ આ પૂર્વે પટ્ટાવલી (૧) ૬.૪૬. માલદેવની પટ્ટાવલીમાં આ પછી રત્નપ્રભનું નામ છે, જે જૈન પરંપરાનો ઈતિહાસ'માં નથી. મુનીશ્વર ભટ્ટારક અને રત્નપ્રભ આચાર્ય હોય એમ બને. ‘વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહમાં પાદટીપમાં મુનીશ્વરનું પદસ્થાપના વર્ષ ૧૩૮૮ અને રત્નપ્રભનું ૧૪૫૫ આપેલ છે તે સમયનું ઘણું અંતર બતાવે છે. ૫૨. (ભ.) મહેન્દ્ર : આમના પછી (પટ્ટે નહીં) માલદેવ મુનિનિધાનનું નામ નોંધે છે, જેમણે વારાણસીમાં દંડ ફેરવીને પંડિતોને મૂંગા કરી જીત્યા હતા. જૈન પરંપરાનો ઇતિહાસ' આ નામ આપતો નથી, એને સ્થાને આ. રત્નાકરનું નામ આપે છે. ઉપરાંત મહેન્દ્રસૂરિના એક બીજા પટ્ટધર ભ. કમલચંદ્રસૂરિ (સં.૧૪૮૨માં) થયેલા જણાવે છે. પ૩. (ભ.) મેરુપ્રભ, (આ.) રાજરત્ન ઃ સં.૧૫૪૯માં રચાયેલ વિનયરત્નની ‘સુભદ્રા ચોપાઈમાં મેરુપ્રભસૂરીન્દ્ર-પસાઉ, રાજરતનસૂરિ ગણધ૨-રાઉ' એવો ઉલ્લેખ છે. (ભા.૧, ૪૮૯) ૫૪. (ભ.) મુનિદેવ, (આ.) રત્નશેખર. ૫૫. (ભ.) પુણ્યપ્રભ, (આ.) સંયમરત્ન ઃ સંયમરત્નની પદસ્થાપના સં.૧૫૬૯. Page #256 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ ર૪૫ જૈન પરંપરાનો ઇતિહાસ' સંયમરત્નને સ્થાને સંયમરાજ નામ આપે છે. પટ્ટાવલીના રચનાર માલદેવ પુણ્યપ્રભશિ. માનદેવસૂરિ (કાલિકાચરિત'ના રચયિતા)ના શિષ્ય છે ને એમણે સં.૧૬૧૨માં રચી છે. ૫૬. (ભ.) ભાવદેવ પિરાઈયા ગોત્ર, લક્ષ્મણ અને લક્ષ્મીના પુત્ર. પદસ્થાપના સં.૧૬૦૪. માલદેવની પટ્ટાવલી (સં.) ઉપરાંત “વીરાંગદ ચોપાઈ' વગેરે ગુજરાતી કૃતિઓ (ભા.૩, ૩૬૩ તથા ૩૯૩) ભાવદેવના રાજ્યકાળમાં રચાયેલી છે. પટ્ટાવલી સં.૧૬૨૦માં ભાવદેવશિ. પુણ્યરત્ન લખેલી છે. “જૈન પરંપરાનો ઈતિહાસ ભ. ભાવદેવની સાથે આ. ઉદયરાજનું નામ આપે છે અને આ પછીની પાટપરંપરા પણ આપે છે. પ૭. ભ. શીલદેવ, આ. સુરેન્દ્ર. ભ. શીલદેવે સં.૧૬૧૯માં મહિમાપુરમાં સટીક “યતિજીતકલ્પ' “શ્રાદ્ધજીવકલ્પ અને સં.૧૬૩૬માં “વંદારુવૃત્તિ' રચેલ છે. ('વંદાવૃત્તિ’ એમણે લખી હતી. તેવો ઉલ્લેખ પણ મળે છે.) સં. ૧૬૪૪માં અકબર બાદશાહ લાહોરમાં હતો ત્યારે સરસ્વતીપત્તન(સરસાવા)માં વિનયંધરચરિત્ર' રચ્યું છે. ૫૮. ભ. માણિજ્યદેવ, આ. ગુણવંત. પ૯, ભ. દામોદર, આ. દેવસૂરિ. ૬૦. ભ. નરેન્દ્રદેવ : શ્રી સંઘે મળીને આમને બન્ને શાખા (ભટ્ટારક અને આચાય) ઉપર સ્થાપ્યા. તેઓ વિદ્વાન હતા અને વૈદ્યકમાં નિષ્ણાત હતા. . (વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહમાં અપાયેલી બીજી પટ્ટાવલી.) ૪૧. વાદિદેવ. ૪૨. વીરભદ્ર : વાદિદેવે સ્થાપેલા ૨૪ આચાર્યોમાં આ નામ નથી. ૪૩. પદ્મપ્રભ ? દુગડ ગોત્ર. નાગપુરીય તપા. પટ્ટાવલી પદ્મપ્રભને વાદિદેવની જ પાટે બતાવે છે. જુઓ ત્યાં કે.૪૨. ૪૪. પ્રસન્નચંદ્રઃ દુગડ ગોત્ર, જુઓ નાગપુરીય તપા. પટ્ટાવલી ક્ર.૪૩. ૪૫. ગુણસમુદ્ર = દુગડ ગોત્ર. જુઓ નાગપુરીય તપા. પટ્ટાવલી ક્ર.૪૪. ૫. હેમપ્રભ : દુગડ ગોત્ર. ૪૬. પૂર્ણભદ્રઃ નક્ષત્ર કુલ. મહાસિદ્ધાન્તી. ૪૭. દેવસેન : ખગ ગોત્ર. ૪૮. પપ્રભ. ૪૯. અમરપ્રભ. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૫૦. સાગરચન્દ્ર. (૬) ૩૬. સર્વદેવ. ૩૭. યશોભદ્ર, નેમિચન્દ્ર ઃ નેમિચન્દ્ર ઉદ્યોતનસૂરિશિષ્ય આમ્રદેવસૂરિના શિષ્ય હતા. એમનું અપરનામ દેવેન્દ્ર સિાધુ હતું. એ સિદ્ધાન્તશિરોમણિ' તરીકે પ્રસિદ્ધ હતા. એમણે સં.૧૧૨૯માં ગુરુબંધુ મુનિચન્દ્રસૂરિના કહેવાથી ઉત્તરાધ્યયનસૂત્ર પર “સુખબોધા” નામે વૃત્તિ, સં.૧૧૩૯(૪૧)માં “મહાવીરચરિય, પ્રાકૃતમાં “રત્નચૂડકથા” તથા “આખ્યાનમણિકોશ' વગેરે ગ્રંથો રચ્યા છે. પિપ્પલકગચ્છના સ્થાપક શાંતિસૂરિને આ નેમિચન્દ્રના શિષ્ય લેખવામાં આવે છે. જુઓ પિપ્પલકગચ્છ પટ્ટાવલી ક્ર.૧. ૩૮. મુનિચંદ્ર, માનદેવ : યશોભદ્ર પ્રાયઃ મુનિચન્દ્રસૂરિના દીક્ષાગુરુ અને નેમિચન્દ્ર આચાર્યપદવી આપનાર. વિનયચન્દ્ર પાઠક એમના વિદ્યાગુરુ હતા. તેઓ વાદી હોવા ઉપરાંત ઉગ્ર તપસ્વી હતા અને સૌવીર (કાંજી) પીને જ રહેતા એટલે ‘સૌવીરપાયી” કહેવાતા. સ્વ. સં. ૧૧૭૮ પાટણમાં. મુનિચન્દ્ર સં.૧૧૬૮માં “દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ” પર વૃત્તિ, સં.૧૧૭૦માં “સૂક્ષ્માર્થસાર્ધશતક-ચૂર્ણિ, સં.૧૧૭૧માં હારિભદ્રીય “અનેકાંતજયપતાકવૃત્તિ” પર ટિપ્પન, સં.૧૧૭૪માં હારિભદ્રીય ઉપદેશપદ પર વૃત્તિ અને અન્ય ઘણા ગ્રંથો રચ્યા છે. (જુઓ. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૩૩૨થી ૩૩૪.) માનદેવસૂરિ તે કદાચ વિરહાંક (યાકિનીમૂન) હરિભદ્રસૂરિકૃત “શ્રાવકધર્મવૃત્તિ પર વૃત્તિ રચનાર હોય. માનદેવશિ. જિનદેવ ઉપાધ્યાયશિ. હરિભદ્રસૂરિએ સં. ૧૧૭૨માં બંધસ્વામિત્વ' ષડશીતિ' વગેરે કર્મગ્રંથ પર વૃત્તિ, પ્રાકૃતમાં “મુનિપતિચરિત્ર' અને “શ્રેયાંસનાથચરિત્ર', સં.૧૧૮પમાં “પ્રશમરતિ' તથા ક્ષેત્રસમાસ' પર વૃત્તિ, સં.૧૨૧૬માં “નેમિનાહચરિય તેમજ “ચન્દપ્પહચરિય” એ ગ્રંથો રચેલ છે. ૩૯. અજિતદેવ : એમના શિષ્ય હેમચન્દ્રસૂરિએ “નાભેયનેમિમહાકાવ્ય રચ્યું છે. ૪૦. વિજયસિંહ. ૪૧. સોમપ્રભ ? પ્રાગ્વાટ જાતિના વૈશ્ય. પિતા સર્વદેવ, પિતામહ જિનદેવ. જિનદેવ કોઈ રાજાના મંત્રી હતા. સોમપ્રભે કુમારાવસ્થામાં જ દીક્ષા લઈ તીવ્ર બુદ્ધિના પ્રભાવે સમસ્ત શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરી આચાર્યપદવી પ્રાપ્ત કરી હતી. તેમની તર્કશાસ્ત્રમાં અદ્દભુત પટુતા, કાવ્યવિષયમાં ઘણી ત્વરિતતા અને વ્યાખ્યાન આપવામાં બહુ કુશળતા હતી. Page #258 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ એમણે કુમારપાળના રાજ્ય(સં.૧૧૯૯-૧૨૩૨)માં ‘સુમતિનાથચિરત્ર', જેનાં કેટલાંક પદ્યો ‘કુમારપાલપ્રતિબોધમાં મુકાયાં છે તે ‘સૂક્તમુક્તાવલી/સિન્દુપ્રકર/ સોમશતક', સંભવતઃ મૂલરાજના રાજ્ય (સં.૧૨૩૩-૧૨૩૫)માં ‘શતાર્થકાવ્ય’ તથા કુમારપાલના અવસાન પછી ૯ વર્ષે એટલે સં.૧૨૪૧માં ‘કુમારપાલપ્રતિબોધ’ રચેલ છે. (6) ૨૪૭ ૩૬. સર્વદેવ. ૩૭. દેવ. ૩૮. સર્વદેવ. ૩૯. જયસિંહ. ૪૦. ચન્દ્રપ્રભ. ૪૧. ધર્મઘોષ. ૪૨. શીલગુણ. ૪૩. માનતુંગ : તેમણે ‘જયંતીપ્રશ્નોત્તર/સિદ્ધજયંતી' ગ્રંથ રચ્યો. ૪૪. મલયપ્રભ : એમણે ઉપર્યુક્ત ગ્રંથ પર સં.૧૨૬૦માં વૃત્તિ રચી. પિપ્પલકગચ્છ પટ્ટાવલી (૧) ૧. શાંતિસૂરિ : તેઓ વડગચ્છના હતા. ચક્રેશ્વરી એમના પર પ્રસન્ન હતા. એમણે સિદ્ધ નામના શ્રાવકે બાંધેલા નેમિચૈત્યમાં આઠ શિષ્યોને આચાર્યપદ આપ્યું હતું અને એ રીતે આઠ શાખાઓ અસ્તિત્વમાં આવી હતી ઃ ૧. મહેન્દ્રસૂરિ, ૨. વિજયસિંહસૂરિ, ૩. દેવેન્દ્ર/દેવચન્દ્રસૂરિ, ૪. પદ્મદેવસૂરિ, પ. પૂર્ણદેવ/પૂર્ણચન્દ્રસૂરિ, ૬. જયદેવસૂરિ, ૭. હેમપ્રભસૂરિ, ૮. જિનેશ્વ૨સૂરિ. આ સૂરિ તે સં.૧૧૬૧માં ‘પૃથ્વીચન્દ્રચરિત્ર' તથા અન્ય કૃતિઓ રચનાર (સર્વદેવસૂરિશિ. નેમિચન્દ્રના શિ. અને સર્વદેવ પછી પાટે આવેલા) શાંતિસૂરિ માનવામાં આવ્યા છે. (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરો ૩૭૭ તથા ફકરો ૩૪૯). આ સૂરિને ભોજરાજાના દરબારમાં ‘વાદિવેતાલ'નું બિરુદ મેળવનાર જણાવવામાં આવેલ છે. પરંતુ વાદિવેતાલ ને ‘ઉત્તરાધ્યયન’ ૫૨ ‘પાઇય’ ટીકા રચનાર શાંતિસૂરિ/ શાન્ત્યાચાર્ય સં.૧૧મી સદી ઉત્તરાર્ધમાં થયા હોવાનું નક્કી થાય છે જેમનો મેળ અહીં બેસવો મુશ્કેલ છે. વળી, એ થારાપદ્રગચ્છીય હતા એવો ઉલ્લેખ પણ મળે છે. શાંતિસૂરિએ સં.૧૨૨૨માં આઠ શિષ્યોને આચાર્ય બનાવ્યા એ હકીકત પણ હવે પછી આવતા વિજયસિંહસૂરિના સમય સાથે સંગત નથી. સં.૧૨૨૨ કદાચ સાચો૨ના કોઈ તીર્થના પ્રાકટ્યનો સમય હોય. 9 ૨. વિજયસિઁહસૂરિ : સં.૧૨૦૮માં ડીડલામાં પ્રતિષ્ઠા કરી. સં.૧૧૮૩માં ‘શ્રાદ્ધપ્રતિક્રમણ-ચૂર્ણિ’ રચી. ૩. દેવભદ્ર. ૪. ધર્મઘોષ. ૫. શીલભદ્ર તથા પરિપૂર્ણદેવ. ૬. વિજયસેન. ૭. ધર્મદેવ : બીજાઓના ત્રણ ભવની વીગત જાણી શકતા હતા, તેથી ‘ત્રિભવિયા’ તરીકે પ્રસિદ્ધ થયા. એમની શિષ્યપરંપરા ત્રિભવિયા શાખા કહેવાઈ. ગુજરાતના રાજા સારંગદેવ વગેરે તેમના ભક્ત બન્યા. ૮. ધર્મચન્દ્ર ઃ તેઓ સં.૧૩૧૧માં વિદ્યમાન હતા. એમણે ‘મલયસુંદરીકથા’ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જૈન ગૂર્જર કવિઓ: ૯ રચી છે. ૯. ધર્મરત્ન. ૧૦. ધર્મતિલક : સં.૧૪૩૭માં હયાત. . ૧૧. ધર્મસિંહ. ૧૨. ધર્મપ્રભ : ધીરરાજ અને શ્રીદેવીના પુત્ર. વ્યાકરણ, સાહિત્ય, આગમાદિના વિદ્વાન હતા. સં.૧૪૪૭માં પ્રતિષ્ઠા કરી હતી. ૧૩. ધર્મશખર. ૧૪. ધર્મસાગર. ૧૫. ધર્મવલ્લભ. ૧૬. ધર્મવિમલ. ૧૮. ધર્મહર્ષઃ સં.૧૬૭૦માં વિદ્યમાન. (ર) પાંચમી પૂર્ણચન્દ્ર શાખામાં ૧૫મી પાટે પદ્વતિલક થયા. ' ૧૫. પદ્ધતિલક. ૧૬. ધર્મસાગર. ૧૭. વિમલપ્રભ ? સંભવતઃ એમના રાજ્ય સં. ૧૬૨૨માં એમના શિષ્ય રાજપાલે જંબુકમાર રાસ રચ્યો (ભા.૨, ૧૨૬-૨૭) અને સં. ૧૬૪૭માં રાજસાગરે “પ્રસન્નચન્દ્ર રાજર્ષિ રાસ' રચ્યો (ભા.૩, ૧૬૮-૭૦) ૧૮. સૌભાગ્યસાગર ? એમના રાજ્ય સં.૧૬૭૨માં એમના શિષ્ય રાજસાગરે ‘લવકુશ આખ્યાન' રચ્યું ભા.૩, ૧૬૮-૭૦). વીરદેવ : સં. ૧૪૧૪થી ૧૫૦૩ (?). વીરપ્રભ ઃ વીરદેવપટ્ટ. પ્રતિમાલેખ સં.૧૪૬૫. હીરાણંદ : વીરપ્રભ પટ્ટે. એ માટે આવ્યા પછી સં.૧૪૮૪માં “વસ્તુપાલ તેજપાલ રાસ', સં.૧૪૯પમાં જંબુસ્વામી વિવાહલુ' વગેરે કૃતિઓ રચેલી છે (ભા.૧, પર-પ૫). (૪) ગુણરત્નસૂરિ પ્રતિમાલેખ સં.૧૫૧૩. “કાલિકસૂરિ ભાસ’ એમની રચના જણાય છે (ભા.૧, ૧૦૫-પ૭). ગુણસાગરસૂરિ : ગુણરત્નપટ્ટ. સં. ૧૫૨૪થી ૧૫૨૮. શાંતિસૂરિ : ગુણસાગરપટ્ટ. સં.૧૫૪૬માં વિદ્યમાન. પ્રતિમાલેખ સં.૧૫૫૪. તાલધ્વજી શાખાના શાંતિસૂરિએ સં.૧૬૧૮માં અજ્ઞાત કવિકૃત ‘પરનિંદા ચોપાઈ'ની પ્રત લખી છે (ભા.૧, ૪૯૦). - લક્ષ્મીસાગરસૂરિ-કર્મસાગરસૂરિશિ. પુણ્યસાગરે સં.૧૬૭૭માં ‘નયપ્રકાશ રાસ ને સંભવઃ લક્ષ્મીસાગરરાજ્ય સં.૧૬૮૯માં “અંજનાસુંદરી રાસ રચેલ છે (ભા.૩, ૨૦૨-૦૪). . Page #260 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ ૨૪૯ મલધારીગચ્છ પટ્ટાવલી “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', “જૈન ગૂર્જર કવિઓ' અને “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસમાંથી સંકલિત કરેલી પટ્ટાવલી આપવામાં આવી છે. ૧. અભયદેવ : હર્ષપુરીય ગચ્છના જયસિંહસૂરિના શિષ્ય. તેમને મલમલીન વસ્ત્ર અને દેહવાળા જોઈ કર્ણદેવે કે સિદ્ધરાજ જયસિંહે “મલધારી” બિરુદ આપ્યું હતું. એમના ઉપદેશથી સિદ્ધરાજ જયસિંહે પર્યુષણ વગેરે દિવસોમાં અમારિ પ્રવર્તાવી હતી. શાકંભરી(સાંભર)ના રાજા પૃથ્વીરાજ તથા ગોપગિરિ (ગ્વાલિયર)ના રાજા ભુવનપાલ પર પણ એમનો પ્રભાવ હતો. એમના દ્વારા ઘણાં ધર્મકાર્યો થયાં છે. સં.૧૧૪૨માં અંતરીક્ષ પાર્શ્વનાથની મૂર્તિને આ સૂરિએ પ્રતિષ્ઠિત કરી. ૪૭ દિવસના અનશનપૂર્વક સ્વ. સં.૧૧૬૮ આસપાસ. ૨. હેમચન્દ્રઃ મૂળ પ્રદ્યુમ્ન નામે રાજસચિવ. એમનો પણ જયસિંહ સિદ્ધરાજ પર પ્રભાવ હતો. એમણે સં.૧૧૬માં “જીવસમાસ-વૃત્તિ', સં.૧૧૭૦માં ભવભાવનાસૂત્ર' સ્વોપજ્ઞ વૃત્તિ સહ (જેમાં “મિચરિત' અંતર્ગત છે), સં.૧૧૭૫માં વિશેષાવશ્યકસૂત્ર-બૃહદ્રવૃત્તિ', “ભુવનભાનુકેવલીચરિત્ર' તથા અન્ય ગ્રંથો રચ્યા છે (જુઓ જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૩૩૯-૩૪૧). ૩. વિજયચન્દ્ર, શ્રીચન્દ્ર, વિબુધચન્દ્રઃ વિજયચન્દ્ર સં. સં. ૧૧૯૧માં “ધર્મોપદેશમાલા-વિવરણ રચેલ છે. શ્રીચન્દ્ર સંભવતઃ સિદ્ધરાજના સમયમાં લાટદેશના મુદ્રાધિકારી હતા. એમણે પ્રાકૃતમાં સં.૧૧૯૩માં મુનિસુવ્રતચરિત્ર” તેમજ “સંગ્રહણીરત્ન” અને “ક્ષેત્રસમાસ' એ ગ્રંથો રચ્યા છે. સં.૧૨૨૨માં ગુરુ હેમચન્દ્રસૂરિકૃત “આવશ્યકસૂત્ર-પ્રદેશવ્યાખ્યા પર ટિપ્પન રચ્યું. શ્રીચન્દ્રકૃત “સંગ્રહણી' પર એમના શિષ્ય દેવભદ્રસૂરિએ વૃત્તિ રચી છે તે ઉપરાંત ‘ન્યાયાવતાર- ટિપ્પનક પણ રચ્યું છે. ૪. મુનિચંદ્ર : એ શ્રીચંદ્રના પટ્ટધર હતા. ૫. દેવાનંદ, યશોભદ્ર. ૬. દેવપ્રભ ? એમણે સં.૧૨૭૦ના અરસામાં “પાંડવચરિત' તેમજ “ધર્મસારશાસ્ત્ર' મૃગાવતીચરિત્ર' અને “અનર્ધરાઘવકાવ્યાદર્શ એ ગ્રંથો રચેલ છે. ૭. નરચન્દ્ર/નરેન્દ્રપ્રભ ? તેમણે સં.૧૨૮૮માં વસ્તુપાલની પ્રશસ્તિરૂપ સ્તુતિકાવ્યો, તેમજ વસ્તુપાલની વિનંતીથી “કથારત્નસાગર', “જ્યોતિસાર', “અનઘેરાઘવ' પર ટિપ્પન આદિ ઘણા ગ્રંથો રચ્યા છે. (જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, ફકરા પપ૬-૫૭) ૮. પાદેવ. ૯. શ્રીતિલક. ૧૦. રાજશેખર ઃ તેમણે શ્રીધરકૃત ન્યાયકંદલી' પર પંજિકા (સં.૧૩૮૫), Page #261 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ પ્રાકૃત ‘યાશ્રયવૃત્તિ’ (સં.૧૩૮૭), ‘પ્રબંધકોશ/ચતુર્વિશતિપ્રબંધ' (સં.૧૪૦૫), ‘સ્યાદ્વાદકલિકા’, ‘ષડ્દર્શનસમુચ્ચય’, ‘કૌતુકકથા’ (આંતરકથાસંગ્રહ), ‘કથાકોશ' વગેરે ગ્રંથો રચ્યા છે. એમણે જૂની ગુજરાતીમાં ‘નેમિનાથ ફાગ' પણ રચેલ છે. આ ઉપરાંત મલધારીૢગચ્છના કેટલાક આચાર્યોની નીચે પ્રમાણે માહિતી મળે ૨૫૦ છે : હેમસૂરિ ઃ અભયદેવસૂરિશિ. હેમચન્દ્રસૂરિથી આ જુદા માનવા જોઈએ. એમને નામે ‘ઋષભરત’ ‘પદ્મવરચરિત્ર’ ‘નેમીશ્વરચરિત' એ કૃતિઓ મળે છે. હેમસૂરિશિ. ગુણસાગર ઉપાધ્યાયકૃત ‘નૈમિચરિત્રમાલા' ગુજરાતીમાં મળે છે. ગુણસાગરસૂરિ (ઉપર્યુક્ત ગુણસાગર ઉપાધ્યાય ?) પટ્ટે લક્ષ્મીસાગરસૂરિના સં.૧૫૪૮-૧૫૭૫ના ઉલ્લેખ મળે છે. લક્ષ્મીસાગરશિષ્ય ગુણનિધાનંગ. હીરાણંદે લખેલી પ્રત સં.૧૫૬૫ની મળે છે. વિદ્યાસાગર-ગુણસુંદરશિ. સર્વસુંદરસૂરિએ સં.૧૫૧૦માં ‘હંસરાજવત્સરાજ ચિરત’ રચેલ છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ રાજાવલી Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨. જૈન ગૂર્જર કવિઓ : ૯ દિશાઈએ પાદટીપ રૂપે કરેલી પૂર્તિઓ અહીં મૂળ સામગ્રીની સાથે ત્રાંસા બીબામાં લઈ લીધી છે. આ આવૃત્તિનાં સંપાદકીય ઉમેરણ ચોરસ કૌંસમાં છે.] - ૧ (શ્રી મેરૂતુંગસૂરિની વિચારશ્રેણી=સ્થવિરાવલી' સિં.૧૩૬૧ આસ.]માંથી, જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૨, અંક ૩-૪) જે રય િકાલગઓ અરિહા તિર્થંકરો મહાવીરો, તે રયણિમવંતિવઈ અહિસિક્તો પાલગો રાયા. – જે રાત્રિએ શ્રી અહંનું તીર્થંકર મહાવીર કાલગત થયા – મોક્ષ પામ્યા તે રાત્રિએ (ઉજ્જયિનીમાં ચંડપ્રદ્યોત મરણ પામતાં તેના પટ્ટે તેનો પુત્ર) પાલક રાજા અવંતિપતિ તરીકે અભિષિક્ત થયો. સઠી પાલગરત્રો પણવત્રસર્ય તુ હોઈ નંદાણું અઠસયં મુરિયાણં તીસચ્ચિય પૂતમિત્તસ્ય. બલમિત્ત-ભાણુમિત્તાણ સઠિ વરિસાણિ ચત્ત નહવહણે તહ ગભિલ્લરર્જ તેરસ વાસે સગલ્સ ચ9. - પાલક રાજાનું ૬૦ વર્ષ રાજ્ય થયું. નંદોનું ૧૫૫ વર્ષ, મૌર્યોનું ૧૦૮, પુષ્યમિત્રનું 30, બલમિત્ર-ભાનુમિત્ર બંનેનું ૬૦ અને નભોવાહનનું ૪૦ વર્ષ. પછી ગર્દભિલ્લનું રાજ્ય ૧૩ અને શકોનું ૪. (એમ કુલ ૪૭૦ વર્ષ.) તે પાટલીપુત્રમાં કૃષિના પુત્ર ઉદાયિ નૃપને કોઈએ મારી નાખ્યા પછી ગણિકાપુત્ર નંદ વીરાત્ ૬૦ વર્ષે નૃપ થયો. જુઓ હિમચંદ્રાચાર્ય કૃત] “પરિશિષ્ટપર્વ: અનન્તર વર્તમાન સ્વામિનિવણવાસરા, ગતાયાં ષષ્ઠિવત્સયંમેષ નન્દોભવનૃપઃ નવ નંદો પાટલીપુરમાં અનુક્રમે થયા. તેમનું રાજ્ય ૧૫૫ વર્ષ રહ્યું. આમ કુલ ૨૧૫ વર્ષ. પરિશિષ્ટપર્વમાં જે કહ્યું છે કે : એવં ચ શ્રી મહાવીરમુક્તáર્ષશતે ગતે, પંચપંચાશદધિકે ચન્દ્રગુપ્તોડભવતૃપા એટલેકે મૌર્ય ચંદ્રગુપ્ત મહાવીરના નિર્વાણથી ૧૫૫ વર્ષે રાજા થયો તે વિચારવા યોગ્ય છે. આથી આમ ૬૦ વર્ષ તૂટે છે, અને અન્ય ગ્રંથો સાથે વિરોધ આવે છે. ત્યાર પછી ૧૦૮ વર્ષ મૌર્યોનું રાજ્ય. મૌર્યો તે નવમા નંદને ઉથાપી ચાણક્ય પાટલીપુત્રમાં ચંદ્રગુપ્તાદિ સ્થાપ્યા છે. કુલ આમ ૩૨૩. ત્યાર પછી – મૌર્ય રાજ્ય પછી પુષ્યમિત્ર રાજાનું ૩૦ વર્ષ રાજ્ય, પછી બલમિત્ર-ભાનુમિત્ર એ બંને રાજાનું ૬૦ વર્ષ રાજ્ય. આ તે જ કે જેઓ કલ્પચૂર્ણિમાં ચતુર્થી પર્વના કરનાર કાલકાચાર્યને કાઢી મૂકનારા ઉજ્જયિનીમાં હતા જણાવ્યા છે તે. ત્યાર પછી નભોવાહનનું ૪૦ વર્ષ રાજ્ય. આ કોઈ નરવાહન રાજા થયો કહેવાય છે. એમ વીરનિર્વાણથી ૪પ૩ વર્ષ થયાં. આ વર્ષમાં ગદભિલના ઉચ્છેદક કાલકાચાર્યની સૂરિપદે પ્રતિષ્ઠા થઈ. તથા નભોવાહન રાજા Page #264 -------------------------------------------------------------------------- ________________ રાજાવલી ૨૫૩ પછી ગર્દભિલ્લનું રાજ્ય ૧૫ર વર્ષ જાણવું. એવો ભાવ છે કે ગર્દભિલ વગેરેનું રાજ્ય તે ગર્દભિલ્લરાજ્ય. અહીં જ્યારે જે રાજા ખ્યાતિમાન થયો ત્યારે તેનું રાજ્ય ગણાય છે. તેમાં પટ્ટાનુક્રમ નથી. તેથી નભોવાહન પછી ગર્દભિલે ઉજ્જયિનીમાં ૧૩ વર્ષ રાજ્ય કર્યું. તે વખતે કાલકાચાર્યે બહેન સરસ્વતીના પ્રઘટ્ટકમાં ગર્દભિધને ઉચ્છેદી ઉજ્જયિનીમાં શક રાજાઓ સ્થાપ્યા. તેઓએ ૪ વર્ષ રાજ્ય કર્યું. એમ ૧૭ વર્ષ. ત્યાર પછી ગર્દભિલ્લના જ પુત્ર વિક્રમાદિત્ય રાજાએ ઉજ્જયિનીનું રાજ્ય મેળવી સુવર્ણપુરુષ-સિદ્ધિબલથી પૃથિવીને અનૃણી કરી વિક્રમસંવત્સર પ્રવર્તાવ્યો. તે વાર્ષિક દાનના વર્ષથી વીરસંવત્સરથી પ૧૨ વર્ષે થયેલો જાણવો. વિક્રમનું રાજ્ય ૬૦ વર્ષ, પછી તેના પુત્ર વિક્રમચરિત્ર અપનામ ધર્માદિત્ય રાજાનું રાજ્ય ૪૦ વર્ષ. પછી ભાઈધરાજનું રાજ્ય ૧૧ વર્ષ. પછી નાઈલ(નાઈલ)નું રાજ્ય ૧૪ વર્ષ. પછી નાહડનું રાજ્ય ૧૦ વર્ષ રહ્યું. તેના વારામાં ૯૯ લક્ષ ધનપતિઓએ અપ્રાપ્તનિવાસ. એવા જાલઉરપુર સમીપના સુવર્ણગિરિના શિખરે શ્રી મહાવીર નાથનો યક્ષવસતિ નામનો મહાપ્રાસાદ બનાવરાવ્યો. વિક્રમાદિત્ય પછી વર્ષ ૧૩પ. તેમાં ૧૭ વર્ષ ક્ષિપ્ત થતાં સર્વ વર્ષ ૧૫૨. વિક્રમરાજ્ય પછી ૧૭ વર્ષે વત્સરની પ્રવૃત્તિ થઈ. શા માટે ? નભોવાહનના રાજ્યથી ૧૭ વર્ષે વિક્રમાદિત્યનું રાજ્ય અને તે રાજ્ય પછી ત્યારે જ વત્સરપ્રવૃત્તિ થઈ. પછી ૧૫રમાં ૧૭ વર્ષ જતાં બાકી ૧૩૫ વિક્રમકાલમાં ઉમેર્યા, એટલે વિક્રમાદિત્યથી અંકિત સંવત્સરથી શાક સંવત્સર સુધીનો જેટલો કાલ તે વિક્રમકાલ. તે પૂર્વોક્ત ૧૩૫ વર્ષનું માન. વિક્રમરજ્જારંભા પરઓ સિરિ વીરનિલૂઈ ભણિયા, સુત્ર-મુણિ-વેય-જુત્તો વિક્કમકાલાઉ જિણકાલો. તિત્યુગ્ગાલી પ્રકીર્ણક) વિક્રમકાલના વર્ષમાં શૂન્ય (0), મુનિ (૭), વેદ (૪) એટલે ૪૭૦ વર્ષ તે શ્રી મહાવીર અને વિક્રમાદિત્યની વચ્ચેનું અંતર છે. વિક્રમ રાજ્યના આરંભથી શ્રી વીરનિવૃતિ (નિર્વાણ) આ રીતે ગણવી : પાલક ૬૦ તે પછી વિક્રમાદિત્ય નંદ ૧૫૫. ધર્માદિત્ય મૌર્ય ૧૦૮ ભાઈલ ૧૧ પુષ્યમિત્ર ૩૦ નાઈલ્લ બલમિત્ર-ભાનુમિત્ર નાહડ ૧૦ નભોવાહન ૪) એ રીતે ૧૩૫ ગર્દભિલ્લા બંને મળી ૬૦૫ ૬૦ ४० ૧૪ 0. શિક ४७० Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ત્યારથી શાક સંવત્સરપ્રવૃત્તિ થઈ. શ્રીવીરનિવૃત્તેર્વષઁઃ ષભિઃ પંચોત્તર: શતૈઃ, શાકસંવત્સરઐષા પ્રવૃત્તિર્ભરતેઽભવત્. એટલે વિક્રમ સંવતમાં ૪૭૦ ઉમેરવાથી અને શક સંવતમાં ૬૦૫ ઉમેરવાથી વીર સંવત - વીરનિર્વાણ સંવત - વીરાત્ આવે. શ્રી વીરના ઉપાસક શ્રેણિક (બિમ્બિસાર)નો પુત્ર કૂણિક (અજાતશત્રુ), તેનો પુત્ર ઉદાયિ, તેની પછી પાટલીપુત્રમાં નવ નંદે રાજ્ય કર્યું. તેને ઉત્થાપી ચાણક્યે ચંદ્રગુપ્તને રાજા સ્થાપ્યો. તેનો પુત્ર બિન્દુસાર, તેનો પુત્ર અશોકશ્રી, તેનો પુત્ર કુણાલ અંધ હતો. તેનો પુત્ર સંપ્રતિરાજ ઉજ્જયિનીમાં થયો. તેના વંશમાં જ ગભિન્ન રાજા થયો. તેનો ઉચ્છેદ કરી શક રાજા થયો. પછી ગભિન્નના જ પુત્ર વિક્રમાદિત્યે શકને ઉચ્છંદી ત્યાં જ રાજ કર્યું. તેણે શ્રી વી૨મોક્ષથી ૪૭૦ વર્ષે સંવત્સર અંકિત કર્યો – કાઢ્યો. -- જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ : [મહાવીર નિર્વાણ પામ્યા ત્યારે પાટલીપુત્ર એટલે મગધમાં શ્રેણિકના પુત્ર કૂણિકનું શાસન હતું અને એ વર્ષે અવંતીમાં ચંડપ્રદ્યોતના પુત્ર પાલકનો રાજ્યાભિષેક થયો. અદ્યતન સંશોધનમાં એમ માલૂમ પડે છે કે મગધના રાજવંશમાં વીરનિર્વાણ પછી ૧૮૨ વર્ષે નંદવંશ સત્તારૂઢ થયો (ઈ.સ.પૂ.૩૪૫) ને એ વંશની સત્તા ૨૮ કે ૨૨ વર્ષ જ રહી. ‘વિચારશ્રેણીમાં પાલકનાં ૬૦ વર્ષ અને નંદોનાં ૧૫૫ વર્ષ એટલે કુલ ૨૧૫ વર્ષ જણાવ્યાં છે તે સમયગાળો, અલબત્ત, અદ્યતન સંશોધનના સમયગાળા (૧૮૨+૨૨=૨૦૪ વર્ષ) સાથે એકંદરે બંધ બેસે છે. મૌર્ય વંશના રાજાઓ અહીં જણાવ્યા મુજબ ૧૦૮ વર્ષ નહીં પણ ૧૩૭ વર્ષ સત્તા પર રહ્યા હોવાનું માલૂમ પડે છે (ઈ.સ.પૂ.૩૨૨-૧૮૫). ‘વિચારશ્રેણીમાં પુષ્યમિત્ર પછી બલમિત્ર-ભાનુમિત્ર રાજા થયાનું જણાવ્યું છે તે બમિત્ર ભરુકચ્છ(ભરૂચ)નો રાજા હતો ને ભાનુમિત્ર એનો અનુજ તથા યુવરાજ હતો. આ બમિત્રે આગળ જતાં અવંતી પર પોતાનું શાસન સ્થાપ્યું. વિક્રમસંવતપ્રવર્તક રાજા વિક્રમાદિત્ય અને બલમિત્ર એક જ હોવા સંભવ (આ બે નામોનો અર્થ એક જ થાય છે). ‘વિચારશ્રેણી' મુજબ બલમિત્રનો રાજ્યારંભ વીરાટ્ ૩૬૩ વર્ષે એટલે ઈ.પૂ.૧૬૪માં છે તેનો વિક્રમ સંવતના આરંભવર્ષ ઈ.સ.પૂ.૫૭ સાથે મેળ ન બેસે. નભોવાહન એ પ્રાયઃ શક રાજા નહપાન હોવાનું મનાય છે. અનુશ્રુતિ અનુસાર નભોવાહને વીરાત્ ૪૧૩થી ૪૫૩ (ઈ.સ.પૂ.૧૧૪થી ૭૪) રાજ્ય કર્યું, જ્યારે અદ્યતન સંશોધન અનુસાર નહપાને ઈ.સ.૩૨થી ૭૮ સુધી રાજ્ય કર્યું જણાય છે. નભોવાહનનાં ૪૦ વર્ષ ‘વિચા૨શ્રેણીમાં જણાવ્યાં છે, જ્યારે એના અભિલેખ ૪૬ વર્ષ સુધીના મળ્યા છે. ગર્દભિન્ન અને શકોનું શાસન રાજા વિક્રમાદિત્યના રાજ્યારોહણ પૂર્વે થયું હોય એ પ્રતીતિકર છે. વીરનિર્વાણવર્ષ (ઈ.સ.પૂ.૫૨૭) પછી ૪૭૦ વર્ષે (ઈ.સ.પૂ.૫૭) વિક્રમ સંવત Page #266 -------------------------------------------------------------------------- ________________ રાજાવલી શરૂ થયો એ પ્રવર્તમાન મતને આ વિચારશ્રેણી' અનુસરે છે. આ ૧૩૫ વર્ષના સમયગાળામાં થયેલા રાજાઓને લગતી અનુશ્રુતિની ઐતિહાસિકતા ચકાસવા માટે આવશ્યક સામગ્રી ઉપલબ્ધ થઈ નથી. વિક્રમ સંવતનાં જણાતાં ઉપલબ્ધ વર્ષોની વીગતોમાં ‘વિક્રમ' કે ‘વિક્રમાદિત્ય' નામ તો છેક એ સંવતના નવમા શતકથી પ્રયોજાયું છે, એ અગાઉ એ ‘કૃત કાલ’ કે ‘માલવગણ કાલ’ તરીકે ઓળખાતો. આ પરથી મૂળમાં આ સંવત માલવગણે પ્રવર્તાવ્યો હોવાનું ને સમય જતાં ગણરાજ્યની વિભાવના લુપ્ત થઈ ત્યારે ગણમુખ્ય વિક્રમાદિત્યનું નામ એની સાથે સંકળાયું હોવાનું માલૂમ પડે છે. શક સંવત કુષાણ વંશના પ્રતાપી રાજા કનિષ્કના રાજ્યારોહણથી શરૂ થયો એવો મત ઘણો પ્રચલિત હતો, પરંતુ તાજેતરમાં કચ્છમાં ક્ષત્રપ રાજા ચાષ્ટનના વર્ષ ૬ અને ૧૧ના શિલાલેખ મળતાં હવે શક સંવત શક જાતિના રાજા ચાટનના રાજ્યારોહણ (ઈ.સ.૭૮)થી શરૂ થયું હોવાનું માલૂમ પડ્યું છે. આ સંવત વીરનિર્વાણવર્ષ પછી ૬૦૫ વર્ષે અને વિક્રમ સંવત પછી ૧૩૫ વર્ષે શરૂ થયો. કનિષ્ક અને એના વંશજોના અભિલેખોમાં પ્રયોજાયેલો સંવત શક સંવતથી ભિન્ન છે. ઈ.સ.૭૮થી ૭૬૫ સુધીના રાજવંશોની વીગત હાલ મળતા ઇતિહાસની દૃષ્ટિએ લુપ્ત થઈ લાગે છે. ગુજરાતમાં શક જાતિના ક્ષત્રપ રાજાઓનું શાસન લગભગ ઈ.સ.૪૦૦ સુધી પ્રવર્યું હોવાનું તેઓના સિક્કાઓ પરથી માલૂમ પડે છે. એ પછી શર્વ ભટ્ટારક, કુમારગુપ્ત પહેલો (ઈ.સ.૪૧૫થી ૪૫૫) અને સ્કંદગુપ્ત (ઈ.સ.૪૫૫થી ૪૬૭)નું શાસન પ્રવર્ત્ય. પછી ઈ.સ.૪૭૦ના અરસામાં ગુજરાતમાં વલભીના મૈત્રક કુલના રાજાઓ સત્તારૂઢ થયા ને તેઓએ વિ.સં.૮૪૫ (ઈ.સ.૭૮૮) સુધી રાજ્ય કર્યું. જૈન અનુશ્રુતિમાં આમાંના કોઈક જ રાજાઓની માહિતી મળે છે. (ચાવડા વંશ) ત્યાર પછી ૮૨૧ વર્ષે વૈશાખ સુદિ ૨ સોમે ચાઉડા વંશમાં ઉત્પન્ન થયેલ વનરાજે અણહિલપુર સ્થાપ્યું. વનરાજ યોગરાજ રત્નાદિત્ય વૈરિસિંહ ક્ષેમરાજ ચામુંડરાજ ઘાઘડ પૂઅડ ૨૫૫ સં.૮૨૧-૮૮૧ સં.૮૮૧-૮૯૦ સં.૮૯૧-૮૯૪ સં.૮૯૪–૯૦૫ સં.૯૦૫-૯૪૪ સં.૯૪૪-૯૭૧ સં.૯૭૧-૯૯૮ સં.૯૯૮-૧૦૧૭ કુલ ૮ રાજા ‘રાજાવલી-કોષ્ઠકમાં એમ જણાવ્યું છે કે ઃ (૬૦ વર્ષ) (૯ વર્ષ) (૩ વર્ષ) (૧૧ વર્ષ) (૩૯ વર્ષ) (૨૭ વર્ષ) (૨૭ વર્ષ) (૧૯ વર્ષ) ૧૯૬ વર્ષ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ વનરાજ સં. ૮૦૨-૮૬૨, યોગરાજ ૮૬૨-૮૯૭, ક્ષેમરાજ ૮૯૭-૯૯૨, ભૂયડ ૯૯૨-૯૫૧, વૈરિસિંહ ૯૫૧–૯૭૬, રત્નાદિત્ય ૯૭૬-૯૯૧, સામંતસિંહ ૯૯૧૯૯૮. વનરાજ ચાવડા અને એના વંશજોએ કુલ ૧૯૬ વર્ષ રાજ્ય કર્યું હોવાનું મનાય છે પરંતુ તેઓના કોઈ અભિલેખ કે સિક્કા ઉપલબ્ધ થયા નથી. આથી આ વૃત્તાંતનો સર્વ આધાર અનુશ્રુતિઓ પર રહેલો છે. વનરાજ વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬)માં ગાદીએ બેઠો ને એણે અણહિલવાડ પાટણ ત્યારે વસાવેલું એવી અનુશ્રુતિ ઘણી પ્રચલિત છે. પરંતુ પ્રમાણિત સમયાંકન ધરાવતા કનોજના સમકાલીન રાજા મિહિરભોજ (ઈ.સ.૮૩૬-૮૮૫ લગભગ)ના રાજ્યકાલ સાથે મેળ મેળવવા માટે તુલનાત્મક અધ્યયનના આધારે વનરાજના રાજ્યકાલને વિ.સં. ૮૦૨-૮૬રને બદલે વિ.સં.૯૦૨-૯૬૨ (ઈ.સ.૮૪૫-૯૦૫) ગણવો પ્રાપ્ત થાય છે. વિચારશ્રેણીમાં વિ.સં.૮૨૧ના વૈશાખ સુદ ૨ ને સોમવારે વનરાજે અણહિલપુર સ્થપાયું હોવાનું જણાવ્યું છે, તેમાં તિથિ-વારનો મેળ મળતો નથી કેમકે એ તિથિએ સોમવાર નહીં પણ ગુરુવાર હતો. આ ચાવડા વંશની વંશાવળી માટે બે ભિન્ન અનુશ્રુતિઓ પ્રવર્તે છે. “વિચારશ્રેણીમાં આપેલી અનુશ્રુતિ “સુકૃતસંકીર્તન, ‘સુકતકીર્તિકલ્લોલિની', “પ્રબન્ધ- ચિન્તામણિ (એ અને ડી હસ્તપ્રતો અને “ધર્મારણ્ય-માહાભ્યમાં આપેલી અનુશ્રુતિ સાથે બંધ બેસે છે. આ પરંપરા અનુસાર આ રાજવંશમાં આઠ રાજા થયા, જ્યારે “પ્રબન્ધચિન્તામણિ, ‘કુમારપાલપ્રબન્ધ', 'પ્રવચનપરીક્ષા', “મિરાતે અહમદી' અને “ગૂર્જરદેશ રાજવંશાવલીમાં આપેલી બીજી પરંપરા પ્રમાણે આ વંશમાં સાત રાજા થયા. એમાં રાજાઓનાં નામો અને તેઓના ક્રમમાં પણ વીગતભેદ રહેલો છે. પહેલી અનુશ્રુતિ સામાન્યતઃ વિ.સં.૮૦૦થી ૯૯૯ના રાજ્યકાલ આપે છે, માત્ર વિચારશ્રેણીમાં એને બદલે વિ.સં.૮૨૧થી ૧૦૧૭ના રાજ્યકાલ જણાવ્યા છે. આમ ગમે તે કારણે અહીં ચાવડા વંશના આરંભ-અંત ૧૯ વર્ષ મોડા જણાવ્યા છે. પરંતુ ચાવડા વંશનો અંત અને સોલંકી વંશનો આરંભ એક જ વર્ષે થયો જે બાકીના ઉપર્યુક્ત સ્ત્રોતોમાં વિ.સં.૯૯૮માં મૂકેલો છે. સિદ્ધરાજ જયસિંહના સાંભર શિલાલેખમાં સોલંકી વંશનો આરંભ સ્પષ્ટતઃ વિ.સં.૯૯૮માં થયાનું જણાયેલું છે, તે સમકાલીન પુરાવા પરથી. વિચારશ્રેણીનો ૧૯ વર્ષનો ફરક અસ્વીકાર્ય ઠરે છે. રાજાઓના રાજ્યકાલનાં વર્ષોની સંખ્યામાં ઘણો વિગતભેદ બતાવતી આ સમગ્ર અનુશ્રુતિ આજે અપ્રમાણિત બને છે. એમાં રાજાઓના રાજ્યકાલનાં વર્ષોનો સરવાળો ૧૯૬ થાય છે, ત્યારે સંશોધિત મત મુજબ વનરાજ પછી યોગરાજે ૧૭ વર્ષ, ક્ષેમરાજે ૨૫ વર્ષ, રત્નાદિત્યે ૧૫ વર્ષ, વૈરિસિંહે ૧૦ વર્ષ અને ભૂયડ-સામંતસિંહે ૧૯ વર્ષ મળી કુલ ૮૬ વર્ષ રાજ્ય કર્યું લાગે છે.] Page #268 -------------------------------------------------------------------------- ________________ રાજાવલી ૨૫૭ (સોલંકી વંશ) મૂલરાજ સં.૧૦૧૭-૧૦પર (૩૫ વર્ષ) વલ્લભરાજ સં.૧૦પર-૧૦૬૬ (૧૪ વર્ષ) દુર્લભરાજ સં.૧૦૬૬-૧૦૭૮ (૧૨ વર્ષ) ભીમદેવ સં.૧૦૭૮-૧૧૨૦ (૪૨ વર્ષ) કર્ણદેવ સં.૧૧૨૦-૧૧પ૦ (૩૦ વર્ષ) જયસિંહદેવ સં.૧૧૫૦-૧૧૯૯ (૪૯ વર્ષ) કુમારપાલ સં.૧૧૯૯-૧૨૨૯ | (૩૦ વર્ષ) અજયપાલ સં.૧૨૨૯-૧૨૩૨ (૩ વર્ષ) (લઘુ)મૂલરાજ સં.૧૨૩૨–૧૨૩૪ (૨ વર્ષ) ભીમદેવ સં.૧૨૩૪–૧૨૩૬ (૨ વર્ષ) (પછી ગજ્જનક – ગીઝનીનું રાજ્ય થયું) રાજાવલી-કોષ્ઠકમાં જણાવ્યું છે કે : વૃદ્ધ)મૂલરાજ સં.૯૯૮-૧૦૫૩, ચામુંડરાજ ૧૦૫૩-૧૦૬૬, દુર્લભરાજ ૧૦૬૬-૧૦૭૮, ભીમરાજ ૧૦૭૮-૧૧૨૦, કર્ણદેવ ૧૧૨૦-૧૧૫૦, જયસિંહ ૧૧૫૦-૧૧૯૯ કુમારપાલ ૧૧૯૯-૧૨૩૦, અજયપાલ ૧૨૩૩-૧૨૬૩. (અજયપાલના બે સૂત લઘુમૂલ-ભીમ. અત્રે ઘણા વિસંવાદ દેખાય છે. અમે “કીર્તિકૌમુદી” અનુસારે લખ્યું છે.) લઘુ)મૂલરાજ સં.૧૨૬૬(?)-૧૨૭૪, (લઘુ)ભીમ સં. ૧૨૭૪... આમ ૨૭૬ વર્ષમાં ૧૧ ચૌલુક્ય રાજા થયા. ઓઝાજી જણાવે છે કે : મૂલરાજ સં. ૧૦૧૭-૧૦૫ર, ચામુંડરાજ ૧૦૫ર-૧૦૬૬, વલ્લભરાજ ૧૦૬૬ (છ માસ), દુર્લભરાજ ૧૦૬૬-૭૮, ભીમદેવ ૧૦૭૮-૧૧૨૦, કર્ણ ૧૧૨૦-૧૧૫૦, સિદ્ધરાજ જયસિંહ ૧૧૫૦-૧૧૯૯, કુમારપાલ ૧૧૯૯-૧૨૩૦, અજયપાલ ૧૨૩૦-૩૩, મૂલરાજ(૨) ૧૨૩૩-૩૫, ભીમદેવ(ર) ૧૨૩૫-૯૮ અને ત્રિભુવનપાલ ૧૨૯૮-૧૩૦૦. [સોલંકી વંશના રાજાઓ માટે “વિચારશ્રેણીમાં જે વર્ષ જણાવ્યાં છે તેમાં મૂલરાજ પહેલા માટે પપ વર્ષને બદલે ૩પ વર્ષ આપ્યાં હોઈ, પહેલાંનો ૧૯ વર્ષનો તફાવત લગભગ લુપ્ત થઈ જાય છે. આ અનુસાર મૂલરાજ પહેલાથી માંડીને મૂલરાજ બીજા સુધીના રાજાઓના રાજ્યકાલનાં વર્ષ લગભગ બરાબર લાગે છે. કુમારપાલના રાજ્યકાલનો અંત “પ્રબન્ધચિન્તામણિ' વિ.સં. ૧૨૩૦ જણાવે છે, જ્યારે વિચારશ્રેણી વિ.સં. ૧૨૨૯ આપે છે. કુમારપાલના ઉત્તરાધિકારી અજયપાલનો વિ.સં.૧૨૨૯નો શિલાલેખ મળ્યો હોઈ, ‘વિચારશ્રેણીમાં આપેલું વર્ષ ખરું હોવાનું માલૂમ પડયું છે. ભીમદેવ બીજાએ વિ.સં. ૧૨૩૪થી ૧૨૯૮ અર્થાત્ કુલ ૬૩ વર્ષ રાજ્ય કર્યું હોવાનું પ્રબન્ધચિન્તામણિ જણાવે છે, જ્યારે વિચારશ્રેણી” એને બદલે માત્ર ૨ વર્ષ Page #269 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ (વિ.સં.૧૨૩૪–૧૨૩૬) આપે છે. આ ભીમદેવના અભિલેખ વિ.સં.૧૨૩૫થી ૧૨૯૬ સુધીના મળ્યા છે તે પરથી ‘પ્રબન્ધચિન્તામણિ'ની અનુશ્રુતિ શ્રદ્ધેય ઠરી છે. અલબત્ત એના એ રાજ્યકાલ દરમ્યાન જયસિંહ બીજાએ કેટલાંક વર્ષ રાજ્યસત્તા ધરાવી હોવાનું માલૂમ પડ્યું છે. ભીમદેવ બીજાએ કુલ ૬૩ વર્ષ અને એના પછી ત્રિભુવનપાલે ૨ વર્ષ રાજ્ય કર્યું એ જોતાં ‘વિચારશ્રેણીમાં ભીમદેવના રાજ્યકાલ અને ત્રિભુવનપાલના રાજ્યકાલ વચ્ચે ભેળસેળ થઈ લાગે છે. અથવા એમાં મૂલરાજ બીજાને લગતા શ્લોકની બીજી પંક્તિ અને ભીમદેવ બીજાને લગતી પહેલી પંક્તિ છૂટી ગઈ હોય.] (વાઘેલા વંશ) ૨૫૮ વીસલદેવ (વીરધવલબંધુ) સં.૧૩૦૦-૧૩૧૮ અર્જુનદેવ સં.૧૩૧૮-૧૩૩૧ સારંગદેવ સં.૧૩૩૧-૧૩૫૩ (લઘુ)કર્ણ સં.૧૩૫૩–૧૩૬૦ સં.૧૩૬૦માં માધવ નાગરવિપ્ર યવનોને લાવ્યો. ‘રાજાવલી-કોષ્ઠકમાં જણાવ્યું છે કે : વાઘેલા વંશમાં આનજી, મૂલજી, સીહરણુ, વસ્તુપાલાદિએ સ્થાપેલ વીરધવલ રાજા થયો સં.૧૨૮૨-૧૨૯૪, વીસલદેવ ૧૨૯૪-૧૩૨૮, અર્જુનદેવ ૧૩૨૮-૧૩૩૦, સારંગદેવ ૧૩૩૦–૧૩૫૧, (ગ્રંથિલ)કર્ણ સં.૧૩૫૧-૧૩૫૭. આ રીતે અણહિલપુરની સ્થાપનાથી સં.૧૩૪૯ વર્ષ, ૧ માસ ને દિન ૨૫માં ૫૩૭ વર્ષ ૮ માસ ૨૯ દિનમાં ૨૪ છત્રપતિ(રાજા) થયા તેમાં ગ્રથિલ (ઘેલો) એવો કર્ણ ભયંત્રસ્ત હતો. સં.૧૩૫૧ વર્ષે માસ ૧ દિન (?) સ્વપ્રજાવતી પદ્મિની લઈ જવાથી રુષ્ટ નાગરમંત્રી માધવના પ્રયોગથી ગૂર્જરત્રામાં યવનપ્રવૃત્તિ થઈ. ઓઝાજી જણાવે છે કે : અર્ણોરાજને કુમારપાલે વાઘેલા ગામ આપ્યું. તેનો પુત્ર લવણપ્રસાદ ભીમદેવનો મંત્રી થયો. ને જાગીરમાં ધોલકા મળ્યું. પછી તેનો પુત્ર વીરધવલ રાજસંચાલક થયો. તેના મંત્રીઓ વસ્તુપાલ-તેજપાલ થયા. ઘણા દેશ જીતી સં.૧૨૯૪ કે ૯૫માં સ્વર્ગસ્થ. પછીથી તેના પુત્ર વીસલદેવે ૧૩૦૦માં પાટણનું રાજ્ય ત્રિભુવનપાલ પાસેથી છીનવી લઈ સં.૧૩૧૮ સુધી રાજ્ય કર્યું. અર્જુનદેવ ૧૩૧૮-૩૧, રામદેવ થોડો સમય, સારંગદેવ ૧૩૩૧-૫૩, કર્ણદેવ ૧૩૫૩-૧૩૫૬. [વાઘેલા વંશમાં વીસલદેવ, અર્જુનદેવ, સારંગદેવ અને કર્ણદેવ નામે ૪ રાજા થયા ને તેમણે કુલ ૬૦ વર્ષ (વિ.સં.૧૩૦૦થી ૧૩૬૦) રાજ્ય કર્યું એ વીગત બરાબર છે. કર્ણદેવના રાજ્ય ૫૨ મુસ્લિમ આક્રમણ બે વાર થયેલું – પહેલાં વિ.સં.૧૩૫૬માં અને બીજું વિ.સં.૧૩૬૦માં. ‘વિવિધતીર્થકલ્પ' વિ.સં.૧૩૫૬નો નિર્દેશ કરે છે અને ‘પ્રવચનપરીક્ષા’ તથા ‘વિચારશ્રેણી’ વિ.સં.૧૩૬૦નો. Page #270 -------------------------------------------------------------------------- ________________ રાજાવલી ૨૫૯ રાજાવલી-કોષ્ઠકમાં ગુર્જરત્રામાં યવનસત્તા વિ.સં.૧૩૫૧માં સ્થપાઈ હોવાનું જણાવ્યું છે તે બરાબર નથી. ઓઝાજી કર્ણદેવનો રાજ્યકાલ વિ.સં.૧૩૫૩–૧૩પ૬ જણાવે છે તે પણ ખરી રીતે વિ.સં.૧૩પ૩-૧૩૬૦ જોઈએ.] | (હવે પછીનું “રાજાવલી-કોષ્ટકમાંથી, લ.સં.૧૫૮૭, જુઓ શ્રી જિનવિજય સંપાદિત “શત્રુંજય-તીર્થોદ્ધાર-પ્રબંધનું પરિશિષ્ટ) ગૂજરત્રામાં ઉમરા થયા. અલૂખાન. પછી જાલહુરે (જાલોરમાં) કાન્હડદે ચઉઆણ. ખાનખાના, દફરખાન, તતારખાન. (દિલ્લીના પાદશાહો) ૧ સુલતાન મહિમદ સં.૧૦૪પ-૧૧૦૭ (વર્ષ ૬૨) ૨ સાજર સં.૧૧૦૭-૧૧૮૩ (વર્ષ ૭૬) ૩ મોદીન સં.૧૧૮૩–૧૨૨૨ (વર્ષ ૩૯) ૪ કુતબદીન (વૃદ્ધ). સં.૧૨૨૨-૧૨૪૦ (વર્ષ ૧૮) ૫ શહાબદીન સં. ૧૨૪૦-૧૨૬૬ (વર્ષ ૨૬) વીસ વાર જેણે શહાબદીનને કેદ કરી છોડેલ છે એવા પૃથ્વીરાજને તેણે કેદ કર્યો. ૬ રૂકમદીન સં.૧૨૬૬-૧૨૬૭ (વર્ષ ૧) ૭ બીબી જૂઓ સં.૧૨૬૭–૧૨૭૦ | (વર્ષ ૩) ૮ મોજદીન સં.૧૨૭૦-૧૨૯૮ (વર્ષ ૨૮) ૯ અલાયદીન સં.૧૨૯૮–૧૩૧૯ (વર્ષ ૨૧) ૧૦ નસરત (વૃદ્ધ) સં.૧૩૧૦-૧૩૩૨ (વર્ષ ૧૩) ૧૧ ગ્યાસુદીન (વૃદ્ધ) સં.૧૩૩૨-૧૩૪૪ (વર્ષ ૧૨ માસ ૬) ૧૨ મોજદીન સં.૧૩૪૪–૧૩૪૬ (વર્ષ ૨) ૧૩ સમસદીન સં. ૧૩૪૬-૧૩૪૭ (વર્ષ ૧) ૧૪ જલાલદીન સં.૧૩૪૭–૧૩પ૪ (વર્ષ ૭) ૧૫ અલાયદીન સં.૧૩૫૪–૧૩૭૩ (વર્ષ ૧૯ માસ ૬) સં.૧૩પ૪ વર્ષમાં અલાયદીન. ૮૪ રાજાને જીતનાર હમીરદેવને જીત્યો. રણથંભોરનો દુર્ગ લીધો. ગૂર્જરત્રામાં ઉલૂખાનને મોકલ્યો. અલાવદીન આદિ છ સુરત્રાણોએ દિલ્લી અને ગૂર્જરત્રા ભોગવી. ૧૬ કુતબદીન સં.૧૩૭૩–૧૩૭૭ (વર્ષ ૪) ૧૭ શહાબદીન સં.૧૩૭૭–૧૩૭૮ (વર્ષ ૧) ૧૮ ખસરબદીન સં.૧૩૭૮-૧૩૭૮ (માસ ૬) ૧૯ ગ્યાસુદીન સં.૧૩૭૮-૧૩૮૨ (વર્ષ ૪) Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦. જૈન ગૂર્જર કવિઓ : ૯ ૨૦ મહિમુદ સં. ૧૩૮૨–૧૪૦૭ (વર્ષ ૨૫) ૨૧ પીરોજ સં.૧૪૦૭–૧૪૪૫ (વર્ષ ૩૮) ૨૨ બૂક સં.૧૪૪પ-૧૪૪૬ (વર્ષ ૧) ૨૩ તુગલક સં.૧૪૪૬-૧૪૪૭ (વર્ષ ૧) ૨૪ મહિમુદ સં.૧૪૪૩-૧૪૪૮ (વર્ષ ૧) દેશદેશે યવનો થયા. ઓઝાજી જણાવે છે કે : ગીઝની વંશ : સુલતાન મહમૂદ ગઝની સં. ૧૦૫૮-૧૦૮૭ (મૃત્યુ), મસૂદ ૧૦૮૭–૧૦૯૯ મૌદૂદ ૧૦૯૯-૧૧૦૫. પછી ૧૧૦૫થી ૧૧૭૪માં ૭૦ વર્ષમાં ગીઝનીની ગાદી પર ૮ સુલતાન થયા. પછી બહેરામશા સં. ૧૧૭૫. તેને અલાદ્દીન ઘોરીએ જીત્યો. ઘોરી વંશ : અલાઉદ્દીને પછી ગ્યાસુદ્દીન ઘોરી. પછી શાહબુદ્દીન યા મહમદ ઘોરીએ હિંદ પર ઘણી ચઢાઈ કરી. મરણ સં.૧૨૬૩. તેના ગુલામ જાતિના સેનાપતિ કુતુબુદ્દીને વિ.સં.૧૨૫૦માં દિલ્હી લઈ ત્યાં રાજધાની કરી, ને પોતે સં. ૧૨૬૩માં ગાદી પર બેઠો. મોહનલાલ જે. બારોટકૃત ‘હિંદના ઇતિહાસનો મુખ્તસર હેવાલ': ગુલામ વંશ : કુતુબુદ્દીન સં. ૧૨૬૩-૧૨૬૭, આરામ ૧૨૬૭-૬૮, અલમસ ૧૨૬૮–૯૩, રૂકનુદીન ૧૨૯૩, રજિયા બેગમ ૧૨૯૩-૯૬, મજુદીન ૧૨૯૬-૯૮, અલાઉદ્દીન ૧૨૯૮-૧૩૦૩, નાસરુદ્દીન ૧૩૦૩-૨૨, ગ્યાસુદ્દીન ૧૩૨૨-૪૪, કૈકુબાદ ૧૩૪૪-૪૭. - ખીલજી વંશ : જલાલુદ્દીન સં. ૧૩૪૭-૧ર, અલાઉદ્દીન ૧૩૫ર-૭ર, ઉમર ૧૩૭૨-૭૩, મુબારક ૧૩૭૩-૭૭, ખુશરૂ ૧૩૭૭-૮૭. તઘલખ વંશ : ગ્યાસુદ્દીન સં.૧૩૮૭-૯૨, મહમદ તઘલખે ૧૩૯૨-૧૪૦૮, ફીરોજુદ્દીન ૧૪૦૮-૪૫, ગ્યાસુદીન(૨) ૧૪૪૫-૪૬, અબુબકર ૧૪૪૬, નાસરુદ્દીન ૧૪૪૬-૪૯, મહમદ(૨) ૧૪૪૯-૬૯ સરદાર દોલતખાં ૧૪૬૯-૭૧. સૈયદ વંશ : ખીજરખાં સં.૧૪૭૧-૭૮, મુબારક ૧૪૭૮-૯૦ મહમુદ ૧૪૯૦-૧૫૦૦, અલાઉદ્દીન ૧૫૦૦-૦૭. લોદી વંશ : બહીલોલખાં સં. ૧૫૦૭–૪૫, સીકંદર ૧૫૪૫–૭૪, ઈબ્રાહીમ ૧૫૭૪-૮૩. મુગલ વંશ : બાબર સં. ૧૫૮૩-૮૭, હુમાયું ૧૫૮૭-૧૬૧૩ અબ્બર ૧૬૧૩૬૨, જહાંગીર ૧૬૬૨-૮૪, શાહજહાં ૧૬૮૪-૧૭૧૫, ઔરંગજેબ (આલમગીર ૧) ૧૭૧૫-૬૪, બહાદુરશાહ (શાહઆલમ ૧) ૧૭૬૪-૬૯, જહાંદારશાહ ૧૭૬૯-૭૦, ફરોકશીર ૧૭૭૦-૭૬, મહમદશાહ ૧૭૭૬-૧૮૦૫, અહમદશાહ ૧૮૦૫-૧૧, આલમગીર() ૧૮૧૧–૧૬, શાહઆલમ(૨) ૧૮૧૬-૬૩ અકબર(ર) ૧૮૬૩ Page #272 -------------------------------------------------------------------------- ________________ રાજાવલી ૨૬૧ ૯૪, મહમદ બહાદૂરશાહ ૧૮૯૪–૧૯૧૪ કે જે વર્ષ ઈ. સ. ૧૮૫૭નું પ્રખ્યાત વર્ષ છે. તે વખત પછી બ્રિટિશ રાજ્યની સત્તા સમગ્ર હિંદ પર જામી.) (હુમાયુના સમયમાં સુર વંશ દિલ્લીની ગાદી પર આવી ગયો તે વંશના શિરશાહ સં. ૧૨૯૭-૧૬૦૨, સલીમશાહ ૧૬૦૨-૧૦ ને આદીલશાહ ૧૬૧૦-૧૩ થયા ને પછી હુમાયુ ને અકબર આવ્યા) ગિીઝની તથા ઘોરી વંશની હકૂમત ગુજરાત પર પ્રસરી નહોતી. દિલ્હીના ગુલામ વંશની પણ નહીં. ખીલજી વંશના સુલતાન અલાઉદ્દીનના વખતમાં દિલ્હી સલ્તનતની હકૂમત ગુજરાતમાં પ્રસરી (વિ.સં.૧૩૫૬-૧૩૬૦). તુગલક સુલતાન નાસિરુદ્દીન મહમૂદશાહના અમલ (વિ.સં.૧૪૬૦-૧૪૬૪) દરમ્યાન ગુજરાતના સ્વતંત્ર સુલતાનોની સત્તા પ્રવર્તી જે વિ.સં. ૧૬૨૯-૩૦ સુધી ચાલી. ઉપર બારોટના ઇતિહાસમાં તઘલખ વંશમાં મહમદ(૨) જણાવ્યો છે તે આ નાસિરૂદીન મહમદશાહ.] (ગૂર્જરત્રામાં સુરત્રાણ – ગુજરાતના સુલતાનો) મુજ્જફર સં.૧૪૩૦-૧૪૫૪ (વર્ષ ૨૪) (તેનાં બીજાં બે નામ મલમલે જાતિસદુમલિક અને ઉજ્જવેલ.) આને ઉપરના પીરોજશાહે ગૂજરાતનું રાજ્ય આપ્યું. અહિમદ સં.૧૪૫૪-૧૪૮૫ (વર્ષ ૩૨) (અમદાવાદના સ્થાપક સં.૧૪૬૮ વૈશાખ વદિ ૭ રવિ પુષ્ય) મહિમુદ સં.૧૪૮૫–૧૫૦૭ (વર્ષ ૨૧) કુતુબદીન સં.૧૫૦૭–૧પ૧૫ (વર્ષ ૮ માસ ૧૧) મહિમુદ બેગડુ સં.૧૫૧૫-૧૫૬૭ (વર્ષ પ૨) (પાવાગઢ-જૂનાગઢ લેનાર) મુજ્જફર સં.૧૫૬૭-૧૫૮૨ (વર્ષ ૧૫ માસ ૭ દિન ૪) શકંદર સં.૧૫૮૨, ચૈત્ર શુ.૩ (માસ ૨ દિન ૭) મહિમુદ સં.૧૫૮૨-૧૫૮૩ (માસ ૨ દિન ૧૧) રાજ્યાભિષેક જ્યેષ્ઠ વદ ૬ ભૃગુવાર બાધરશાહ સં.૧૫૮૩ રાજ્યાભિષેક ભાદ્રપદ શુદિ ૨ ગુરુ મધ્યા ગુજરાતના સુલતાનોની વંશાવળી શ્રી બુદ્ધિસાગરકૃત ‘વિજાપુર વૃત્તાંતમાં આપેલી છે તેમાં આપેલ ઈ. સ.ના વર્ષમાં પ૭ ઉમેરી વિ.સં. કરતાં રાજ્યવર્ષો એ છે કે : મુજફરશાહ(૧) સં.૧૪૬૪–૧૪૬૮, અહમદશાહ(૧) ૧૪૬૮-૧૪૯૮, મહમ્મદશાહ ૧૪૯૮-૧૫૦૯ કુબુદ્દીનશાહ ૧૫૦૯-૧૫૧૬, દાઉદશાહ ૧૫૧૬, મહમૂદશાહ(૧) ૧૫૧૬-૧૨૭૦, મુજફરશાહ(૨) ૧૫૭-૧૫૮૩, સિકંદરશાહ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૧૫૮૩, મહમુદશાહ(૨), બહાદુરશાહ, લતીફખાન પછી મહમદશાહ(૩) ૧૫૯૩૧૬ ૧૧, અહમદશાહ(ર) ૧૬ ૧૧-૧૬૧૮, મુજફરશાહ(૩) (=ખોટો ઊભો કરેલો છોકરો નથ) ૧૬ ૧૮-૧૬૩૦. દિલ્લીના મોગલ બાદશાહ અકબરે ગુજરાત જીતી લીધું સં. ૧૬૩૦ (જુઓ મુગલ વંશ આદિ). અત્ર વડોદરાની ગાદી પર રાજ્યકત જણાવવો યોગ્ય છે : દામાજીરાવ પછી પીલાજીરાવ સં.૧૭૮૧–૧૭૮૯ દામાજીરાવ ૧૭૮૯-૧૮૨૫, સયાજીરાવ ૧૮૨પ-૩૫, ફત્તેહસિંહરાવ ૧૮૩૫–૧૮૫૦, ગોવિંદરાવ ૧૮૫૦-૧૮૫૭, આનંદરાવ ૧૮૫૭-૧૮૭૬, સયાજીરાવ(૨) ૧૮૭૬-૧૯૦૪, ગણપતરાવ ૧૯૦૪-૧૯૧૩, ખંડેરાવ ૧૯૧૩–૧૯ર૭, મલ્હારરાવ ૧૯૨૭–૧૯૩૨, સયાજીરાવ ૧૯૩૨થી ચાલુ. [‘રાજાવલી-કોષ્ઠકમાં અપાયેલી ગુજરાતના સુલતાનોની વંશાવળી લગભગ બરાબર પણ અધૂરી છે. એ બહાદુરશાહ આગળ અટકે છે. સાલવારી “વિજાપુર વૃત્તાંત'ને આધારે કરેલી પૂર્તિ મુજબ સુધારવાની રહે છે. એમાં પણ થોડા સુધારાવધારાને અવકાશ છે. મુઝફ્ફરખાન નાઝિમ તરીકે ઈ.સ.૧૩૯૧ (વિ.સં. ૧૪૪૭-૪૮)થી ૧૪૦૭ (વિ.સં.૧૪૬૩-૬૪) સુધી અને સુલતાન તરીકે ઈ.સ.૧૪૦૭ (વિ.સં.૧૪૬૩-૬૪)થી ૧૪૧૧ (વિ.સં.૧૪૬૭-૬૮) સુધી હતો. અન્ય કેટલાકના તખ્તનશીન થયાનાં વર્ષો વધારે ચોક્કસપણે આ પ્રમાણે છે : મુહમ્મદશાહ ઈ.સ. ૧૪૪૨ (વિ.સં.૧૪૯૮-૯૯), કુબુદ્દીન શાહ ઈ.સ. ૧૪૫૧ (વિ.સ.૧૫૦૭-૦૮), મુઝફ્ફરશાહ બીજો ઈ.સ. ૧૫૧૧ (વિ.સં.૧૫૬૭-૬૮), મહમૂદશાહ બીજો ઈ.સ. ૧૫૨૬ (વિ.સં. ૧૫૮૨-૮૩), બહાદુરશાહ ઈ.સ.૧૫૨૬ (વિ.સં.૧૫૮૨-૮૩), મહમૂદશાહ ત્રીજો ઈ.સ.૧૫૩૭ (વિ.સં. ૧૫૯૩-૯૪). | મોગલ બાદશાહ અકબરે ઈ.સ.૧પ૭૨-૭૩ (વિ.સં.૧૬૨૮-૩૦)માં ગુજરાતમાં મોગલ હકૂમત સ્થાપી. ઈ.સ.૧૭૫૮ (વિ.સં.૧૮૧૪-૧૫)માં અહીં મરાઠાઓની સત્તા પ્રવર્તી તે ૬૦ વર્ષ અર્થાતુ ઈ.સ.૧૮૧૮ વિ.સં.૧૮૭૪–૭૫) સુધી રહી. ઈ.સ.૧૮૧૮થી ૧૯૪૭ સુધી અહીં બ્રિટિશ સત્તા પ્રવર્તી. યતિ રંગવિજયની ‘ગુર્જરદેશ-રાજવંશાવલી' (વિ.સં.૧૮૬૫) મેરૂતુંગની “વિચારશ્રેણીની જેમ છેક મહાવીરનિર્વાણથી શરૂ કરી મોગલકાલના અંત સુધીની ગુજરાતની રાજાવલી આપે છે.] Page #274 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી [આ નામસૂચિ પાંચ વિભાગોમાં વહેંચાયેલી છે : (૧) વ્યક્તિનામો (૨) | ગચ્છનામો (૩) વંશગોત્રાદિનાં નામો (૪) સ્થળનામો અને (૫) કૃતિનામો. ભા.૭માં અપાયેલી નામોની વર્ણાનુક્રમણીની પદ્ધતિ અહીં પણ સ્વીકારવામાં આવી છે. સંદર્ભ તરીકે ઉલ્લેખાયેલાં ગ્રંથનામો અને કર્તાનામો સામાન્ય રીતે અહીં સમાવ્યાં નથી, પણ વિરલપણે મળતાં પ્રાચીન નામો લઈ લીધાં છે. વ્યક્તિનામસૂચિ તે ઐતિહાસિક વ્યક્તિઓનાં નામોની સૂચિ છે. દેવદેવીઓનાં નામોનો એમાં સમાવેશ નથી. જૈન સાધુનામોમાં ગચ્છ, પાટપરંપરા ને ગુરુનામ આપવાનું રાખ્યું છે ને એવી માહિતી બહારથી જોડવાનું પણ બન્યું છે. સાધુનામોમાં સૂરિ, ગણિ, ઉપાધ્યાય), વા(ચક), પંડિત) વગેરે પ્રકારની ઓળખ સાચવી છે પણ વર્ણાનુક્રમણી ગોઠવવામાં એને લક્ષમાં લીધેલ નથી. તેથી અહીં ચંદ્રસૂરિ પછી ચંદ્રપ્રભસૂરિ આવે એવું દેખાશે. અન્ય નામોમાં રાજા, મંત્રી, કવિ વગેરે પ્રકારની ઓળખ સાચવી છે. “જી” ‘ભાઈ’ ‘બાઈ ‘બહેન' જેવાં લટકણિયાંને બહુધા વર્ણાનુક્રમણી ગોઠવવામાં લક્ષમાં લીધાં નથી. જી” નામનો ભાગ બની ગયેલ જણાયેલ છે ત્યાં એને લક્ષમાં લીધેલ છે. સમાન નામ હોય ત્યાં અન્ય વ્યક્તિનામ પહેલાં અને સાધુનામ પછી એવો ક્રમ રાખ્યો છે. સાધુનામો સમાન હોય ત્યાં ગુરુનામને ક્રમે ગોઠવણી કરી છે પણ ગુરુનામ ન હોય તેવાં નામો પહેલાં લીધાં છે અને એને ગચ્છનામને ક્રમે ગોઠવ્યાં છે. સાધુઓની પાટપરંપરા ગચ્છ, કુલ, સંપ્રદાય, સંઘાડો એવાં નામોથી મળે છે. ગચ્છોમાં ફાંટા પડતા ગયા છે અને શાખાઓ વિકસી છે. સ્વતંત્ર બનેલા ગચ્છોને અલગ રાખ્યા છે પણ શાખાઓ જે-તે ગચ્છના પેટામાં લીધી છે. શાખાઓએ સ્વતંત્ર ઓળખ મેળવી લીધી હોય ત્યાં એનો મુખ્ય વર્ણાનુક્રમમાં સમાવેશ પણ કર્યો છે. ગચ્છનામો એમની ઉત્પત્તિ, પટ્ટાવલી ને કોઈ વિશેષ સંદર્ભના ઉલ્લેખ પૂરતાં જ લીધાં છે. સામાન્ય ઉલ્લેખના પૃષ્ઠક દર્શાવ્યા નથી. પણ વિરલપણે મળતાં ગચ્છનામોના બધા ઉલ્લેખ સમાવી લીધા છે. વંશગોત્રાદિનાં નામોમાં કુલ, જાતિ, જ્ઞાતિ વગેરે નામે ઓળખાતા સામાજિક વર્ગભેદોનાં અને અવટંકોનાં નામોનો સમાવેશ છે. એમાં પણ કેટલીક વાર શાખાઓના નિર્દેશ મળે છે. જરૂર લાગી ત્યાં શાખાઓને વર્ણાનુક્રમણીમાં સ્વતંત્ર સ્થાન આપ્યું છે. વણિક, બ્રાહ્મણ જેવાં વ્યાપક રીતે મળતાં જ્ઞાતિનામો લીધાં નથી પણ સોની જેવી જ્ઞાતિનો ઉલ્લેખ લઈ લીધો છે. “શાહ’ એ વણિકો માટેની સામાન્ય ઓળખ છે, “મહેતા' એ કેટલીક વાર મંત્રીના અર્થમાં ને “સંઘવી” એ સંઘપતિના અર્થમાં હોય છે. “શાહનો Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જૈન ગૂર્જર કવિઓ: ૯ અહીં સમાવેશ કર્યો નથી, પણ ‘સંઘવી’ અને ‘મહેતા’ જ્યાં ગોત્રનિર્દેશક છે ત્યાં રાખ્યા છે. સ્થળનામોમાં દેશ, રાજ્ય, પ્રદેશ, ગામ, ગામનાં પરાં, પોળ, ચોક આદિ વિશિષ્ટ સ્થાનો, નદી, જલાશય, પર્વત વગેરેનાં નામોનો સમાવેશ છે. આવશ્યકતા લાગી ત્યાં વિશેષ ઓળખ આપી છે. જાણીતાં ને વારંવાર આવતાં દેશ-પ્રદેશનામો છોડી દીધાં છે (ગુજરાત, પંજાબ, બંગાળ વગેરે) પરંતુ પ્રાચીન અને વિરલપણે મળતાં દેશપ્રદેશનામો સાચવી લીધાં છે. એક ને એક નામ ઉચ્ચારભેદ અને લેખનભેદથી મળે છે એટલે નામોની ગોઠવણી ખાસ રીતે ક૨વાની થઈ છે. સામાન્ય રીતે સંયુક્તાક્ષરમાં આવતા અનુનાસિક વ્યંજનને અનુસ્વારથી દર્શાવી એ ક્રમે ગોઠવવાનું રાખ્યું છે – જેમકે ‘ચન્દ્ર’ નહીં પણ ‘ચંદ્ર’, ‘મહેન્દ્ર’ નહીં પણ ‘મહેંદ્ર’, ‘બિમ્બિસાર' નહીં પણ બિંબિસાર' વગેરે. આનંદ-આણંદ, ચંદ્ર-ચંદ, કમલ-કમળ, જશ-જસ, કુંવર-કુઅર, નૈમિ–નેમ, માણિક્ય-માણેક—માણક, રત્ન-રતન આ જાતના ઘણા ભેદો અને કસ્તૂર-કસ્તુર, ચૂની-ચુની, ત્રિકમ-ત્રીકમ વગેરે હ્રસ્વ-દીર્ઘ ઇ-ઉના ભેદોવાળાં નામોને કોઈ એક સ્થાને સાથે જ રાખ્યાં છે ને અનિવાર્ય જણાયું ત્યાં જ પ્રતિનિર્દેશ કર્યો છે. ગચ્છાદિનાં નામોના જે સંક્ષેપાક્ષર અહીં યોજવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે ઃ અં.=અંચલગચ્છ; આ.=આગમગચ્છ, ઉત્ત.=ઉત્તરાર્ધગચ્છ, ઉપ.=ઉપકેશગચ્છ; કડ.=કડવાગચ્છ; કૃ.=કૃષ્ણષિંગચ્છ; કો.=કોરંટગચ્છ; ખ.=ખરતરગચ્છ (આઇ.= આદ્યપક્ષીય શાખા; પિ.=પિપ્પલક શાખા; ભાવ.=ભાવહર્ષીય શાખા, રંગ.-રંગવિજય શાખા; લ.આ.-લઘુ આચાર્ષીય શાખા; વે.વેગડ શાખા); ગુજ.લોં.ગુજરાતી લોંકાગચ્છ; ચં./ચંદ્ર.ચંદ્રગચ્છ; ત.-તપાગચ્છ (આણંદ.=આણંદસૂરિ/વિજયાણંદસૂરિ શાખા; કુતુબ. કુતુબપુરા શાખા); દિ.= દિગંબર; દ્વિવં.દ્વિવંદનીકગચ્છ; ધર્મ.= ધર્મઘોષગચ્છ; ધં. આગમ.ધંધૂકિયા આગમગચ્છ; ના.=નાગિલ/નાગેન્દ્ર/ નાયલગચ્છ; ના.ત.=નાગોરી તપાગચ્છ; ના.લો.=નાગોરી લોકાગચ્છ; પલ્લી.-પલ્લીવાલગચ્છ, પાર્શ્વ.=પાર્શ્વચન્દ્રગચ્છ; પિ.પિપ્પલકગચ્છ; પૂ.= પૂર્ણિમાગચ્છ (પ્ર. શાખા=પ્રધાન શાખા); પૂર્ણ.=પૂર્ણતલગચ્છ; બિડા.આ.બિડાલંબીયઆગમગચ્છ; બોર.પૂ.= બોરસિદ્ધીય પૂર્ણિમાગચ્છ; ભી.પૂ.=ભીમપલ્લીય પૂર્ણિમાગચ્છ; મલ.=મલધારીંગચ્છ; યુગ.યુગપ્રધાન પરંપરા, રાજ.=રાજગચ્છ; રુદ્ર.-રુદ્રપક્ષીય (ખરતર)ગચ્છ; લ.ખ.-લઘુ ખરતરગચ્છ; લ.ત.લઘુ તપાગચ્છ; લોં.=લોકાગચ્છ; વટ.પૂ.વટપદ્રીય પૂર્ણિમાગચ્છ; વડ.વડગચ્છ; વ.ત.=વડ તપાગચ્છ; વા.-વાચકવંશ- પરંપરા, વિજય.વિજયગચ્છ; વૃ.ત.=વૃદ્ધ તપાગચ્છ; સં.=સંપ્રદાય, સંઘાડો; સા.પૂ.= સાર્ધ/સાધુ પૂર્ણિમાગચ્છ; સાં.=સાંડેરગચ્છ; સ્થા.=સ્થાનકવાસી સંપ્રદાય; હા.= હારિલગચ્છ.] Page #276 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી અકબર બાદશાહ ૨૫, ૨૬, ૬૭, ૬૮, ૬૯, ૧૦૩, ૨૪૫, ૨૬૦, ૨૬૧, વ્યક્તિનામો ૧૦૨, ૨૬૨ અકબર બાદશાહ (બીજો, સં.૧૯મી સદી) ૨૬૦ અખયરાજ ૯૯ અખેચંદ ૭૧ અગ્નિદત્ત સ્થવિર (ભદ્રબાહુશિ.) ૪૫ અચલ ૮૪ અચલકુમાર (અં. અજિતસિંહનું જન્મનામ) ૧૨૦ અચલદાસજી ૩૭ અચૂકા ૩૬ અજબાઈ ૧૪૨ અજયપાલ ૨૩૮, ૨૫૭ અજરામરજી (સ્થા. લીંબડી સં. પ્રારંભક, કાનજીપાટે) ૧૪૮, ૧૪૯, ૧૫૫, ૧૫૭; જુઓ આણંદ અજાતશત્રુ (રાજા) જુઓ કૃષિક અજિતદેવ (પી. મહેશ્વરપાટે, સં.૧૧૬૯) જુઓ અભયદેવસૂરિ અજિતદેવસૂરિ (પલ્લી. મહેશ્વરપાટે, સં. ૧૬૨૨-૧૬૨૯) ૨૧૯, ૨૨૫ અજિતદેવસૂરિ (વડ. મુનિચંદ્રપાટે) ૫૭, ૨૪૬ અજિતદેવસૂરિ (સર્વદેવપાટે) જુઓ દેવસૂરિ અજિતપ્રભસૂરિ (ઉપ. /દ્વિવં. જયપ્રભપાટે) ૨૧૪ અજિતયશોદેવ/અજિતયશોવાદિસૂરિ (રાજ નન્નપાટે) ૨૩૮ અજિતસિંહસૂરિ (રાજ. ધનેશ્વરપાટે) ૨૩૮, ૨૪૧ અજિતસિંહસૂરિ (રાજ. ભદ્રેશ્વરપાટે) ૨૪૧ અજિતસિંહસૂરિ (અં. સિંહપ્રભપાટે, મહેન્દ્રસિંહશિ.) ૧૧૯-૨૦; જુઓ અચલકુમાર અક્ ૮૩ અનુપચંદ્ર (ખ.. જિનલાભપાટે જિનચંદ્રનું જન્મનામ) ૨૯ અનોપચંદજી (સ્થા. કોટા સં. ફતેહચંદજીપાટે) ૧૬૪ અનોપદે ૭૪ અબુબકર (સુલતાન) ૨૬૦ અભયકુમાર (ખ. જિનચંદ્રશિ. અભયદેવનું જન્મનામ) ૧૭ ૨૬૫ અભયચંદ્ર ૧૨૭ અભયચંદ્રસૂરિ (સા.પૂ. ધનતિલકપાટે) ૧૮૨ અભયતિલકસૂરિ (અં. મહેન્દ્રપ્રભશિ.) ૧૨૧ અભયદેવસૂરિ (પક્ષી., સં.૧૩૮૩) ૨૧૯ અભયદેવસૂરિ (રુદ્ર. ગુણચંદ્રપાટે) ૪૦ અભયદેવસૂરિ (મલ. જયસિંહશિ.) ૨૧૮, ૨૪૯, ૨૫૦ અભયદેવસૂરિ (ખ. જિનચંદ્રપાટે) ૧૭, ૨૫, ૩૫, ૫૪, ૫૬ અભયદેવસૂરિ (ખ. જિનેશ્વર અને બુદ્ધિ સાગશિ.) ૧૯૧ અભયદેવસૂરિ (ના. દેવપાટે) ૨૩૬ અભયદેવસૂરિ (રાજ. પ્રદ્યુમ્નપાટે) ૨૩૮ અભયદેવસૂરિ (પલ્લી. મહેશ્વરપાટે, સં.૪૫૦) ૨૧૭ અભયદેવસૂરિ (પલ્લી. મહેશ્વરપાટે સં.૬૮૧) ૨૧૭ અભયદેવસૂરિ (પલ્લી. મહેશ્વરપાટે, સં.૯૭૨) ૨૧૭ અભયદેવસૂરિ/અજિતદેવસૂરિ (પલ્લી. મહેશ્વરપાટે, સં.૧૧૬૯) ૨૧૮ (અજિતદેવસૂરિ નામ શંકાસ્પદ) અભયદેવસૂરિ (પલ્લી. મહેશ્વરપાટે, સં. ૧૩૨૧) ૨૧૮ અભયદેવસૂરિ (પલ્લી. મહેશ્વરપાટે, સં. ૧૫૯૫૩) ૨૧૮ અભયદેવસૂરિ (આ. યશોભદ્રપાટે) ૧૮૭, ૧૮૯ અભયદેવસૂરિ (રુદ્ર. વિજયસિંહપાટે, પદ્મ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ ચંદ્રશિ.) ૩૯ અમરસિંહજી (સ્થા. લાલચંદજીપાટે) ૧૬૨અભયપ્રભસૂરિ (પૂ. ધર્મપ્રભશિ./પાટે) ૧૭૭ ૬૩ અભયસિંહસૂરિ (અં.) ૧૨૧ અમરાદે ૮૬ અભયસિંહસૂરિ (પૃ.ત. ધર્મદેવપાટ/જ્ઞાનચંદ્ર- અમરાદેવી ૧૮૧ પાટે,રત્નાકરપાટે) ૭૬, ૭૮-૭૯, ૮૧ અમરાભિધ ઋષિ (સંભવતઃ દેવજી, સ્થા. અભયસિંહસૂરિ (આ. વિનયસિંહપાટે) ૧૮૯, લીંબડી સં.) ૧૪૯ ૧૯૨ અમીચંદ ૩૦ અભયસૂરિ (ના.) ૧૧-૧૨ અમીપાલ ૮૭ અમરમુનિ (ઉત્ત. સિદ્ધરાજશિ.) ૧૩૬ અમીપાલ (લોં.) ૧૬૨ અમરકીર્તિ (ના.ત./પાર્શ્વ. માનકીર્તિશિ.) અમીવિજય (ત. વિજય સંવિગ્ન શાખા રૂપ૧૦૧, ૧૦૩ વિજયશિ.) ૧૦૯ અમરચંદ(જી) ૩૦, ૧૬૪ અમૃતધર્મ (ખ. પ્રીતિસાગરશિ.) ૨૯ અમરચંદ્ર (અં. અમરસાગરનું જન્મનામ) અમૃતમેરુ (ત.આનંદવિમલનું દીક્ષાનામ) ૬૬ ૧૨૭ અમૃતરત્નસૂરિ (ત. રત્નશાખા પુણ્યોદયરત્નઅમરચંદજી (લોં સ્થા. પૃથ્વીચન્દ્રજીપાટે) પાટે) ૯૮ ૧૬૯ અમૃતવર્દાનસૂરિ (ઉપ./દ્વિવં. વિમલરત્નપાટે) અમરચંદ્રસૂરિ (ના. શાંતિપાટે) ૨૩૬ ૨૧૪ અમરજી (સ્થા. રતલામશાના મયાચંદજીપાટે) અમૃતવિમલગણિ (ત. વિમલ શાખા દયા૧૭૦ વિમલપાટે) ૧૧૪ અમરપ્રભસૂરિ (રાજ./ધર્મ.આણંદપાટે) ૨૩૯ અમૃતાબાઈ ૧૭૦ અમરપ્રભસૂરિ (રાજ. પાપ્રભપાટે) ૨૪૫ અમોલક/અમોલખ ઋષિ (સ્થા. ઋષિ સં. અમરપ્રભસૂરિ (રાજ.ધર્મ. રત્નપ્રભપાટે) ચેનાઋષિપાટે) ૧૪૪, ૧૪૫ ૧૬૦. અમોલખ ઋ. ("ભીમસેન ચો.ના કત) અમરરત્નસૂરિ/સુરરત્નસૂરિ (પૃ.ત. ધનરત્ન- ૧૪૪, ૧૪૫ પાટે) ૮૪ અયવંતા (સ્થા. ઋષિ સં. ધનાજીપાટે) ૧૪૫ અમરરત્નસૂરિ (આ. હેમરત્નપાટે, ધંધુકિયા અરિસિંહ ૧૧૮ શાખાના સ્થાપક) ૧૯૧ અરિહદત્ત સ્થવિર (સુસ્થિત તથા સુપ્રતિઅમરશી ૧૪૦ - બુદ્ધશિ.) ૪૭ અમરશી (સ્થા. ધ્રાંગધ્રા સં. વસરામજીપાટે) અરિહદત્ર સ્થવિર સિંહગિરિશિ.) ૪૮ ૧૫૪ અર્જુન (રાજા) ૨૦૫ અમરસાગરસૂરિ (અં. પાલીતાણીય શાખાના અર્જુન (ઉત્ત. સરવરશિ.) ૧૩૫ સ્થાપક, કલ્યાણસાગરપાટે) ૧૨૭, અર્જુનદેવ (રાજા) ૨૫૮ ૧૨૯; જુઓ અમરચંદ્ર અર્ણોરાજ ૧૮, ૨૫૮ અમરસિંહસૂરિ (આ. અભયસિંહપાટે) ૧૮૯ અલયખાન/અલૂખાન/ઉલૂખાન ૨૦૭, ૨૫૯ અમરસિંહજી (સ્થા. બોટાદ સં. જસાજીશિ.) અલાઉદ્દીન (સૈયદ સુલતાન, સં. ૧૫૦૦ ૧૫૪ આસ.) ૨૬૦ અમરસિંહજી (સ્થા. પંજાબ સં. રામલાલજી- અલાઉદ્દીન/અલાયદીન ખીલજી સુલતાન, પાટે) ૧૪૬ સં. ૧૪મી સદી) ૧૦૦, ૨૫૯, ૨૬૦, Page #278 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૨૬ ૨૬૧ આણંદ (સ્થા.અજરામરજીનું મૂળ નામ) ૧૪૮ અલાઉદ્દીન/અલાવદીન (ગુલામ સુલતાન, આનંદઋષિ (સ્થા. ઋષિ સં. અમોલક ઋષિસં.૧૩મી અંત) ૨૫૯, ૨૬૦ પાટે) ૧૪૫; જુઓ નેમિચંદ્ર અલૂખાન જુઓ અલપખાન આણંદ (ગુજ. લોં. ત્રિલોકસિંહજીશિ.) ૧૪૧ અલ્તમસ (સુલતાન) ૨૬૦ આણંદ (=આણંદવર્ધન, વ.ખ. મહિમાઅલ્લટ (રાજા) ૨૩૪ સાગરશિ.) ૯૭ અ/અલ્લડ ૨૩૮ આણંદસૂરિ (રાજ./ધર્મ. રત્નપ્રભપાટે) ૨૩૯ અવન્તિસુકુમાલ ૧૦ : આનંદસૂરિ (ના. શાંતિપાટે) ૧૧-૧૨, ૨૩૬ અવિચલજી (સ્થા. લીંબડી સે. કરમશીપાટે, આનંદઘન ૧૦૮ દેવરાજજીશિ.) ૧૪૯, ૧૫૧ આણંદજી ૧૫૬ અશોક/અશોકઢી (સમ્રાટ) ૧૦, ૨૫૮ આણંદજી (સ્થા. કચ્છ સં. છોટાલાલજીનું અશ્વમિત્ર (સામુચ્છેદિક નિતવમતના ઉત્પન્ન જન્મનામ) ૧૫૬ કરનાર) ૯ આણંદજી (ગુજ.લોં. શિવજીશિ.) ૧૪૧ અહમદશાહ (મોગલ બાદશાહ) ૨૬૦ આણંદપ્રભસૂરિ (બિડા.આ. શીલરત્નપાટે) અહમદશાહ પહેલો/અહિમદ (ગુજરાતનો ૧૯૦, ૧૯૨ સુલતાન, સં.૧૫મી સદી) ૮૦-૮૧, આણંદપ્રમોદ (સંભવતઃ ત. હર્ષપ્રમોદશિ.) ૨૬૧ ૮૭. અહમદશાહ બીજો (ગુજરાતનો સુલતાન, સં. આણંદબાઈ ૯૮, ૧૫૫ ૧૬૧૧-૧૮) ર૬૨ આનંદમેરુ (પાર્થ.) ૧૦૨ અંદરજી/ઇદ્રજી (સ્થા. ધર્મદાસજી પરંપરા, આનંદરત્નસૂરિ (ઉપ./દ્વિવે. અમૃતવર્ધનપાટે) મૂળચંદજીશિ.) ૧૪૭, ૧પપ ૨૧૪ અંબડ (ખ. જિનપતિપાટે જિનેશ્વરસૂરિનું આનંદરત્નસૂરિ બિડા.આ. મુનિર–પાટે) જન્મનામ) ૧૯ ૧૯૨ અંબાલાલ ૧૬૪. આનંદવર્ધન (ઉપ./દ્વિવ. વિમલપ્રભપાટે) અંબાલાલ (લોં. પુષ્કર મુનિનું જન્મનામ) ૨૧૪ ૧૬૪ આનંદવિજય/વિજયાનંદસૂરિ/આત્માનંદજી) આઈદાનજી ૧૬૭ આત્મારામજી (ત. વિજય સંવિગ્ન શાખા આગમમંડન (ત. રત્નમંડનશિ.) ૮૬ બુદ્ધિવિજય/બુટેરાયજીશિ.) ૧૧૦, ૧૧૨, આજમખાન ૭૧ ૧૧૬; જુઓ દિત્તારામ આત્માનંદજી/આત્મારામજી (ત. બુદ્ધિવિજય- આનંદવિમલસૂરિ (ત. હેમવિમલપાટે) ૬૬, શિ.) જુઓ આનંદવિજય ૮૫, ૮૬, ૯૩, ૯૬, ૧૧૩, જુઓ આત્મારામજી (સ્થા. પંજાબ સં. કાશીરામજી- - વાઘજી, અમૃતમેરુ. પાટે) ૧૪૫, ૧૪૬, ૧૪૭ આનંદસાગર/સાગરાનંદસૂરિ (ત. આગર આદિત્યસૂરિ (ચંદ્ર/પલ્લી. શાંતિશિ., સોઝિત- સંવિગ્ન શાખા ઝવેરસાગરશિ.) ૧૧૪ વાલગચ્છના સ્થાપક) ૨૧૭ આણંદસાગરસૂરિ (તા. સાગર શાખા, ઉદયઆદીલશાહ બાદશાહ) ૨૬૧ સાગરપાટે) ૯૫ આનંદરાવ (રાજા) ૨૬૨ આણંદસુંદરસૂરિ (ઉપ./દ્વિવં. દેવરત્નપાટે) આનંદસૂરિ પપ ૨૧૪ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ આણંદસોમસૂરિ (લ.ત. રાજસોમપાટે) ૮૭- આસબાઈ ૧૨૮ ૮૮, ૮૯ આહલાદન જુઓ આલ્હણ આનંદીબાઈ, ૯૨ ઇચ્છાજી (સ્થા. ધર્મદાસજી પરંપરા, પચાણજીઆભા (પુરુષ) ૧૨૧ પાટે, મૂળચંદજીશિ.) ૧૪૭, ૧૪૮, ૧૫૭ આભૂ ૨૦૫ ઈચ્છાબાઈ ૧૧૨, ૧૫૦ આમ્રદેવસૂરિ (પૂર્ણ) ૨૩૭ ઇબ્રાહીમ (સુલતાન) ૨૬૦ આમદેવસૂરિ (સાં.) ૨૩૫ ઈંદ્રગુપ્તસૂરિ (ઉપ. /કિવ.આનંદર–પાટે) આમદેવસૂરિ (પલી. અભયદેવપાટે, સં. ૨૧૪ ૪૫૬) ૨૧૭ ઈદ્રચંદ્રજી ૩૦ આમદેવસૂરિ (પલી. અભયદેવપાટે, સં. ઈદ્રજી ૯૧ ૭૩૨) ૨૧૭ ઈદ્રજી (સ્થા. મૂળચંદજીશિ.) જુઓ અંદરજી આમદેવસૂરિ (પલ્લી. અભયદેવપાટે, સં. દ્રદિગ્નસૂરિ (સુસ્થિતસૂરિની પાટે) ૧૦, ૪૭ ૯૯૯) ૨૧૭ દ્રદેવસૂરિ (પલ્લી. પ્રદ્યોતનશિ.) ૨૧૯-૨૦ આમદેવસૂરિ (પલ્લી. અભયદેવપાટે, સં. ઈન્દ્રદેવસૂરિ (પલ્લી. સમયપાટે) ૨૨૩ ૧૧૯૯) ૨૧૮ ઈદ્રનંદિસૂરિ (ત. કુતુબ. શાખા જિનસોમપાટે, આમદેવસૂરિ (પલ્લી. અભયદેવપાટે, સં. સોમજયશિ.) ૬૪, ૬૫, ૮૬, ૧૦૭ ૧૩૭૪) ૨૧૮ ઈદ્રનંદિસૂરિ (ત. કુતુબ. શાખા હંસસંયમઆમદેવસૂરિ (પલ્લી. અભયદેવપાટે, સં. પાટે) ૧૦૮ ૧૬૩૪) ૨૧૮ ઈદ્રભૂતિ (ગૌતમ) (મહાવીરસ્વામીના આમ્રદેવસૂરિ (ઉદ્યોતનશિ.) ૫૪, ૨૪૬ - ગણધર) ૭, ૩૪, ૩પ આપ્રદેવસૂરિ (પલી. વિષ્ણપાટે) ૨૨૫ ઇદ્રહંસસૂરિ (તા. કુતુબ. શાખા ધર્મહંસપાટે) આરામ (સુલતાન) ૨૬૦. ૧૦૭ આર્યરક્ષિતસૂરિ જુઓ રક્ષિતસૂરિ દ્રાબાઈ ૧૫૮ આલમગીર પહેલો (સં.૧૮મી સદી) જુઓ ઈશ્વરસૂરિ (સાં. આદિપુરુષ, સં.૯૫૦ આસ.) ઔરંગઝેબ ૨૩૪ આલમગીર બીજો (સં.૧૯મી સદી) ૨૬૦ ઈશ્વરસૂરિ (સાં. શાંતિપાટે, સં.૧૧૫૦ આસ.) આલ્હણ/આલ્હાદન/આહલાદન (નાગપુર/ ૨૩૫ નાગોરનો રાજા) ૯૯, ૨૩૬, ૨૪૦ ઈશ્વરસૂરિ (સાં.શાંતિપાટે) સં.૧૨૫૦ આસ.) આશા શેઠ ૧૨૧ ૨૩૫ આશાધર ૧૨૦, ૨૦૬ ઈશ્વરસૂરિ (સાં. શાંતિપાટે, સં.૧૫મી સદી ?) આષાઢાચાર્ય (અવ્યક્ત નિનવમત ઉત્પન્ન ૨૩૫ કરનાર) ૯ ઈશ્વરસૂરિ દેવસુંદર (સાં. શાંતિપાટે, શાલિઆસઈબાઈ ૧૫૧ શિ., સં. ૧૬મી સદી ઉત્તરાધ) ૨૩૫ આસકરણ ૨૬, ૨૭, ૩૬ ઈશ્વરદાસ (મંત્રી) ૨૧૨ આસકરણ (ના.લોં. નેમિદાસપાટે) ૧૬૧ ઈશ્વરી ૧૧, ૧૨, ૨૩૦ આસકરણજી (લોં રાયચંદજીપાટે) ૧૬૫ ઉગરા ૧૪૨ આસખાન ૯૭ ઉગ્રસેન ૩૭, ૩૮ આસડ(કવિ) પ૭ ઉચ્છરંગદેવી ૩૮ Page #280 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૨૬૯ ઉત્તમચંદજી (સ્થા. દરિયાપુરી સં. હાથીજી- ૮૧, ૮૨ પાટે) ૧૪૪ ઉદયવિમલ (સોમ)સૂરિ (લ.ત. વિશાલ સોમઉત્તમચંદ્ર (સ્થા. લીંબડી સં. લાધાજીશિ.) પાટે, લક્ષ્મીભદ્રશિ.) ૮૮ ૧૫૦ ઉદયવીરગણિ (લ.ત. સંઘવીરશિ.) ૮૮ ઉત્તમવિજય (તા. ખુશાલવિજયશિ.) ૮૯ ઉદયશીલગણિ પં. (ખ.?) ૩૪ ઉત્તમવિજયગણિ (ત. વિજય સંવિગ્ન શાખા ઉદયસાગરસૂરિ (વિજય જિનશાંતિસાગર જિનવિજયપાટે) ૧૦૯, જુઓ પૂજા શા. પાટે) ૧૫૯ ઉત્તર/બહુલ સ્થવિર (મહાગિરિશિ.) ૪૬, ઉદયસાગરસૂરિ (પૃ.ત. જ્ઞાનસાગરપાટે) ૮૩ ઉદયસાગરસૂરિ (તા. સાગર શાખા પુણ્યઉદયચંદ (અં. વિદ્યાસાગરપાટે ઉદયસાગરનું સાગરપાટે) ૯૫ જન્મનામ) ૧૨૮ ઉદયસાગરસૂરિ (અં.વિદ્યાસાગરપાટે) ૧૨૮; ઉદયચંદજી/ઉદોજી/ઉદેરાજજી (સ્થા. રતલામ જુઓ ઉદયચંદ, ગોવર્ધન, જ્ઞાનસાગર શાખા ધર્મદાસજીપાટે, ખેમજીશિ.) ૧૭૦. ઉદયસાગરસૂરિ (વિજય.વિમલસાગરશિ.) ઉદયચંદજી/ઉદયસાગરજી (સ્થા. હુકમી- ૧૫૯ ચંદજી સં. શિવલાલજીપાટે) ૧૫૮ ઉદયસાગર બિડા.આ. હેમરત્નશિ.) ૧૯૨ ઉદયચંદ્રસૂરિ (સા.પૂ. વિજયચંદ્રપાટે) ૧૮૨ ઉદયસાગર (ખ. જિનલાભપાટે જિનચંદ્રનું ઉદયચંદ્ર પં. (વડ. સર્વદેવશિ.) ૨૪૨ દીક્ષાનામ) ૨૯ ઉદયધર્મ (ત. આનંદવિમલપાટે વિજયદાનનું ઉદયસિંહ ઋષિ (ના.લોં. સદારંગશિ.) ૧૬૧ દીક્ષાનામ) ૬૬ ઉદયસુંદરસૂરિ (બોર.પૂ.) ૧૮૩ ઉદયધર્મ (આ. મુનિસાગર/મતિસાગરશિ.) ઉદયસોમસૂરિ (લ.ત. આણંદસોમપાટે) ૮૯ ૧૯૨ ઉદયસૌભાગ્યગણિ/હૃદયસૌભાગ્યગણિ (પૃ. ઉદયધર્મગણિ મહો. 9.ત. રત્નસિંહશિ.) ૮૧ ત. સૌભાગ્યસાગરશિ.) ૮૩ ઉદયન (મંત્રી) ૯૯ ઉદયાનંદસૂરિ (પૂ) ૧૭૮ ઉદયપ્રભસૂરિ (અં. પધદેવપાટે) ૧૧૫, ૧૧૬, ઉદલ,ઉદો ૧૩૯ ૧૧૯ ઉદાયિ (રાજા) ૨૫૨, ૨૫૪ ઉદયપ્રભસૂરિ (ધર્મ. રવિપ્રભપાટે) ૨૪૮ ઉદિતસૂરિ (પલ્લી. નિવૃત્તિપાટે) ૨૨૨ ' ઉદયપ્રભસૂરિ (ના. વર્ધમાનપાટે) ૨૩૬ ઉદેચંદજી (સ્થા. ચોથમલજી એ. કેસરીમલજીઉદયપ્રભસૂરિ (ના. વિજયસેન પાટે) ૨૩૬ પાટે) ૧૬૮ ઉદયભાણ/ઉદયભાનું પૂ. વિનયતિલકશિ.) ઉદેપાલ ૧૧૯ ૧૭૮-૭૯ ઉદેરામજી- (સ્થા. ધર્મદાસપાટે) જુઓ ઉદયરત્નસૂરિ (ઉં.આગમ. ગુણનિધાનપાટે). - ઉદયચંદજી ૧૯૧ ઉદેસંગજી (સ્થા. ચૂડા સં. વણારસીશિ.) ઉદયરત્ન (ત. શિવરત્નશિ.) ૯૫, ૯૬, ૯૭, ૧૫૪ ૯૮ ઉદો જુઓ ઉદલ ઉદયરાજસૂરિ (વડ. સંયમરત્નપાટે ?) ૨૪૫ ઉદાજી (સ્થા. ધર્મદાસજીપાટે) જુઓ ઉદયઉદયવધનસૂરિ (ઉપ./દ્વિવે. રત્નપ્રભપાટે) ચંદજી ૨૧૪ ઉદ્ધરણ ૧૯૪ ઉદયવલભસૂરિ (ઉ.ત. રત્નસિંહપાટે) ૭૯, ઉદ્યોતનસૂરિ (હા. તત્ત્વાચાર્યશિ. તથા પાટે), Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ૨૩૩ ઉદ્યોતનસૂરિ (પલ્લી. નન્નપાટે, સં.૩૫૬) ૨૧૭ ઉદ્યોતનસૂરિ (પલ્લી. નન્નપાટે, સં.૬૧૬) ૨૧૭ ઉદ્યોતનસૂરિ (પલ્લી. નન્નપાટે, સં.૮૭૨) ૨૧૭ ઉદ્યોતનસૂરિ (પલ્લી. નત્રપાટે, સં.૧૧૨૩) ૨૧૮ ઉદ્યોતનસૂરિ (પલ્લી. નન્નપાટે, સં.૧૨૪૩) ૨૧૮ ઉદ્યોતનસૂરિ (પલ્લી. નત્રપાટે, સં.૧૫૨૮૪૯) ૨૨૦ ઉદ્યોતનસૂરિ (પી. નન્નપાટે, સં.૧૫૭૨) ૨૧૮, ૨૧૯ ઉદ્યોતનસૂરિ (પલ્લી. નન્નપાટે, સં.૧૬૨૦ આસ.) ૨૨૦ ઉદ્યોતનસૂરિ (પી. નત્રપાટે સં.૧૬૮૭– ૧૭૩૭) ૨૧૮ ઉદ્યોતનસૂરિ (નૈમિશ્ચંદ્ર/વિમલચંદ્રપાટે, વડગચ્છના પ્રવર્તક) ૩૪, ૪૪, ૫૩, ૫૪, ૧૧૫, ૧૧૬, ૨૧૯, ૨૪૧, ૨૪૬ ઉદ્યોતરત્નસૂરિ (ઉપ. /દ્વિવં. ભદ્રગુપ્તપાટે) ૨૧૪ ઉદ્યોવિમલણિ (ત. વિમલ સંવિગ્ન શાખા મણિવિમલપાટે) ૧૧૩ ઉદ્યોતસાગર (ત. જ્ઞાનસાગરશિ.) ૯૫; જુઓ જ્ઞાનઉદ્યોત ઉપનંદ સ્થવિર (સંભૂતવિજયશિ.) ૪૫ ઉબરાય ૨૦૯ ઉમર (સુલતાન) ૨૬૦ ઉમાસ્વાતિ વા. (ઉચ્ચનાગરી શાખા ઘોષનંદિશિ.) ૪૭, ૫૩, ૨૨૦, ૨૩૨ ઉમાસ્વાતિ (યુગપ્રધાન) (વસ્તુતઃ સ્વાતિ, બધ્ધિસહશિ.) ૫૨-૫૩ ઉમેદચંદ સા (કડ. ધનજીપાટે) ૧૭૪ ઉલૂખાન જુઓ અલપખાન ઊધરણ (મંત્રી) ૧૯ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ ઊમજી ૧૬૩ ઊહડ ૧૯૩, ૧૯૪ ઋજુમતિ સ્થવિર (સંભૂતવિજયશિ.) ૪૫ ઋદ્ધ સ્થવિર (મહાગિરિશિ.) ૪૬ ઋદ્ધિવિમલ (ત. વિમલ સંવિગ્ન શાખા આનંદિવમશિ. /સોમવિમલપાટે) ૯૩, ૧૦૩ (આનંદિવમલશિ. એ માહિતી શંકાસ્પદ) ઋદ્ધિવિમલ (ત. વિમલ શાખા સૌભાગ્યવિમલશિ.) ૧૧૩ ઋષભદત્ત (શ્રેષ્ઠી) ૭, ૮ ઋષભદાસ ૭૩, ૨૧૩ ઋષભદાસ (વિ) ૬૮ ઋષિગુપ્ત સ્થવિર (સુહસ્તિશિ.) ૪૬ ઋષિદત્ત સ્થવિર (સુસ્થિત અને સુપ્રતિબુદ્ધશિ.) ૪૭ ઋષિપાલિત (આર્ય) (શાંતિશ્રેણિકશિ.) ૪૮ એકલિંગદાસજી (લોં./સ્થા. માનમલજીપાટે) ૧૬૯ કક્કસૂરિ/રાજવલ્લભસૂરિ/રાજવિજયસૂરિ (પહેલાં ઉપ. દ્વિવં., પછી ત. રાજવિજયગચ્છના પ્રવર્તક) ૯૬-૯૭, ૨૧૪; જુઓ જીવકલશ, રામકુમાર કક્કસૂરિ/સર્વદેવસૂરિ (ઉપ.દેવગુપ્તપાટે) ૧૯૮ ઉમેદ (સ્ત્રી) ૧૨૯ ઉમેદચંદ્રજી (સ્થા. બરવાળા સં. ચુનીલાલજી- કક્કસૂરિ (ઉપ. દેવગુપ્ત કે સિદ્ધપાટે, સં. પાટે) ૧૫૪ ૧૧૫૫) ૨૦૨-૦૩, ૨૧૩ કક્કસૂરિ (ઉપ., દેવગુપ્ત કે સિદ્ધપાટે સં. ૧૨૩૨-૫૬) ૨૦૩-૦૪ કક્કસૂરિ (કો. નન્નપાટે, સં.૧૨૧૨) ૨૧૬ ઔરંગઝેબ/આલમગીર પહેલો (બાદશાહ) ૭૧, ૨૬૦ કક્કસૂરિ (ઉપ. શ્રીમાલપુરમાં પ્રતિષ્ઠા કરનાર) ૧૯૯ કક્કસૂરિ (સં.૧૫૮૯) ૨૧૫ કક્કસૂરિ (ઉપ. દેવગુપ્તપાટે) ૧૯૮, ૨૧૩, ૨૧૪(૩) કક્કસૂરિ (ઉપ. દેવગુપ્તપાટે, સં.૯૯૫ પછી) ૧૯૯, ૨૦૦ Page #282 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી કક્કસૂરિ (કો, નત્રપાટે, સં.૧૩૮૯–૧૪૨૭) ૨૧૬ કક્કસૂરિ (કો. સંભવતઃ નપાટે, સં.૧૪૮૪) ૨૧૬ કક્કસૂરિ (કો.નત્રપાટે, સં.૧૫૭૯૯૬) ૨૧૬ કક્કસૂરિ (ઉપ. યક્ષદેવપાટે) ૧૯૮ કક્કસૂરિ (ઉપ. યક્ષદેવપાટે, સં.૧૦૦ પછી.) ૧૯૬-૯૭ કક્કસૂરિ (ઉપ. યક્ષદેવપાટે, સં. ૫૦૦ પછી) ૧૯૮-૯૯ કક્કસૂરિ/કૃષ્ણાચાર્ય (ઉપ.યક્ષદેવપાટે) ૧૯૭; જુઓ કૃષ્ણર્ષિ કક્કસૂરિ (ઉપ. વીરદેવપાટે) ૧૯૮ કક્કસૂરિ (ઉપ. સિદ્ધપાટે) ૧૯૯(૨), ૨૦૦, ૨૦૪ કક્કસૂરિ (ઉપ. સિદ્ઘપાટે, ‘પંચપ્રમાણ’ના કર્તા) ૨૦૦ કક્કસૂરિ (ઉપ. સિદ્ધપાટે, સં.૧૧૦૦ આસ.) ૨૦૨ કક્કસૂરિ (ઉપ. સિદ્ઘપાટે, સં.૧૨૫૫) ૨૦૪ કક્કસૂરિ (ઉપ. સિદ્ઘપાટે, સં.૧૩૫૦ આસ.) ૨૦૬, ૨૧૩ કક્કસૂરિ (ઉપ. સિદ્ધપાટે, ‘ઉપદેશગચ્છપ્રબંધ'ના કર્તા, સં.૧૩૭૧-૯૩) ૭૭, ૧૯૩, ૨૦૭, ૨૦૮, ૨૦૯-૧૦; જુઓ મેરિગિર કક્કસૂરિ (ઉપ. સિદ્ઘપાટે, સં.૧૫૦૦ આસ.) ૨૧૧-૧૨ કક્કસૂરિ (ઉપ. સિદ્ઘપાટે, સં.૧૫૫૦ આસ.) ૨૧૫ કક્કસૂરિ (ઉપ. સિદ્ધપાટે, સં.૧૫૯૯) ૨૧૨ ક્કકસૂરિ (ઉપ. સિદ્ધપાટે, સં.૧૬૮૯) ૨૧૨ કક્કસૂરિ (ઉપ સપાટે, સં.૧૭૮૩) ૨૧૨ કક્કસૂરિ (ઉપ. સદ્ઘપાટે, સં.૧૮૯૧) ૨૧૩ કક્કસૂરિ (ઉપ. સિદ્ધપાટે, સં.૧૯૪૦ પછી) ૨૧૩ કચરા(ભાઈ) ૭૨, ૧૨૮, ૧૩૧, ૧૩૯ કજોડીમલજી (સ્થા. રત્નચંદ્રજીપાટે) ૧૬૮ ૨૭૧ કડવા/કઠુઆ સા (કડ. સ્થાપક) ૧૩૫, ૧૩૭, ૧૭૧ કણાદ વૈશેષિકમતપ્રવર્તક) ૨૪૦ કનકાચાર્ય (પૂ.) ૧૮૮ કનકચંદસૂરિ (પાર્શ્વ. નેમિચંદ્રપાટે) ૧૦૪ કનકતિલક ઉપા. (ખ.) ૪૧ કનકપ્રભસૂરિ (ઉપ., કોરંટગચ્છપ્રારંભક) ૧૯૫, ૧૯૮ કનકપ્રભ મહત્તર (ઉપ. દેવપ્રભશિ.) ૨૦૧ કનકવિજય (ત. વિજયદેવપાટે વિજયસિંહસૂરિનું દીક્ષાનામ) ૭૦ કનકસિંહરાવ ૨૨૨ કનકસુંદર (વ.ત. વિદ્યારત્નશિ.) ૮૧ કનકાઈ ૧૭૨ કનકાદે ૧૭૧ કનકાવતી ૯૩ કનિષ્ક (રાજા) ૨૫૫ કપૂરચંદ (કીર્તિવિજયનું જન્મનામ) ૧૦૯ કપૂરચંદજી (સ્થા. કચ્છ સં. કૃષ્ણજીપાટે, કર્મસિંહશિ.) ૧૫૬ કપૂરદે ૧૭૩ કપૂરાંબાઈ ૧૩૬ કબા ૮૬ કમલકલશસૂરિ (ત.કમલકલશ શાખા સુમતિસુંદરપાટે) ૬૫, ૮૬, ૧૦૬ કમલચંદ્રસૂરિ (વડ. મહેન્દ્રપાટે) ૨૪૪ કમલચંદ્રસૂરિ (કૃ. તપાશાખા જયસિંહપાટે) ૨૩૪ કમલચંદ્રસૂરિ (પલ્લી. હર્ષપાટે) ૨૨૫ કમલપ્રભસૂરિ (પૂ. પ્ર. શાખા ભુવનપ્રભપાટે) ૧૮૦ કમલપ્રભસૂરિ (પૂ. રત્નપ્રભશિ.) ૧૭૭ કમલપ્રભસૂરિ (પૂ. વીરપ્રભપાટે) ૧૭૯ કમલરૂપ (અં. કમલશાખા પ્રારંભક) ૧૨૪ કમલવિજય (ત.વિજયતિલકપાટે વિજયાણંદનું દીક્ષાનામ) ૮૯ કમલસંયમ ઉપા. (ખ. જિનભદ્રશિ.) ૨૪ કમલસંયમ ઉપા. (ખ જિનહર્ષશિ.?) ૩૪ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ કમળશી ૧૫૨ કમળા(બહેન/બાઈ) ૧૧૧ કમલાદે ૧૦૩, ૧૨૭ કમલાદેવી ૨૦, ૨૪, ૧૬૨ કમાશા ૬૯ કરણગ ૧૯૦ કરમચંદ ૩૦; જુઓ કર્મચંદ્ર કરમશી ૬૪ . કરમસી (મંત્રી) ૨૪ કરમસી (સ્થા. કચ્છ સં. મોણસીપાટે) જુઓ કસિંહ કરમશી (સ્થા. લીંબડી સં. હરચંદ્રજીપાટે) ૧૪૯ કરમાદેવી ૬૪ કરસનજી કૃષ્ણજી (સ્થા. કચ્છ સં. સોમચંદ્રજીપાટે, અંદરજી/ઇંદ્રજીશિ.) ૧૫૫, ૧૫૬ કરસના ૧૨૭ (નામ શંકાસ્પદ તેમજ અનધિકૃત) કરુણાદેવી ૩૦ કરુણાસાગર (વટ.પૂ. લબ્ધિસુંદર-પરિવારે) ૧૮૩ કર્ણસૂરિ (પલ્લી. જિનદેવપાટે) ૨૨૪ કર્ણદેવ (સોલંકી રાજા) ૨૪, ૨૫૭ કર્ણદેવ લઘુ (વાઘેલા રાજા) ૨૫૮ કર્ણસેન ૨૨૧ કર્દમ/કર્દમરાજ (રાજવી) ૨૩૮ કપૂરવિજયગણિ (ત. વિજય સંવિગ્ન શાખા સત્યવિજયપાટે) ૧૦૮; જુઓ કાનજી કર્મચંદ ૧૭૧; જુઓ કરમચંદ કર્મચંદ્ર (મંત્રી) ૨૬ કર્મચંદ્ર (ત. વિજયદેવપાટે વિજયસિંહનું જન્મનામ) ૭૦ કર્મચંદ્રજી (સ્થા. કચ્છ સં. કેશવજીપાટે, તલકસીશિ.) ૧૫૫ કર્મસાગર (ઉપ. દેવકુમારશિ.) ૨૧૨ કર્મસાગરસૂરિ (પિ.લક્ષ્મીસાગરશિ.) ૨૪૮ કર્મસિંઘ ૯૮ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ કર્મસિંહ ૮૦, ૧૨૭ કર્મસિંહ (મંત્રી) ૨૫ કસિંહ (ગુજ.લો. દામોદરજીપાટે) ૧૩૮ કસિંહ (ઉપ. પુન્યદેવશિ.) ૨૧૨ કર્મસિંહ/કરમસી (સ્થા. કચ્છ સં. મોણસીપાટે, પાનાચંદજીશિ.) ૧૫૫, ૧૫૬ કર્મા(શા)/કર્મો ૬૬, ૭૭, ૧૧૦ કર્માદ ૧૭૧ કર્માંદેવી ૮૦, ૧૪૬ કલા (શાહ) ૧૦૮ કલાવતી ૨૨૯ કલો (ત. વિજયતિલકપાટે વિજયાણંદનું જન્મનામ) ૮૯ કલ્યાણજી ૧૨૮, ૧૩૦, ૧૪૭ કલ્યાણવતી ૧૫ કલ્યાણ (ગુજ.લોં. ગંગશિ.) ૧૩૯ કલ્યાણ સા (કડ. તેજપાલપાટે) ૧૭૨-૭૩ કલ્યાણસૂરિ (રાજ./ધર્મ. યશવંતપાટે) ૧૬૦ કલ્યાણ (ના.લો. વસ્તુપાલપાટે) ૧૬૧ કલ્યાણચંદ (તં. મુક્તિવિજયપાટે વિજયકમલનું જન્મનામ) ૧૧૦ કલ્યાણચંદજી (ગુજ. લો. જયચંદપાટે) ૧૪૦ કલ્યાણરત્ન (પૃ.ત. અમ૨૨ત્નસ્થાપિત આચાર્ય) ૮૪ કલ્યાણરત્ન (ત. રત્નશાખા દાનરત્નશિ.) ૯૮ કલ્યાણસાગરસૂરિ (વિજય. ગુણસાગરપાટે) ૧૫૯ કલ્યાણસાગરસૂરિ (અં. ધર્મમૂર્તિપાટે) ૧૨૬૨૭, ૧૩૧; જુઓ કોડણ કલ્યાણસાગરસૂરિ (ત. સાગરશાખા લક્ષ્મીસાગરપાટે) ૯૪-૯૫; જુઓ પ્રમોદસાગર કહ્યૂજી ૧૬૭ કસ્તૂરબાઈ ૨૭ કસ્તૂરચંદ્રગણિ (ખ. ?) ૩૮ કસ્તૂરચંદજી (લો. હીરાચંદજીપાટે) ૧૬૬ કસ્તૂરવિજયગણિ (ત. વિજય સંવિગ્ન શાખા કીર્તિવિજયપાટે) ૧૦૯-૧૦ કસ્તૂરસોમસૂરિ (લ.ત. સોમજીપાટે) ૮૯ Page #284 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૨૭૩ કસ્તૂરાંબાઈ ૧૩૬ કાલાજી (સ્થા. ઋષિ સં. તારાચંદપાટે) ૧૪૫ કહાનજી (સ્થા. લીંબડી સં. હીરાજીપાટે) ૧૪૮ કાલિક જુઓ કાલક કંકુબાઈ ૧૪૮ કાલિય ૨૦૬ કાકડિક (સુપ્રતિબદ્ધ સ્થવિરનું અપરનામ) કાલીદાસ ૧૪૭ ૪૬. કાલૂ ૨૦૯ કકુ (મંડલિક) ૧૯૮ કાલૂરામજી/કાલૂગણી (તેરા. ડાલચંદજી/ કાનજી જુઓ કહાનજી, કાહનજી ડાલગણીપાટે) ૧૬૮ કાનજી (ત.કર્પરવિજયગણિનું જન્મનામ) કાશીરામજી (સ્થા. ઉજ્જૈન શાખા નરોત્તમજી૧૦૮ પાટે) ૧૬૯ કાનજી (સ્થા. બરવાળા સં. ઈચ્છાજીપાટે, કાશીરામજી (સ્થા. પંજાબ સં. સોહનવનાજીશિ.) ૧૪૮, ૧૫૪ લાલજીપાટે) ૧૪૬ કાનજી સા. (કડ. ઉમેદચંદપાટે) ૧૭૪ કાહનજી ૧૭૧ કાનજી (સ્થા. લીંબડી સં. ગોવિંદજીપાટે) કાંઈયા ૧૫૫ ૧૪૯ કાંતિવિજય ત. વિજય સંવિગ્ન શાખા કાનજી (ગુજ.લો. તેજસિંહપાટે) ૧૩૩, ૧૩૪, આત્મારામજીશિ.) ૧૧૨ ૧૩૮, ૧૩૯ કિસનચંદ્ર (ખ. જિનવિજયપાટે જિનકીર્તિનું કાનજી (સ્થા. બોટાદ સં. માણેકચંદજીશિ.) જન્મનામ) ૩૮ ૧૫૪-પપ) કિશનલાલજી (સ્થા. કોટા સં. ચુનીલાલજીકાનજી (સ્થા. કચ્છ સં. વ્રજપાલજીપાટે) પાટે) ૧૬૪ ૧૫૬ : કિશનલાલજી (સ્થા. રતલામ શાખા તારાકાનજી (સ્થા. લવજી ઋષિની પરંપરા સોમજી- ચંદજીપાટે) ૧૭૦; જુઓ નાદરજી પાટે) ૧૪૪, ૧૪૫, ૧૪૬ કિશનલાલજી (સ્થા. હુકમીચંદજી સં.) ૧૫૮ કાનીરામજી ૧૬૭ કિશનોજી ૧૬૬ કાન્હડદે (રાજા) ૨૫૯ કાકા ૮૭, ૧૨૮, ૧૭૧ કામદ્ધિ (ક્ષત્રિય) ૨૨૯ કીકીબાઈ ૧૭૨ કામર્ટેિ સ્થવિર (આર્ય સુહસ્તિશિ.) ૪૬ કીર્તિ/રાજકીર્તિ (સા.પૂ. વિજયચંદ્રશિ.) ૧૮૨ કાલક (આર્ય જયંત શાખા વિષ્ણુપાટે) ૪૯ કીર્તિરત્નાચાર્ય (ખ.) ૨૩ કાલભાચાર્ય (પ્રથમ) (વા. સ્વાતિપાટે, યુગ. કીર્તિરત્નસૂરિ (ત. રત્નશાખા દાનરત્નપાટે) ગુણાકરપાટે, વીર સં. ૨૮૦-૩૭૬) ૧૩, ૯૫, ૯૮ ૪૭, ૨પર; જુઓ શ્યામાચાર્ય, શ્યામાર્ય કીર્તિવજયગણિ (ત. વિજય સંવિગ્ન શાખા (ચતુર્થી પર્વારાધન કરનાર ?) રૂપવિજયપાટે) ૧૦૯, ૧૧૦, જુઓ કપૂરકાલક/માલિકસૂરિ (બીજા) (ગદૈભિલ- ચંદ ઉચ્છેદક, વીર સં. પાંચમી સદી) ૧૩, કીતિવિમલગણિ (ત. વિમલ સંવિગ્ન શાખા ૪૭, ૨૫૨, ૨૫૩ (આ ચતુર્થી પરાધન ઋદ્ધિવિમલશિ. તથા પાટે) ૯૩, ૧૧૩ કરનાર પણ ગણાય છે). કીર્તિવિમલ (ત. વિમલશાખા જયવિમલશિ.) કાલક/કાલિકસૂરિ (ચોથા) (યુગ. ભૂતદિન પાટે, વીર સં.૯૯૩, ચતુર્થી પરાધન કીર્તિસાગરસૂરિ (એ. ઉદયસાગરપાટે) ૧૨૮; ફરી ચાલુ કરનાર) ૧૩, ૨૨, ૨૩૧ જુઓ કુંવરજી Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ પાટે) ૧૪૬ કીપ્લાઈ ૩૬ કુણાલ (રાજા) ૧૦ કુશાલચંદ/ખુશાલચંદ (લો. રાયચંદજીશિ.) કુતિગદે ૧૯૦ ૧૬૫ કુતબદીન (સુલતાન, સં.૧૪મી સદી) ૨૫૯ કુંતાબાઈ ૧૩૦ કુતબદીન (સં.૧૩મી સદી, સંભવતઃ કુંભારાણા ૬૯, ૧૦૬ કુતુબુદ્દીન, ગુલામ સુલતાન) ૨૫૯ કુરપાલ ૧૭૧ કુતુબુદ્દીન (ગુલામ સુલતાન) ૨૬૦ કુરા ૬૭ કતબદીન/કુબુદ્દીન શાહ (ગુજરાતનો કુંવરજી ૬૭ સુલતાન, સં.૧૬મી સદી આરંભ) ૨૬૧, કુંઅરજી (અં. ઉદયસાગરપાટે કીર્તિસાગરનું ૨૬૨ જન્મનામ) ૧૨૮ કુબેર (આય) (શાંતિશ્રેણિકશિ.) ૪૮ કુંવરજી (તા. વિજયાણંદપાટે વિજયરાજનું કુમાર ૧૮૫ જન્મનામ) ૯૦ કુમાર (શીલગણનું જન્મનામ) ૧૮૫ કુંવરજી (ગુજ.લોં. જીવજી/જીવાજીપાટે) કુમારગણિ (શીલગણનું દીક્ષાનામ) ૧૮૬ ૧૩૭, ૧૪૦ કુમારગુપ્ત પહેલો (રાજા) ૨૫૫ કુંવરબાઈ ૧૩૧, ૧૪૦, ૧૫૩, ૧૫૪ કુમારધમે સ્થિરગુપ્ત પાટે) ૪૯ કૃણિક /અજાતશત્રુ (રાજા) ૨૫૨, ૨૫૪ કુમારપાલ (રાજા) પ૬, ૭૯, ૮૧, ૯૯, ૧૧૬, કૃપારામ (ત. વિજય સંવિગ્ન શાખા વૃદ્ધિ ૧૧૭, ૧૮૬, ૨૦૩, ૨૩૭, ૨૩૮, ૨૪૭, વિજય/વૃદ્ધિચંદ્રજીનું જન્મનામ) ૧૧૧ ૨પ૭ કૃષ્ણ (શ્રેષ્ઠી) ૨૨૧ કુમારસિંહ ૨૦૫, ૨૦૬ કૃષ્ણ ભટ્ટ ૨૪૪ કુમુદસૂરિ (ના.ત. વાદિદેવ-સ્થાપિત આચાય) કૃષ્ણર્ષિ/કૃષ્ણાચાર્ય (ઉપ. યક્ષ મહત્તરપાટે) ૯૯ ૧૯૭, ૧૯૮; જુઓ કસૂરિ કુમુદચંદ્રાચાર્ય (દિ.) પ૫, ૨૪૩ કૃષ્ણર્ષિ (હા. યક્ષ મહત્તરશિ., કૃષ્ણર્ષિગચ્છ કુલચંદ્રગણિ /જિનચંદ્રગણિ (ઉપ. દેવગુપ્તનું પ્રારંભક) ૨૩૪ પૂર્વનામ) ૨૦૦, ૨૧૩ કૃષ્ણ (શિવભૂતિપાટે) ૫૦ કુલતિલકજી (ખ. સાગરચંદ્રસૂરિશાખા) ૪૧ કૃષ્ણગુપ્ત ૧૭ કુલધર ૪૧ કૃષ્ણચંદ્ર આચાર્ય (ઉત્ત.) ૧૩પ કુલમંડનસૂરિ (તા. દેવસુંદરશિ.) ૬૦, ૬૧, કૃષ્ણજી (સ્થા. કચ્છ સં. નાગચંદ્રજીપાટે, કર્મ૬૨ સિંહજીશિ.) ૧૫૬ કુશલ (ના.લોં. રામસિંહશિ.) ૧૬૧ કૃષ્ણજી (સ્થા. કચ્છ સં. સોમચંદ્રજીપાટે) કુશલચંદ્રગણિ (પાર્શ્વ.હર્ષચંદ્રશિ.) ૧૦૫, જુઓ કરસનજી ૧૩૦ કૃષ્ણાદેવી ૧૧૧ કુશલવિજય (તા. વિજયાણંદપાટે વિજયરાજનું કેલ્ડણદેવ(રાજા) ૨૪૦. દીક્ષાનામ) ૯૧ કેવલચંદ્ર(જી) ૧૪૧, ૧૬૮ કુશલસંયમગણિ પં. (લ.ત. કુલવીર અને કેસરકુંવર ૧૬૬ કુલધીરશિ.) ૮૫ કેસરદેવી ૨૮ કુશલા/કુશલાજી ૧૬૧, ૧૬૨, ૧૬૭ કેસરબહેન ૧૬૨ કુશાલચંદ્રજી (સ્થા. પંજાબ સં. મહસિંઘજી- કેશરબાઈ ૭૩, ૧૫૦, ૧૭૦ Page #286 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૨૭૫ કેસરસોમસૂરિ (લ.ત. મુનીન્દ્રસોમપાટે) ૮૯ કૌડિન્ય સ્થવિર (મહાગિરિશિ.) ૪૬ કેશરાજ વિજય. ગુણસાગરશિ.) ૧૫૯ ક્ષમાકલશ (આ. કલ્યાણરાજશિ.) ૧૯૧ કેસરીચંદ્ર ૧૭૦. ક્ષમાકલ્યાણ (ખ. અમૃતધર્મશિ.) ૨૯, ૩૦ કેસરીમલજી (સ્થા. ચોથમલજી સં. રામકીશન- ક્ષમારત્નસૂરિ (એ. ગુણરત્નપાટે) ૧૨૫ દાસજીપાટે) ૧૬૮ ક્ષમાવિજયગણિ (તા. વિજય સંવિગ્ન શાખા કેશવ શા ૧૫૦ કર્પરવિજયપાટે) ૧૦૮; જુઓ ખેમચંદ કેશવજી ૧૨૯, ૧૩૦ ક્ષમાસમુદ્ર (સં.) ૧૦૧ કેશવજી (તા. વિજયકેસરનું જન્મનામ) ૧૧૧ ક્ષમાસાગરસૂરિ (વિજય. ધર્મદાસજીપાટે) કેશવજી (સ્થા. રતલામશાખા અમરજીપાટે) જુઓ ખીમરાજ ૧૭૦. ક્ષમાસાગર (અં. સત્યસાગરશિ.) ૧૨૯ કેશવજી (ગુજ.લોં. કર્મસિંહપાટે) ૧૩૮, ૧૪૪, ક્ષેમકર્ણ (લોં. ધનરાજપાટે) ૧૩૮ ૧૬૪; જુઓ શ્રીધર, શ્રીપતિ ક્ષેમકીર્તિસૂરિ (પૃ.ત., વિજયચંદ્રપાટે) ૭૩, કેશવજી (ગુજ.લોં. રત્નસિંહજી/રતનાગરજી- ૭૫, ૭૬; જુઓ ક્ષેમસિંહ પાટે) ૧૪૦ ક્ષેમપ્રભસૂરિ (અં. વલ્લભીશાખા સૂરપ્રભપાટે) કેશવજી (સ્થા. કચ્છ સં. રંગઝપાટે, દેવજી- ૧૧૯ શિ.) ૧પપ ક્ષેમરાજ (રાજા) ૨૫૫, ૨૫૬ કેશવલાલ ૧૫૪ ક્ષેમલદે ૧૩૦ કેશવલાલજી (સ્થા. લીંબડી નાનો સં. મણિ- ક્ષેમવર્ધન (ત. હરિવર્ધનશિ.) ૯૫ લાલજીપાટે) ૧પર ક્ષેમસિંહ (ક્ષેમકીર્તિનું જન્મનામ) ૭૬ કેશી ગણધર (આર્ય સમુદ્રપાટે, શુભદત્તશિ.) ક્ષેમંકર ૬૨ ૧૯૩ ખપુત (આય) ૪૮ કેસર- જુઓ કેશર-ના ક્રમમાં ખરહથ (ખ. જિનસાગરપાટે જિનધર્મનું જન્મકૈકુબાદ (સુલતાન) ૨૬૦ નામ) ૩૭. કોટિક (સુસ્થિત સ્થવિરનું અપરનામ) ૪૬- ખસરબદીન (સુલતાન) (ખુશરૂ ?) ૨પ૯ ખંડિલસૂરિ જુઓ શાંડિલ્ય કોટી જુઓ કોડી ખંડેરાવ (રાજા) ૨૬૨ કોટ્યાચાર્ય જુઓ શીલાંકાચાર્ય ખંભરાય (ખ. જિનપ્રબોધપાટે જિનચંદ્રનું કોડણ (એ.કલ્યાણસાગરનું જન્મનામ) ૧૨૬ સંસારી નામ) ૨૦ કોડમદે ૪૧, ૧૭૧ ખીજરખાં (સુલતાન) ૨૬૦ કોડા/કોડાં ૪૧, ૯૪ ખીમકરણ ૯૧ કોડાંદે ૬૯ ખીમચંદ ૧૨૯ કોડી કોટી ૧૧૬ ખીમરાજ/ખેમરાજ/ખેમસાગર, ક્ષમાસાગરકોથલિયો (લો) ૧૩૭ સૂરિ (વિજય. ધર્મદાસજીપાટે) ૧૫૯ કોરપાલ ૧૨૬ ખીમસી ૨૦ કોરશી ૧૪૯ ખીમસી (ત વિજયક્ષમાસૂરિનું જન્મનામ) ૭૨ કોલગ ૨૨૨ ખીમા ૯૦, ૯૧ કોશા ૯ ખીમા સા (કડ. કડવાપાટે) ૧૭૧ કૌતુગદે ૮૦ ખીમાંક ૬૩ ૪૭ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૧પ૩ ખીમાટે ૯૭ ખેંગાર (રાજા) ૧૨૦ ખિમાવિજય (ત.વિજયક્ષમાસૂરિનું દીક્ષાનામ) ખોડાજી (સ્થા. ગોંડલ સં. ડોસાજીશિ.) ૭૨ ખીરદેવી ૧૧૮ ખોના ૧૮૦ ખુશરૂ (ખીલજી સુલતાન) ૨૬૦, જુઓ ખાલીરામજી (લોં. સ્થા. રામસુખદાસજીખસરબદીન પાટે) ૧૬૯ ખુશાલ (ત. ક્ષમાવિજયશિ. જિનવિજયનું ગજપતિ ૬૪ જન્મનામ) ૧૦૮ ગજરાજ (મંત્રી) ૭૪ ખુશાલચંદ/ચંદ્ર ૧૨૮, ૨૧૩ ગજસાગરસૂરિ (અં. સુમતિસાગરપાટે) ૧૨૫ ખુશાલચંદ લોં. રાયચંદશિ., જુઓ કુશાલચંદ ગજસોમસૂરિ (લ.ત. ઉદયવિમલસોમપાટે) ખુશાલજી (સ્થા. રતલામ શાખા ઉદયચંદ- ૮૮ શિ.) ૧૭૦ ગણપત ૧૩૧ ખુશાલજી (સ્થા. દરિયાપુરી સં. શંકરઋષિ- ગુણપતકુમાર (સ્થા. લવજીપાટે ગુલાબપાટે, નાનાજીશિ.) ૧૪૩ ચંદજીનું જન્મનામ) ૧૫૧ ખૂબચંદજી (ગુજ.લોં. કલ્યાણચંદ્રજીપાટે) ગણપતરામ/શાલિગરામ (સ્થા. પંજાબ સં.) ૧૪૦ ૧૪૬ ખૂબચંદજી (સ્થા. હુકમીચંદ સં. નંદલાલજી- ગણપતરાવ (રાજા) ૨૬૨ શિ.) ૧૬૪ ગણિભદ્ર સ્થવિર (સંભૂતવિજયશિ.) ૪૫ ખૂબચંદજી (ગુજ. લોં. માણેકચંદજીપાટે) જુઓ ગણેશ ૧૦૯ મૂલચંદજી ગણેશચંદ્ર ૧૧૨ ખૂબાઋષિ (સ્થા. ઋષિ સં. ધનાજીપાટે) ૧૪૫ ગણેશીલાલજી (સ્થા. હુકમચંદજી સં. જવાહરખેતબાઈ ૧૫૬ લાલજીપાટે) ૧૫૮ ખેતલદેવી ૪૧ ગમતાદે ૯૦, ૯૪ તસી ૨૬, ૧૬૦ ગમાનબાઈ ૭૨ ખેતશી (લોં. ભેરુદાસપાટે). ૧૬૬, ૧૬૭ ગયવરચંદ (ઉપ. દેવગુરૂનું જન્મનામ) ૨૧૩ ખે નશીજી (સ્થા. કોય સં. ફરશુરામજીપાટે) ગર્ગાચાર્ય (પલ્લી. દેલપાટે) ૨૨૩-૨૪ ૧૬૪ ગર્દભિલ (રાજા) ૧૩, ૪૫, ૨પર, ૨પ૩, ખેતસી (ના.લો. રાયસિંહશિ.) ૧૬૧ ૨૫૪ ખેતાબાઈ ૧૫૦ ગલરાજ (મંત્રી) ૬૭. ખેતો ૧૨૧ * ગંગ (દ્વિક્રિય નિલવમતના પ્રવર્તક) ૯ ખેમ (ના.લો. ખેતશીશિ.) ૧૬૧ ગંગ (ગુજ. લોં) ૧૩૯ (સોમચંદજીશિ. એ ખેમચંદ (તા. ક્ષમાવિજયનું જન્મનામ) ૧૦૮ માહિતી શંકાસ્પદ) ખેમજી (સ્થા. રતલામ શાખા સારાઆશિ.) ગંગદાસ (ખ.લબ્ધિકલ્લોલશિ.) ૧૮૩ ૧૭) ગંગરાજ ૬૫ ખેમરાજ,ખેમસાગરસૂરિ વિજય.) જુઓ ગંગવિજય (પૃ.ત. રત્નકર્તિાિટે ગુણસાગરનું ખીમરાજ દીક્ષાનામ) ૮૫ ખેમશીજી (સ્થા. કોટા સં. ખેતશીજીપાટે) ગંગાદાસ ૮૬ ૧૬૪ ગંગાબાઈ ૧૫૦ Page #288 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ગંગારાણી ૬૫ ગંગારામજી (સ્થા. ઉજ્જૈનશાખા નરોત્તમજી શિ.) ૧૬૯ ગંગારામજી/ગાંગોજી દાસજી/હરિરામજીપાટે) ૧૬૯ (લોં./સ્થા. હિર ગાંગજી ૧૫૨ ગાંગજીભાઈ (અં. નીતિસાગરશિ. ગુણસાગર- ગુણમેરુ (આ. ઉદયરત્નશિ.) ૧૯૧ નું જન્મનામ) ૧૩૧ ગાંગા ૧૭૮ ગાંગોજી (લોં./સ્થા. હરિદાસજી/હિરરામજીપાટે) જુઓ ગંગારામજી ગિરધર ૧૦૪ ગિરધર (લોં.) ૧૬૨ ગિરધરજી (સ્થા. ખંભાત સં. ભાણજીપાટે) ગુણમેરુ (પૂ. સૌભાગ્યરત્નપાટે) ૧૭૬, ૧૭૯ ગુણરત્નસૂરિ (ખ.?) ૨૩ ગુણરત્નસૂરિ (પિ.) ૨૪૭ ગુણરત્નસૂરિ (પૂ.) ૧૭૯ ગુણરત્નસૂરિ (ના. ગુણદેવપાટે) ૨૩૭ ગુણરત્નસૂરિ (ત. દેવસુંદરશિ.) ૬૦, ૬૧, ૭૩ ગુણરત્નસૂરિ (અં. પુણ્યરત્નપાટે) ૧૨૫ હિન્દુ-ગુણરત્નસૂરિ (ત. આણંદશાખા વિદ્યાનંદશિ.) ૧૪૬ ગિરધારીલાલ (સ્થા. રતલામશાખા મલજીશિ.) ૧૭૦ ગીગાદેવી ૧૬૫ ગુણચંદ્ર (વાદિ) ૨૩૯; જુઓ વાદિચંદ્ર ગુણચંદ્રસૂરિ (પૂ.) ૧૭૮ ગુણચંદ્રસૂરિ (અં. વલ્લભી શાખા ધર્મચંદ્રપાટે) ૧૧૯ ગુણચંદ્રસૂરિ (પૂ. ધર્મઘોષપાટે?) ૧૭૭ ગુણચંદ્રસૂરિ (રુદ્ર. સંઘતિલકપાટે/ગુણશેખરસૂરિના શિ. કે પટ્ટધર) ૪૦ ગુણચંદ્રસૂરિ (સુમનચંદ્રપાટે) ૧૧૫ ગુણચંદ્ર (પૂર્ણ. હેમચંદ્રશિ.) ૨૦૩, ૨૩૭ ગુણતિલકસૂરિ (પૂ. રાજતિલકપાટે) ૧૭૯ ગુણદેવસૂરિ (પૂ.) ૧૭૮ ગુણદેવસૂરિ (ખા. ગુણસમુદ્રપાટે) ૨૩૭ ગુણધીર (પૂ. ગુણસમુદ્રપાટે) ૧૭૬, ૧૭૯ ગુણનિધાનસૂર (અં. ભાવસાગરપાટે) ૧૨૫; જુઓ સોનપાલ ગુણનિધાન (મલ. લક્ષ્મીસાગરશિ.) ૨૫૦ ગુણનિધાનસૂરિ (ધં. આગમ. સોમરત્નપાટે) ૧૯૧ ગુણપ્રભસૂરિ (પૂ. ગુણચંદ્રપાટે) ૧૭૮ ગુણપ્રભસૂરિ (ખ.વે. શાખા જિનેંદ્રપાટે) જુઓ જિનગુણસૂરિ ગુણપ્રભસૂરિ (અં. વલ્લભી શાખા પુણ્યતિલકપાટે) ૧૧૯, ૧૨૦ ગુણભદ્રસૂરિ (પૂ. ગુણપ્રભપાટે) ૧૭૭, ૧૭૮ ગુણભદ્રસૂરિ (વડ. માનભદ્રપાટે) ૨૪૧ ગુણમાણિકસૂરિ (પક્ષી. કમલચન્દ્રપાટે) ૨૨૫ ૨૭૭ ૯૩ ગુણરત્નસૂરિ (બિડા.આ. સોમચંદપાટે) ૧૯૨ ગુણવર્ધન (ઉપ./દ્વિવં. ઉદયવર્ધનપાટે) ૨૧૪ ગુણવંતસૂરિ (વડ. સુરેન્દ્રપાટે) ૨૪૫ ગુણશેખરસૂરિ (રુદ્ર.) ૪૦ ગુણસમુદ્રસૂરિ (ના. ગુણસાગરપાટે) ૨૩૭ ગુણસમુદ્રસૂરિ (પૂ. ગુણસાગરપાટે) ૧૭૬, ૧૭૭, ૧૭૯ ગુણસમુદ્રસૂરિ (આ. જિનચંદ્રપાટે?) ૧૮૯ ગુણસમુદ્રસૂરિ (વડ. પ્રસન્નચંદ્રપાટે) ૯૯– ૧૦૦, ૨૪૫ ગુણસમુદ્રસૂરિ (સુવિનયચંદ્રપાટે) ૧૧૫, ૧૧૬ ગુણસાગરસૂરિ (ના.) ૨૩૭ ગુણસાગરસૂરિ (મલ.) ૨૫૦ ગુણસાગરસૂરિ (પિ. ગુણરત્નપાટે) ૨૪૮ ગુણસાગરસૂરિ (અં. નીતિસાગરશિ.) ૧૩૧૩૨; જુઓ ગાંગજીભાઈ ગુણસાગરસૂરિ (વિજય. પદ્મસાગરપાટે) ૧૫૯ ગુણસાગરસૂરિ (પૃ.ત. રત્નકીર્તિપાટે) ૮૫; જુઓ ગંગવિજય Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ગુણસાગરસૂરિ (પૂ. રત્નસાગરપાટે) ૧૭૬ ગુણસાગર ઉપા. (મલ. હેમસૂરિશિ.) ૨૫૦ ગુણસુંદર (પૂ.) ૧૭૮ ગુણસુંદરસૂરિ (ઉપ. /દ્વિવં. લક્ષ્મીવર્ધનપાટે) ૨૧૪ ગુણસુંદર (મલ. વિદ્યાસાગરશિ.) ૨૫૦ ગુણસુંદરગણિ (આ. સંભવતઃ વિજયમેરુશિ.) ૧૯૧ ગુણસુંદરસૂરિ/ગુણાકર આચાર્ય/ઘનસુંદર/ મેઘગણિ (યુગ. સુહસ્તિપાટે) ૨૨૭, ૨૨૯ ગુણસુંદરી ૨૩૪ ગુણસેનસૂરિ (પૂર્ણ. પ્રદ્યુમ્નપાટે) ૨૩૭ ગુણાકરસૂરિ (રુદ્ર. ગુણચંદ્રશિ.) ૪૦ ગુણાકર આચાર્ય (યુગ. સુહસ્તીપાટે); જુઓ ગુણસુંદરસૂરિ ગુણોદયસાગર (અં. ગુણસાગરપાટે) ૧૩૨ (આર્ય) ગુપ્ત (શાંડિલ્યપાટે) ૨૨૧ ગુપ્તસૂરિ (યુગ. ભદ્રગુપ્તપાટે) ૨૩૦ ગુમાનચંદજી (સ્થા, રત્નચંદ્રજી સં. કુશલાજી પાટે) ૧૬૮ ગુલાબચંદ ૨૮ ગુલાબચંદજી યતિ (ખ.) ૧૪૮ ગુલાબચંદજી (સ્થા. ઇચ્છાજીશિ.) ૧૪૮ ગુલાબચંદજી (સ્થા. મૂળચંદજીશિ.) ૧૪૭ ગુલાબચંદજી (સ્થા. લીંબડી સં. લવજીપાટે) ૧૫૧, ૧૫૭; જુઓ ગણપતકુમાર ગુલાબદેવી ૧૧૦ ગુલાબમલ (અં. ગૌતમસાગરનું જન્મનામ) ૧૩૦ ગેલા ૧૮૭ ગોકલ ૯૩ ગોકલજી ૧૨૯ ગોડજી (મહારાવ) ૧૨૮ ગોદા ૧૧૭ જૈન ગૂર્જર કવિઓ : ૯ ગોદુ (આર્ય રક્ષિતસૂરિનું જન્મનામ) ૧૧૬ ગોધાજી/ગોદાજી (સ્થા. કોટા સં. હરજીપાટે) ૧૫૭, ૧૬૪ ગોપક ૮૪ ગોપાક ૮૫ ગોપાલ સ્થવિર (સુસ્થિત અને સુપ્રતિબુદ્ધશિ.) ૪૭ (વિદ્યાધર ગોપાલ?) ગોપાળજી (સ્થા. લીંબડી નાનો સં. હેમચંદજીપાટે) ૧૫૨ ગોરમદે ૧૦૪ ગોવરચંદ્ર ૩૦ ગોવર્ધન (અં. ઉદયસાગરનું સંસારી નામ) ૧૨૮ ગોવિંદ ૪૭, ૧૪૬ ગોવિંદજી (સ્થા. લીંબડી સં. દેવજીપાટે) ૧૪૯ ગોવિંદસૂરિ (વા. નાગાર્જુનપાટે) ૨૨૮ ગોવિંદજી પં. (પાર્શ્વ. મુનિચંદ્રશિ.) ૧૦૪ ગોવિંદરાવ (રાજા) ૨૬૨ ગોવિંદરામજી (સ્થા. કોટા સં. દોલતરામજીપાટે) ૧૬૪ ગોષ્ઠામાહિલ (સાતમા નિહ્લવમતના સ્થાપક) ૧૨ ગોસલ ૨૦૬ ગૌતમ (ઇંદ્રભૂતિ ગણધરનું ગોત્ર, પણ આ નામે તે પ્રસિદ્ધ) જુઓ ઇંદ્રભૂતિ ગૌતમસાગર (ત. સાગર સંવિગ્ન શાખા મયગલસાગરંપાટે) ૧૧૪ ગૌતમસાગર (અં. સ્વરૂપસાગરશિ.) ૧૩૦– ૩૧, ૧૩૨, જુઓ ગુલાબમક્ષ, જ્ઞાનચંદ્ર ગ્યાસદીન (સુલતાન) ૮૨ (ઉલ્લેખ અનૈતિહાસિક જણાય છે) ગ્યાસદીન/ગ્યાસુદ્દીન (ગુલામ સુલતાન, સં.૧૪મી સદી પૂર્વાર્ધ) ૨૫૯, ૨૬૦ ગ્યાસુદ્દીન (ઘોરી સુલતાન) ૨૬૦ ગોદાજી (સ્થા. કોટા સં. હરજીપાટે) જુઓ ગ્યાસદીન/ગ્યાસુદ્દીન (તઘલખ સુલતાન, ગોધાજી સં.૧૪મી સદી ઉત્તરાર્ધ) ૨૫૯, ૨૬૦ ગ્યાસુદ્દીન (તખલખ સુલતાન, સં.૧૪૪૫ ગોદાસ (ભદ્રબાહુશિ.) ૪૫ Page #290 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૨૭૯ સૂરિ ૪૬) ૨૬૦ ચંદ્રગુપ્તસૂરિ (ઉપ./દ્વિવું. અજિપ્રભપાટે) ઘનસુંદર (યુગ. સુહસ્તીપાટે) જુઓ ગુણસુંદર- ૨૧૪ ચંદ્રપ્રભ (?), (તા. રત્નશાખા) ૯૮ ઘાઘડ (રાજા) ૨પપ ચંદ્રપ્રભસૂરિ (વડ. જયસિંહપાટે, પૂ. ગચ્છના ઘાસીલાલજી (સ્થા. હુકમીચંદજી સં. સ્થાપક) ૧૭૫, ૧૭૭, ૧૭૯, ૧૮૨, જવાહરલાલજીશિ.) ૧૫૮ ૧૮૬, ૨૪૭ ઘોષનંદિસૂરિ (ઉચ્ચ નાગર શાખા) ૪૭ ચંદ્રપ્રભ ઉપા. (ઉપ. દેવગુપ્તશિ.) ૨૦૫ ચક્રેશ્વરસૂરિ (પૂ. ધર્મઘોષશિ.) ૧૭૫-૭૬, ચંદ્રપ્રભસૂરિ (રાજ. દેવચંદ્રપાટે) ૨૪૧ ૧૭૭ ચંદ્રપ્રભસૂરિ (રાજ. પૂર્ણભદ્રશિ.) ૨૪૧ ચચ્ચ ૨૩૭ ચંદ્રપ્રભસૂરિ (ના.ત. વાદિદેવ-સ્થાપિત ચર્ચાિગ (મંડલપતિ) ૨૩૫ આચાય) ૯૯ ચતરોજી ૧૬૭ ચંદ્રપ્રભાચાર્ય (વિનયચંદ્રશિ.) પપ ચતુરજી ૭૧ ચંદ્રશેખરસૂરિ (પલ્લી. ઉદિતપાટે) ૨૨૨ ચતુરવિજયજી (ત. વિજય સંવિગ્ન શાખા ચંદ્રશેખરસૂરિ (તા. સોમતિલક દ્વારા પદમાત) કાન્તિવિજયશિ.) ૧૧૨ ૬૦ ચતુરંગદે ૭૧ ચંદ્રસિંહસૂરિ (પૂ. રત્નપ્રભપાટે) ૧૭૭ ચતુરંગાદેવી ૨૬ ચંદ્રાવલી ૮૪ ચમનાજી (સ્થા. ઉજજૈન શાખા દલાજીપાટે) ચંદ્રોદયરત્નસૂરિ (તા. રત્નશાખા અમૃતરત્ન૧૬૯ પાટે) ૯૮ ચરણપ્રમોદગણિ પં. (ત. લક્ષ્મીસાગરશિ.) ચંપક ૮૦ ચંપાદેવી ૭૩ ચરણસુંદરસૂરિ (તા. કમલકલશ શાખા) જુઓ ચંપાલાલજી (સ્થા. કોટા સં. દેવજીપાટે) ચારિત્રસુંદર ૧૬૪ ચંગદેવ (પૂર્ણ. હેમચંદ્રનું જન્મનામ) ૨૩૭ ચંપાલાલજી (સ્થા. ઉજ્જૈન શાખા રામરતનચંગાદે ૮૪ પાટે) ૧૬૯ ચંડપ્રદ્યોત (રાજા) ૨પર, ૨૫૪ ચાણક્ય (મંત્રી) ૨૫૯ ચંદાબાઈ ૧૪૨ ચામુંડરાજ (ચાવડા રાજા) ૨૫૫ ચંદ્ર ૧૧૭ ચામુંડરાજ (સોલંકી રાજા) ૨૫૭ ચંદ્રસૂરિ (યશોભદ્ર અને નેમિચંદ્રપાટે) જુઓ ચારિત્રચંદ્રસૂરિ (ભી પૂ. ભાવચંદ્રપાટે) ૧૮૨ મુનિચંદ્રસૂરિ ચારિત્રપ્રભસૂરિ (રુદ્ર. ધનપ્રભપાટે) ૪૦ ચંદ્રસૂરિ (પૂ. ધર્મઘોષપાટે) ૧૭૭ ચારિત્રવિજય ત. વિજય સંવિગ્ન શાખા ચંદ્રસૂરિ (ના. રામપાટે) ૨૩૬ વિનયવિજયશિ.) ૧૧૧ ચંદ્રસૂરિ (વજસેનપાટે, ચંદ્રગચ્છના સ્થાપક) ચારિત્રસાગર (વૃ.ત. ઉદયસાગર-સ્થાપિત ૧૧, ૧૨, ૪૯-૫૦, ૨૩, ૫૮, ૧૮૫, આચાય) ૮૩ ૨૧૭ ચારિત્રસુંદરસૂરિ (વૃત. રત્નસિંહશિ.) ૮૧ ચંદ્રકીર્તિસૂરિ (ના.ત./પાર્શ્વ. રાજરત્નશિ.) ચારિત્રસુંદરસૂરિ/ચરણસુંદરસૂરિ (ત. કમલ૯૯, ૧૦૧, ૧૦૨, ૧૦૩ કલશ શાખા જયકલ્યાણપાટે) ૧૦૬-૦૭ ચંદ્રગુપ્ત (સમ્રાટ) ૧૦, ૪૫, ૨૫૨, ૨૫૪ ચારુચંદ્રસૂરિ (રુદ્ર.) ૪૦ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ જૈન ગૂર્જર કવિઓ: ૯ ચાન્ટન (રાજા) ૨૫૪ પાટે) ૧૬૪ ચાહડદેવ ૧૦૨ છજમલજી (સ્થા. પંજાબ સં. કુશાલચાહિણી ૨૩૭ ચંદ્રજીપાટે) ૧૪૬ ચાંદકુંવર ૧૫૮ છત્રહર્ષ દિ. ભટ્ટારક) ૧૧૭ ચાંદક ૬૩ છાડા ૨૦૯ ચાંપલદે ૧૨૦ છીતા ૯૨ ચાંપલદેવી ૧૦૨ છોગાંજી ૧૬૮ ચાંપશી/સી ૨૬, ૧૨૯, ૧૫ર છોટાલાલજી (સ્થા. કચ્છ સં. રત્નચંદ્રજીપાટે, ચિત્રાંગદ ૧૯૬ નાગચંદ્રજીશિ.) ૧૫૬; જુઓ આણંદજી ચિરંતનાચાર્ય પ૯ છોટાંજી ૧૬૭ ચિંતક પ૬ જકલબાઈ ૧૫૪ ચુનીલાલજી ૧૫૮ જગચંદ્રસૂરિ (ચિત્રવાલગચ્છ મણિરત્નશિ. ચુનીલાલજી (સ્થા. ભરતપુરીયા શાખા) ૧૭૦ તપગચ્છના સ્થાપક) ૧૯, ૫૮, ૭૩, ચુનીલાલજી (સ્થા. કોટા સં. ચંપાલાલજીપાટે) ૭૫ દિવભદ્ર ઉપા.ની પાટે એ માહિતી ૧૬૪ શંકાસ્પદ) ચુનીલાલજી (સ્થા. બરવાળા સં. રામજીપાટે) જગજીવનજી (સ્થા. ગોંડલ સં.) ૧૫૪ ૧૫૪ જગજીવનજી (ગુજ. લોં. જગરૂપજીપાટે) ૧૩૯ ચૂનીલાલજી (સ્થા. લીંબડી સં. રૂપચંદ્રજી- જગજીવન (ગુજ. લોં. શિવજીશિ.) ૧૪૧ પાટે) ૧૫૧ જગજીવન (ના.લોં. સદારંગપાટે) ૧૬૧-૬૨ ચૂડા ૧૩૪ જગત ૭૯ ચૂલા ગણિની (ત.) ૬૩ જગતચંદજી (ગુજ.લોં.મૂલચંદજી/ ખૂબચંદજીચેના ઋષિ (સ્થા. ઋષિ સં. ખૂબા ઋષિપાટે) પાટે) ૧૪૨ - ૧૫ જગતસિંહજી (રાણા) ૬૯, ૭૧ ચેલા (ઉં. આગમ. ધર્મરત્નશિ.) ૧૯૧ જગનાથ (ગુજ.લોં. વાલ/બાલચંદ્રજીશિ.) ચોથમલજી ૧૭૦ ૧૪૨ ચોથમલજી (સ્થા. હુકમીચંદજી સં. ઉદય- જગપાલ ૧૭૨ ચંદજી/ઉદયસાગરજીપાટે) ૧૫૮ જગમાલ (રાવ) ૫૪ ચોથમલજી (સ્થા. ચોથમલજી સં. ભેરુ- જગમાલજી (લોં. ભીખાજીપાટે) ૧૩૪, ૧૩૫ દાસજીપાટે) ૧૬૮ જીગરૂપજી (ગુજ. લોં. તુલસીદાસજીપાટે) ચોથા ૮૩ ૧૩૯ ચોથા (સાં. ધર્મસાગરશિ.) ૨૩૫ જગા (મંત્રી) ૨૧૨ ચોલા (ખ. જિનસિંહશિ. જિનસાગરસૂરિનું જગીસા ૧૩૯ જન્મનામ) ૩૬ જડાવાંજી ૧૬૭ છગનલાલ (ત. વિજય સંવિગ્ન શાખા વિજય- જમાલિ નિનવ) ૭ વલ્લભનું જન્મનામ) ૧૧૨ જયકલ્યાણસૂરિ (તા. કમલકલશ શાખા કમલછગનલાલજી (સ્થા. ખંભાત સં. ગિરધરજી- કલશપાટે) ૧૦૬ પાટે) ૧૪૬ જયકીર્તિસૂરિ (અં. મેરૂતુંગપાટે) ૧૨૩-૨૪; છગનલાલજી (સ્થા. કોટા સં. જ્ઞાનચંદજી- જુઓ દેવકુમાર Page #292 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૨૮૧ જયકેસરીસૂરિ (અં. જયકીર્તિાિટે) ૧૨૪, જયમલ્લ (મંત્રી) ૭૦ જુઓ ધનરાજ જયરત્નસૂરિ (પૂ. જયચંદ્રપાટે) ૧૭૯ જયચંદ્રસૂરિ (પૂ.) ૧૭૯ જયરત્નસૂરિ (પૃ.ત. દેવરત્નપાટે) ૮૪ જયચંદ્રજી (સ્થા. ગોંડલ સં.) ૧૫૩ જયરત્નગણિ (આ. સંયમરત્નશિ.) ૧૯૦ જયચંદજી (સ્થા. દરિયાપુરી સં. નાથાજીપાટે) જયરત્નસૂરિ (ત. રત્નશાખા હીરરત્નપાટે) ૧૪૩ ૯૭; જુઓ જયરાજ જયચંદ્રસૂરિ (ભી.પૂ. પાસચંદ્રપાટે) ૧૭૮, જયરાજ ૩૮ ૧૮૨ જયરાજ (ત. જયરત્નનું જન્મનામ) ૯૭ જયચંદ્રસૂરિ (ધર્મ. સંભવતઃ પૃથ્વીચંદ્રપાટે) જયરાજ (ભી.પૂ. મુનિચંદ્રશિ.) ૧૮૩ ૨૪૦. જયવત ૮૬ જયચંદ્રસૂરિ (ના.ત./પાર્શ્વ. વિમલચંદ્રાટે) જયવલ્લભ (વિજ્જાલગ્નના કતા) ૨૪૨ ૧૦૧, ૧૦૩ જયવંત પં./સૂરિ (વૃતિ. વિનયમંડનશિ.) ૭૮ જયચંદ્રસૂરિ (તા. સોમસુંદરશિ.) જુઓ જયવંતી(બાઈ) ૮૯, ૧૨૮; જુઓ જેવંત જયસુંદરસૂરિ જયવિમલ (ત. વિજયસેનનું દીક્ષાનામ) ૬૯ જયચંદજી (ગુજ.લોં. હરખચંદજીશિ.) ૧૩૪, જયવિમલગણિ (ત. વિમલ શાખા હર્ષવિમલ૧૪૦ શિ.) ૯૩, ૧૧૩ જયતસી જુઓ જેઠો જયવીરા ૧૭૭ જયતિલક ઉપા. (ઉપ.) ૧૯૯ જયશેખરસૂરિ (ક) ૨૩૪ જયતિલકસૂરિ (પૂ.) ૧૦૮ જયશેખરસૂરિ/રાજશેખરસૂરિ (ના.ત.) ૧૦૨ જયતિલકસૂરિ (વૃ.ત. અભયસિંહપાટે/ હેમ (રાજશેખરને સ્થાને રત્નશેખર હોઈ ચંદ્રસૂરિપાટે) ૭૬, ૮૦, ૮૧, ૮૩ શકે) જયતિથી ૨૦ જયશેખરસૂરિ (પૂ.) ૧૭૯, ૧૮૩ જયદેવાચાર્ય (ખ. ?) ૧૯ જયશેખરસૂરિ (ક. તપાશાખા જયસિંહજયદેવસૂરિ (વીરસૂરિપાટે) ૧૪, ૫૧ - પાટે) ૨૩૪ જયદેવસૂરિ (વડ. શાંતિસૂરિપાટે) ૨૪૬ જયશેખરસૂરિ (ના.ત. ગુણસમુદ્રપાટે) ૧૦૦ જયદેવી ૩૦, ૩૮ જુઓ જયશેખર/રાજશેખર જયધર્મ ઉપા. (ખ. જિનકુશલશિ.) ૨૧ જયશેખરસૂરિ (અં. મહેંદ્રપ્રભશિ.) ૧૨૧, જયપ્રભસૂરિ (પૂ.પ્ર.શાખા જયસિંહપાટે) ૧૮૦ ૧૨૨, ૧૨૩ જયપ્રભસૂરિ (પૂ. દેવેંદ્રપાટે) ૧૭૮ જયસાગર (મંત્રી) ૨૧૧ જયપ્રભસૂરિ (અં. વલ્લભી શાખા રત્નસિંહ- જયસાગર (ઉપ./દ્વિવું. દેવગુશિ.) ૨૧૫ પાટે) ૧૧૯ જયસાગર (પલ્લી. મહેંદ્રસાગરશિ.) ૨૧૮ જયપ્રભસૂરિ (ઉપ./દ્વિવે. શુભવર્ધનપાટે) જયસાગર ઉપા. (ત. સાગરશાખા સહજ૨૧૪ સાગરપાટે) ૧૧૪ જયપ્રભસૂરિ (ના.ત. વાદિદેવ-સ્થાપિત જયસિંહ (ત. હીરવિજયપાટે વિજયસેનનું આચાર્ય) ૯૯ જન્મનામ) ૬૯ જયભદ્રસૂરિ (પૂ. જયપ્રભપાટે) ૧૭૮ જયસિંહદવ) સિદ્ધરાજ પ૫, ૨૩૬, ૨૩૭, જયમલજી લોં. ભૂધરજીપાટે) ૧૬૫ ૨૪૯, ૨૫૭ જયમલ્લ ૨૭ જયસિંહસૂરિ (મંડલાચાર્ય) ૩૨ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ જયસિંહસૂરિ (પૂ.) ૧૭૮ જલાલદીન/જલાલુદ્દીન ખીલજી સુલતાન) જયસિંહસૂરિ (હર્ષ.) ૨૪૯ ૨૫૯, ૨૬૦ જયસિંહસૂરિ (કૃ. કૃષ્ણષિશિ.) ૨૩૪ : જવાહરલાલજી (સ્થા. હુકમીચંદજી સં.લાલજીજયસિંહ (ઉપ. દેવગુપ્ત પાટે) ૧૯૭, ૧૯૮ પાટે) ૧૫૮ જયસિંહસૂરિ (કુ. તપાશાખા પુણ્યપ્રભપાટે) જસરાજજી (સ્થા. કચ્છ સં. કરસનજી/ ૨૩૪ કૃષ્ણજીશિ., ડાહ્યાજીપાટે) ૧પ૬ જયસિંહસૂરિ (ક. સંભવતઃ નયચંદ્રપાટે, જશવંત ૯૧ સં.૧૩૦૧) ૨૩૪ જસવંત (ત. વિજયઋદ્ધિનું જન્મનામ) ૯૧ જયસિંહસૂરિ (કુ. નયચંદ્રપાટે, સં.૧૫૨૫ જશવંતજી (ગુજ.લોં. લઘુ વરસિંઘજીપાટે) આસ.) ૨૩૪ ૧૩૭ જયસિંહસૂરિ (ક. સંભવતઃ નયચંદ્રપાટે, સં. જશવંત ત. સોમવિમલનું જન્મનામ) ૮૭ ૧૫૯૫) ૨૩૪ જસવીર ૯૭ જયસિંહસૂરિ (ફ. મહેંદ્રપાટે, સં.૧૪૨૨) ૨૩૪ જસા ૧૮૭ જયસિંહસૂરિ (એ. આર્ય રક્ષિતપાટે) ૧૧૭, જસાજી (સ્થા. ગોંડલ સં. પૂંજાજીશિ.) ૧૫૩ ૧૧૯; જુઓ જેસિંહકુમાર, યશચંદ્ર જસાજી (સ્થા. બોટાદ સં. વસરામજીશિ.) જયસિંહસૂરિ વિજયચંદ્રપાર્ટ/મુનિતિલકપાટે) ૧૫૪, ૧૫૫ ૧૧૫, ૧૧૬ જસાદિત્ય ૨૦૧ જયસિંહસૂરિ (સર્વદેવપાટે) ૧૭૫ જસુક ૮૬ જયસિંહસૂરિ (વડ. સર્વદેવપાટે) ૨૪૭ જસોદવ ( યશોદેવ, પલ્લી. શાંતિપાટે, સં. જયસિંહસૂરિ (પૂ. પ્ર.શાખા હરિપ્રભપાટે) ૩૨૯-૯૦) ૨૧૭ ૧૮૦. જસ્યોદેવસૂરિ (યશોદેવ, પલ્લી. શાંતિપાટે, જયસુંદર (આ. મેઘરત્નપરિવારે) ૧૯૧ સં. ૧૬૯૨) ૨૧૮ જયસુંદરસૂરિ/જયચંદ્રસૂરિ (તા. સોમસુંદરશિ. જહાંગીર બાદશાહ ૬૯, ૯૭, ૨૬૦ જુઓ - ૬૧, ૬૨). સલેમ જયસોમ (ખ. પ્રમોદમાણિક્યશિ.) ૧૨૦ જહાંદારશાહ (બાદશાહ) ૨૬૦ જયંતશ્રી ૨૦ જંબૂ (ના.) ૧૧ જયંતીલાલજી (સ્થા. ગોંડલ સં.) ૧૫૪ જંબૂ (શાંડિલ્યપાટે) ૪૯ જયાચાર્ય (તેરા. રાયચંદજીપાટે) જુઓ જંબૂ સ્થવિર (સંભૂતવિજયશિ.) ૫ જીતમલજી જંબુસ્વામી (સુધર્માસ્વામીપાટે) ૪૪, ૨૨૯ જયાજી દિ) ૯૬ જંબૂનાગ (ઉપ. સિદ્ધશિ.) ૨૦૦, ૨૦૧, જયાનંદસૂરિ (સં.) ૧૨૦ ૨૦૨ જયાનંદસૂરિ (કોટિગણ) ૨૨૩, ૨૨૪ જાગા ૮૫ જયાનંદસૂરિ (રુદ્ર. અભયદેવપાટે) ૪૦ જાવડ/જાવડિ ૧૧,૪૯, ૧૦૩, ૧૨૪, ૨૦૭ જયાનંદસૂરિ (વડ. માનદેવપાટે) ૨૪૩ જાહડશાહ (મંત્રી) ૨૪૩ જયાનંદસૂરિ (વિબુધપ્રભપાટે) ૧૫, પર જિગંદસાગર (ઋજિનેંદ્રસાગર, ત. જશવંતજયાનંદસૂરિ (આ. સાધુર–પાટે) ૧૯૦ સાગરશિ.) ૭૨ જયાનંદસૂરિ (તા. સોમતિલક દ્વારા પદપ્રાપ્ત) જિતસાગર ઉપા. (તા. સાગર સંવિગ્ન શાખા જયસાગરપાટે) ૧૧૪ Page #294 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૨૩ જિનઅક્ષયસૂરિ (ખ. રંગ. શાખા જિનલલિત- પાટે) ૪૩ પાટે) ૪૨ જિનચંદ્રસૂરિ (ખ. જિનદત્તપાટે) ૧૮-૧૯, જિનઉદયસૂરિ (જિનોદયસૂરિ, ખ. લ.આ. ૩પ શાખા જિનચંદ્રપાટે) ૩૮ જિનચંદ્રસૂરિ (લ.ખ. જિનદેવપાટે) ૪૧ જિનઉદયસૂરિ (ખ.વે.શાખા જિનસુંદરપાટે) જિનચંદ્રસૂરિ (ખ. આઇ. શાખા જિનધર્મ૩૩ પાટે) ૪૩ જિનકલ્યાણસૂરિ (ખ. રંગ. શાખા જિનજય- જિનચંદ્રસૂરિ/જિનશિવચંદ્રસૂરિ શિવચંદ્રસૂરિ શેખરપાટે) ૪૨ (ખ.પિ.શાખા જિનધર્મપાટે) ૩૬; જુઓ જિનકીર્તિસૂરિ (તા. સોમસુંદરશિ.) જુઓ શિવચંદ જિનરત્નસૂરિ જિનચંદ્રસૂરિ (ખ.લ.આ.શાખા જિનધર્મપાટે) જિનકીર્તિસૂરિ (તા. સોમસુંદરશિ.) જુઓ ૩૭જુઓ સુખમલ્લ - જિનસુંદરસૂરિ | જિનચંદ્રસૂરિ (ખ. વ. શાખા જિનધર્મપાટે) જિનકીર્તિસૂરિ (ખ. જિનચંદ્રપાટે) ૩૧ ૩૨ જિનકીર્તિસૂરિ (ખ. આદ્ય. શાખા જિનચંદ્ર- જિનચંદ્રસૂરિ (ખ. ભાવ. શાખા જિનપા- પાટે) ૪૩. પાટે) ૪૨ જિનકીર્તિસૂરિ (ખ.લ.આ.શાખા જિનવિજય- જિનચંદ્રસૂરિ (ખ. જિનપ્રબોધપાટે) ૨૦, ૨૧, પાટે) ૩૮; જુઓ કિસનચંદ્ર ૩૫; જુઓ ખંભરાય, ક્ષેમકીર્તિ જિનકીર્તિસૂરિ (ખ. પિ.શાખા જિનશીલપાટે) જિનચંદ્રસૂરિ (ખ. ભાવ. શાખા જિનપદ્મપાટે) ૩૪, ૩પ ૪૨ જિનકુશલસૂરિ (ખ. જિનચંદ્રપાટે) ૨૦, ૨૨, જિનચંદ્રસૂરિ (ખજિનપ્રબોધપાટે) ૨૦, ૨૧, ૨૫, ૨૯, ૩પ ૩૫; જુઓ ખંભરાય, ક્ષેમકીર્તિ જિનક્ષમાસૂરિ (ખ. ભાવ. શાખા જિનસુખ- જિનચંદ્રસૂરિ (ખ.ભાવ. શાખા જિનપ્રમોદપાટે) ૪૨ પાટે) ૪૨ જિનક્ષમારત્નસૂરિ (ખ. આદ્ય. શાખા જિન- જિનચંદ્રસૂરિ (ખ. જિનભદ્રપાટે) ૨૩ બુદ્ધિવલ્લભપાટે) ૪૩ જિનચંદ્રસૂરિ (ખ. જિનમાણિક્યપાટે) ૨૫જિનક્ષેમચંદ્રસૂરિ (ખ. વ. શાખા) ૩૩ ૨૬, ૪૧; જુઓ સુલતાનકુમાર જિનગુણસૂરિ,જિનગુણપ્રભસૂરિ ગુણપ્રભસૂરિ જિનચંદ્રસૂરિ (ખ. આદ્ય શાખા જિનમાણિજ્ય (બ. વ. શાખા જિનમેરુપાટે) ૩૨; જુઓ પાટે) ૪૩ ભોજ જિનચંદ્રસૂરિ (ખ. લ.આ. શાખા જિનયુક્તજિનચંદ્રગણિ (ઉપ. જુઓ કુલચંદ્રગણિ પાટે) ૩૮ જિનચંદ્રાચાર્ય (ચૈત્યવાસી) ૧૫, ૧૬ જિનચંદ્રસૂરિ (ખ. જિનરત્નપાટે) ૨૭, જુઓ જિનચંદ્રસૂરિ (બુ) ૨૨૫ હેમરાજ, હર્ષલાભ જિનચંદ્રસૂરિ (ખ. રંગ. શાખા જિનઅક્ષય- જિનચંદ્રસૂરિ (ખ. રંગ. શાખા જિનરંગપાટે) પાટે) ૪૨ ૪૨ જિનચંદ્રસૂરિ (ખ.વે.શાખા જિનઉદયપાટે) ૩૩ જિનચંદ્રસૂરિ (લ.ખ. જિનરાજપાટે) ૪૧ જિનચંદ્રસૂરિ (ખ. રંગ. શાખા જિનકલ્યાણ- જિનચંદ્રસૂરિ (ખ. જિનલબ્ધિપાટે) ૨૧-૨૨, પાટે) ૪૨ ૩૧, ૩પ જિનચંદ્રસૂરિ (ખ. આઇ. શાખા જિનક્ષમારત્ન- જિનચંદ્રસૂરિ (ખ. જિનલાભપાટે) ૨૮–૨૯; Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ જુઓ અનુપચંદ્ર, ઉદયસાર/દયાસાર જિનદેવસૂરિ (ખ.) ૩૩ જિનચંદ્રસૂરિ (ખ. આદ્ય. શાખા જિનવર્ધન- જિનદેવસૂરિ લ... જિનપ્રભપાટે) ૪૧ પાટે) ૪૨ જિનદેવસૂરિ (ખ. આઈ. શાખા પ્રવર્તક, જિનચંદ્રસૂરિ (ખ. પિ. શાખા જિનવર્ધનપાટે) જિનસમુદ્રપાટે) ૨૪, ૪૩. ૩૩, ૩૪, ૩પ જિનદેવસૂરિ (પલ્લી. દેવપાટે) ૨૨૪ જિનચંદ્રસૂરિ (ખ. વ. શાખા જિનેશ્વરપાટે) જિનદેવ ઉપા. (વડ. માનદેવશિ.) ૨૪૬ - ૩૨; જુઓ વીરજી, વીરવિજય જિનદેવી પ૬, ૧૧૯ જિનચંદ્રસૂરિ (ખ. ભાવ. શાખા જિનોદય- જિનધર્મસૂરિ (ખ. પિ. શાખા જિનવર્ધમાનપાટે) ૪૨ પાટે) ૩૬ જિનચંદ્રસૂરિ (લ.ખ. જિનસર્વપાટે) ૪૧ જિનધર્મસૂરિ (ખ. . શાખા જિનશખરપાટે) જિનચંદ્રસૂરિ (ખ. લ.આ. શાખા જિનસિદ્ધપાટે) ૩૯ જિનધર્મસૂરિ (ખ. આઇ. શાખા જિનસંભવજિનચંદ્રસૂરિ (ખ. જિનસિંહપાટે) ૩૧ પાટે) ૪૩ જિનચંદ્રસૂરિ (ખ. આઇ. શાખા જિનસિંહ- જિનધર્મસૂરિ (ખ. લ.આ. શાખા જિનસાગર- પાટે) ૪૩ પાટે) ૩૭; જુઓ ખરહથ જિનચંદ્રસૂરિ (ખ. પિ. શાખા જિનસિંહપાટે) જિનનંદિવર્ધનસૂરિ (ખ. રંગ. શાખા જિનચંદ્ર૩૪, ૩૫, ૩૬ પાટે) ૪૨ જિનચંદ્રસૂરિ (ખ. પિ. શાખા જિનહર્ષપાટે) જિનપતિસૂરિ (ખ. જિનચંદ્રપાટે?) ૨૦૨ ૩૪, ૩૫ જિનપતિસૂરિ (ખ. જિનચંદ્રપાટે) ૧૯, ૩પ, જિનચંદ્રસૂરિ (ખ. જિનહિંસપાટે) ૩૧ ૨૪૩, જુઓ નરપતિ જિનચંદ્રસૂરિ (ખ. જિનેશ્વરપાટે) ૧૭, ૩૫ જિનપદ્મસૂરિ (ખ. જિનકુશલપાટે) ૨૦, ૩પ જિનચંદ્રસૂરિ (રાજ. વર્ધમાનશિ.) ૨૪૧ જિનપદ્મસૂરિ (ખ. ભાવ. શાખા જિનક્ષમાજિનચંદ્રસૂરિ (આ. સર્વાનંદપાટે) ૧૮૮, ૧૮૯ પાટે) ૪૨ જિનચારિત્રસૂરિ (ખ. જિનકીતિપાટે) ૩૧ જિનપ્રબોધસૂરિ (ખ. જિનેશ્વરપાટે) ૨૦, ૨૧, જિનજયશેખરસૂરિ (ખ. રંગ. શાખા જિનમંદિ- ૩૫; જુઓ પર્વત, પ્રબોધમૂર્તિ વર્ધનપાટે) ૪૨ જિનપ્રભસૂરિ. લાખ. જિનસિંહપાટે) ૪૧, જિનતિલકસૂરિ (લ.ખ. જિનસમુદ્રપાટે) ૪૧ ૧૦૬, જુઓ સુહડપાલ જિનતિલકસૂરિ (ખ. ભાવ. શાખા ભાવહર્ષ- જિનપ્રભાચાર્ય (પલી. ભટ્ટસ્વામી પાટે) ૨૨૩ પાટે) ૪૨ જિનપ્રમોદસૂરિ (ખ. ભાવ. શાખા જિનરત્નજિનદત્ત (શ્રેષ્ઠી) ૧૧, ૧૨, ૨૩૦૯ પાટે) ૪૨ જિનદત્તસૂરિ (ખ. જિનવલ્લભપાટે) ૧૪, ૧૮, જિનફરેંદ્રસૂરિ (ખ. ભાવ. શાખા જિનચંદ્ર. ૧૯, ૨૧, ૩પ, પ૭, જુઓ સોમચંદ્ર, પાટે) ૪૨ પ્રબોધચંદ્ર જિનબુદ્ધિવલ્લભસૂરિ (ખ. આદ્ય. શાખા જિનજિનદત્તસૂરિ (પૂ. દેવભદ્રપાટે) ૧૭૬ કીર્તિાિટે) ૪૩ જિનદાસ ૧૪૨ જિનભક્તિસૂરિ (ખ. જિનસૌખ્યમાટે) ૨૭જિનદાસગણિ મહત્તર પર ૨૮, ૨૯, જુઓ ભીમરાજ, ભક્તિક્ષેમ જિનદાસસા (કડ. રત્નપાલપાટે) ૧૭૨ જિનભટ્ટ ૧૪ જિનદેવ (મંત્રી) પ૮, ૧૧૯, ૨૪૬ જિનભદ્રસૂરિ (પૂ.) ૧૭૯ Page #296 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૨૮૫ ૪૨ જિનભદ્રસૂરિ (રુદ્ર.) ૪૦ પાટે) ૪૨ જિનભદ્ર ઉપા. (ઉપ. કનકપ્રભશિ.) ૨૦૧ જિનલાભસૂરિ (ખ. જિનભક્તિપા) ૨૮; જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (યુગ. કલિક ચોથા જુઓ લાલચંદ્ર, લક્ષ્મીલાભ પાટે) ૧૩-૧૪, ૨૨, ૨૩૧, ૨૪૧ જિનવર્ધનસૂરિ (ખ. આ. શાખા) ૪૨ જિનભદ્રસૂરિ (લ.ખ. જિનચંદ્રપાટે) ૪૧ જિનવધનસૂરિ (ખ. પિ. શાખાના સ્થાપક, જિનભદ્રસૂરિ (ખ. જિનરાજપાટે) ૨૨, ૨૩, - જિનરાજપાટે) ૨૨-૨૩, ૩૩, ૩૪, ૩૫ ૨૫, ૩૩, જુઓ ભાડે/ભાદો જિનવર્ધમાનસૂરિ (ખ. પિ. શાખા જિનરત્નજિનભાનુસૂરિ લ.ખ. જિનમેરુ અને પાટે) ૩૬ - જિનભદ્રપાટે) ૪૧ જિનવલ્લભસૂરિ (ખ. અભયદેવપાટે) ૧૭, જિનમહેંદ્રસૂરિ (ખ.) ૩૧ ૧૮, ૨૦, ૩પ, ૩૯, ૫૪, ૫૭ જિનમાણિજ્યસૂરિ (ખ. આદ્ય શાખા જિન- જિનવિજયગણિ (ત. વિજય સંવિગ્ન શાખા લબ્ધિપાટે) ૪૩ ક્ષમાવિજયપાટે) ૧૦૮૦૯; જુઓ જિનમાણિજ્યસૂરિ (ખ. જિનહંસપાટે) ૨૪, ખુશાલ ૪૧ જિનવિજયસૂરિ (ખ.લ.આ. શાખા જિનચંદ્રજિનમેરુસૂરિ (લ.ખ. જિનચંદ્રપાટે) ૪૧ પાટે) ૩૭–૩૮; જુઓ રતનસી જિનમેરુસૂરિ (ખ.વે. શાખા જિનચંદ્રપાટે) ૩૨ જિનવિમલસૂરિ (ખ. રંગ. શાખા જિનચંદ્રપાટે) જિનમેરુસૂરિ (લ.ખ. જિનદેવપાટે) ૪૧ જિનયુક્તસૂરિ (ખ. લ.આ. શાખા જિનકીર્તિ- જિનશાંતિસાગરસૂરિ (વિજય.) ૧૫૯ પાટે) ૩૮; જુઓ જીમણ જિનશિવચંદ્રસૂરિ (ખ. પિ. શાખા જિનધર્મજિનરત્નસૂરિ (ખ પિ.શાખા જિનચંદ્રપાટે) ૩૬ પાટે) જુઓ જિનચંદ્રસૂરિ જિનરત્નસૂરિ (ખ. રંગ. શાખા જિનચંદ્રપાટે) જિનશીલસૂરિ (ખ. પિ. શાખા જિનચંદ્રપાટે) ૪૨ ૩૪, ૩પ જિનરત્નસૂરિ (ખ. જિનરાજપાટે) ૨૭ જુઓ જિનશેખરસૂરિ (રુદ્ર. જિનવલ્લભપાટે) ૧૮, રૂપચંદ્ર - ૩૯ જિનરત્નસૂરિ (ખ. ભાવ. શાખા જિનસમુદ્ર- જિનશેખરસૂરિ (ખ.વે. શાખા ધર્મવલ્લભપાટે) પાટે) ૪૨ ૩૨ જિનરત્નસૂરિ/જિનકીર્તિસૂરિ (તા. સોમસુંદર- જિનસમુદ્રસૂરિ (ખ. જિનચંદ્રપાટે) ૨૩, ૨૪ શિ.) ૬૨ - જિનસમુદ્રસૂરિ (ખ. આદ્ય. શાખા જિનચંદ્રજિનરંગસૂરિ (ખ. રંગ. શાખા જિનરાજપાટે) પાટે) ૪૨ - ૪૨, જુઓ રંગવિજય જિનસમુદ્રસૂરિ (ખ. ભાવ. શાખા જિનચંદ્ર જિનરાજસૂરિ (લ.ખ. જિનતિલકપાટે) ૪૧ પાટે) ૪૨ જિનરાજસૂરિ (ખ. જિનસિંહપાટે) ૨૬, ૨૭, જિનસમુદ્રસૂરિ (ખ. . શાખા જિનચંદ્રપાટે) ૩૩, ૩૬, ૩૭, ૪૨; જુઓ રાજસમુદ્ર જિનરાજસૂરિ (ખ. જિનદયપાટે) ૨૨, ૩૫ જિનસમુદ્રસૂરિ લાખ. જિનચંદ્રપાટે) ૪૧ જિનલબ્ધિસૂરિ (ખ. જિનપદ્મપાટે) ૨૧, ૩૫ જિનસર્વસૂરિ (લ.ખ. જિનહિતપાટે) ૪૧ જિનલબ્ધિસૂરિ (ખ. આદ્ય. શાખા જિનહર્ષ- જિનસંભવસૂરિ (ખ. આદ્ય. શાખા જિનોદયપાટે) ૪૩ પાટે) ૪૩ જિનલલિતસૂરિ (ખ. રંગ. શાખા જિનવિમલ- જિનસાગરસૂરિ (ખ. પિ. શાખા જિનચંદ્રપાટે) Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૩૭–૩૪, ૩પ જિનહર્ષસૂરિ (પૂ. પદ્મશખરપાટે) ૧૮૩ જિનસાગરસૂરિ (ખ. લ.આ.શાખાના સ્થાપક, જિનહર્ષ (ખ. શાંતિહર્ષશિ.) ૯૮, ૧૦૮ - જિનરાજપાટે) ૨૬, ૨૭, ૩૬, ૩૭ જુઓ જિનહિંસસૂરિ (ખ. જિનસમુદ્રપાટે) ૨૪, ૨૫; ચોલા, સામલમુનિ, સિદ્ધસેન જુઓ ધર્મરંગ જિનસિદ્ધસૂરિ (ખ. લ.આ. શાખા જિનહેમ- જિનહંસસૂરિ (ખ. જિનસૌભાગ્યપાટે) ૩૧ પાટે) ૩૯ જિનહંસસૂરિ (તા. લક્ષ્મીસાગર-સ્થાપિત જિનસિંહસૂરિ (સા.પૂ.) ૧૮૧ આચાય) ૬૪ જિનસિંહસૂરિ (ખ. પિ. શાખા જિનકીર્તિાિટે) જિનહિતસૂરિ (લ.ખ. જિનમેરુ અને જિનચંદ્ર૩૪, ૩પ પાટે) ૪૧ જિનસિહસૂરિ (ખ. જિનચંદ્રપાટે) ૨૫, ૨૬, જિનહેમસૂરિ (ખ. લ.આ. શાખા જિનઉદય- ૩૬; જુઓ માનસિંહ પાટે) ૩૮; જુઓ હુકમચંદ જિનસિંહસૂરિ (ખ. આદ્ય. શાખા જિનદેવ- જિનેશ્વરસૂરિ (કૂચંપુરગચ્છના ચૈત્યવાસી) પાટે) ૪૩ ૧૭, ૩૯, ૫૪ જિનસિંહસૂરિ (ખ. જિનસૌભાગ્યપાટે) ૩૦- જિનેશ્વરસૂરિ (ખ. વે. શાખા જિનગુણપાટે) ૩૧; જુઓ હિતરામ, હિતવલ્લભ ૩૨ જિનસિંહસૂરિ (લ.ખ.ના સ્થાપક, જિનેશ્વર- જિનેશ્વરસૂરિ (ખ. . શાખા સ્થાપક, જિનપાટે) ૧૯-૨૦, ૪૧ ચંદ્રશિ.જુઓ ધર્મવલ્લભગણિ જિનસુખસૂરિ (ખ. ભાવ. શાખા જિનચંદ્ર- જિનેશ્વરસૂરિ (ખ. . શાખા જિનચંદ્રપાટે) પાટે) ૪૨ ૩૩ જિનસુમતિસાગરસૂરિ (વિજય. ઉદયસાગર- જિનેશ્વરસૂરિ (ખ. જિનપતિપાટે) ૧૯-૨૦, પાટે) ૧૫૯ ૩૫, ૪૧; જુઓ અંબડ, વીરપ્રભ જિનસુંદરસૂરિ (ખ.વે. શાખા જિનસમુદ્રપાટે) જિનેશ્વરસૂરિ (ખ. વર્ધમાનપાટે) ૧૫, ૧૬, ૩૩ ૧૭, ૩૫; જુઓ શિવેશ્વર, શ્રીધર જિનસુંદરસૂરિ (ખ. પિ. શાખા જિનસાગર- જિનેશ્વરસૂરિ (વડ. શાંતિસૂરિશિ.) ૨૪૭ પાટે) ૩૪, ૩પ જિનેશ્વરસૂરિ (રાજ. શીલભદ્રની પરંપરામાં) જિનસુંદરસૂરિ/જિનકીર્તિસૂરિ (તા. સોમસુંદર- ૨૩૯ શિ.) ૬૧, ૬૨ જિનેશ્વરસૂરિ (પૂ. પ્ર.શાખા સુરપ્રભપાટે) જિનસોમસૂરિ ત. કુતુબ. શાખા સોમજય- ૧૮૦ પાટે) ૬૪, ૧૦૭ જિનેંદ્રસાગર (ત. જશવંતસાગરશિ.) જુઓ જિનસૌખ્યસૂરિ (ખ. જિનચંદ્રપાટે) ૨૭; જુઓ જિગંદસાગર સુખકીર્તિ જિનેંદ્રસાગરસૂરિ (એ. વિવેકસાગરપાટે) જિનસૌભાગ્યસૂરિ (ખ. જિનહર્ષપાટે) ૩૦, ૧૩૦, ૧૩૧ જુઓ જેસિંઘભાઈ - ૩૧જુઓ સુરતરામ, સૌભાગ્યવિશાલ જિનોદયસૂરિ (ખ. જિનચંદ્રપાટે) ૨૨, ૩૧, જિનહર્ષસૂરિ (ખ, જિનચંદ્રપાટે) ર૯-૩૦ ૩૫, જુઓ સમરો, સોમપ્રભ જિનહર્ષસૂરિ (ખ. આદ્ય. શાખા જિનચંદ્રપાટે) જિનોદયસૂરિ (ખ. આઈ. શાખા જિનચંદ્ર૪૩ પાટે) ૪૩ જિનહર્ષસૂરિ (ખ. પિ. શાખા જિનસુંદરપાટે) જિનોદયસૂરિ (ખ. લ.આ. શાખા જિનચંદ્ર૩૪, ૩પ પાટે) જુઓ જિનદિયસૂરિ Page #298 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૨૮૭ જીવાદે ૧૩૯, ૧૭૩ જીવીબાઈ ૧૪૨ જીવુ ૬૬ જીવુબાઈ ૧૫૮ જૂઆં બીબી (સુલતાન) (રજૂઆં? રજિયા?) ૨૫૯ જેઠમલજી (સ્થા. લીંબડી સે. લવજીશિ.) ૧૫૦ જેઠા(ભાઈ) ૯૨, ૧૫૬ જેઠીબાઈ ૧પપ જેઠો/જયતસી (ત. વિજયપ્રભપાટે વિજય રત્નનું જન્મનામ) ૭૧ જેતલદે ૧૦૩ જેતસિંહ ૧૦૫ જેતસીભાઈ ૧૫ર જેતા (શાહ) ૧૦૩ જેવંત/જયવંતીબાઈ ૧૪૦ જેસલ ૨૨ જિનોદયસૂરિ (ખ. જિનતિલક/જયતિલકશિ.) ૧પ૯ જિનોદયસૂરિ (ખ. ભાવ. શાખા જિનતિલક- પાટે) ૪૨ જિમણાદે ૧૭૨ જીત મુનિ (સ્થા. સુજાનમાલજીપાટે જીતમલજી નું દીક્ષાનામ) ૧૬૩ જીતમલજી (લોં. જયમલજી સં.) ૧૬૬ જીતમલજી/જયાચાર્ય (તેરા. રાયચંદજીપાટે) ૧૬૭ જીતમલજી (સ્થા. અમરસિંહજી પરંપરા, સુજાનમાલજીપાટે) ૧૬૩, જુઓ જીતમુનિ જીતવિજય (ત. વિજયપ્રભપાટે વિજયરત્નનું દીક્ષાનામ) ૭૧ જીમણ (ખ. જિનયુક્તસૂરિનું જન્મનામ) ૩૮ જીલ્ડાગર (મંત્રી) ૨૦ જીવ ૧૪૨ જીવકલશ (ઉપ., પછી ત., કક્ક/રાજવિજય નું દીક્ષાનામ) ૯૬ જીવજી/જીવાજી (ગુજ.લ. રૂપજીપાટે) ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૪૦ જીવણ ૧૪૭ જીવણજી (સ્થા. દરિયાપુરી સં. નાથાજીપાટે, સુંદરજીશિ.) ૧૪૩ જીવણદાસ ૧૧૦ જીવનરાજ ૧૬૨ જીવનરામજી (સ્વા.) ૧૧૨ જીવણાદે ૧૨૧ જીવરાજ ૨૪, ૧૨૯, ૧૩૦, ૧૪૧, ૧૪૮, ૧૫૮, ૧૬૨, ૧૭૩ જીવરાજજી (સ્થા. ઉજ્જૈન શાખા ગંગારામજી શિ) ૧૬૯ જીવરાજ (લોં. બૂરાશિ.) ૧૩9 જીવરાજ સા (કડ. વીરાપાટે) ૧૭ર જીવરાજ ઋષિ (લો. સ્થા. સોમજીશિ.) ૧૬૨, ૧૬૪ જીવા ૮૫ જીવાજી (ગુ.લોં. રૂપજીપાટે) જુઓ જીવજી જેસંગજી (સ્થા. ગોંડલ સં. નેણશીપાટે, હેમચંદજીશિ) ૧૫૩ જેસંગજી (સ્થા. ચૂડા સં. વણારસીશિ.) ૧૫૪ જેસંઘ (શ્રેષ્ઠી) ૧૭૨ જેસિંગદે (ઋસિદ્ધરાજ જયસિંહ) ૧૧૬ જેસિંઘભાઈ (અં. વિવેકસાગરપાટે જિનેંદ્ર- સાગરનું જન્મનામ) ૧૩૦ જેસિંહકુમાર (એ. આર્ય રક્ષિતપાટે જયસિંહ સૂરિનું જન્મનામ) ૧૧૭ જેહિલ (નાગપાટે) ૪૯ જૈત્રસિહ (રાણા) ૫૮ જોઈતા ૧૩૯ જોધરાજ ૮૮ જોધરાજજી (લ. સ્થા. મોતીલાલજીપાટે) ૧૬૯ જોધા ૮૭ જોરાવરમલમલ્લજી ૧૦૪, ૧૬૩ જ્ઞાનકીર્તિસૂરિ (પાર્શ્વ. વિજયકીર્તિશિ.) ૧૦૨ જ્ઞાનચંદ્ર (અં. ગૌતમસાગરનું પૂર્વનામ) ૧૩૧ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ જ્ઞાનચંદ્રસૂરિ (રાજ. ધર્મ. અમરપ્રભપાટે) ઝવેર ઋષિ (સ્થા. દરિયાપુરી સં. મોરારજી૧૬૦. પાટે, પ્રાગજીશિ.) ૧૪૩ જ્ઞાનચંદ્ર (પૂ. ગુણચંદ્રશિ.) ૧૭૭ ઝવેરસાગર (તા. સાગર શાખા ગૌતમસાગરજ્ઞાનચંદજી (સ્થા. ઉજ્જૈન શાખા જીવરાજજી- શિ.) ૧૧૪ શિ.) ૧૬૯ ઝાવા ૨૧૧ જ્ઞાનચંદ્રસૂરિ (પૃ.ત. ધર્મદેવપાટે) ૭૬, ૭૮ ઝાંઝણ ૩૧, ૫૯, ૧૩૭ જ્ઞાનચંદ્રસૂરિ (રાજ.ધર્મ. ધર્મઘોષપાટે? ઝાંઝરા ૧૮૦ અમરપ્રભપાટે?) ૨૩૯ ઝૂમાબાઈ ૧૨૯ જ્ઞાનચંદજી (સ્થા. કોટા સં. ફતેહચંદજીપાટે) હા સ. તહેચંદજીપાટે) ઝૂમરમલ ૧૬૮ ૧૬૪ ટલસિંહ (ત. બુદ્ધિવિજય/બુટેરાયજીનું જન્મજ્ઞાનમલજી (સ્થા. અમરસિંહજી પરંપરા, નામ) ૧૧૦ જીતમલજીપાટે) ૧૬૩ ટાકરિયો (લોં?) ૧૩૭ જ્ઞાનરત્નસૂરિ બિડા.આ. આનંદર–પાટે). ટિડુ ૬૪ ૧૯૨ ટીડ ૧૦૬ જ્ઞાનવિજય (ત. વિજય સંવિગ્ન શાખા ચારિત્ર- ટેકસિંહ ૧૧૦ | વિજયશિ.) ૧૧૧ ટોકરસિંહ ૧૩૦ જ્ઞાનવિમલ (ખ. જિનચંદ્રશિ.) ૨૫ ટોડરમલજી (લોં. રઘુનાથજીપાટે) ૧૬૬ જ્ઞાનવિમલસૂરિ (ત. ધીરવિમલશિ., વિમલ ઠાકુર ૨૧૩ શાખાના પ્રવર્તક) ૯૩, ૧૧૩; જુઓ ઠાકુરસિંહ (મંત્રી) ૨૧૨ નયવિમલ, નાથુમલ્લ ડાલચંદજી/ડાલગણી (તેરા. માણકલાલજી/ જ્ઞાનસાગર ૨૪૪ માણકગણીપાટે) ૧૬૭-૬૮ જ્ઞાનસાગર (અં. ઉદયસાગરનું દીક્ષાનામ) ડાહીબાઈ ૧૪૭ ૧૨૮ ડાહ્યાજી (સ્થા. કચ્છ સં. કરસનજી/કૃષ્ણજીજ્ઞાનસાગરસૂરિ (પૃ.ત. ઉદયવલ્લભપાટે, રત્ન- પાટે) ૧૫૬ સિંહશિ.) ૭૯, ૮૨-૮૩ ડુંગર ૧૩૪ જ્ઞાનસાગરસૂરિ (બોર.પૂ. ઉદયસુંદરપાટે) ડુંગરશી/સી ૩૭ ૧૮૩ ડુંગરશી (સ્થા. ગોંડલ સં. રતનસીશિ.) ૧૫૨ જ્ઞાનસાગર (ના. ગુણદેવશિ.) ૨૩૭ ડુંગરશી (સ્થા. કચ્છ સં. વ્રજપાળજીપાટે) જ્ઞાનસાગરસૂરિ (તા. દેવસુંદરશિ.) ૬૦-૬૧, ૧૫૭ તત્ત્વવિમલસોમસૂરિ (લ.ત. દેવેંદ્રવિમલસોમજ્ઞાનસાગર (ત. પુણ્યસાગરશિ.) ૯૫ પાટે) ૮૯ જ્ઞાનસાગર (એ. માણિક્યસાગરશિ.) ૯૭ તત્ત્વાચાર્ય જિનભદ્રગણિ-ક્ષમાશ્રમણશિ.) જ્યેષ્ઠાચાર્ય (થારા.) ૨૩૩ જુઓ શીલાંકાચાર્ય જ્યેષ્ઠમલજી (સ્થા. અમરસિંહજી પરંપરા, તત્ત્વાચાર્ય (હા. થારા. વટેશ્વરપાટે) ૨૩૩, પૂનમચંદજીપાટે) ૧૬૩ ૨૩૪ જ્યેષ્ઠાંગગણિ (યુગ. ધર્મપાટે) ૨૩૨ તરુણપ્રભસૂરિ (ખ.) ૨૧, ૨૨ ઝમકુ ૧૦૯, ૧૫૨ તલકસી (સ્થા. લીંબડી સં.) ૧૪૯ ઝબકુ ૩૧ તલકસી (સ્થા. કચ્છ સં. દેવજીશિ.) ૧૫૫ ૬૨ Page #300 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી તાપસ (આર્ય) (શાંતિશ્રેણિકશિ.) ૪૮ તારાચંદ ૭૨ તારાચંદ ઋષિ (ઉત્ત.) ૧૩૫-૩૬ તારાચંદ (સ્થા. ઋષિ સં. કાનજીપાટે) ૧૪૪, ૧૪૫, ૧૪૬ તારાચંદજી (સ્થા. અમરસિંહજી પરંપરા, જ્યેષ્ઠમલજીપાટે) ૧૬૩, ૧૬૪; જુઓ હજારીમલ તારાચંદજી (સ્થા. રતલામ શાખા માધવમુનિપાટે) ૧૭૦ તારાજી ૧૬૧ તારાદેવી ૨૭, ૨૯ તિલકસૂરિ (વિજય. ભીમસૂરિશિ.) ૧૫૯ તિલકસૂરિ (વડ. મુનિશેખરપાટે) ૨૪૪ તિલકાચાર્ય (પૂ. શિવપ્રભશિ.) જુઓ તિલક પ્રભસૂરિ તિલકપ્રભસૂરિ (પૂ. ત્રિદશપ્રભપાટે) ૧૭૭ તિલકપ્રભસૂરિ (પૂ. પ્ર. શાખા રત્નપ્રભપાટે) ૧૮૦ તિલોકચંદ ૨૯, ૩૮ તિલોકશી ૨૭ તિષ્યગુપ્ત (નિહ્નવ) ૭ તીશભદ્ર સ્થવિર (સંભૂતિવિજયશિ.) ૪૫ તુગલક (સુલતાન?) ૨૬૦ તુલસી/તુલસીદાસજી (ગુજ.લોં. કાનજીપાટે) ૧૬૧ ત્રિદશપ્રભસૂરિ (પૂ. ચંદ્રસૂરિશિ.) ૧૭૭ તિલકપ્રભસૂરિ/તિલકાચાર્ય (પૂ. શિવપ્રભ- ત્રિભુવનપાલ (રાજા) ૧૦૦, ૨૫૭ શિ.) ૧૭૫, ૧૭૭ ૧૩૯ તુલસીજી (તેરા. કાલૂરામજી/કાલગણીપાટે) ૧૬૮ તુલસીદાસજી (સ્થા. અમરસિંહજી પરંપરા, અમરસિંહજીપાટે) ૧૬૩ તેજપાલ ૨૦, ૧૩૬ તેજપાલ (પ્રસિદ્ધ મંત્રી) ૫૮, ૨૩૬ તેજપાલ સા (કડ. જિનદાસપાટે) ૧૭૨, ૧૭૩ તેજપાલ સા (કડ. જીવરાજપાટે) ૧૭૨ ૨૮૯ તેજબાઈ ૧૪૦, ૧૪૧ તેજરત્નસૂરિ (પૃ.ત. અમ૨૨ત્નપાટે) ૮૪ તેજલ ૧૩૬ તેજશી/સી ૨૭, ૧૨૯, ૧૬૧ તેજસાગ૨ (અં. ક્ષમાસાગરશિ.) ૧૨૯ તેજસિંહ ૧૫૧ તેજસિંહ (ગુજ.લો. કેશવજીપાટે) ૧૩૩, ૧૩૪, ૧૩૮, ૧૩૯, ૧૪૭ તેજા ૮૭ તોગા ૧૪૧ તો૨માણ (હૂણરાજ) ૨૩૧ તોલા ૭૭, ૧૩૫ તોલારામજી ૧૬૮ તોલિયાર ૨૦૫ તોષલિપુત્ર ૨૩૦ ત્રીકમજી (પાર્શ્વ. ગોવિંદજીશિ.) ૧૦૪ ત્રિકમ મુનિ (ના.લો. વણવીરશિ.) ૧૬૦, થાહરુમલ ૩૭ થિરા ૬૯ થોભણ સા (કડ. લઘુજી/લહૂજીપાટે) ૧૭૩ થોભણદે ૩૬ દત્તસૂરિ (પૂર્ણ. આમદેવપાટે) ૨૩૭ દયાનંદસૂરિ (પક્ષી. મુનિચંદ્રપાટે) ૨૨૨ તુલસીદાસજી (ગુજ.લો. કાનજીપાટે) જુઓ દયાવિમંલગણિ (ત. વિમલ સંવિગ્ન શાખા તુલસી દાનવિમલપાટે) ૧૧૪ દયાશીલ (અં.) ૧૨૫ દયાસાગરસૂરિ (વિજય.) ૧૫૯ દયાસાગરસૂરિ (પૂ. દેવાણંદશિ.) ૧૭૮ દયાસાર (ખ. જિનલાભપાટે જિનચંદ્રનું દીક્ષા ત્રિભુવનસિંહ ૨૦૬ ત્રિલોક ઋષિ (સ્થા. ઋષિ સં, અયવંતાપાટે) ૧૪૪, ૧૪૫ ત્રિલોકસિંહજી (ગુજ.લો. શિવજીપાટે) ૧૪૧ ત્રિશલા ૭ થાવર ૧૪૦ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ નામ) ૨૯ દરિયાખાન પી૨ ૧૪૨ દસિંહગણિ (ત. વિમલ શાખા આનંદવિમલપાર્ટ) જુઓ હર્ષવિમલગણિ દર્શનવિજય (તા. વિજય સંવિગ્ન શાખા ચારિત્રવિજયશિ.) ૧૧૧ દલસિંહ (ત. બુદ્ધિવિજય/બુટેરાયજીનું સંસારી નામ) ૧૧૦ દલો સાહ ૧૩૯ દલાજી (સ્થા ઉજ્જૈન શાખા માણકચંદજીપાટે) ૧૬૯ દશરથ (મંત્રી) ૨૧૨ દાઉદશાહ (ગુજરાતનો સુલતાન) ૨૬૧ દાડમદે ૩૭, ૯૭ દાનધીરસૂરિ (લ.ત. આચાર્ય) ૮૫ દાનપ્રિયસૂરિ (પલ્લી. મહિધ૨૫ાટે) ૨૨૨ દાનમલજી ૧૦૫ દાનરત્નસૂરિ (ત. રત્નશાખા ભાવરત્નપાટે) ૯૫, ૯૮ દાનવિમલગણિ (તા. વિમલ સંવિગ્ન શાખા ઉદ્યોતવિમતપાટે) ૧૧૪ દાનશેખર વા. (લ.ત.) ૮૫ દાનસાગરસૂરિ (અં. ગૌતમસાગ૨પાટે) ૧૩૧, ૧૩૨; જુઓ દેવજીભાઈ હેમવિમલ-સ્થાપિત દાનહર્ષ (ત.) ૬૬, ૬૭ દામાજીરાવ પહેલા (રાજા) ૨૬૨ દામોદર ૧૩૮, ૧૮૮ દામોદરસૂરિ (વડ. માણિક્યદેવપાટે) ૨૪૫ દામોદરજી (ગુજ.લોં. રૂપસિંહજીષાટે) ૧૩૮ દાહડ શેઠ ૧૧૭ દિત્તારામ/દેવીદાસ (ત. આનંદવિજય/ વિજયાનંદસૂરિનું જન્મનામ) ૧૧૨ દિનશેખર/દિનેશ્વરસૂરિ (પલ્લી. સુતિપાટે) ૨૨૪ દિન્નસૂરિ (ઇંદ્રદિપાટે) ૧૦, ૪૮ દીપચંદ(ભાઈ) ૧૦૪, ૧૧૨, ૧૪૨ દીપચંદ (મુનિ?) ૧૩૭ જૈન ગૂર્જર કવિઓ: ૯ દીપચંદજી (લોં. ટોડરમલજીપાટે) ૧૬૬ દીપચંદજી (સ્થા. લીંબડી સં. નથુજીપાટે) ૧૫૦ દીપવિજયજી (ત. પ્રેમવિજય તથા રત્નવિજયશિ.) ૯૨, ૧૬૭ દીપવિજય (તા. વિજયભૂપેંદ્રનું દીક્ષાનામ) ૭૩ દીપાંબાઈ ૧૬૬ દીર્ઘભદ્ર સ્થવિર (સંભૂતવિજયશિ.) ૪૫ દુર્ગદાસ (ઉત્ત. અર્જુનશિ.) ૧૩૫ દુસિંહ ૩૨ દુર્ગાસ્વામી (પલ્લી. દેલપાટે) ૨૨૩-૨૪, ૨૨૫ દુર્ગાદાસજી (સ્થા. રત્નચંદ્રજી સં. ગુમાનચંદજીપાટે) ૧૬૮ દુર્ગદાસજી (લોં./સ્થા. છોટા પૃથ્વીરાજજીપાટે) ૧૬૯ દુર્જય/દુર્જયંત (શિવભૂતિપાટે) ૪૯-૫૦ દુર્બલિકાપુષ્યમિત્ર (યુગ. આર્ય રક્ષિતશિ. તથા પાટે) ૧૨, ૪૯, ૨૩૦ દુર્લભજી (સ્થા. બોટાદ સં. મૂળચંદ્રજીશિ.) ૧૫૫ દુર્લભરાજ (રાજા) ૧૬, ૧૭, ૨૫૭; જુઓ દુલભરાય દુલચીરાય ૧૦૦ દુલીચંદ ૧૪૫ દુલભરાય. (= દુર્લભરાજ) ૩૫ દુઃપ્રસહસૂરિ (સુધર્માપાટે) ૭ દૂષ દૂષ્યગણિ (વા. લોહિત્યપાટે) ૧૩, ૨૨૯; જુઓ દેસી (આર્ય) દેકા (શાહ) ૨૩ દેદી/દેઢી ૧૧૭ દેપાગર (ના.લોં. રૂપચંદપાટે) ૧૬૦-૬૧ દેમીબાઈ ૧૩૧ દેવચંદ ૧૧૦ દેલ મહત્તર (પક્ષી. સૂરાચાર્યપાટે) ૨૨૩, ૨૨૫ દેલ્હણદેવી ૧૯ દેવસૂરિ વૃદ્ધ જુઓ વૃદ્ધદેવસૂરિ Page #302 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૨૯૧ દેવસૂરિ (વડ. ગુણવંતપાટે) ૨૪૫ દેવગુપ્તસૂરિ (ઉપ. કક્કપાટે, સં.૧૧૬૫દેવસૂરિ (ના. ચંદ્રપાટે) ૨૩૬ ૧૨૩૨) ૨૦૩ દેવ વાચક (યુગ. દૂષ્યગણિપાટે) જુઓ દેવગુપ્તસૂરિ (ઉપ. કપાટે, સં.૧૨૫૨) ૨૦૪ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ દેવગુપ્તસૂરિ (ઉપ. કક્કપાટે, સં.૧૩૩૦) દેવસૂરિ (પલ્લી. મહેશ્વરપાટે) ૨૨૪ ૨૦૪, ૨૦૫-૦૬ દેવસૂરિ દેવચંદ્રસૂરિ વાદી (વડ. મુનિચંદ્ર- દેવગુપ્તસૂરિ (ઉપ. કક્કપાટે, સં.૧૩૫૩) શિ.) પપ-પ૬, ૯૯; જુઓ રામચંદ્ર, ૨૦૬, ૨૦૯, ૨૧૩ વાદિદેવસૂરિ દેવગુપ્તસૂરિ (ઉપ. કપાટે, સં.૧૪૦૯-૮૬) દેવસૂરિ (વિમલચંદ્રપાટે, સુવિહિત પક્ષ- ૨૧૧ ગચ્છના સ્થાપક) ૧૫ દેવગુપ્તસૂરિ (ઉપ. કપાટે, સં.૧૫૦૨-૬૩) દેવ/વૃદ્ધસૂરિ (સમંતભદ્રપાટે) ૧૨ ૨૧૧-૧૨ દેવસૂરિ/રૂપશ્રી/અજિતદેવ (સર્વદેવપાટે) દેવગુપ્તસૂરિ (ઉપ. કક્કપાટે, સં.૧૬૩૧–૩૩) ૫૪, ૨૪૨, ૨૪૭ ૨૧૨ દેવકલશ (ઉપ. દેવકલ્લોલશિ.) ૨૧૨ દેવગુપ્તસૂરિ (ઉપ. કક્કપાટે, સં.૧૭૨૭) ૨૧૨ દેવકલ્લોલ પા./ઉપા. (ઉપ. કર્મસાગરશિ.) દેવગુપ્તસૂરિ ઉપ. કક્કપાટે, સં. ૧૮૦૭) ૨૧૨ ૨૧૧, ૨૧૨ દેવગુપ્તસૂરિ (ઉપ. કક્કપાટે, સં.૧૯૦૫) ૨૧૩ દેવકુમાર (અં. મેરૂતુંગપાટે, જયકીર્તિનું જન્મ- દેવગુપ્તસૂરિ (ઉપ. કપાટે, સં.૧૯૭૦) નામ) ૧૨૪ ૨૧૩; જુઓ ગયવરચંદ દેવકુમાર (ઉપ.) ૨૧૨ દેવગુપ્તસૂરિ (ઉપ./દ્વિવે. ધનવર્ધનપાટે) ૨૧૪ દેવગુણ (ઉપ.) ૨૧૩ દેવગુપ્તસૂરિ (ઉપ./દ્વિવે. સિદ્ધપાટે) ૨૧૪(૨) દેવગુપ્તસૂરિ (ઉપ./દ્વિવે.) ૯૫-૯૬ દેવગુપ્તસૂરિ (ઉપ. સિદ્ધપાટે, પંચપ્રમાણી દેવગુપ્તસૂરિ (ઉપ. /દ્વિવું., સં.૧૪૭૯) ૨૧૪ તર્કના કતા) ૨૦૦, ૨૧૩; જુઓ જિનદેવગુપ્તસૂરિ (ઉપ./દ્વિવ, સં. ૧૫૦૮) ૨૧૪ ચંદ્રગણિ, કુલચંદ્રગણિ દેવગુપ્તસૂરિ (ઉપ./દ્વિવ, સં.૧૬મી સદી) દેવગુપ્તસૂરિ (ઉપ. સિદ્ધપાટે, સં.૧૨મી સદી) ૨૧૫ દેવગુપ્તસૂરિ (ઉપ./દ્વિવે. ઈદ્રગુપ્ત પાટે) ૨૧૪ દેવગુપ્તસૂરિ (ઉપ. સિદ્ધપાટે, સં.૧૨૭૮) દેવગુપ્તસૂરિ (ઉપ. કક્કપાટે, વીર સે. બીજી ૨૦૪; જુઓ વદ્ધમાન ઉપા. સદી) ૧૯૫ દેવગુપ્તસૂરિ (ઉપ./દ્વિવે. સિદ્ધાચાર્ય-સંતાને, દેવગુપ્તસૂરિ (ઉપ. કક્ક/કૃષ્ણાચાર્યપાટે) સં.૧૫૬૭-૯૯) ૨૧૫ ૧૯૭, ૧૯૮ દેવગુપ્તસૂરિ (હા. હરિગુપ્ત પાટે) ૨૩૩ દેવગુપ્તસૂરિ (ઉપ. કક્ક કે સિદ્ધપાટે, સં. બીજી દેવચંદ/ચંદ્ર ૭૦, ૮૪, ૮૬, ૯૧, ૧૪૨ સદી) ૧૯૬ દેવચંદજી (સ્થા. લીંબડી સં. મેઘરાજજીપાટે) દેવગુપ્તસૂરિ (ઉપ. કક્કપાટે, સં.૯૯૫ આસ.) ૧૯૯-૨૦૦ દેવચંદ્ર (એ. દેવેંદ્રસિંહનું જન્મનામ) ૧૨૦ દેવગુપ્તસૂરિ (ઉપ. કક્કપાટે, સં.૧૦૭૨) દેવચંદ્રસૂરિ (પૂ.) ૧૭૮, ૧૮૨ ૨૦૦, ૨૧૩ દેવચંદ્રજી (સ્થા. કચ્છ સં. કાનજીશિ.) ૧૫૬ દેવગુપ્તસૂરિ (ઉપ. કક્ક કે સિદ્ધપાટે, સં. દેવચંદ્રસૂરિ (અં. વલ્લભી શાખા ગુણચંદ્રપાટે) * ૧૧૦૮) ૨૦૨ ૧૧૯ - ૨૧૩ ૧૫૦ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ સૂરિ દેવચંદ્રસૂરિ પૂર્ણ. ગુણસેનપાટે) ૨૩૭ પાટે) ૨૪૯ દેવચંદ્રગણિ (ખ.દીપચંદશિ. રાજહંસશિ.) દેવપ્રસાદ ૧૧૮ ૧૦૯ દેવભદ્રગણિ પં. ૩૨, ૭૪-૭પ દેવચંદ્ર (ઉપ. દેવગશિ .) ૨૦૫ દેવભદ્રાચાર્ય (ખ) ૧૮ દેવચંદ્રસૂરિ (વડ. મુનિચંદ્રશિ.) જુઓ દેવસૂરિ દેવભદ્રસૂરિ (પૂ.) પ૭ દેવચંદ્રજી (સ્થા. સાયલા સં. મૂલજીપાટે) દેવભદ્રસૂરિ (રાજ. અજિતસિંહપાટે) ૨૪૧ ૧૫૭ દેવભદ્રસૂરિ (રુદ્ર. અભયદેવપાટે) ૩૯, ૪૦ દેવચંદ્રસૂરિ (રાજ. વર્ધમાનપાટે) ૨૪૧ દેવભદ્રસૂરિ (પૂ. ધર્મઘોષપાટે, વિમલગણિ દેવચંદ્રસૂરિ (વડ. શાંતિસૂરિશિ.) જુઓ દેવેંદ્ર- શિ.) ૧૭૬ દેવભદ્ર ઉપા. (ચૈત્ર ગચ્છ, ભુવનચંદ્રપાટે) દેવચંદ્ર (ધર્મઘોષીય નાગોરી ગચ્છ શિવચંદ્ર- પ૮, ૭૩, ૭૪ શિ.) ૧૬૦ દેવભદ્રસૂરિ (પિ. વિજયસિંહપાટે) ૨૪૭ દેવચંદ્રસૂરિ (પૂ. શ્રીતિલકશિ.) ૧૭૭ દેવભદ્રસૂરિ પૂ. શીલગુણપાટે, આગમગચ્છદેવચંદ્રસૂરિ (ઉપ./દ્વિવે. હીરાનંદપાટે) ૨૧૪ પ્રવર્તક) ૧૭૫, ૧૮૬, ૧૮૭ દેવચંદ્રસૂરિ (પાર્શ્વ. હેમચંદ્રપાટે) ૧૦૫ દેવભદ્રસૂરિ (મલ. શ્રીચંદ્રશિ.) ૨૪૯ (ભ્રાતૃચંદ્રપાટે એ ભૂલ) દેવમૂર્તિ (પૂ. પદ્મભશિ.) જુઓ દેવાનંદ દેવજી ૮૯ દેવરત્નસૂરિ (ઉપ./દ્વિવું. ગુણવર્ધનપાટે) દેવજીભાઈ (અં. દાનસાગરનું જન્મનામ) ૨૧૪ ૧૩૧ દેવરત્નાગણિ (આ. જયરત્નશિ.) ૧૯૦ દેવજી (સ્થા. લીંબડી સં.) ૧૪૯, જુઓ દેવરત્નસૂરિ (આ. જયાનંદપાટે) ૧૯૦ અમરાભિધ ઋષિ દેવરત્નસૂરિ (પૃ.ત. તેજરત્નપાટે) ૮૪ દેવજી (સ્થા. કોટા સં. અનોપચંદજીપાટે) દેવરાજ ૨૦, ૨૪, ૮૭, ૮૯, ૯૭ ૧૬૪ દેવરાજ (ત. રત્નશેખરપાટે લક્ષ્મીસાગરનું વજી (સ્થા. લીંબડી સં. અવિચલજીપાટે) જન્મનામ) ૬૪ ૧૪૯, ૧૫૧ દેવરાજજી (સ્થા. લીંબડી સં. અજરામરપાટે) દ, જી (સ્થા. કચ્છ સં. કરસનજી/કૃષ્ણજી- ૧૪૯, ૧પપ પાટે) ૧૫૫, ૧પ૬ દેવરાજજી (સ્થા. કચ્છ સં. કર્મચંદ્રજીપાટે, દેવજી (સ્થા. ગોંડલ સં. જેસંગજીપાટે) ૧૫૩ દેવજીશિ.) ૧૫૫ દેવજી (લોં. રત્નસિંહ/રત્નાકરશિ.) ૧૪૦, દેવરાજ (વિજય. પદ્મસાગરશિ.) ૧૫૯ ૧૪૧, ૧૪૨ (નાકરશિ. એ માહિતી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ/દેવવાચક (યુગ. શંકાસ્પદ) દૂષ્યગણિપાટે, લોહિત્ય, શાંડિલ્ય કે દૂષ્યદેવતિલકસૂરિ (પૂ. પ્ર. શાખા પુરુષોત્તમપાટે) ગણિના શિ.) ૧૩, ૧૫, ૪૭,૪૯, ૨૨૨, ૧૮૦ ૨૨૯, ૨૩૧ દેવદત્ત ૮૫, ૮૬, ૯૬, ૨૨૨ દેવલદે ૯૬ દેવપ્રભસૂરિ (સંભવતઃ દેવભદ્રસૂરિ, પૂ. પછી- દેવલદેવી ૨૩ થી આ.) ૧૮૬ દેવવિજય ઉપા. (ત. સંભવતઃ વિજયરત્નદેવપ્રબ મહત્તર (ઉપ. જંબૂનાગશિ.) ૨૦૧ શિ.) ૭૨ દેવપ્રભસૂરિ (મલ. દેવાનંદ તથા યશોભદ્ર- દેવવિજય (ત. વિજયાણંદસૂરિ-આજ્ઞાનુવર્તી) Page #304 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૨૯૩ ૯૦. દેવેંદ્રસૂરિ (ચંદ્ર. શાંતિપાટે, ખંડેલવાલગચ્છના દેવશી ૧૩૧ સ્થાપક) ૨૧૭ દેવસાગર (એ. ફતેહસાગરશિ.) ૧૩૧ દેવેંદ્રસૂરિ દેવચંદ્રસૂરિ (વડ. શાંતિશિ.) ૨૪૭ દેવસાગર (એ. રવિચંદ્રશિ.) ૧૨૬ દેવેંદ્રગણિ (વડ. સર્વદેવપાટે) જુઓ નેમિચંદ્રદેવસિંહ ૧૨૪ સૂરિ દેવસિંહ (ત. જગચંદ્રપાટ દેવેંદ્રસૂરિનું સંસારી દેવેંદ્રસૂરિ (રુદ્ર. સંઘતિલકપાટે) ૧૮, ૪૦, નામ) પ૯ ૨૪૨ દેવસિંહસૂરિ (પૂ. ચંદ્રસિંહશિ.) ૧૭૭ દેવેંદ્રવિમલસોમસૂરિ (લ.ત. આણંદસોમપાટે) દેવસુંદરસૂરિ (વટ.પૂ.) ૧૮૩ ૮૯ દેવસુંદરસૂરિ (રુદ્ર. દેવેંદ્રપાટે) ૪૦ દેવેંદ્રસિંહસૂરિ (અં. અજિતસિંહપાટે) ૧૨૦ દેવસુંદર (ઉપ. પક્વસુંદરશિ.) ૨૧૨ જુઓ દેવચંદ્ર દેવસુંદર (સાં. શાંતિસૂરિપાટે) જુઓ ઈશ્વર- દેવો ૧૩૫ સૂરિ દેશલ ૨૦૬, ૨૦૭, ૨૦૮, ૨૦૯, ૨૧૦ દેવસુંદરસૂરિ (તા. સોમતિલકપાટે) ૬૦, ૬૧ દેશિગણિ (નંદિત પાટે) ૪૯ દેવસેનસૂરિ (વડ. પૂર્ણભદ્રપાટે) ૨૪૫ દેસી (આય) (સંભવતઃ દૂષ્યગણિ) ૨૨૯ દેવસેનગણિ (ધર્મ. યશોભદ્રશિ.) ૧૧૭, દોલતખાં સરદાર (સુલતાન) ૨૬૦ ૨૪૦ દોલતરામ (મંત્રી) ૨૧૨ દેવસોમ વા. (લ.ત. આણંદસોમશિ. ?) ૮૭ દોલતરામજી (સ્થા. કોટા સં. મયારામજીપાટે) દેવા ૧૦૭, ૧૭૭ ૧૪૮, ૧૫૭, ૧૬૪ દેવાનંદસૂરિ (જયદેવપાટે) ૧૪, ૫૧ દોલતરાવ સિંધિયા) ૩૦ દેવાનંદ ઉપા. (ઉપ. દેવગુતશિ. ?) ૨૦૫ દોલો (ના.ત. હેમતિલકનું જન્મનામ) ૧૦૦ દેવાનંદસૂરિ (મલ. મુનિચંદ્રપાટે) ૨૪૯ દ્રોણ ૧૧૬ દેવાનંદ દેવમૂર્તિ પૂ. પપ્રભશિ.) ૧૭૭ દ્વારકાદાસ (સ્થા. દરિયાપુરી સં. મેઘજીપાટે) દેવાણંદસૂરિ (પૂ. પદ્મપ્રભશિ?) ૧૭૮ ૧૪૩ દેવીચંદ્ર ૧૪૫ ધન ૧૭, ૨૩૮ દેવીચંદ્ર (ત. વિજયભૂપેન્દ્રનું જન્મનામ) ૭૩ ધનકુમાર (અં. જયસિંહપાટે ધર્મઘોષનું જન્મદેવીદાસ ૯૪, ૧૪૧ નામ) ૧૧૮ દેવીદાસ (ત. વિજયાનંદસૂરિનું જન્મનામ); ધનગિરિ (ફલ્યુમિત્રની પાટે) ૪૯ જુઓ દિતારામ ધનગિરિ સ્થવિર સિંહગિરિશિ.) ૪૮ દેવીસિંહ ૧૬૨ ધનચંદ્ર (અં. દેવેન્દ્રસિંહપાટે ધમપ્રભનું જન્મદેવેંદ્રસૂરિ (પૂ.) ૧૭૮, ૧૭૯ નામ) ૧૨૦ દેવેંદ્રસૂરિ (ત. જગચંદ્રપાટે) ૫૮, ૧૯, ૭૩- ઘનચંદ્રસૂરિ (ક.) ૨૩૪ ૭૬, ૧૨૮; જુઓ દેવસિંહ ધનજી (ત વૃદ્ધિસાગરપાટે લક્ષ્મીસાગરનું દેવેંદ્રસૂરિ (ના. ધનેશ્વરશિ.) ૨૩૬ જન્મનામ) ૯૪ દેવેંદ્રસૂરિ (રાજ./ધર્મ. રત્નસિંહપાટે) ૧૬૦, ધનજી (સ્થા. લીંબડી સં. ગુલાબચંદપાટે) ૨૩૯ ૧૫૧ દેવેંદ્રસૂરિ (ના.ત. વાદિદેવ-સ્થપિત આચાર્ય) ધનજી સા (કડ. રૂપચંદપાટે) ૧૭૪ ૯૯ ધનતિલકસૂરિ (સા.પૂ. ધર્મતિલકપાટે) ૧૮૨ Page #305 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ ધનદત્ત ૨૩૩ ધનેશ્વરસૂરિ (રાજ. અભયદેવપાટે) ૨૩૮, ધનદેવ ૧૩ ૨૪૦ ૨૧૩ ધનદેવ (ઉપ. દેવગુપ્તશિ. યશોદેવનું પૂર્વનામ) ધનેશ્વરસૂરિ (રાજ. શ્રીચંદ્રપાટે ? સંભવતઃ અભયદેવપાટે) ૨૪૧ ધનેશ્વરસૂરિ (સર્વદેવપાટે) ૭૫ મ્મિલ ૭ ધરમો ૧૩૭ ધરાવઇ(ધરાપતિ) ૨૨૧ ધર્મ(આર્ય) ૨૨૮ ધર્મ (મંગુપાટે) ૪૭ ધર્મસૂરિ (યુગ. માઢરસંભૂતિ કે સંભૂતિપાટે) ૨૯૪ ધનદેવી ૧૭ ધનપતિસિંહ ૩૦ ધનપાલ ૧૭ ધનપાલ (કવિ) ૫૪, ૨૩૩ ધનપાલ (સર્વદેવપાટે?) ૧૧૫ ધનપ્રભસૂરિ (રુદ્ર. ગુણચંદ્રપાટે) ૪૦ ધનબાઈ ૧૦૪, ૧૩૧, ૧૫૩ ધનમિત્રસૂરિ (પક્ષી. દયાનંદપાટે) ૨૨૨ ધનરત્નસૂરિ (વૃ.ત. લબ્ધિસાગરપાટે હેમવિમલશિ.) ૮૩, ૮૪ ધનરાજ ૬૩, ૧૦૩, ૧૭૧ ધનરાજ (અં. જયકેસરીસૂરિનું જન્મનામ) ૧૨૪ ધનરાજ (અં. દેવેન્દ્રસિંહપાટે ધર્મપ્રભનું જન્મનામ) ૧૨૦ ધનરાજ (ગુ.લોઁ. દામોદરશિ.) ૧૩૮ ધનરાજી/ધનાજી (લો. /સ્થા. ધર્મદાસજીપાટે) ૧૪૭, ૧૬૫ ધનલાભ (અં. લાભશાખાપ્રવર્તક) ૧૨૪ ધનવતી ૧૬૦ ધનવર્ધનસૂરિ (ઉપ. /દ્વિવં. સિદ્ધપાટે) ૨૧૪ ધનશ્રી ૨૩૩ ધનસાર પા./ઉપા. (ઉપ. દેવગુશિ.) ૨૧૧ ધનાજી (લોં. /સ્થા. ધર્મદાસજીપાટે) જુઓ ધનરાજી ધનાજી (સ્થા. ઋષિ સં. વક્ષુજી/બક્ષુજીપાટે) ૧૪૫ ધનાર્દ્ર સ્થવિર (મહાગિરિશિ.) ૪૬ ધની (શ્રેષ્ઠી) ૨૨૩ ધનીબાઈ ૧૫૨ ધનેશ્વર ૧૩ ધનેશ્વરસૂરિ (ના. અભયદેવપાટે) ૨૩૬ ૨૩૨ ધર્મ (આર્ય) (યુગ. રેવતીમિત્રપાટે) ૨૨૭, ૨૩૦ ધર્મસૂરિ/ધર્મઘોષસૂરિ (રાજ. શીલભદ્રપાટે, ધર્મઘોષગચ્છ સ્થાપક) ૧૧૭, ૧૬૦, ૨૩૨, ૨૩૯, ૨૪૦ ધર્મ (હસ્ત/હસ્તિપાટે) ૪૯ ધર્મકીર્તિ (દિ.) ૨૦૫ ધર્મકીર્તિ ઉપા. (ત. દેવેન્દ્રશિ.) જુઓ ધર્મઘોષસૂર ધનસાગરસૂરિ (પૃ.ત. ઉદયસાગરસ્થાપિત ધર્મઘોષસૂર (વડ. ચંદ્રપ્રભપાટે) ૨૪૭ ધર્મઘોષસૂરિ (અં. જયસિંહપાટે) ૧૧૭-૧૮; જુઓ ધનકુમાર આચાર્ય) ૮૩ ધર્મઘોષસૂરિ (આ. દેવભદ્રપાટે) ૧૮૬-૮૭ ધર્મઘોષસૂરિ પ. દેવભદ્રપાટે) ૨૪૭ ધર્મઘોષસૂરિ/ધર્મકીર્તિ ઉપા. (ત. દેવેંદ્રશિ. ધર્મકીર્તિસૂરિ (પલ્લી. સૂરિસેનપાટે) ૨૨૧-૨૨ ધર્મકુમાર (ના. વિબુધપ્રભશિ.) ૨૩૬ ધર્મગુપ્તસૂરિ (ઉપ./દ્વિવં.શિવસુંદરપાટે) ૨૧૪ ધર્મઘોષસૂરિ (પૂ. ચંદ્રપ્રભપાટે) ૧૭૫, ૧૭૭, ૧૭૮, ૧૮૦, ૧૮૨ તથા પાટે) ૫૯-૬૦; જુઓ ભીમસિંહ ધર્મઘોષસૂરિ (યુગ. ફલ્ગુમિત્રપાટે) ૨૩૨ ધર્મઘોષસૂરિ (રાજ. શીલભદ્રપાટે, ધર્મઘોષ ગચ્છપ્રવર્તક) જુઓ ધર્મસૂરિ ધર્મઘોષસૂરિ (મલ્લી. સૂરપ્રિયપાટે) ૨૨૨ ધર્મઘોષસૂરિ (ના. હેમપ્રભપાટે) ૨૩૬ Page #306 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૨૯૫ ધર્મચંદ્રસૂરિ (સા.પૂ.જિનસિંહપાટે) ૧૭૮, ધર્મરત્નસૂરિ (ઉં.આગમ. મેઘર–પાટે) ૧૯૧ ૧૮૧ ધર્મરત્નસૂરિ (પૃ.ત. ભૃગુકચ્છીય શાખા ધર્મચંદ્રસૂરિ (પિ. ધર્મદિવપાટે) ૨૪૭ વિજયરત્નપાટે) ૭૭–૭૮ ધર્મચંદ્રસૂરિ (પ્રભાનંદની પાટે) ૧૧૫, ૧૧૬ ધનરત્નસૂરિ (ધ. આગમ. સૌભાગ્યસુંદરપાટે) ધર્મચંદ્રસૂરિ (અં. વલ્લભી શાખા વલ્લભપાટે) ૧૯૧ ૧૧૯ ધર્મરંગ (ખ. જિનસમુદ્રપાટે જિનહંસસૂરિનું ધર્મચંદ્રસૂરિ (વડ. હરિભદ્રપાટે) ૨૪૨ દીક્ષાનામ) ૨૪ ધર્મતિલકગણિ (ખ. જિનેશ્વરશિ.) ૨૦ ધર્મરુચિ (જાપુલીયકવાદી) ૨૦૫ ધર્મતિલકસૂરિ (સા.પૂ. ધર્મચંદ્રપાટે) ૧૮૨ ધર્મરુચિ (ઉપ. ધર્મવંશિ .) ૨૧૨ ધર્મતિલકસૂરિ (પિ. ધર્મરત્નપાટે) ૨૪૮ ધર્મવલ્લભગણિ/જિનેશ્વરસૂરિ (ખ. વ. શાખાધર્મતિલકસૂરિ (સં. મહેન્દ્રપ્રભશિ.) ૧૨૧ ના સ્થાપક, જિનચંદ્રશિ.) ૨૨, ૩૧–૩ર ધર્મતિલકસૂરિ (વડ. મુનિશેખરપાટે) ૨૪૪ ધર્મવલ્લભસૂરિ પિ. ધર્મસાગરપાટે) ૨૪૮ ધર્મદાસ ૧૦૮ ધર્મવિજય ત. વૃદ્ધિવિજયપાટે વિજયધર્મનું ધર્મદાસ (એ.ધર્મમૂર્તિનું જન્મનામ) ૧૨૫ દીક્ષાનામ) ૧૧૧ ધર્મદાસ ૯૧, ૨૨૪ ધર્મવિમલસૂરિ પિ. ધર્મવલ્લભપાટે) ૨૪૭ ધર્મદાસગણિ (ઉપદેશમાલાકાર) ૧૬ . ધર્મશેખરસૂરિ (પૃ.ત. જયતિલકસ્થાપિત ધર્મદાસજી (સ્થા. પોતાની પરંપરાના પ્રવર્તક) આચાય) ૭૮. ૧૪૩, ૧૪૭, ૧૬૫, ૧૬૯, ૧૭૦ ધર્મશેખર (અં. જયશેખરશિ.) ૧૨૨ ધર્મદાસ (ગુજ.લો. જીવરાજશિ.) ૧૩૭ ધર્મશેખરસૂરિ (પૂ. જિનભદ્રપાટે) ૧૭૯ ધર્મદાસજી (વિજય. વિજયરાજ /વીજાપાટે) ધર્મશેખરસૂરિ પૂ. જિનભદ્રપાટે?) ૧૮૩ ૧પ૯ ધર્મશેખરસૂરિ (પિ. ધર્મપ્રભપાટે) ૨૪૮ ધર્મદિવ વા. (ખ.) ૧૮. ધર્મસાગરસૂરિ (એ) ૧૨૭ ધર્મદેવસૂરિ (વૃત. મુનિશેખરપાટે) ૭૬, ૭૮ ધર્મસાગર (સાં. ઈશ્વરશિ.) ૨૩૫ ધર્મદેવસૂરિ પિ. વિજયસેન પાટે) ૨૪૭ ધર્મસાગરસૂરિ (પિ. ધર્મશખરપાટે) ૨૪૮ ધર્મદેવ (પૂ. સૌભાગ્યરત્નશિ.) ૧૭૯ ધર્મસાગરસૂરિ (પિ. પદ્મતિલકપાટે) ૨૪૮ ધર્મનિધાન (ખ. જિનચંદ્રશિ.) ૨૫ ધર્મસાગર ઉપા. ત. વિજયદાનશિ. ?) પ૭, ધર્મપ્રભસૂરિ (પૂ. તિલકપ્રભશિ.) ૧૭૭ ૬૭, ૭૫, ૯૦, ૯૪ ધર્મપ્રભસૂરિ/પ્રજ્ઞાતિલકસૂરિ (અં. દેવેન્દ્રસિંહ- ધર્મસિંહ (મંત્રી) ૨૧૨ - પાટે) ૧૨૦, જુઓ ધનરાજધનચંદ્ર ધમસિંહ (લોં. ક્ષેમકર્ણપાટે) ૧૩૮ ધર્મપ્રભસૂરિ પિ. ધમસિંહપાટે) ૨૪૮ ધર્મસિંહ (ગુજ.લોં. દેવજીશિ.) ૧૪૦, ૧૪૧, ધર્મમતિ આચાર્ય (પી. શ્રીષેણ અને ૧૪૨ સિદ્ધાચાર્યપાટે) ૨૨૪ ધર્મસિંહસૂરિ પિ. ધર્મતિલકપાટે) ૨૪૮ ધર્મમંદિર (ખ. દયાકુશલશિ.) ૯૭ ધર્મસિંહજી (સ્થા. શિવજીશિ., દરિયાપુરી સં. ધર્મમૂર્તિસૂરિ (એ. ગુણનિધાનપાટે) ૧૨૫, સ્થાપક) ૧૪૦, ૧૪૩, ૧૪૭, ૧૬૨ ૧૨૬, ૧૨૭; જુઓ ધર્મદાસ ધર્મસી ૨૬ ધર્મયશજી ૧૧૧ ધર્મહર્ષસૂરિ પિ. ધર્મવિમલપાટે) ૨૪૮ ધર્મરત્નસૂરિ (ખ.) ૨૩ ધર્મહંતસૂરિ (ત. કુતુબ. શાખા ઈન્દ્રનંદિપાટે) ધર્મરત્નસૂરિ (પિ. ધર્મચંદ્રપાટે) ૨૪૮ ૧૦૭ JRO Education International Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ ધર્મહંસ (ઉપ. કક્કશિ.) ૨૧૨ ૧૯૭ ધર્મહંસ (આ. સંયમરત્નશિ.) ૧૯૧ નન્નસૂરિ (પલી.યશોદેવપાટે, સં.૫૭૦) ૨૧૭ ધર્મહંસ બિડા.આ. હેમરત્નશિ.) ૧૯૨ નન્નસૂરિ (પલ્લી.યશોદેવપાટે, સં.૮૩૧) ૨૧૭ ધર્માદિત્ય(રાજા) જુઓ વિક્રમચરિત્ર નન્નસૂરિ (પલ્લી.યશોદેવપાટે, સં.૧૦૭૦) ધવલદે ૮૦ ૨૧૭ ધારણી ૧૩ નન્નસૂરિ (પલ્લી યશોદેવપાટે, સં.૧૨૩૯) ધારલદે ૧૩ ૨૧૮ ધારલદેવી ૨૨, ૨૬ નન્નસૂરિ (પલી,યશોદેવપાટે, સં.૧૫૨૮-૩૨) ધારશીભાઈ ૧૦પ ૨૧૮, ૧૯, ૨૨૦ ધારસિંહ ૨૧૦ નન્નસૂરિ (પલ્લી.યશોદેવપાટે, સં.૧૬૧૩) ધારિણી ૮, ૧૬૭ ૨૨૦ ધાંધલશેઠ ૧૧૯ નન્નસૂરિ (પલ્લીયશોદેવપાટે, સં.૧૭૧૮) ધીરમલજી ૧૩૦ ૨૧૮ ધીરરાજ ૨૪૮. નન્નસૂરિ (કો. વજપાટે? સં.૧૩૮૭-૧૯૯૭) ધીરવિમલગણિ (ત. વિનયવિમલશિ.) ૯૩ ૨૧૬ ધુવસેન (રાજા) ૨૩૧ નન્નસૂરિ (કો. સાવદેવપાટે ? સં.૧૪૫૬નક્ષત્ર (ભદ્રપાટે) ૪૯ ૬૬) ૨૧૬ નગલદે (મલિક) ૬૭ નન્નસૂરિ (કો. સાવદેવપાટે, સં.૧૫૪૯-૭૩) નગરાજ ૬૩, ૧૨૫ ૨૧૬ નગાજી ૧૭૦ નપરાજ (ત. લક્ષ્મીસાગરપાટે સુમતિસાધુનથમલ(જી) ૭૦, ૧૩૯, ૧૫૮, ૧૬૬ સૂરિનું જન્મનામ) ૬૪ નથુ ૧૨૯ નભોવાહન (રાજા) (સંભવતઃ નહપાન) નથુ (મુજફરશાહનું મૂળનામ) ૨૬૨ ૨પ૨, ૨પ૩ નથુજી (સ્થા. લીંબડી સં. કાનજીપાટે) ૧૫૦ નયચંદ્રસૂરિ (રાજ.ધર્મ નંદિવર્ધનપાટે) ૨૩૯ નથમલજીમહાપ્રજ્ઞજી (તેરા. તુલસીજીપાટે) નયચંદ્રસૂરિ નયનચંદ્રસૂરિ (વડ. નેમિચંદ્રપાટે) ૧૬૮ ૨૪૩-૪૪ (નયનચંદ્ર નામ ભ્રષ્ટ જણાય નથુજી (સ્થા. કચ્છ સં. વસ્તાજીપાટે) ૧૫૭ નન્નાચાર્ય (કો.) ૨૧૬ નયચંદ્રસૂરિ (ઉ. સંભવતઃ પ્રસન્નચંદ્રપાટે, સં. નન્નસૂરિ (કો.) જુઓ પજૂનસૂરિ ૧૨૮૭) ૨૩૪ ત્રસૂરિ (કો. કક્કસૂરિશિ. સં.૧૬૧૧–૧૭) નયચંદ્રસૂરિ (ઉ. પ્રસન્નચંદ્રપાટે, સં.૧૫૦૦ ૨૧૬ આસપાસ) ૨૩૪ નન્નસૂરિ (રાજ.ના આદ્યપુરુષ) ૨૩૮ નયનચંદ્રસૂરિ (વડ. નેમિચંદ્રપાટે) જુઓ નન્નસૂરિ (પલી. જસોદેવપાટે, સં.૩પ૬) ૨૧૭ - નયચંદ્રસૂરિ નન્નસૂરિ (ઉપ. દેવગુપ્ત દ્વારા આચાર્યપદ) નયનશેખર (અં. પાલીતાણીય શાખા) જુઓ ૧૯૮ નયશેખર નન્નસૂરિ (કો. નત્રાચાર્યસંતાને, સં.૧૨૦૦ નયપ્રભ (9.ત. ક્ષેમકીર્તિશિ.) ૭૬ આસ.) ૨૧૬ નયવિજય (તા. લાભવિજયશિ.) ૭૦ નન્નસૂરિ (ઉપ. યક્ષદેવ દ્વારા આચાર્યપદ) નયવિમલ (ત. વિમલ શાખા પ્રારંભક જ્ઞાન Page #308 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી વિમલનું દીક્ષાનામ) ૯૩ નયશેખ૨/નયનશેખર (. પાલીતાણીયશાખા જ્ઞાનશેખરશ) ૧૨૭ નયસુંદર (પૃ.ત. ભાનુમેરુશિ.) ૭૭, ૮૦, ૮૪, ૧૯૧ નરચંદ્રસૂરિ/નરેંદ્રપ્રભસૂરિ (મલ. દેવપ્રભપાટે) ૨૪૯ નરચંદ્રસૂરિ (વિજયપ્રભપાટે) ૧૧૫, ૧૧૬ નરદેવસૂરિ (પલ્લી. નાગદિત્રપાટે) ૨૨૧ નરપતિ ૨૦૯ નરપતિ (ખ. જિનચંદ્રપાટે જિનપતિનું જન્મનામ) ૧૯ નરપતિ (કડ.) ૧૭૨ નરપાલ ૨૦૯ નરવર્મા ૨૨૨ નરવાહન (રાજા) ૨૫૨ નરશેખર (રાજા) ૨૨૨ નરસિંહ(ભાઈ) ૧૨૯, ૧૫૦ નરસિંહસૂરિ (પૂ.) ૫૭ નરસિંહસૂરિ (પૂ. રત્નસાગરપાટે) ૧૭૬ નરસિંહસૂરિ (વિક્રમપાટે) ૧૪, ૫૧ નરસીદાસજી (લોં. /સ્થા. રોડીમલજીપાટે) ૧૬૯ નરેંદ્રદેવસૂરિ (વડ. દામોદરપાટે) ૨૪૫ નરેંદ્રપ્રભસૂરિ (મ. દેવપ્રભપાટે) જુઓ નરચંદ્રસૂરિ નરેંદ્રસોમ જુઓ મુનીંદ્રસોમ નરોત્તમજી (સ્થા. ઉજ્જૈન શાખા ચીમનાજીપાટે) ૧૬૯ નરોત્તમસૂરિ (પલ્લી. વિમલપાટે) ૨૨૫ નવરંગદે ૯૭, ૧૩૮, ૧૪૧ નવલબહેન ૧૫૧ નવલમલજી ૨૧૩ નસરત/નાસીરુદ્દીન (ગુલામ સુલતાન, સં.૧૪ મી સદી) ૨૫૯-૬૦ નહપાન જુઓ નભોવાહન નંદ (રાજા) ૨૫૨ નંદનભદ્ર સ્થવિર (સંભૂતવિજયશિ.) ૪૫ નંદલાલજી (સ્થા. રતલામશાખા મોખમસિંહજીપાટે) ૧૭૦ નંદલાલજી (સ્થા. હુકમચંદજી સં.) ૧૬૪ નંદિત (જંબૂપાટે) ૪૯ નંદિલક્ષપણ/સૂરિ (વા. મંગુપાટે) ૨૨૭-૨૮, ૨૯૭ ૨૩૦ નંદિવર્ધનસૂરિ (રાજ./ધર્મ. પાનંદપાટે) ૨૩૯ નંદીબાઈ ૧૬૪, ૧૭૦ નાઇલ/નાઇલ (રાજા) ૨૫૩ નાકર ૮૪ નાકર ઋષિ (સંભવતઃ રત્નાકર, લોં. શ્રીમલજીપાટે) ૧૪૦, ૧૪૨ નાગ (નક્ષત્રપાટે) ૪૯ નાગસ્થવિર (મહાગિરિશિ.) ૪૬ નાગચંદ્રજી (સ્થા. કચ્છ સં. કાનજીપાટે, કર્મસિંહજીશિ.) ૧૫૬; જુઓ નાગજી ૧૧૧, ૧૫૬ નાગજી (સ્થા. નાગચંદ્રજીનું જન્મનામ) ૧૫૬ નાગજીભાઈ (સ્થા. લીંબડી સં. દેવરાજી સાથે દીક્ષિત) ૧૪૯ નાગજી (સ્થા. લીંબડી સં.) ૧૫૧ નાગજી (સ્થા. સાયલા સં. વાલજીપાટે) ૧૫૭ નાગદિસૂરિ (પલ્લી. વૃદ્ધવાદીાટે) ૨૨૧ નાગમિત્ર સ્થવિર (મહાગિરિશિ.) ૪૬ નાગરમલજી, (સ્થા.) ૧૧૦ નાગરાજ ૫૦, ૬૬ નાગહસ્તી (વા. નંદિલપાટે) ૪૭, ૫૨, ૨૨૮, ૨૩૦ (યુગ. વજ્રસેનપાટે એ ભૂલ) નાગાર્જુન (વા. હિમવંતપાટે, યુગ. સિંહપાટે) ૪૭, ૫૨, ૨૨૮, ૨૩૧ નાગેંદ્રસૂરિ (યુગ. વજ્રસેનશિ. તથા પાટે, નાગેંદ્રકુલના સ્થાપક) ૧૧, ૫૨, ૨૨૮, ૨૩૦; જુઓ નાગહસ્તી નાગેંદ્ર વા. (ઉપ. સિદ્ધશિ.) ૨૦૬ નાથા ૧૨૯ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ નાથાજી (કડ.) ૧૭૪ નિધાનસાગર (ત. સાગર સંવિગ્ન શાખા. નાજી (સ્થા. દરિયાપુરી સં. મોરારજીપાટે, સ્વરૂપસાગરપાટે) ૧૧૪ સુંદરજીશિ.) ૧૪૩ નિધિસાગર (તા. વૃદ્ધિસાગરપાટે લક્ષ્મીસાગરનાથાજી (સ્થા. ખંભાત સં. રણછોડજીપાટે) નું દીક્ષાનામ) ૯૪ ૧૪૬ નિવૃત્તિ-આચાર્ય (પલ્લી. માનદેવાચાર્યનું નાઠી (નાથી?) (શ્રાવિકા) પ૭ અપરનામ) ૨૨૩. નાથી(બાઈ) ૬૭, ૧૫૮ નિવૃત્તિસૂરિ (પલ્લી. ધર્મઘોષપાટે) ૨૨૨ નાથુમલ (ત. વિમલ શાખા પ્રારંભક જ્ઞાન- નિવૃત્તિસૂરિ (વજસેનશિ, નિવૃત્તિકુલના વિમલનું જન્મનામ) ૯૩ સ્થાપક) ૧૧ નાદરજી (સ્થા. રતલામ શાખા કિશનલાલજી- નીતિસાગર (અં. ગૌતમસાગરશિ.) ૧૩૧ નું જન્મનામ) ૧૭૦. ની વાગર ૨૧૧ નાનચંદ્રજી (સ્થા. લીંબડી સં.) ૧૫૧ નુનાજી (લૉ.ભીંદાજીપાટે) ૧૩૪, ૧૩૫, ૧૫૯ નાનચંદ્રજી (સ્થા. દરિયાપુરી સં. નાથાજી- નૂનકરણજી (લોં. સ્થા. રામદયાળજીપાટે) શિ.) ૧૪૩ ૧૬૯ નાનજી(ભાઈ) ૮૭, ૧૫૧ નૃપચંદજી (ગુ.લોં. રત્નચંદ્રજીપાટે) ૧૪૨ નાનબાઈ ૧૪૨ નેઢી ૧૧૭, ૧૧૯ નાનાલાલજી (સ્થા. હુકમીચંદજી સં. ગણેશી- નેણશી (સ્થા. ગોંડલ સં. ભીમજીપાટે) ૧૫૩ લાલજીપાટે) ૧૫૮ નેતસી ૧૩૮, ૧૪૧ નાનિગ ૧૨૬ નેમસૂરિ (પલ્લી. ધર્મમતિપાટે) ૨૨૪ નાનુબાઈ ૧૪૫, ૧૭૦ નેમચંદ નેમિચંદજી ૧૭૦ નામઈબાઈ ૧૫૦ નેમિચંદ ભાંડાગારિક ૨૦ નામલદે ૮૦. નેમિચંદ્ર (સ્થા. ઋષિ સં. આનંદ ઋષિનું નામિલદે ૧૨૬ જન્મનામ) ૧૪૫ નાયકદે ૭૦ નેમિચંદ્ર (“પ્રવચન સારોદ્ધાર'ના કતા) ૨૪૧, નારણદાસજી (લોં. સ્થા. રામચંદ્રજીપાટે) ૨૪૦ ૧૬૯ નેમિચંદ્રસૂરિ દિવસૂરિની પાટે) ૧૫ નારાયણ ૧૩૪ નેમિચંદ્રસૂરિ (વડ. પૂર્ણપ્રભપાટે) ૨૪૩ નાહ્યા ૨૩ નેમિચંદ્રસૂરિ (પાવ્યું. મુનિચંદ્રપાટે) ૧૦૪ નાસીરુદ્દીન (ગુલામ સુલતાન, સં.૧૪મી સદી) નેમિચંદ્રસૂરિ (રાજ. વૈરસ્વામીપાટે) ૨૪૦ - જુઓ નસરત નેમિચંદ્રસૂરિ દેવેંદ્રસાધુ/ગણિ (વડ. સર્વદેવનાસીરુદ્દીન (તઘલખ સુલતાન, સં.૧૪૪૬- પાટે, આપ્રદેવશિ.) ૫૪-૫૫, ૨૪૨, ૪૯) ૨૬૦ ૨૪૬, ૨૪૭ નાસીરુદ્દીન મહમદશાહ (તઘલખ સુલતાન) નેમિદાસ ૨૮ જુઓ મહમદ બીજો નેમિદાસ (ના.લોં. ભૈરવપાટે) ૧૬૧ નાહડ (મંત્રી) ૫૦ નેમસાગરસૂરિ (અં. દાનસાગરશિ.) ૧૩૧ નાહડ (રાજા) ૨૫૩ નેમિસાગર (ત. સાગર સંવિગ્ન શાખા નાહુલણદે ૧૨૧ મયગલસાગરપાટે) ૧૧૪ નિત્યલાભ (એ.સહજસુંદરશિ.) ૧૨૭, ૧૨૮ નોડી ૧૨૧ WWW.jainelibrary.org Page #310 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ન્યાલચંદજી (સ્થા. ધ્રાંગધ્રા સં. અમરજીશિ.) ૧૫૪ ન્યાયચંદજી (ગુજ.લોં. કલ્યાણચંદજીપાટે) ૧૪૦ ન્યાયવિજય (ત. વિજય સંવિગ્ન શાખા દર્શનવિજયશિ.) ૧૧૧ પંચાણ ૧૨૯ પચાણજી (સ્થા. ધર્મદાસજી પરંપરા મૂળચંદજીપાટે) ૧૪૭, ૧૪૮, ૧૫૮ પંચાયણદાસ ૨૮ પજૂનસૂરિ (નન્નસૂરિ?) (કો., સં.૧૫૧૯) ૨૧૬ પદમસી ૧૨૬ પદ્મ સ્થવિર (વજસ્વામીશિ.) ૪૯ પદ્મચંદ્રસૂરિ (પાર્શ્વ. જયચંદ્રપાટે) ૧૦૩ પદ્મચંદ્રસૂરિ (રુદ્ર. જિનશેખરપાટે) ૩૯ પદ્મચંદ્રસૂરિ (વૃ.ત. વિજયચંદ્રશિ.) ૭૬ પદ્મચંદ્રસૂરિ/પ્રભાચંદ્રગણિ (ના. વિબુધપ્રભ પાટે) ૨૩૬ પદ્મતિલકસૂરિ (પિ. પૂર્ણચંદ્રશાખા) ૨૪૮ પદ્મતિલક પા. /ઉપા. (ઉપ. દેવગુપ્તશિ.?) ૨૧૧ પદ્મતિલકસૂરિ (પૂ. દેવસિંહશિ.) ૧૭૭ પદ્મતિલકસૂરિ (ત. સોમતિલક-સ્થાપિત આચાર્ય) ૬૦ પદ્મદેવસૂરિ (મલ. નરચંદ્ર/નરેંદ્રપ્રભપાટે) ૨૪૯ પદ્મદેવસૂરિ (ના. વાદિદેવ-સ્થાપિત આચાર્ય) 22 પદ્મદેવસૂરિ (પિ.શાંતિસૂરિશિ.) ૨૪૭ પદ્મદેવસૂરિ/સાંખ્યસૂરિ (સર્વદેવપાટે) ૧૧૫, ૧૧૬ પદ્મપ્રભ ઉપા. ૨૦૧, ૨૦૨ પદ્મપ્રભ (પૂ. તિલકપ્રભપાટે?) ૧૭૫ પ્રશ્નપ્રભસૂરિ (પૂ. દેવચંદ્રશિ.) ૧૭૭ પદ્મપ્રભસૂરિ (વડ. દેવસેનપાટે) ૨૪૫ પદ્મપ્રભસૂરિ (ના.ત. વાદિદેવપાટે) ૯૯ પદ્મપ્રભસૂરિ (વડ. વીરભદ્ર/વાદિદેવપાટે) ૨૯: ૨૪૫ પદ્મમેરુસૂરિ (પાર્શ્વ. આનંદમેરુશિ.) ૧૦૨ પદ્મવિજયગણિ (ત. વિજય સંવિગ્ન શાખા ઉત્તમવિજયપાટે) ૧૦૯; જુઓ પાનાચંદ પદ્મશેખરસૂરિ (પૂ.) ૧૮૩ પદ્મશેખરસૂરિ (રાજ./ધર્મ. મલયચંદ્રપાટે) ૨૩૯ પદ્મસાગરસૂરિ વિજય. ક્ષમાસાગ૨પાટે) ૧૫૯ પદ્મસાગર (ત. સાગર સંવિગ્ન શાખા મયગલસાગરપાટે) ૧૧૪ પદ્મસિંહ ૧૨૭ પદ્મસી ૩૬ પદ્મસુંદર (ઉપ. દેવકલ્લોલશિ.) ૨૧૨ પદ્મસુંદરગણિ (પાર્શ્વ પદ્મમેરુશિ.) ૧૦૨-૦૩ પદ્મસુંદર ઉપ. /દ્વિવં. માણિક્યસુંદરશિ.) ૨૧૫ પદ્મસુંદર (પૃ.ત. રાજસુંદરશિ.) ૮૪, ૮૫ પદ્મા ૩૬ પદ્માદેવી ૨૪, ૨૮ પદ્માનંદસૂરિ (રાજ. /ધર્મ. પદ્મશેખરપાટે) ૨૩૯ પદ્મિની ૨૫૮ પરબત ૧૩૧, ૧૩૭ પરમસાગર (પલ્લી. જયસાગરશિ.) ૨૧૮ પરમહંસ (હરિભદ્રશિ.) ૧૪ પરમાનંદસૂરિ (વડ. ભદ્રેશ્વરશિ.) ૨૪૨ પરમાનંદસૂરિ (ના.ત. વાદિદેવસ્થાપિત આચાર્ય) ૯૯ પરમાનંદસૂરિ (ત. વિમલપ્રભશિ.) ૬૦ પરમેશ્વરી ૧૪૬ પરશુરામજી/ફરશુરામજી (સ્થા. હરજીઋષિ પરંપરા ગોધાજી/ગોદાજીપાટે) ૧૫૭, ૧૬૪ પરિપૂર્ણદેવસૂરિ (પિ. ધર્મઘોષપાટે) ૨૪૭ પર્વત ૧૯૦ પર્વત (ખ. જિનેશ્વરપાટે જિનપ્રબોધનું જન્મનામ) ૨૦ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ પહાણી ૧૦૦ પંચાયણ (ના.લો.) ૧૬૦ પાટમદે ૭૨ પાતુ (પાતક) ૬૫ પાદલિપ્ત આચાર્ય/સૂરિ (સંભવતઃ નાગહસ્તીશિ.) ૧૦-૧૧, ૪૮, ૨૨૮ પાનબાઈ ૧૧ પાનાચંદ (ત. વિજય સંવિગ્ન શાખા પદ્મવિજયનું જન્મનામ) ૧૦૯ પાનાચંદ (અં. કીર્તિસાગરપાટે પુણ્યસાગરનું જન્મનામ) ૧૨૮ પાનાચંદજી (સ્થા. કચ્છ સં.) ૧૫૫ પાર્શ્વચંદ્રસૂરિ/પાસચંદ ઉપા. (ના.ત. સાધુરત્નપાટે, પાર્શ્વ.ના સ્થાપક) ૬૬, ૧૦૧, ૧૦૨ પાર્શ્વચંદ્રસૂરિ (ભી.પૂ. સુમતિભદ્રના વંશે, સંભવતઃ દેવચંદ્રપાટે) ૧૮૨; જુઓ પાસચંદ્રસૂરિ પાર્શ્વનાથ (તીર્થંકર) ૯૫, ૧૯૩ પાલક (રાજા) ૨૫૨, ૨૫૩, ૨૫૪ પાસચંદ્રસૂરિ (પૂ. દેવચંદ્રપાટે) ૧૭૮, ૧૮૨; જુઓ પાર્શ્વચંદ્રસૂરિ પાસચંદ્ર ઉપા. (ના.ત. સાધુરત્નપાટે) જુઓ પાર્શ્વચંદ્રસૂરિ, પાસો પાસમૂર્તિ વાચનાચાર્ય (ઉપ,દેવગુપ્તશિ.) ૨૦૫ પાસવી૨ ૯૭ પાસો (લો.? ના.ત. પાસચંદ?) ૧૩૭ પાહિણી ૨૩૭ પાંચીબાઈ ૧૫૬ પાંડુભદ્ર સ્થવિર (સંભૂતવિજયશિ.) ૪૫ પિરોજશાહ/પીરોજ(શાહ)/ફિરોજશાહ/ ફીરોજુદ્દીન (તઘલખ સુલતાન) ૧૦૦, ૨૪૨, ૨૪૪, ૨૬૦, ૨૬૧ પીતાંબર ૧૫૩. પીથલ ૧૩૭ પીલાજીરાવ (રાજા) ૨૬૨ પીરોજ(શાહ) સુલતાન) જુઓ પિરોજશાહ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ પુણ્યકીર્તિ (ખ. હર્ષપ્રમોદશિ.) ૧૧૪ પુણ્યચંદ્ર (અ.) ૧૨૬ પુણ્યચંદ્રસૂરિ (સા.પૂ. રામચંદ્રપાટે) ૧૮૨ પુણ્યતિલકસૂરિ (અં. વલ્લભી શાખા ભાનુપ્રભપાટે) ૧૧૯ પુન્યદેવ (ઉપ. દેવસુંદરશિ.) ૨૧૨ પુણ્યપ્રભસૂરિ (કૃ. તપા શાખા) ૨૩૪ પુણ્યપ્રભસૂરિ (પૂ. પ્ર. શાખા કમલપ્રભપાટે) ૧૮૧ પુણ્યરત્નસૂરિ (પૂ. સુમતિપ્રભપાટે) ૧૭૭ પુણ્યપ્રભસૂરિ (વડ. મુનિદેવપાટે) ૩૨, ૨૪૪, ૨૪૫ પુણ્યરત્નસૂરિ (પૂ.) ૧૩૯ પુણ્યરત્નસૂરિ (અં. ગજસાગરપાટે) ૧૨૫ પુણ્યરત્ન (વડ. ભાવદેવશિ.) ૨૪૫ પુણ્યરત્નસૂરિ (ના.ત. લક્ષ્મીનિવાસપાટે) ૧૦૧, ૧૦૨ પુણ્યવિજયજી (ત. વિજય સંવિગ્ન શાખા ચતુવિજયશિ.) ૧૧૨ પુણ્યવિમલસોમસૂરિ (લ.ત. તત્ત્વવિમલ સોમાટે) ૮૯ પુણ્યસાગર (પિ. કર્મસાગરશિ.) ૨૪૮ પુણ્યસાગરસૂરિ (ત. સાગર શાખા કલ્યાણસાગરપાટે) ૯૫ પુણ્યસાગરસૂરિ (અં. કીર્તિસાગરપાટે) ૧૨૮૨૯; જુઓ પાનાચંદ પુણ્યસાર ૨૩૪ પુણ્યોદયરત્નસૂરિ (ત. રત્ન શાખા મુક્તિરત્નપાટે) ૯૮ પુના ૭૯ પુરભાવ (? પુરબાઈ) ૧૩૯ પુરાદે ૯૨ પુરામલજી (લોં. /સ્થા. નારણદાસજીપાટે) ૧૬૯ પુરુષોત્તમજી (સ્થા. ગોંડલ સં.) ૧૫૩ પુરુષોત્તમજી (સ્થા. બરવાળા સં. વનાજીપાટે) ૧૫૪ પુરુષોત્તમસૂરિ (પૂ.પ્ર. શાખા મુનિચંદ્રપાટે) Page #312 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૧૮૦ પુષ્કર મુનિ (સ્થા. અમરસિંહજી પરંપરા, તારાચંદજીપાટે) ૧૬૩-૬૪; જુઓ અંબાલાલ પુષ્પગિરિ આર્ય (આર્ય ૨થની પાટે) ૪૯ પુષ્યમિત્ર (રાજા) ૨૫૨, ૨૫૩, ૨૫૪ પુષ્યમિત્ર (યુગ. સ્વાતિપાટે) ૨૩૨ પુંજા(ભાઈ) ૮૪, ૧૪૯ પંજાબાઈ ૧૫૧ પૂંજા શા (ત. જિનવિજયપાટે ઉત્તમવિજયનું જન્મનામ) ૧૦૯ પુંજાજી (સ્થા. દરિયાપુરી સં. ઝવેરઋષિપાટે) ૧૪૩ પુંજાજી (સ્થા. ગોંડલ સં. મૂળજીશિ.) ૧૫૩, ૧૫૭ પૂંજા ઋષિ (અં. વિમલચંદ્રશિ.) ૧૦૩ પૂઅડ (રાજા) (ભૂયડ) ૨૫૫, ૨૫૬ પૂગી ૧૭૭ પૂનમચંદ્રજી (સ્થા. કચ્છ સં. છોટાલાલજીપાટે, દેવચંદ્રજીશિ.) ૧૫૬; જુઓ હીરજી પૂનમચંદજી (સ્થા. અમરસિંહજી પરંપરા, જ્ઞાનમલજીપાટે) ૧૬૩ પૂનિગ ૨૨ પૂરણમલજી ૧૬૭ પૂરલદે ૧૨૪ પૂર્ણચંદ્રસૂરિ (પિ. શાંતિસૂરિશિ.) જુઓ પૂર્ણદેવસૂરિ પૂર્ણચંદ્રસૂરિ (વડ,હરિભદ્રપાટે) જુઓ પૂર્ણપ્રભ પૂર્ણચંદ્રસૂરિ (ના.ત. હેમચંદ્રપાટે) ૧૦૦ પૂર્ણદેવસૂરિ (ના.ત. વાદિદેવ-સ્થાપિત આચાર્ય) ૯૯ પૂર્ણદેવસૂરિ/પૂર્ણચંદ્રસૂરિ (પિ. શાંતિસૂરિશિ.) ૨૪૭ પૂર્ણપ્રભસૂરિ/પૂર્ણચંદ્રસૂરિ/પૂર્ણભદ્રસૂરિ (વડ. હિરભદ્રપાટે) ૨૪૩ પૂર્ણભદ્રસૂરિ (રાજ.) ૨૪૧ પૂર્ણભદ્રસૂરિ (ના.ત. વાદિદેવસ્થાપિત આચાર્ય) ૯૯ ૩૦૧ પૂર્ણભદ્રસૂરિ (થારા. શાલિભદ્રપાટે) ૨૩૩ પૂર્ણભદ્ર સ્થવિર (સંભૂતવિજયશિ.) ૪૫ પૂર્ણભદ્રસૂરિ (વડ.હિરભદ્રપાટે) જુઓ પૂર્ણપ્રભ પૂર્ણભદ્રસૂરિ (વડ. હેમપ્રભપાટે) ૨૪૫ પૃથ્વી ૭ પૃથ્વીચંદ્રસૂરિ (ધર્મ. દેવસેનશિ.) ૧૧૭, ૨૪૦ પૃથ્વીચંદ્રજી (લોં. /સ્થા. મોતીરામજીપાટે) ૧૬૯ પૃથ્વીધર ૫૯ પૃથ્વીધર/પેથડ ૭૬ પૃથ્વીરાજ (શ્રેષ્ઠી) ૩૮ પૃથ્વીરાજજી (સ્થા. ધર્મદાસજીશિ.) ૧૪૭, ૧૬૯ પેથડ જુઓ પૃથ્વીધર પ્રશાતિલકસૂરિ (અં. દેવેંદ્રસિંહપાટે) જુઓ ધર્મપ્રભસૂરિ પ્રતાપસિંહ/પ્રતાપચંદ્ર ૩૦, ૩૧ (પ્રતાપચંદ્ર એ ભૂલ જણાય છે) પ્રતાપસિંહ બાબુ ૧૦૫ પ્રદ્યુમ્ન (મલ. હેમચંદ્રસૂરિનું સંસારી નામ) ૨૪૯ પ્રધુમ્નસૂરિ (ચં. કનકપ્રભશિ.) ૨૩૬ પ્રદ્યુમ્નસૂરિ (રાજ. જિનચંદ્રશિ.) ૨૪૧ પ્રદ્યુમ્નસૂરિ (વડ. મહેંદ્રપાટે) ૨૪૩ પ્રદ્યુમ્નસૂરિ (યશોદેવપાટે) ૫૩ પ્રદ્યુમ્નસૂરિ (પૂર્ણ. યશોભદ્રપાટે) ૨૩૭ પ્રદ્યુમ્નસૂરિ (રાજ. સર્વદેવપાટે) ૨૩૮ પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણ (હિરભશિ.) ૫૨ પ્રદ્યોતનસૂરિ (વડ. ઉદ્યોતનશિ.) ૨૧૯ પ્રદ્યોતનસૂરિ દેવસૂરિ/વૃદ્ધસૂરિપાટે) ૧૩, ૫૦ પ્રબોધચંદ્ર (ખ. જિનવલ્લભાટે જિનદત્તનું દીક્ષાનામ) ૧૮ પ્રબોધમૂર્તિ (ખ. જિનેશ્વરપાટે જિનપ્રબોધનું દીક્ષાનામ) ૨૦ પ્રભવસ્વામી (જંબુસ્વામીપાટે) ૮, ૪૪, ૨૨૯ પ્રભાચંદ્રસૂરિ (રાજ. ચંદ્રપ્રભશિ.) ૨૪૧ પ્રભાચંદ્રગણિ (ના. વિબુધપ્રભપાટે) જુઓ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ પદ્મચંદ્રસૂરિ ફકીરચંદજી (સ્થા.) ૧૫૩ પ્રભાદેવી ૩૮ ફતા ૮૦-૮૧ પ્રભાનંદસૂરિ (અં. ઉદયપ્રભપાટે) ૧૧૫, તેંહચંદજી (સ્થા. કોટા સં. ખમશીજીપાટે) ૧૧૬, ૧૧૯ ૧૬૪ પ્રભાનંદસૂરિ (૨૮. દેવભદ્રપાટે) ૩૯-૪૦ ફત્તેહચંદજી (સ્થા. કોટા સં. ગોવિંદરામજીપ્રભુચંદ્રસૂરિ (પલી. સુંદરચંદ્રપાટે) ૨૨૫ પાટે) ૧૬૪ પ્રમોદવિમલગણિ (તા. વિમલ સંવિગ્ન શાખા ફત્તેહસાગર (એ. રંગસાગરશિ.) ૧૩૧ મહાદેવવિમલપાટે) ૧૧૩ ફત્તેહસિંહરાવ (રાજા) ૨૬૨ પ્રમોદસાગર (તા. સાગર શાખા લક્ષ્મીસાગર- ફરશુરામજી (સ્થા. હરજીઋષિ પરંપરા) જુઓ પાટે કલ્યાણસાગરનું દીક્ષાનામ) ૯૫ પરશુરામજી પ્રમોદસુંદરસૂરિ (ત. કુતુબ. શાખા) ૧૦૭ ફરોકશીર (બાદશાહ) ૨૬૦ : પ્રશ્નચંદ્રસૂરિ (ના.ત. પપ્રભપાટે) જુઓ ફલ્યુમિત્ર (યુગ. જ્યેષ્ઠાંગપાટે) ૨૩૨ પ્રસન્નચંદ્રસૂરિ ફલ્યુમિત્ર (પુષ્પગિરિપાટે) ૪૯ પ્રસન્નચંદ્રસૂરિ (ક.જયસિંહપાટે, સં.૧૩૭૯?) ફિરોજશાહ/ફીરોજુદીન (તખલખ બાદશાહ) ૨૩૪ જુઓ પિરોજશાહ પ્રસન્નચંદ્રસૂરિ ( જયસિંહપાટે, સં.૧૪૩૫ ફુરિયા ૧૫૦ આસ.) ૨૩૪ ફૂલબાઈ (ફૂલાબાઈ) ૧૪૪ પ્રસન્નચંદ્રસૂરિ (ક. સંભવતઃ જયસિંહપાટે, ફૂલા(બાઈ) ૩૮, ૧૬૩ સં.૧૫મી સદી ઉત્તરાધ) ૨૩૪ ફોજમલજી (લોં. ભીખનજીપાટે) ૧૬૬ પ્રસન્નચંદ્ર/પ્રશ્નચંદ્રસૂરિ (વડ./ના.ત. પદ્મ- બકોરભાઈ ૧૧૦ પ્રભપાટે) ૯૯, ૨૪૫ (પ્રશ્નચંદ્ર નામ બજરંગજી (લોં.) જુઓ વજાંગજી ભષ્ટ જણાય છે) બત્રાજી ૧૬૭ પ્રાગજી (સ્થા. દરિયાપુરી સં. જીવણજીપાટે, બપ્પભટ્ટ પ૧ સુંદરજીશિ.) ૧૪૩ બળદેવજી (સ્થા. કોટા સં. કિશનલાલજીપાટે) પ્રાણલાલજી (સ્થા. ગોંડલ સં.) ૧૫૪ - ૧૬૪ પ્રિયગ્રંથ સ્થવિર (સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ- બલમિત્ર (રાજા) ૨પ૨, ૨પ૩, ૨૫૪ શિ.) ૪૭. બલવંત ૧૭૩ પ્રીતિમતી ૧૧૮ બલિભદ્રસૂરિ/વસુદેવસૂરિ (સાં. યશોભદ્રશિ. પ્રીતિસાગર (ખ. જિનભક્તશિ.) ૨૯ હાથુડીંગચ્છ સ્થાપક) ર૩૪-૩૫ પ્રીમલદે ૮૪: . બલિસ્સહ સ્થવિર (વા. સુહસ્તીપાટે, મહાપ્રેમચંદ ૭૨, ૧૩૦ ગિરિશિ.) ૪૬, ૪૭, ૨૨૬, ૨૨૭ પ્રેમજી(ભાઈ) ૯૩, ૧૫૩ બલ્લજી ૧૬૬ પ્રેમરાજ ૧૦૪, ૨૧૨ બહાદુરશાહ/શાહઆલમ પહેલો (મોગલ પ્રેમરાજજી (સ્થા. કોટા સં. રોડમલજીપાટે) બાદશાહ, સં. ૧૭૬૪-૬૯) ૧૬૨, ૨૬૦ ૧૬૪ બહાદુરશાહ (મોગલ બાદશાહ, સં.૧૮૯૪પ્રેમલદે ૮૪ ૧૯૧૪) ૨૬૨ પ્રેમાદે ૧૦૪ બહાદુરશાહ (ગુજરાતનો સુલતાન) ૯૬; ફકીરચંદ ૧૬૩ જુઓ બાધરશાહ . Page #314 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી બહીલોલખાં (સુલતાન) ૨૬૦ બહુલ સ્થવિર (મહાગિરિ અને સુહસ્તીપાટે) ૨૨૦; જુઓ ઉત્તર સ્થવિર બહેરામશા (સુલતાન) ૨૬૦ બંશીધર ૧૭૦ બાણ (વિ) ૫૦ બાદલા ૧૮૧ બાધરશાહ/બહાદુરશાહ (ગુજરાતનો સુલતાન) બ્રહ્મો (લોં.? બ્રહ્મ ઋષિ?) ૧૩૭ ભઈ૨વદાસ ૮૬ ભક્તાદે ૧૦૪ ભક્તાદેવી ૩૮, ૧૬૨ ભક્તિક્ષેમ (ખ. જિનસૌખ્યપાટે જિનભક્તિસૂરિનું દીક્ષાનામ) ૨૮ ભગતાદે ૪૩ ૭૭, ૨૬૧, ૨૬૨ બાબર (બાદશાહ) ૨૬૦ બાબી ભટ્ટ ૬૩ બાલચંદ્ર (ઉપ. દેવગુપ્તશિ. સિદ્ધસૂરિનું દીક્ષા નામ) ૨૦૬ બાલચંદ્ર (ગુજ.લોં. ભાગચંદ્રજીપાટે) જુઓ વાલચંદ્રજી બાલચંદ્રસૂરિ (ચં. હિરભદ્રશિ.) ૫૦ બાલજી ૧૬૮ બાલિ ૨૦૫ બિંદુસાર (રાજા) ૧૦, ૨૫૪ બિંબિસાર જુઓ શ્રેણિક (રાજા) બુટાસિંહ (ત. વિજય સંવિગ્ન શાખા બુદ્ધિવિજય/બુટેરાયજીનું સંસારી નામ) ૧૧૦ બુટેરાયજી (ત. વિજયસંવિગ્ન શાખા મણિવિજયપાટે) જુઓ બુદ્ધિવિજય બુદ્ધસિંહજી ૧૪૬ બુદ્ધિરત્ન (ત. રત્નશાખા કીર્તિરત્નશિ.) ૯૮ બુદ્ધિવિજયસૂરિ/બુટેરાયજી (ત. સંવિગ્ન શાખા મણિવિજયપાટે) ૧૧૦, ૧૧૧, ૧૧૨; જુઓ ટલસિંહ, દલસિંહ, બુટાસિંહ બુદ્ધિસાગર (ખ. વર્ધમાનસૂરિશિ.) ૧૫, ૧૬, ૧૭; જુઓ શ્રીપતિ બુદ્ધિસાગરસૂરિ (ત. સાગર સંવિગ્ન શાખા સુખસાગરશિ.) ૧૧૪ બુધમલજી (સ્થા. રઘુનાથજીનો સં.) ૧૬૬ બૂરા (લોં.?) ૧૩૭ બૂવક (સુલતાન) ૨૬૦ બેચરદાસજી (સ્થા. ખંભાત સં. નાથાજીપાટે) ૧૪૬ બ્રહ્મઋષિ (ચિત્રવાલગચ્છ) ૭૫ બ્રહ્મર્ષિ/વિનયદેવસૂરિ (ના.ત. પાર્શ્વચંદ્રશિ.) 303 ૧૦૧, ૧૦૨ બ્રહ્મગણિ સ્થવિર (સુહસ્તિશિ.) ૪૬ બ્રહ્મદ્વીપ/બ્રહ્મદીપકસિંહ (વા. રેવતીનક્ષત્રશિ. અને પાટે) જુઓ સિંહ ભગવાનજી ૭૩ ભગવાનજી (નાના) (સ્થા. દરિયાપુરી સં. પુંજાજીપાટે) ૧૪૩ ભટાનીક (રાજા) ૧૮૫ ભટ્ટસ્વામી (પલ્લી. ઇંદ્રદેવપાટે) ૨૨૩ દિલ ૮ ભદ્ર (કાલકપાટે) ૪૯ ભદ્ર (દુર્જય અને કૃષ્ણની પાટે) ૪૯ ભદ્રગુપ્તઆચાર્ય/સૂરિ (યુગ. ધર્મપાટે) ૧૧, ૪૭, ૪૮, ૪૯, ૨૨૭, ૨૨૯ ભદ્રગુપ્તસૂરિ (ઉપ./દ્વિવં. હર્ષપ્રભપાટે) ૨૧૪ ભદ્રપ્રભસૂરિ (પૂ.પ્ર.શાખા જિનેશ્વરપાટે) ૧૮૦ વિજયભદ્રબાહુસ્વામી (સંભૂતિવિજયપાટે) ૮, ૯, ૪૫, ૫૩, ૨૨૯ ભદ્રેશ્વરસૂરિ (રાજ. ચંદ્રપ્રભાટે) ૨૪૧ ભદ્રેશ્વરસૂરિ (વડ. તિલકપાટે) ૨૪૪ ભદ્રેશ્વરસૂરિ (પૂ. ધર્મઘોષપાટે) ૧૭૫, ૧૭૭, ૧૭૮ ભદ્રેશ્વરસૂરિ (વડ. વાદિદેવપાટે) ૯૯, ૨૪૧ ભરતેશ્વરસૂરિ (રાજ. શીલભદ્રપાટે) ૨૪૦ ભરમાદે ૨૩૯, ૬૬ ભલ્લરાજ ૧૬૧ ભવાન (ત. સોવિમલશિ.) ૧૯૧ ભવાનદાસ હર Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ ભવાનીદાસ ૮૬ ભાનૂદયસોમસૂરિ (લ.ત.આણંદસોમશિ.) ૮૯ ભવાનીદાસજી (સ્થા. પંજાબ સં. વિંદરાવનજી- ભારમલ ૧૦૪, ૧૨૯, ૧૬૦ પાટે) ૧૪૬ ભારમલજી (તેરા. ભીખણજી/ભિક્ષુઝપાટે) ભાઈચંદજી (સ્થા. દરિયાપુરી સં. ઈશ્વર- ૧૬૬-૬૭ લાલજીપાટે) ૧૪૪ ભાવચંદ્ર ઉપા. (ઉપ?) ૨૧૦ ભાઈદાસ ૨૮ ભાવચંદ્રસૂરિ (ભી.પૂ. જયચંદ્રપાટે) ૧૮૨ ભાઈલાલ ૧૪૮ ભાવડ ૬૬, ૧૦૩ ભાઈલ્લરાજ (રાજા). ૨પ૩ ભાવડ (સં. સિદ્ધાંતસાગરપાટે ભાવસાગરનું ભાગચંદ/દ્ર ૩૮, ૧૬૧ જન્મનામ) ૧૨૪ ભાગચંદ્રજી (લોં. સ્થા. મનોરદાસજીપાટે) ભાવદેવસૂરિ (વડ. પુણ્યપ્રભપાટે) ૨૪૪, ૧૬૯ ૨૪૫ (સંયમરત્નપાટે એ હકીકત ભાગચંદ્રજી (ગુજ.લાં. સુખમલજીપાટે) ૧૪૧ શંકાસ્પદ) ભાગ્યચંદ્રજી (ગુજ.લોં. જયચંદજીશિ.) ૧૩૯ ભાવપ્રભાચાર્ય (ખ.) ૨૩ ભાગ્યરત્નસૂરિ (તા. રત્નશાખા સુમતિરત્ન- ભાવપ્રભસૂરિ (પૂ. પ્ર. શાખા મહિમાપ્રભપાટે) પાટે) ૯૮ ૧૮૧ ભાગ્યસાગરજી (અં.વિવેકસાગરશિ?) ૧૩૦ ભાવરત્નસૂરિ (તા. રત્નશાખા જયરત્નપાટે) ભાટી (રાજા) ૧૦૦ ૯૭, જુઓ ભીમકુમાર ભાડે/ભાદો (ખ. જિનરાજપાટે જિનભદ્રનું ભાવવધન ઉપા. (અં. વર્ધન શાખા સ્થાપક) જન્મનામ) ૨૨ ૧૨૪ ભાણક ૧૮૮ ભાવસાગરસૂરિ (અં. સિદ્ધાંતસાગરપાટે) ભાણજી (સ્થા. લીંબડી સં. દેવરાજપાટે) ૧૨૪-૨૫, જુઓ ભાવડ ૧૪૯ ભાવહર્ષ ઉપા. (ખ. સાગરચંદ્ર શાખા કુલભાણજી (સ્થા. ખંભાત સં. હરખચંદજીપાટે) તિલકશિ., ભાવહર્ષીય શાખાના સ્થાપક) ૧૪૬ ૨૬, ૪૧-૪૨ ભાણબાઈ ૧પપ ભીખનજી (લ. ખેતશીપાટે) ૧૬૬ ભાણાજી (લોંકાગચ્છના પહેલા સાધુ) ૧૩૩, ભીખણજી/ભિક્ષુજી (તેરા. રઘુનાથજીપાટે) ૧૩૪, ૧૩૫, ૧૪૪ ૧૬૬, ૧૬૭ ભાણી ૭૧ ભદાજી (લોં. ભાણજીપાટે) ૧૩૪, ૧૩૫ ભાદાજી ૪૩ ભીમ (થારા. શાંતિસૂરિશાંત્યાચાર્ય સં. ભાનુચંદ્ર વા. ૨૪ ૧૧મી સદીનું જન્મનામ) ૨૩૩ ભાનુચંદ્ર (લોં. યતિ) ૧૩૪ ભીમસૂરિ (વિજય. વિનયસાગરપાટે) ૧૫૯ ભાનચંદ્રસૂરિ (પાર્શ્વ. શિવચંદ્રપાટે) ૧૦૪ ભીમકુમાર (ત. જયર–પાટે ભાવરત્નનું ભાનુચંદ્ર ઉપા. (ત. સૂરચંદ્રશિ.) ૬૮ જન્મનામ) ૯૭. ભાનુપ્રભસૂરિ (એ. વલ્લભીશાખા ક્ષેમપ્રભ- ભીમજી ૯૪, ૧૦૮ પાટે) ૧૧૯ ભીમજી (સ્થા. ગોંડલ સં. ડુંગરશીપાટે) ભાનુમિત્ર (રાજા) ૨૫૨, ૨પ૩, ૨પ૪ ૧૫૨-પ૩. ભાનુમેરુ (વટ.પૂ. કલ્યાણસાગરશિ.) ૧૮૩ ભીમદેવ (રાજા) ૧૮૭, ૨૦૨, ૨૩૩, ૨૫૭ ભાનુમેરુગણિ ઉપા. (પૃ.ત. ધનરત્નશિ.) ૮૪ ભીમદેવ લઘુ (રાજા) ૨૫, ૨૫૮ Page #316 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૦૫ ભીમદેવસૂરિ (મલી. સોમતિલકપાટે) ૨૨૫ ભોજરાજ (શ્રા.) ૨૮, ૧૫૦ ભીમબાઈ ૧૦પ ભોજરાજ (ના.લોં. જગજીવનપાટે) ૧૬૨ ભીમરાજ (ખ. જિનસૌપાટે જિનભક્તિનું ભોપતનજી ૧૬૨ જન્મનામ) ૨૮ ભ્રાતૃચંદ્રસૂરિ (પાર્શ્વ.હેમચંદ્રપાટે) ૧૦૫, ૧૩૦ ભીમશી/સી ૮૬, ૧૨૯ ભીમસિંહ (ત. દેવેંદ્રપાટે ધર્મઘોષ/ધર્મકીર્તિનું ભીમસિંહજી (મહારાણા) ૭૩ સંસારી નામ) ૫૯ ભીમા ૧૦૨ મકરૂબખાન ૮૯ ભીમાજી લોં. ગુનાજીપાટે) ૧૩૪, ૧૩૫ મગનમુનિ (સ્થા. ઉજ્જૈન પરંપરા?) ૧૭૦ ભુવનકીર્તિસૂરિ (વૃત.જયર–પાટે) ૭૮, ૮૪ મગનલાલ મુનિ (સ્થા. હુકમીચંદજી સં.) ભુવનચંદ્રસૂરિ (ધનેશ્વરપાટે) ૭૪ ૧૫૮ ભુવનતિલકસૂરિ (પૂ.શાંતિભદ્રપાટે) ૧૭૬ મઘરાજજી/મઘવાગણી (તેરા. જીતમલજી/ ભુવનતુંગસૂરિ (અં. તુંગ શાખા પ્રારંભક) જયાચાર્યપાટે) ૧૬૭, ૧૬૮ ૧૨૦ મણિરત્ન વિદ્યાધર (ઉપ. રત્નપ્રભનું જન્મભુવનપાલ (રાજા) ૨૪૯ નામ) ૧૯૩ ભુવનપ્રભસૂરિ (પૂ. પ્ર. શાખા જયપ્રભપાટે) મણિરત્નસૂરિ (વિજયસિંહપાટે) ૫૮ ૧૮૦ મણિલાલ સા (કડ. કાનજીપાટે) ૧૭૪ ભુવનરત્નસૂરિ (ખ.) ૨૨ મણિલાલજી (સ્થા. લીંબડી નાનો સં. મોહનભુવનસુંદરસૂરિ (ત. સોમસુંદરશિ.) ૬૧, ૬૨, | લાલજીપાટે) ૧૪૩, ૧પ૨ મણિવિજયસૂરિ(દાદા) (તા. વિજય સંવિગ્ન ભૂખણજી (સ્થા. ધ્રાંગધ્રા સં. વિઠલજીશિ.) શાખા કસ્તૂરવિજયપાટે) ૧૧૦, ૧૧૧૩ ૧૫૪ જુઓ મોતીચંદ ભુખણદાસ ૧૨૮ મણિવિમલગણિ (ત. વિમલ સંવિગ્ન શાખા ભૂતદિત્ર (વા. તથા યુગ. નાગાર્જુનશિ. તથા પ્રમોદવિમલપાટે) ૧૧૩ પાટે) ૪૭, પ૨, ૨૨૮, ૨૨૯, ૨૩૧ મતિપ્રભ (પૂ. ગુણપ્રભશિ. ?) ૧૭૮ ભૂધરજી (લોં. ધનાજી/ધનરાજજીપાટે) ૧૬પ, મણિરત્ન (ત. રત્નશાના ભાવરત્નશિ.) ૯૭ ૧૬૬, ૧૬૮ મતિશેખર (ઉપ. શીલસુંદરાશિ.) ૨૧૧, ૨૧૨ ભૂપાલ શેઠ ૧૨૩ મહિસાગર (આ. ગુણમેરુશિ.) ૧૯૧ ભૂયડ (રાજા) જુઓ પૂઅડ.. મહિસાગર પા./ઉપા. (ઉપ. દેવગુતશિ.) ભૂરામલજી ૩૦ ૨૧૧, ૨૧૨ ભેરુદાસજી (લોં.દીપચંદજીપાટે) ૧૬૬, ૧૬૮ મથુરાદાસ ૧૪૬ ભેંસા શાહ ૨૦૨ મદન ૯૧ ભૈરવ (ના.કોં. કલ્યાણપાટે) ૧૬૧ મનક ૮ ભૈરવદાસ જુઓ ભરવદાસ મનજી(ભાઈ) ૯૧, ૧૫૪ ભોજ દિવ) (રાજા) ૨૩૩, ૨૩૪, ૨૪૭ મનસારામ ૧૪૬ ભોજ (ખ.વે. જિનમેરુપાટે જિનગુણનું જન્મ- મનસુખ ૩૦ નામ) ૩૨ મનિયા ૯૧, ૯૨ ભોજકુમાર (વટ.પૂ. ભાનુમેરુશિ.) ૧૮૩ મનોરદાસજી (સ્થા.ધર્મદાસજીશિ.) ૧૪૭, ભોજદેવ (રાજા) જુઓ ભોજ ૧૬૯ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ મનોરમસૂરિ (ના.ત. વાદિદેવસ્થાપિત મહમૂદ/મહિમદ ગઝની (સુલતાન) ૨૫૯, આચાર્ય) ૯૯ ૨૬૦ મનોહરદાસ ૨૭ મહમદ ઘોરી જુઓ શહાબદીન મન્નાલાલજી (સ્થા. હુકમીચંદજી સં. હુકમી- મહમુદ/મહિમદ તઘલખ સુલતાન, સં. ચંદજી પાટે?) ૧૬૪ ૧૪00 આસ.) ૪૧, ૨૩૪, ૨૪૨, ૨૬૦ મન્મથસિંહ ૧૭૭ મહિમુદ (સુલતાન, સં.૧૪૪૭–૪૮) (મહમદ મયગલસાગર (તા. સાગર સંવિગ્ન શાખા તઘલખ બીજો?) ૨૬૦. નિધાનસાગરપાટે) ૧૧૪ મહમદ (બીજો) /નાસિરુદ્દીન મહમદશાહ મયગલસાગર (તા. સાગર સંવિગ્ન શાખા (તઘલખ સુલતાન, સં.૧૪૪૯-૬૯) માનસાગરપાટે) ૧૧૪ ૧૨૨, ૨૬૦. મયાચંદજી (સ્થા. રતલામ શાખા ઉદય- મહમદશાહ (મુગલ બાદશાહ સં.૧૮મી ચંદજીપાટે? ખુશાલજીશિ.) ૧૭૦ સદી) ૨૬૦ મહારત્ન (ત. રત્નશાખા કીર્તિરત્નશિ.) ૯૮ મહમુદ (સૈયદ સુલતાન, સં.૧૪૯૦-૧૫૦૦) (કીર્તિરત્નના ગુરુભાઈ એ ભૂલ) ૨૬૦ મયારામજી/મારાજજી (સ્થા. હરજી ઋષિ મહમદ/મહિમદ/મહમ્મદશાહ (ગુજરાતનો પરંપરા લોકપાલ લોકમલજીપાટે) ૧૫૭, સુલતાન, સં.૧૪૮૫-૧૫૦૭) ૨૬૧ ૧૬૪ મહમૂદ/મહિમૂદશાહ (બેગડો, ગુજરાતનો મયૂર (કવિ) ૫૦ સુલતાન, સં. ૧૫૧પ-૬૭) ૨૬૧ મરઘાબાઈ ૧૩પ મહમદશાહ (બેગડો?) ૩૧ (ઉલ્લેખ મરુદત્ત ૨૨૧ અનૈતિહાસિક જણાય છે) મલયગિરિસૂરિ ૭૫, ૯૯ મહમુદ/મહિમૂદશાહ (ગુજરાતનો સુલતાન, મલયચંદ્રસૂરિ (રાજ./ધર્મ. સાગરચંદ્રપાટે) સં.૧૫૮૨-૮૩) ર૬૧, ૨૬૨ ૧૬૦, ૨૨૯ મહમદશાહ/મહમૂદશાહ(ગુજરાતનો સુલતાન, મલયચંદ્રસૂરિ (પૂ. સાધુરત્નાશિ.) ૧૭૮ સં. ૧૫૯૩ આસ.) ૬૭, ૯૬, ૨૬૨ મલયપ્રભસૂરિ (વડ. માનતુંગપાટે) ૨૪૭ મહમદ બહાદુરશાહ (બાદશાહ) ૨૬૦ મલકચંદ (સ્થા. દરિયાપુરી સં. ભગવાનજી- મહાગિરિ (આ) (સ્થૂલિભદ્રપાટે) ૨૨૬, પાટે) ૧૪૩, ૧૪૪ ૨૨૭, ૨૨૯ મલકચંદ્રજી (સ્થા. પંજાબ સં. ભવાનીદાસ- મહાદેવ ૬૩, ૨૦૫ પાટે) ૧૪૬ મહાદેવવિમલગણિ (ત. વિમલ સંવિગ્ન મલકરત્ન (ત. રત્નશાખા) ૯૮ શાખા વીરવિમલપાટે) ૧૧૩ મલ્લિષણ આચાર્ય/સૂરિ (ના. ઉદયપ્રભપાટે) મહાનંદ (લોં. મોટાશિ.) ૧૩૯ ૪૧, ૨૩૬ મહાનંદસૂરિ (પલી. ગણધરપાટે) ૨૨૨ મલ્હારરાવ (રાજા) ૨૬૨ મહાનંદસાગરસૂરિ વિજય.) ૧૫૯ મજુદ્દીન (સુલતાન) જુઓ મોજુદીન મહાપ્રજ્ઞજી (તેરા. તુલસીપાટે) જુઓ મસૂદ (સુલતાન) ૨૬૦ નથમલજી મહતાબદેવી ૧૧૦ મહારાજ ૧૬૧ મહિમ્મદ (ખિલજી સુલતાન) ૮૨ ઉલ્લેખ મહારાજજી (સ્થા. હરજી ઋષિપરંપરા અનૈતિહાસિક જણાય છે) લોકપાલ લોકમલપાર્ટ) જુઓ મયારામજી Page #318 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી મહાવીરસ્વામી ૭, ૪૪, ૫૩, ૭૩, ૯૫, ૧૯૩, ૨૧૪, ૨૨૫, ૨૫૨, જુઓ વીર ૨૫૪; મહાસિંઘજી (સ્થા. પંજાબ સં. મલુકચંદ્રજી પાટે) ૧૪૬ માસુમિણ (સંભવતઃ યુગ. સુમિણમિત્ર, રેવતીમિત્ર૫ાટે) ૨૩૨ મહિચંદ્રસૂરિ (રાજ./ધર્મ.) ૨૪૧ મહિતિલકસૂરિ (પૂ.) ૧૭૯ મહિધ૨ ૨૨૨ મહિધરસૂરિ (પલ્લી. સુઘોષપાટે) ૨૨૨ મહિમદ/મહિમૂદ જુઓ મહમદના ક્રમમાં મહિમમંદિર પં. દેવભદ્રગણિશિ.) ૩૨ મહિમાદે ૧૦૪ મહિમાદેવી ૧૬૫ મહિમાપ્રભસૂરિ (પૂ.પ્ર.શાખા વિનયપ્રભપાટે) ૧૮૧; જુઓ મેઘરત્ન, મેઘરાજ મહિમારાજ (ખ. જિનચંદ્રશિ.) ૨૫ મહિાવિમલસૂરિ (ત. વિમલશાખા વિબુધ વિમલપાટે) ૯૪ મહિમાસાગરસૂરિ ૯૩ મહિમાહર્ષ (ખ.વે.શાખા) ૩૨ મહિપાલ (રાજા) ૮૧ મહીપાલ (સ્થા.) ૧૬૨ મહીપાલદેવ (રાજા) ૨૦૭ મહેશ્વરસૂરિ ૧૦૦ મહેશ્વરસૂરિ (પલ્લી., સં.૧૬૦૦ આસ.) ૨૧૯, ૨૨૫ મહેશ્વરસૂરિ (પલ્લી. ઉદ્યોતનપાટે, સં.૪૨૪) ૨૧૭ મહેશ્વરસૂરિ (પક્ષી. ઉદ્યોતનપાટે, સં.૬૪૦) ૨૧૭ મહેશ્વરસૂરિ (પલ્લી. ઉદ્યોતનપાટે, સં.૯૨૧) ૨૧૭ મહેશ્વરસૂરિ (પલ્લી. ઉઘોતનપાટે, સં.૧૧૪૫) ૨૧૮ મહેશ્વરસૂરિ (પલ્લી. ઉદ્યોતનપાટે, સં.૧૨૭૪) ૨૧૮ ३०७ મહેશ્વરસૂરિ (પલ્લી. સં.૧૩૬૫ પૂર્વે) ૨૧૮, ૨૨૫ મહેશ્વરસૂરિ (પલ્લી. ઉદ્યોતનપાટે, સં.૧૫૭૩૯૯) ૨૨૦ મહેશ્વરસૂરિ (પલ્લી. ઉદ્યોતનપાટે, સં.૧૫૯૯) ૨૧૮, ૨૧૯ મહેશ્વરસૂરિ (પલ્લી. ઉદ્યોતનપાટે, સં.૧૬૨૬૮૧) ૨૨૦ મહેશ્વરસૂરિ પં. (વડ. ઉદ્યોતનશિ.) ૨૧૯ મહેશ્વરસૂરિ (પલ્લી. દિનશેખર/દિનેશ્વરપાટે) ૨૨૪, ૨૨૫ મહેંદ્ર (અં. સિંહતિલકપાટે મહેંદ્રપ્રભનું જન્મનામ) ૧૨૧ મહેંદ્ર (અં. ધર્મઘોષપાટે મહેંદ્રસિંહનું જન્મનામ) ૧૧૮ મહેંદ્રસૂરિ (અં.) ૧૨૧ મહેંદ્રસૂરિ (ના.) ૧૧-૧૨, ૨૩૬ મહેંદ્રસૂરિ કૃ.પ્રસન્નચંદ્રપાટે, આસ.) ૨૩૪ મહેંદ્રસૂરિ (વડ.મુનીશ્વરપાટે) ૨૪૪ મહેંદ્રસૂરિ (વડ. વાદિદેવપાટે) ૯૯, ૨૪૩ મહેંદ્રસૂરિ (પિ. શાંતિસૂરિશિ.) ૨૪૭ મહેંદ્રસૂરિ (ચંદ્ર. શાંતિશિ. મથુરાવાલગચ્છ સં.૧૪૦૦ સ્થાપક) ૨૧૭ મહેંદ્રપ્રભસૂરિ (અં. સિંહતિલકપાટે) ૧૨૧, ૧૨૨, ૧૨૩, જુઓ મહેંદ્ર મહેંદ્રસાગર ઉપા. (પલ્લી. જસ્યોદેવસંતાને) ૨૧૮ મહેંદ્રસિંહસૂરિ (અં. ધર્મઘોષપાટે) ૧૧૮, ૧૨૦; જુઓ મહેંદ્ર, માલ મંગલકુંભ (ઉપ. સિદ્ધશિ.) ૨૦૬ મંગલમાણિક્ય (બિડા.આ. ઉદયસાગરશિ.) ૧૯૨ મંગળસેનજી (લોં. /સ્થા. ખ્યાલીરામજીપાટે) ૧૬૯ મંગળા ઋષિ (સ્થા. ખંભાત સું. તારાચંદજીપાટે) ૧૪૬ મંગુ (આર્ય) (વા. સમુદ્રશિ. તથા પાટે) ૪૭, Page #319 -------------------------------------------------------------------------- ________________ ३०८ ૪૮, ૨૨૭ મંડલીક (રાજા) ૨૦૬ માઈદાસ ૧૦૪ માઢર સંભૂતિ (યુગ. સંભૂતિ કે ફલ્ગુમિત્ર-માણિક્યસુંદરગણિ (વૃ.ત. રત્નસિંહશિ.) ૮૧ માધવ (મંત્રી) ૨૫૮ પાટે) ૨૩૨ માણેક ૧૦૯ માણિક્યસૂરિ (અં. અજિતસિંહશિ.) ૧૨૦ માણિક્યસૂરિ (પૃ.ત. જયતિલકપાટે) ૭૬ માણકગણી (તેરા. મઘવાગણીપાટે) જુઓ માણકલાલજી માણિક્યસૂરિ (વડ. વાદિદેવશિ.) ૨૪૩ માણકચંદ/માણેકચંદ ૧૬૫ માણેકચંદજી (સ્થા. ગોંડલ સં.) ૧૫૩ માણેકચંદજી (સ્થા. બોટાદ સં. અમર સિંહજીશિ.) ૧૫૪ માણિકચંદ (અં. પુણ્યચંદ્રશિ.) ૧૨૬ માણેકચંદ્રજી (મોટા) (સ્થા. ` ખંભાત સં. બેચરદાસજીપાટે) ૧૪૬ માણકચંદજી (સ્થા. ઉજ્જૈન શાખા રામચંદ્રજી પાટે) ૧૬૯ માણેકચંદજી (ગુજ.લો. વાલ/બાલચંદ્રજીપાટે) ૧૪૨ માણકચંદ્ર (ધર્મઘોષીય નાગોરીગચ્છ શિવચંદ્રશિ.) ૧૬૦ માણિક્યચંદ્રસૂરિ (રાજ. સાગરચંદ્રશિ.) ૨૪૦ (વસ્તુતઃ સાગરચંદ્રના ગુરુ- ભાઈ ને નેમિચંદ્રના શિ. હોવાની શક્યતા) માણેકદે ૬૬ માણિક્યદેવસૂરિ (વડ. શીલદેવપાટે) ૨૪૫ માણિક્યદેવી ૧૬૦ માણિક્યરત્ન ઉપા. (વૃ.ત. ભાનુમેરુશિ.) ૮૪ માણકલાલજી/માણકગણી (તેરા. મઘરાજજી/ મઘવાગણીપાટે) ૧૬૭ માણેકવિજય ઉપા. (ત.) ૭૩ માણિકવિજય (ત. મેરુવિજયશિ.) ૯૦ માણિક્યશેખરસૂરિ (અં. મેરુસુંગશિ.) ૧૨૨ માણિક્યશેખર (લ.ત. હેમવિમલશિ.?) ૮૫ માણિક્યસુંદરસૂરિ (ઉપ. /દ્વિવં. ઉદ્યોતરત્ન જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ પાટે) ૨૧૪ માણિક્યસુંદરસૂરિ (. જયશેખરપાટે, મેરુડુંગશિ.) ૧૨૨, ૧૨૩ માધવમુનિ (સ્થા. રતલામ શાખા નંદલાલજીપાટે) ૧૭૦ માધવજી ૧૧૧ માનકીર્તિસૂરિ (ના.ત. ચંદ્રકીર્તીિશ.) ૧૦૧, ૧૦૨, ૧૦૩ માનતુંગસૂરિ (માનદેવપાટે) ૧૩, ૫૦ માનતુંગસૂર (રાજ. રત્નપ્રભશિ.) ૨૩૯ માનતુંગસૂરિ (ના.ત. વાદિદેવસ્થાપિત આચાર્ય) ૯૯ માનતુંગસૂરિ (વડ. શીલગુણપાટે) ૨૪૭ માનદેવસૂરિ (વડ. ઉદ્યોતનશિ.) ૨૧૯ માનદેવાચાર્ય (પલ્લી. જિનપ્રભપાટે) ૨૨૩; જુઓ નિવૃત્તિ આચાર્ય માનદેવસૂરિ (વડ. પુણ્યપ્રભશિ.) ૨૪૫ માનદેવસૂરિ (પ્રદ્યુમ્નપાટે) ૫૩ માનદેવસૂરિ (વડ. પ્રદ્યુમ્નપાટે) ૨૪૩ માનદેવસૂરિ (પ્રદ્યોતનપાટે) ૧૩, ૫૦ માનદેવસૂરિ (યશોભદ્રપાટે? નેમિચંદ્ર પાટે ?) ૨૪૫ માનદેવસૂરિ (વડ. વાદિદેવશિ. ?) ૯૯, ૨૪૩ માનદેવસૂરિ (સમુદ્રસૂરિપાટે) ૧૪, ૫૧, ૫૨ માનદેવી ૧૬૩ માનભદ્રસૂરિ (વડ. વિજયચંદ્ર વિજયેન્દ્રપાટે) ૨૪૨ માનમલજી (લોં. /સ્થા. નરસીદાસજીપાટે) ૧૬૯ માનવિજય (ત. વિજયરાજપાટે વિજયમાનનું દીક્ષાનામ) ૯૧ માનસાગર પં. (ત. સાગર સંવિગ્ન શાખા જિનસાગરપાટે) ૧૧૪ માનસાગર ઉપા. (અં. હીરસાગરશિ.) ૧૩૧ માનસિંહ ૧૨૮ માનસિંહ (ખ. જિનચંદ્રપાટે જિનસિંહનું જન્મ Page #320 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૦૯ નામ) ૨૬ મુજ્જફરશાહ ત્રીજો (ગુજરાતનો સુલતાન, માલ (એ. ધર્મઘોષપાટે મહેંદ્રસિંહનું જન્મ સં. ૧૭મી સદી) ૨૬૨; જુઓ નથુ નામ) ૧૧૮ મુનિકલશ ઉપા. (ઉપ. ?) ૨૧૦. માલજી ૯૧, ૧૫૦ મુનિચંદ્રસૂરિ/મુનિરાજસૂરિ (સા.પૂ. ઉદયચંદ્રમાલણદેવી ૬૨ પાટે) ૧૮૨ માલદેવ ૭૯ મુનિચંદ્રસૂરિ (ભી.પૂ. ચારિત્રચંદ્રપાટે) ૧૮૩ માલદેવ (રાજા) ૨૫, ૧૦૨ મુનિચંદ્રસૂરિ (પલ્લી. દાનપ્રિયપાટે) ૨૨૨ માલદેવ (વડ. માનદેવશિ.) ૨૪૪, ૨૪૫ મુનિચંદ્રસૂરિ (પાર્થ.પદ્મચંદ્રપાટે) ૧૦૩-૦૪ માલવી ઋષિ ૯૬ મુનિચંદ્રસૂરિ (પૂ.પ્ર.શાખા ભદ્રપ્રભપાટે) ૧૮૦ માલાજી ૧૬૦ મુનિચંદ્રસૂરિ (સં. મહેંદ્રપ્રભશિ.) ૧૨૧ માલૂ ૩૧ (વસ્તુતઃ ગોત્રનામ) મુનિચંદ્રસૂરિ/ચંદ્રસૂરિ (યશોભદ્ર અને માવજી સા (કડ.) ૧૭૨ નેમિચંદ્રની પાટે) પપ, પ૬, પ૭, ૯૯, માંગા ૮૭ ૧૭૫, ૨૪૧, ૨૪૬; જુઓ મુનિપ્રભાચાર્ય માંગીલાલજી (સ્થા. કોટા સં. હરખચંદજી- મુનિચંદ્રસૂરિ (મલ. શ્રીચંદ્રપાટે) ૨૪૯ પાટે) ૧૬૪ મુનિતિલકસૂરિ (પૂ.) ૧૭૮ માંડણ ૧૨૯, ૧૮૧ મુનિતિલકસૂરિ (વીરચંદ્રપાટે) ૧૧૫, ૧૧૬ માંડલિક (રાજા) ૧૦૬ મુનિદેવસૂરિ (વડ. મેરુપ્રભપાટે) ૨૪૪ મિણી ૧૮૬ મુનિનાયક (વડ. મુનિશેખરશિ.) ૨૪૪ મિરગાદે ૩૬ મુનિનિધાનસૂરિ (વડ. રત્નપ્રભપાટે?) ૨૪૪ મિશ્રીમલજી (સ્થા. રઘુનાથજીનો સં.) ૧૬૬ મુનિપ્રભસૂરિ (પૂ. ભદ્રેશ્વરપાટે) ૧૭૭, ૧૭૮ મિહિરભોજ (રાજા) ૨૫૬ મુનિપ્રભાચાર્ય મુનિચંદ્ર? યશોભદ્ર તથા મીઠીબાઈ ૧૨૮ નેમિચંદ્રપાટે) ૧૭૯ મુક્તિરત્નસૂરિ (ત. રત્નશાખા કીર્તિર–પાટે) મુનિભદ્રસૂરિ (વડ.ગુણભદ્રપાટે) ૨૪૨, ૨૪૩ ૯૮ મુનિરત્નસૂરિ (બિડા. આ. આણંદપ્રભપાટે) મુક્તિવિજયગણિ/મૂલચંદજી ત. વિજય સંવિગ્ન શાખા બુદ્ધિવિજય/બુટેરાયજી- મુનિરત્નસૂરિ (પૂ. પુણ્યરત્નપાટે) ૧૭૯ પાટે) ૧૧૦, જુઓ મૂળચંદ મુનિરત્નસૂરિ (પૂ. પ્ર. શાખા સમુદ્રઘોષશિ.) મુક્તિસાગર (તા. સાગરશાખા પ્રારંભક રાજ- ૧૮૦ સાગરનું દીક્ષાનામ) ૯૪ મુનિરત્ન ઉપા. (ઉપ. સિદ્ધશિ.) ૨૦૬, ૨૦૮ મુક્તિસાગરસૂરિ (એ. રાજેંદ્રસાગરપાટે) મુનિરાજસૂરિ (સા.પૂ. ઉદયચંદ્રપાટે) જુઓ ૧૧૦, જુઓ મોતીચંદ મુનિચંદ્રસૂરિ મુગ્ધરાજ ૨૦૭ મુનિશેખરસૂરિ (પૂ.) ૧૭૮ મજ્જફર/મુજફરશાહ/મુઝફફરખાન પહેલો મુનિશેખરસૂરિ (રાજ. ધર્મ, જ્ઞાનચંદ્રપાટે) (ગુજરાતનો સુલતાન, સં.૧૫મી સદી) ૧૬૦, ૨૩૯ ૨૬૧, ૨૬૨ મુનિશેખરસૂરિ (વડ. નયચંદ્રપાટે) ૨૪૪ મુજ્જફર/મુજફરશાહ/મુઝફફરશાહ મુનિશેખરસૂરિ (સં. મહેંદ્રપ્રભશિ.) ૧૨૧ (ગુજરાતનો સુલતાન, સં.૧૬મી સદી) મુનિશેખરસૂરિ (પૃ.ત.રત્નપ્રભપાટે) ૭૬, ૭૮ ૮૫, ૨૬૧, ૨૬૨ મુનિશેખર ઉપા. (ઉપ. સિદ્ધશિ.) ૨૦૬ Page #321 -------------------------------------------------------------------------- ________________ i ૩૧૦ મુનિસિંહસૂરિ (પૂ.) ૧૭૯ મુનિસિંહ (બિડા.આ. ગુણરત્નપાટે) ૧૯૨ મુનિસુંદરસૂરિ (પૂ.) ૧૭૯ મુનિસુંદરસૂરિ (અં. મહેંદ્રપ્રભશિ.) ૧૨૩ મુનિસુંદરસૂરિ (ત. સોમસુંદરપાટે તથા શિ.) ૫૧, ૬૧, ૬૨, ૬૩, ૧૦૦; જુઓ મોહન નંદન મુનીશ્વરસૂરિ (પૂ. ભદ્રેશ્વરની પરંપરામાં) ૧૭૫ મુનીશ્વરસૂરિ (વડ. ભદ્રેશ્વરપાટે) ૨૪૪ મુનીંદ્રસોમસૂરિ/નરેંદ્રસોમસૂરિ (લ.ત. ગજસોમપાટે) ૮૮-૮૯ મુબારક (ખીલજી સુલતાન, સં.૧૩૭૩–૭૭) ૨૬૦ મુબારક (સૈયદ સુલતાન, સં.૧૪૭૮-૯૦) ૨૬૦ મુચિ ૨૦૧ મુરાંદેબાઈ ૧૫૦ મુંગાધરુ ૧૭૭ મુંજ (રાજા) ૨૩૮ મુંજાલ ૨૦૬ મૂલચંદ/મૂળચંદ(જી/ભાઈ) ૧૦૪, ૧૫૨, ૧૫૫, ૧૬૮ મૂળચંદ (ત. વૃદ્ધિવિજયપાટે વિજયધર્મનું જન્મનામ) ૧૧૧ જૈન ગૂર્જર કવિઓ: ૯ મૂલા વાચક (અં. રત્નપ્રભશિ.) ૧૨૬ મુલીબાઈ ૧૪૯ મૃગાદે ૩૭ મૃગાબાઈ ૧૫૫ મેઘશેઠ ૯૦ મેઘગણિ સ્થવિર (યુગ. સુહસ્તીપાટે) ૪૬; જુઓ ગુણસુંદરસૂરિ મેઘજી ૬૬ મેઘજી (ત. સાગર શાખા પ્રારંભક રાજસાગરનું જન્મનામ) ૯૪ મેઘજી (સ્થા. દરિયાપુરી સં. સોમજીપાટે) ૧૪૩ મેઘબાઈ ૧૧૦, ૧૫૬ મેઘરત્ન (પૂ. વિનયપ્રભપાટે મહિમાપ્રભનું દીક્ષાનામ) ૧૮૧ મેઘરત્નસૂરિ (ધં.આગમ. ધર્મરત્નપાટે) ૧૯૧ મેઘરથ ૨૨૮ મેઘરાજ ૨૪, ૨૧૩ મેઘરાજ (પૂ. વિનયપ્રભપાટે મહિમપ્રભનું જન્મનામ) ૧૮૧ મેઘરાજજી (સ્થા. ભરતપુરીય શાખા) ૧૭૦ મેઘરાજજી (ગુજ.લો. જગજીવનપાટે) ૧૩૯ મેઘરાજજી (સ્થા. સાયલા સં. દેવચંદ્રજીપાટે) ૧૫૭ મેઘરાજજી (સ્થા. લીંબડી. સં. લાધાજીપાટે) મૂળચંદજી (સ્થા. ધર્મદાસજીપાટે) ૧૪૭, ૧૪૮, ૧૫૪, ૧૫૫, ૧૫૭, ૧૬૫ ૧૫૦ મૂલચંદજી (ત. બુદ્ધિવિજય/બુટેરાયજી શિ.) જુઓ મુક્તિવિજયગણિ મૂલચંદજી/ખૂબચંદજી (ગુજ.લો. માણેકચંદજી- મેરુગિરિ (ઉપ. સિદ્ધશિ. ક્કકસૂરિનું પૂર્વનામ) મેઘસાગર ઉપા. (અં. રત્નસાગરશિ.) ૧૩૧ મેપા ૧૫૦ પાટે) ૧૪૨ ૨૦૮ મૂળચંદ્રજી (સ્થા. બોટાદ સં. હીરાચંદ્રજીશિ.) મેરુતંગસૂરિ (નાગ. ચંદ્રપ્રભશિ.) ૧૨૨ ૧૫૫, ૧૫૭ મેરુતંગસૂરિ (અં.મહેંદ્રપ્રભપાટે) ૧૨૧, ૧૨૨, મૂલજી ૨૫૮ ૧૨૩, ૧૨૬; જુઓ વસ્તિગકુમાર મેરુનંદન ઉપા. (ખ. જિનદેવશિ.) ૩૩ મેરુપ્રભસૂરિ (વડ. મહેંદ્રપાટે) ૨૪૪ મેરુવિજય (ત. રંગવિજયશિ.) ૯૦ મેલિંગ ૨૩૬ મેહજલ ૯૦ મૂલજી (સ્થા. સાયલા સેં. નાગજીપાટે) ૧૫૭ મૂલરાજ (સોલંકી રાજા) ૨૪૭, ૨૫૭ મૂલરાજ લઘુ (સોલંકી રાજા) ૨૫૭ મૂલરાજ (દીવનો રાજા) ૨૦૮ મૂલસિંઘ (રાજા) ૩૮ Page #322 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી મોખમસિંહજી (સ્થા. રતલામ શાખા કેશવજીપાટે) ૧૭૦ મોખરા ૧૮૮ મોદીન/મૌદીન (સુલતાન, સં.૧૨મી સદી) ૧૭, ૨૫૯ મોજદીન (સુલતાન, સં. ૧૪મી સદી) ૨૫૯ મોજીન/મવજુદ્દીન (ગુલામ સુલતાન, સં. ૧૩મી સદી) ૨૫૯, ૨૬૦ મોણસી. (સ્થા. કચ્છ સં. દેવરાજીપાટે લાધાજીશિ.) ૧૫૫ મોતીચંદ ૧૨૯ મોતીચંદ (ત. વિજય સંવિગ્ન શાખા મણિવિજય દાદાનું જન્મનામ) ૧૧૦ મોતીચંદ (અં. રાજેંદ્રસાગરપાટે મુક્તિસાગરનું જન્મનામ) ૧૨૯ મોતીબાઈ ૧૫૬, ૧૭૦ મોતીલાલજી ૧૭૦ મોતીલાલજી (લો/સ્થા, એકલિંગદાસજીપાટે) ૧૬૯ મોતીરામજી (સ્થા, પંજાબ સં. રામબક્ષજીપાટે) ૧૪૬ મોરારજી (સ્થા. દરિયાપુરી સં. જયચંદજીપાટે) ૧૪૩ મોરારજી (સ્થા. દરિયાપુરી સં. દ્વારકાદાસપાટે) ૧૪૩ મોરારજી (સ્થા. દરિયાપુરી સં. હર્પીસંહ/ હર્ષચંદ્રપાટે, નાનચંદ્રજીશિ.) ૧૪૩ મોહન (ત. વિજયરાજપાટે વિજયમાનનું જન્મનામ) ૯૧ મોહનદાસ ૭૧ મોહનનંદન (ત. સોમસુંદરપાટે મુનિસુંદરનું જન્મનામ) ૬૨ મોહનલાલ ૧૬૫ મોહનલાલજી (સ્થા. બરવાળા સં. ઉમેદ ચંદ્રજીપાટે) ૧૫૪ મોહનલાલજી (સ્થા. લીંબડી નાનો સં. Jai Education International ૩૧૧ ગોપાળજીપાટે) ૧૫૨ મોહનવિજય (ત. રૂપવિજયશિ.) ૯૮ મોંઘીબાઈ ૫૬ મૌજદીન (સુલતાન) જુઓ મોજદીન મૌદૂદ (સુલતાન) ૨૬૦ યક્ષ મહત્તર (હા. તત્ત્વાચાર્યશિ.) ૨૩૪ યક્ષ મહત્તર (ઉપ. સિદ્ધશિ.) ૧૯૭; જુઓ સાવદેવ ૧૯૭ ૧૬૯ યક્ષદેવસૂરિ (ઉપ. રત્નપ્રભપાટે) ૧૯૫, ૧૯૮ મોતીરામજી લો./સ્થા. મંગળસેનજીપાટે) યક્ષદેવસૂરિ (ઉપ. રત્નપ્રભપાટે, વીર સં.૮૪) ૧૯૫ યક્ષદેવસૂરિ (ઉપ. રત્નપ્રભપાટે, વીર સં. ૫૮૫) ૧૯૬ યક્ષદેવસૂરિ (ઉપ. રત્નપ્રભપાટે, સં.૫૦૦ આસ.) ૧૯૮ યક્ષ સ્થવિર (સુહસ્તિશિ.) ૪૬ યક્ષદત્તગણિ ક્ષમાશ્રમણ (હા. શિવચંદ્રપાટે) ૨૩૩ યક્ષદેવ (ઉપ.) ૨૧૩ યક્ષદેવસૂરિ (ઉપ. કક્કશિ., વીર સં.૩૭૩) ૧૯૫ યક્ષદેવસૂરિ (ઉપ. દેવગુપ્તપાટે? સં.૧૦૦ પછી) ૧૯૭ યક્ષદેવ મહત્તર (ઉપ. રત્નપ્રભમહત્તરપાટે) યજ્ઞદત્ત સ્થવિર (ભદ્રબાહુશિ.) ૪૫ યતીન્દ્રવિજય (ત. વિજયયતીન્દ્રનું દીક્ષાનામ) ૭૩ યશઃકીર્તિ (ખ. ?) ૨૧ યશઃ કીર્તિસૂરિ/યશોદેવસૂરિ (આ. સ્થાપક) ૧૮૫, ૧૮૬ યશચંદ્ર (આર્યરક્ષિતપાટે જયસિંહનું દીક્ષાનામ) ૧૧૭ યશવંતસૂરિ (રાજ. /ધર્મ વિજયચંદ્રપાટે) ૧૬૦ યશોઘોષસૂરિ (પૂ.ધર્મઘોષપાટે) ૧૭૬, ૧૭૭ યશોદા ૩૮, ૯૧, ૧૬૧ યશોદેવસૂરિ (પલ્લી., સં.૧૪૭૬-૧૫૧૩) ૨૧૯ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ જૈન ગૂર્જર કવિઓ: ૯ યશોદેવસૂરિ (રાજ. જિનચંદ્રશિ.) ૨૪૧ યશોભદ્ર સ્થવિર (સંભૂતવિજયશિ.) ૪૫ યશોદેવસૂરિ ઉપ. દેવગુરૂશિ) ૨૧૩, જુઓ યશોભદ્ર આચાર્ય (વૃત. હેમકલશસ્થાપિત) ધનદેવ ७६ યશોદેવસૂરિ (રાજ. નન્નસૂરિપાટે) જુઓ યશોવર્ધન ૧૯ - અજિતયશોદેવસૂરિ યશોવર્મન પ૩ યશોદેવસૂરિ (પલી. મહેશ્વરપાટે, સં.૧૬૦૦ યશોવિજય ઉપા. ત. નિયવિજયશિ.) ૭0, આસ.) ૨૨૦ ૯૮, ૧૦૮, ૧૧૧, ૧૧૩, ૧૮૧ યશોદેવસૂરિ (પલ્લી. મહેશ્વરપાટે, સં.૧૬૬૭- યાકિની પર ૮૧) ૨૨૦ યાજૂબાઈ ૧૬૩ યશોદેવસૂરિ/યશોભદ્રસૂરિ (રવિપ્રભપાટે) યુવાનસિંહજી (મહારાણા) ૭૩ ૧૫, ૪૯-૫૦, પ૩ (યશોભદ્ર એ ભૂલ યોગરાજ (રાજા) ૨૫૫, ૨૫૬ જણાય છે.) યોધા ૧૨૭ યશોદેવસૂરિ (પલ્લી. શાંતિપાટે, સં.૩૨૯- રઈઆ ૯૩ ૯૦?) જુઓ જસોદેવ રક્ષિતસૂરિ (આય) (જયસિંહ/વિજયચંદ્ર/ યશોદેવસૂરિ (પલ્લી. શાંતિપાટે, સં.પ૩૪) વીરચંદ્રપાટે, અંચલગચ્છપ્રવર્તક) ૧૧૫, ૨૧૭ ૧૧૬, ૧૧૭; જુઓ ગોદુ, વયજા/વિજયયશોદેવસૂરિ (પલ્લી. શાંતિપાટે, સં.૬૧૬) કુમાર, વિનયચંદ્ર (જયસિંહપાટે એ વધુ ૨૧૭ અધિકૃત) યશોદેવસૂરિ (પલ્લી. શાંતિપાટે, સં.૧૦૭૦) રક્ષિતસૂરિ (આય) (યુગ. વસૂરિશિ.) ૧૨, ૪૭, ૪૮, ૪૯, ૫૦, ૨૨૭, ૨૩૦ યશોદેવસૂરિ (પલ્લી. શાંતિપાટે, સં.૧૨૩૪) રક્ષિત સ્થવિર (સુહસ્તિશિ.) ૪૬ ૨૧૮ રઘુનાથજી (લોં. ભૂધરજીપાટે) ૧૬૬ યશોદેવસૂરિ (પલ્લી. શાંતિપાટે, સં.૧૪૮૮) રઘુનાથ (ના.લો. રાજસિંહશિ.) ૧૬૨ ૨૧૮ રઘુનાથજી (સ્થા. દરિયાપુરી . હીરાચંદજીયશોદેવસૂરિ (પલ્લી. શ્રીસૂરિપાટે) ૨૨૦ પાટે) ૧૪૦ યશોધન ૧૧૬ રઘુસેન ૫૪ યશોભદ્રસૂરિ (સાં. ઈશ્વરસૂરિપાટે) ૨૩૪, રજિયાબેગમ ૨૬૦ જુઓ જૂઓ બીબી ૨૩૫, જુઓ સુધમ, સુધર્મામુનિ રણછોડજી (સ્યા. બોટાદ સં. જસાજીશિ.) યશોભદ્રસૂરિ (પૂર્ણ. દત્તપાટે) ૨૩૭ ૧૫૫ યશોભદ્રસૂરિ (આ. ધર્મઘોષપાટે) ૧૮૭ રણછોડજી (સ્થા. ખંભાત સં. મંગળાઋષિયશોભદ્રસૂરિ (ધર્મ. ધર્મઘોષપાટે) ૧૧૭, પાટે) ૧૪૬ - ૨૪૦ રણછોડદાસ ૧૪૩ યશોભદ્રસૂરિ (મલ. મુનિચંદ્રપાટે) ૨૪૯ રણમલ ૧૫૧ યશોભદ્રસૂરિ (ના.ત. વાદિદેવસ્થાપિત રણમલ (સ્થા. લીંબડી સં. શામજીપાટે રૂપઆચાય) ૯૯, ચંદ્રજીનું જન્મનામ) ૧પ૧ યશોભદ્રસૂરિ (શવ્યંભવપાટે) ૮, ૪૫, ૨૨૯ રણશી (સ્થા. કચ્છ સં. હેમચંદ્રજીપાટે રત્નયશોભદ્રસૂરિ (વડ. સર્વદેવપાટે) પ૪-પપ, ચંદ્રજીનું જન્મનામ) ૧૫૬ પ૬, ૨૪૬ રતન (પુરુષ) ૩૭ - ૨૧૭ Page #324 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૧૩ રત્ન-ઋષિ (સ્થા. ઋષિ સં) ૧૪૫ રત્નપ્રભસૂરિ (વડ. વાદિદેવશિ.) ૯૯, ૨૪૨ રત્નસૂરિ (=રત્નસિંહ કે રત્નપ્રભ, રાજ.) રત્નપ્રભ મહત્તર (ઉપ. સિદ્ધપાટે) ૧૯૭ ધર્મ. ધર્મઘોષશિ.) ૨૩૯ રત્નપ્રભસૂરિ (ઉપ. સિદ્ધપાટે) ૧૯૬, ૧૯૮ રત્નકીર્તિસૂરિ (9.ત. ભુવનકીર્તિાિટે) ૮૪- રત્નપ્રભસૂરિ (પૂ. સોમપ્રભમાટે તથા શિ.) ૮૫; જુઓ રામજી, રાજકીર્તિ ૧૭૭ રત્નકુમાર (ત. રાજવિજયપાટે રત્નવિજયનું રત્નપ્રભસૂરિ (સ્વયંપ્રભપાટે, ઉપ. સ્થાપક) જન્મનામ) ૯૭ ૯૫, ૧૯૩–૯૫, ૧૧૮, ૨૦૯, ૨૧૦, રત્નચંદ્ર (ત. મુનિસુંદરપાટે રત્નશેખરનું ૨૧૪; જુઓ મણિરત્ન, રત્નચૂડ દીક્ષાનામ) ૬૩ રતનબાઈ ૧૦પ રતનચંદજી (સ્થા. હુકમીચંદજી સં.) ૧૬૪ રત્નમંડનસૂરિ (ત. લક્ષ્મીસાગરસ્થાપિત રત્નચંદ્રજી (સ્થા. લીંબડી સં. ગુલાબ- આચાર્ય) ૬૪ ચંદજીશિ.) ૧૫૧ રત્નરાજ (તા. વિજયરાજેંદ્રનું જન્મનામ) ૭૩ રત્નચંદજી (ગુજ.લોં. જગતચંદજીપાટે) ૧૪૨ રત્નવતી ૧૬૧ રત્નચંદ્રજી (સ્થા. રત્નચંદ્રજી સં.ના મૂળપુરુષ, રત્નવિજય (ત. વિજયરાજેદ્રનું દીક્ષાનામ) ૭૩ દુર્ગાદાસજીપાટે) ૧૬૮ રત્નવિજયસૂરિ (તા. રાજવિજયપાટે, રત્નરત્નચંદ્ર (પાર્શ્વ. સમરચંદ્રશિ.) ૧૦૩ શાખા પ્રારંભક) ૯૫, ૯૭; જુઓ રત્નરત્નચંદ્રજી (સ્થા. કચ્છ સં. હેમચંદ્રજીપાટે, કુમાર નાગચન્દ્રજીશિ.) ૧૫૬; જુઓ રણશી રત્નશેખર (? રત્નસાગર, એ. મુક્તિસાગરરત્નચૂડ વિદ્યાધર (ઉપ. રત્નપ્રભનું જન્મ- પાટે ?) ૧૩૦ નામ) ૧૯૩ રત્નશેખરસૂરિ (ત. મુનિસુંદરપાટે, ભુવનરત્નચૂલા સાધ્વી ૮૦ સુંદરશિ.) ૬૨-૬૩, ૬૪, ૧૦૦, ૧૦૬; રત્નદેવગણિ (વડ. હરિભદ્રશિ.) ૨૪૨ જુઓ રત્નચંદ્ર રત્નનિધાન (ખ. જિનચંદ્રશિ.) ૨૫ રત્નશેખરસૂરિ (વડ. રાજરત્નપાટે) ૨૪૪ રત્નપાલ ૪૧ રત્નશેખરસૂરિ (ના.ત. હેમતિલકપાટે) ૧૦૦, રત્નપાલ સા (કડ. તેજપાલપાટે) ૧૭૨ - ૧૦૧; જુઓ જયશેખર/રાજશેખરસૂરિ રત્નપ્રભસૂરિ (પૂ. અભયપ્રભપાટે) ૧૭૭ રત્નશેખરસૂરિ (પૂ.હેમપ્રભપાટે) ૧૭૬ રત્નપ્રભસૂરિ (રાજ. જિનેશ્વરશિ.) ૨૩૯ રત્નસમુદ્ર ઉપા. (ઉપ. સિદ્ધસૂરિશિ.) ૨૧૨ રત્નપ્રભસૂરિ (પૂ.પ્ર. શાખા દેવતિલકપાટે) રત્નસાગર ઉપા. (એ. કલ્યાણસાગરશિ.) ૧૮૦. ૧૩૧ રત્નપ્રભસૂરિ (રાજ./ધર્મ. દેવેંદ્રપાટે) ૧૬૦, રત્નસાગરસૂરિ (એ. મુક્તિસાગરપાટે) ૧૨૯૨૩૯ ૩૦ જુઓ રત્નશેખર રત્નપ્રભસૂરિ (ધર્મ. ધર્મઘોષપાટે) જુઓ રત્ન- રત્નસાગરસૂરિ (પૃ.ત. જયતિલકસ્થાપિત સૂરિ આચાય) ૭૯ રત્નપ્રભસૂરિ (વડ. ભદ્રેશ્વરપાટે?) ૨૪૪ રત્નસાગર (પૂ. રત્નશેખરપાટે) ૧૭૬ રત્નપ્રભસૂરિ (પૂ. ભુવનતિલકપાટે) ૧૭૬ રત્નસાગરસૂરિ/રત્નાકરસૂરિ (ના.ત. હેમહંસરત્નપ્રભસૂરિ (પૂ. મુનીશ્વરપાટે?) ૧૭૫ શિ.) ૧૦૧ રત્નપ્રભસૂરિ (વૃત. રત્નાકરપાટે) ૭૬, ૭૮ રતનસિંહ/રત્નસિંહ ૩૦, ૧૨૯, ૧૩૮ રત્નપ્રભસૂરિ (ના. રત્નાકરપાટે) ૨૩૬ રત્નસિંહસૂરિ (વૃત. જયતિલકપાટે) ૭૯ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ૮૦, ૮૧, ૮૨ રત્નસિંહસૂરિ (રાજ./ધર્મ. ધર્મ/ધર્મઘોષપાટે) ૧૬૦, ૨૩૯; જુઓ રત્નસૂરિ રત્નસિંહજી/રત્નાક૨/૨તનાગરજી (ગુજ.લો. શ્રીમલજીપાટે) ૧૪૦, ૧૪૧, ૧૪૨; જુઓ નાક૨ ઋષિ રત્નસિંહસૂરિ (અં. વલ્લભી શાખા હરિશ્ચંદ્ર પાટે) ૧૧૯ રતનસી ૩૭ ધર્મદાસજીની પરંપરા, રતનસી (ખ. જિનચંદ્રપાટે જિનવિજયનું જન્મનામ) ૩૭ રતનસી સ્થા. પચાણજીશિ.) ૧૫૨ રત્નસુંદરસૂરિ (પૂ. સૌભાગ્યરત્નપાટે, ગુણમેરુશિ.) ૧૭૬, ૧૭૯ રત્નસોમસૂરિ (લ.ત. કસ્તૂરસોમપાટે) ૮૯ રતના (સ્ત્રી) ૧૩૯ રત્ના/રતના (પુરુષ) ૨૨, ૮૦, ૮૧, ૧૩૩ રત્નાકરસૂરિ (આ.) ૧૮૯ રત્નાકરસૂરિ (ના. પદ્મચંદ્રપાટે) ૨૩૬ રત્નાકર (પૂ. મહેંદ્રપાટે?) ૧૭૫ રત્નાકરસૂરિ (વડ. રત્નપ્રભપાટે?) ૨૪૪ રત્નાકરસૂરિ (પૃ.ત. હેમકલશપાટે) ૭૫, ૭૬– ૭૭, ૭૮, ૮૧ રત્નાકરસૂરિ (ના.ત.-હેમહંસશિ.) જુઓ રત્નસાગરસૂરિ રતનાદે/રત્નાદે ૨૭, ૩૭, ૧૩૮, ૧૭૩ રત્નાધિપ (રાજા) ૨૫૫, ૨૫૬ રતનાદેવી/રત્નાદેવી ૧૬૧-૬૨, ૨૦૪ રથ- (આ) (વજ્રસ્વામીશિ.) ૪૯ રયણાદેવી ૨૫ રયણું (ના.લો. હીરાગરશિ.) ૧૬૦ રવચંદ સા (કડ. હેમચંદ્રપાટે) ૧૭૪ રવિચંદ્ર (અં. વિનયચંદ્રશિ.) ૧૨૬ રવિપ્રભસૂરિ (જયાનંદપાટે) ૧૫, ૫૨, ૨૧૪ રવિપ્રભસૂરિ (ધર્મ. યશોભદ્રપાટે) ૨૪૮ રવિસાગર (ત. સાગર સંવિગ્ન શાખા નેમિ સાગશિ.) ૧૧૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ રંગજી ૧૫૦ રંગજી (સ્થા. ક્ચ્છ સં. દેવજીપાટે) ૧૫૫ રંગવિજય (યતિ) ૨૬૨ રંગવિજયગણી (ખ. રંગ. શાખા પ્રવર્તક જિનરંગનું દીક્ષાનામ) ૨૭, ૩૬, ૪૨ રંગસાગ૨ (અં. માનસાગરશિ.) ૧૩૧ રંભા (બાઈ) ૧૪૧, ૧૪૩ રાઉત ૯૧ રાઉલદેવ ૨૫ રાઘવજી ૧૧૨ રાઘવજી (સ્થા. કચ્છ સં. રામજીપાટે) ૧૫૭ રાજકીર્તિ (વૃ.ત. ભુવનકીર્તિપાટે રત્નકીર્તિનું દીક્ષાનામ) ૮૪ રાજકીર્તિ (સા.પૂ. વિનયચંદ્રશિ.) જુઓ કીર્તિ રાજચંદ્રસૂરિ (પાર્શ્વ. સમરચંદ્રપાટે) ૧૩૦ રાજચંદ્રજી યતિ (ગુજ.લો. હેમચંદ્રજીપાટે) ૧૪૦ રાજતિલકસૂરિ (પૂ. મુનિતિલકપાટે) ૧૭૮, ૧૭૯ રાજના ૧૬૧ રાજપાલ ૧૦૩ રાજપાલ (પિ. વિમલપ્રભશિ.) ૨૪૮ રાજપ્રિયસૂરિ (ત. લક્ષ્મીસાગરશિ.) ૬૪ રાજરત્ન (લ.ત. જયરત્નશિ.) ૮૮ રાજરત્નસૂરિ (ના.ત./પાર્શ્વ. સોમરત્નપાટે) ૧૦૧, ૧૦૨, ૧૦૩ રાજરત્ન (ત. રત્નશાખા મલુકરત્નશિ.) ૯૮ રાજરત્નસૂરિ (વડ. મુનિનિધાન કે રત્નાકરપાટે?) ૨૪૪ રાજલદે ૧૧૭ રાજવલ્લભસૂરિ (ત. રાજવિજય શાખા પ્રવર્તક રાજવિજયનું અપનામ) જુઓ કક્કસૂરિ/રાજવિજયસૂરિ રાજવલ્લભ (રાજ. મહિચંદ્રશિ.) ૨૪૧ રાજવિજયસૂરિ (બિનં., પછી ત. રાજવિજય શાખા પ્રવર્તક) ૮૬; જુઓ કક્કસૂરિ રાજવિમલસોમસૂરિ (લ.ત. મુનીંદ્રસોમપાટે) જુઓ રાજસોમસૂરિ Page #326 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૧૫ રાજશેખરસૂરિ (મલ. શ્રીતિલકપાટે) ૨૪૯ રામજી ૬૭, ૯૧ રાજસમુદ્ર (ખ. જિનચંદ્રપાટે જિનરાજનું દીક્ષા- રામજી (પૃ.ત. ભુવનકીર્તિપાટે રત્નકર્તિનું નામ) ૨૬, ૩૬ જન્મનામ) ૮૪ રાજસાગરસૂરિ (તા. વિજયસેન પાટે, લબ્ધિ- રામજી (ત. વિજયસેન પાટે વિજયતિલકનું સાગરશિ., સાગરશાખા સ્થાપક), ૭૦, જન્મનામ) ૮૯ ૮૯, ૯૪; જુઓ મેઘજી, મુક્તિવિજય રામજી (સ્થા. ઉદેપુર સં. ઇચ્છાછશિ.) ૧૫૭ રાજસાગર (પિ. સૌભાગ્યસાગરશિ.) ૨૪૮ રામજી ઋષિ (સ્થા. બરવાળા સ. કાનજી પાટે) રાજસિંહ (ના.લ. લઘુરાજશિ.) ૧૬૨ ૧પ૪ રાજસી ૧૨૬ રામજી (સ્થા. કચ્છ સં. લાલજીપાટે), ૧૫૭ રાજસુંદર (ખ. પિ. શાખા જિનચંદ્રશિ.) ૩પ- એ રામદયાલજી (લોં. સ્થા. શીલારામજીપાટે) ૩૬ ૧૬૯ રાજસુંદર (9.ત. દેવરત્નશિ.) ૮૪, ૮૫ રામદેવ (રાજા) ૨૫૮ રાજસોમ ઉપા. (ખ. જિનભક્તિશિ.) ૨૮ રામબક્ષજી (સ્થા. પંજાબ સં. અમરસિંહજી રાજસોમસૂરિ/રાજવિમલસોમ (લ.ત. મુનદ્ર- પાટે) ૧૪૬ સોમપાટે) ૮૯ રામરત્ન (ત. વિજય તીંદ્રનું જન્મનામ) ૭૩ રાજાબાઈ ૯૪ રામરતનજી (સ્થા. ઉજ્જૈન શાખા કાશીરાજારામ ૨૯ રામજીપાટે) ૧૬૯ રાજેદ્રાચાર્ય ૨૦ રામલાલજી (સ્થા. પંજાબ સં. છજમલજીરાજેદ્રચંદ્ર(ખ.) ૨૧ પાટે) ૧૪૬ રાજેંદ્રસાગરસૂરિ (અં. પુણ્યસાગરપાટે) ૧૨૯ રામવિજય (ત. વિજયસેનપાટે વિજયતિલકનું રાણા ૮૭, ૧૫૦ દીક્ષાનામ) ૮૯ રાણોજી સિંધિયા ૧૬૯ રામવિજય ઉપા. (ખ. જિનભક્તિશિ.) ૨૮ રાધાદેવી ૧૪૬ રામસિંહ (ના.લો. ઉદયસિંહપાટે) ૧૬૧ રામ ૮૦ રામસી ૧૨૮ રામસૂરિ (ના. વર્ધમાનપાટે) ૨૩૬ રામા સા (કડ.) ૧૭૧ રામકીશનદાસજી (સ્થા. ચોથમલજી સં. રામસુખદાસજી (લોં. સ્થા. જૂનકરણજીપાટે) સંતોકચંદજીપાટે) ૧૬૮ ૧૬૯ રામકુમાર (બિવું. પછી ત. કક્ક/રાજવિજયનું રાયકરણ ૭૧ જન્મનામ) ૯૬ રાયકુંવર ૧૭૦ રામચંદ/દ્ર ૧૧૧, ૧૪૨ રાયચંદ ૭૦, ૧૬૧, ૧૭૨ રામચંદ્ર (મુનિચંદ્રશિ. વાદિદેવસૂરિનું દક્ષા- રાયચંદ (વિજય. ગુણસાગરશિ.) ૧૫૯ નામ) પ૬, ૯૯ રાયચંદજી લો. જયમલજીપાટે) ૧૬૫ રામચંદ્રસૂરિ (સા.પૂ. અભયચંદ્રપાટે) ૧૮૨ રાયચંદજી વિજય. દયાસાગરશિ.) ૧પ૯ રામચંદ્રજી (લોં. સ્થા. ગંગારામજી/ગાંગોજી- રાયચંદજી (તેરા. ભારમલજીપાટે) ૧૬૭ પાટે) ૧૬૯ રાયચંદજી (લ.ત. રત્નસોમપાટે) ૮૯ રામચંદ્રજી (સ્થા. ધર્મદાસજીશિ.) ૧૪૭, રાયસિંહ (ના.લો.) ૧૬૧ ૧૬૯ રાસલ ૧૯ રામચંદ્રસૂરિ (પૂર્ણ. હેમચંદ્રપાટે) ૨૩૭-૩૮ રિણમલ ૩૭ • Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ રીડી ૧૭૨ રેવાભાઈ ૧૪૩ રુદ્રસોમા ૧૨, ૨૩૦ રોડમલજી (સ્થા. કોટા સં. છગનલાલજીપાટે) સુંદપાલ ૨૨ ૧૬૪ રૂકમદીન/રૂકનુદીન (સુલતાન) ૨૫૯, ૨૬૦ રોડીમલજી (લોં. સ્થા. પુરામલજીપાટે) ૧૬૯ રૂડીબાઈ) ૬૪, ૮૮, ૧૦૬, ૧૪૦ રોહગુપ્ત (ત્રરાશિક નિલવમતના જન્મદાતા) રૂપચંદ્ર ૨૮ ૧૧ રૂપચંદ્ર (ખ. જિનરાજપાટે જિનરત્નનું જન્મ- રોહગુપ્ત સ્થવિર (મહાગિરિશિ.) ૪૬ નામ) ૨૭ રોહગુપ્ત સ્થવિર (સુહસ્તિશિ.) ૪૬ રૂપચંદ (લોં.) ૧૪૨ લકા/લુકા/લોંકાશાહ ૧-૩૩, ૧૩૪ રૂપચંદ્ર (ખ. લઘુ ભટ્ટારક શાખા જિનરાજ- લકો (લોં?) ૧૩૭ શિ.) ૩૬ લખા ૨૯ રૂપચંદ સા. (કડ. રવચંદપાટે) ૧૭૪ લક્ષપતિ ૨૦૬ રૂપચંદ્રજી (સ્થા. લીંબડી સં. શામજીપાટે) લક્ષ્મણ ૨૫ ૧પ૧; જુઓ રણમલ લક્ષ્મણ (ત. આનંદવિમલપાટે વિજયદાનનું રૂપચંદ (ના.લો. હીરાગરપાટે) ૧૬૦ જન્મનામ) ૬૬ રૂપજી ૨૬, ૩૭, ૯૪ લક્ષ્મીબાઈ) ૧૯, ૧૬૧, ૧૬૩, ૨૪૧, ૨૪૫ રૂપજી (ગુજ.લોં. સરવાજીપાટે) ૧૩૪, ૧૩૫, લક્ષ્મીકલ્લોલ (ત. આગમમંડન–હર્ષકલ્લોલ૧૩૬ શિ.) ૮૬ (આગમગચ્છ એ ભૂલ) રૂપવિજયગણિ (ત. વિજય સંવિગ્ન શાખા લક્ષ્મીકુમાર વાચનાચાર્ય (ઉપ. સિદ્ધશિ.) પદ્મવિજયપાટે) ૧૦૯ ૨૦૬ રૂપશ્રી (સર્વદેવપાટે) જુઓ દેવસૂરિ લક્ષ્મીચંદ ૧૫૧ રૂપસિંહજી (ગુજ.લો. જશવંતજીપાટે) ૧૩૭, લક્ષ્મીચંદ્રસૂરિ (પૂ.) ૧૮૩ ૧૩૮ લક્ષ્મીચંદ્ર (રુદ્ર. દેવેંદ્રશિ.) ૪૦ રૂપશી/સી (ભાઈ) ૨૭, ૩૨, ૧૫૩ લક્ષ્મીચંદ્ર (વટ.પૂ. ભાનુમેરુશિ.) ૧૮૩ રૂપાસેના ૨૨૮ લક્ષ્મીચંદ્ર (ના.લો. હર્ષચંદ્રપાટે) ૧૬૨ રૂપા ૮૬ લક્ષ્મીચંદ્રસૂરિ (પૂ. હેમચંદ્રપાટે) ૧૭૮ રૂપાઈ ૬૯ લક્ષ્મીદેવી ૧૪૬ રૂપાદે ૩૨ લક્ષ્મીનિવાસસૂરિ (ના.ત. હેમહંસપાટે) ૧૦૧ રૂપાદેવી ૧૧૨, ૧૬૫, ૧૬૮, ૨૧૩ લક્ષ્મીપતિસિંહ ૩૧ રેખરાજજી (સ્થા.) ૧પ૩ લક્ષ્મીપ્રભસૂરિ (પૂ.) ૧૭૯ રેવતિ/રેવતીમિત્ર યુગ. નાગેન્દ્રપાટે તથા લક્ષ્મીભદ્રગણિ (લ.ત. સોમવિમભશિ.) ૮૮ શિ.) ૪૭, પર, ૨૩૦–૩૧ (નાગહસ્તી- લક્ષ્મીરત્નસૂરિ (ત. કમલકલશ શાખા) ૯૭ પાટે એ ભૂલ) લક્ષ્મીલાભ (ખ. જિનભક્તિપાટે જિનલાભનું રેવતી નક્ષત્ર (વા. નાગહસ્તીપાટે) ૨૨૮ દીક્ષાનામ) ૨૮ રેવતીમિત્ર (યુગ. નાગેંદ્રસિ. તથા પાટે) જૂઓ લક્ષ્મીવતી ૯ રેવતિ લક્ષ્મીવર્ધનસૂરિ (ઉપ./દ્વિવું. વિનયવર્ધનપાટે) રેવતીમિત્ર (યુગ. શીલમિત્રપાટે) ૨૩૨ ૨૧૪ રેવતીમિત્ર (યુગ. સ્કંદિલપાટે) ૨૩૦ લક્ષ્મીવિજય (તા. વિજય સંવિગ્ન શાખા Page #328 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૧૭ આત્મારામજીશિ.) ૧૧૨ ૧૭૮ લક્ષ્મીવિમલ/લખમીવિમલ (લ. વિમલ શાખા લલિતપ્રભસૂરિ (પૂ. પ્ર. શાખા તિલકપ્રભ કતિવિમલશિ. પછીથી સુમતિસાગરપાટે પાટે) ૧૮૦ વિબુધવિમલ) ૯૩, ૧૧૩ લલિતપ્રભસૂરિ (પૂ. પ્ર. શાખા વિદ્યાપ્રભપાટે) લક્ષ્મીશ્રી (તા. આણંદશાખા વિજયધનેશ્વર- ૧૮૧ શિષ્યા) ૯૩ લલિતાદે ૯૧ લક્ષ્મીસાગરસૂરિ (ક) ૨૩૪ લલ્લુભાઈ ૧૪૪ લક્ષ્મીસાગરસૂરિ પિ.) ૨૪૮ લવજી ૭૨, ૧૫૧ લક્ષ્મીસાગરસૂરિ (મલ. ગુણસાગરપાટે) ૨૫૦ લવજી ઋષિ લોં./સ્થા. પોતાની પરંપરાના લક્ષ્મીસાગરસૂરિ (ત. રત્નશેખરપાટે) ૬૩- સ્થાપક) ૧૪૩, ૧૪૮, ૧૪૫, ૧૪૭, ૬૪, ૬૫, ૧૦૬, ૧૦૭; જુઓ દેવરાજ ૧૬૨ લક્ષ્મીસાગરસૂરિ (તા. સાગર શાખા વૃદ્ધિ- લવજી (ગુજ.લોં. કલ્યાણશિ.) ૧૩૯ સાગરપાટે) ૯૪, ૯૫, જુઓ ધનજી, લવજી (સ્થા. લીંબડી સં. દેવચંદજીપાટે) ૧૫o નિધિસાગર લવણપ્રસાદ ૨૫૮ લખમણ ૮૭, ૮૮, ૧૩૮ લહિર ૧૧૯ લખમસી ૧૩૩, ૧૩૪ લહુવાજી ૧૪૦ લખમાદે ૧૩૮ લહૂજી (કડ. કલ્યાણપાટે) જુઓ લઘુજી લખમાદેવી ૩ર લાખણદે ૧૨૪ લખમીચંદ ૯૪, ૧૭૪ લાખો (સિરોહીનો રાજા) ૧૦૬ લખમીચંદ (તા. સુમતિસાગરપાટે વિબુધ- લાછલદેવી ૯, ૩૮ વિમલનું જન્મનામ) ૯૩ લાછલબાઈ ૧૩૦, ૧૭૪ લક્ષ્મીચંદ (ગુજ.લોં. વાલ/બાલચંદજીશિ.) લાડકીબાઈ ૬૮ ૧૪૨ લાડકુંવર ૧૦૮ લખમીવિમલ (તા. સુમતિસાગરપાટે વિબુધ- લાડણ ૨૨૯ વિમલનું દિક્ષાનામ) જુઓ લક્ષ્મીવિમલ લાડમદે ૧૬૧ લઘુજી/લહૂજી સા (કડ, કલ્યાણપાટે) ૧૭૩ લાધાજી (સ્થા. કચ્છ સં.) ૧૫૫ લઘુરાજ ઋષિ (ના.લોં ભોજરાજશિ.) ૧૬૨ લાધા સા (કડ. થોભણવાટે) ૧૭૩-૭૪ લતીફખાન (ગુજરાતનો સુલતાન) ૨૬૨ લાધાજી (સ્થા. લીંબડી સં. દીપચંદજીપાટે) લધુમલ. ૧૬૧ ૧પ૦. લબ્ધિચંદ્રસૂરિ (પાર્થ. વિવેકચંદ્રપાટે) ૧૦૪ લાલચંદ ૩૦, ૪૦૯, ૧૨૯ લબ્લિનિધાન ઉપા. (ખ. જિનકુશલશિ.) ૨૧ લાલચંદ્ર (ખ. જિનભક્તિપાટે જિનલાભનું લબ્ધિરાજ (સા.પૂ. વિદ્યાચંદ્રશિ.) ૧૮૨ જન્મનામ) ૨૮ લબ્ધિવિજય (પૂ. લક્ષ્મીચંદ્રશિ.) ૧૮૩ લાલચંદજી (લોં. સ્થા. જીવરાજપાટે) ૧૬૨ લબ્ધિવિજય ઉપા. (ત. વિજય રત્નશિ.) ૭૨ લાલચંદજી (સ્થા. હુકમીચંદજી સં. દોલતલબ્ધિસાગરસૂરિ (9.ત. ઉદયસાગરપાટે) ૮૩ રામજીપાટે) ૧૫૮ લબ્ધિસાગર (તા. ધર્મસાગરશિ.) ૯૪ લાલજી(ભાઈ) ૯૧, ૧૩૧, ૧પ૬ લબ્ધિસુંદરસૂરિ (વટ.પૂ. દેવસુંદરપાટે) ૧૮૩ લાલજી (લોં.) ૧૩૭, ૧૪૧ લલિતપ્રભસૂરિ (પૂ. સંભવતઃ તિલકપ્રભપાટે) લાલજી (સ્થા. હુકમીચંદજી સં. ચોથમલજી Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ પાટે) ૧૫૮ વસેનસૂરિ/વયરસેનસૂરિ (યશોભદ્રપાટે) લાલજી (અ. વિવેકસાગરશિ.) ૧૩૧ ૧૮૭, ૧૮૮, ૧૮૯ લાલજી (સ્થા. કચ્છ સં. શામજીપાટે) ૧૫૭ વજૂસેનસૂરિ (.ત. વિજયચંદ્રશિ.) ૭૬ લાલજી (એ. હેમસાગરશિ.) ૧૨૭ વાગજી/બજરંગજી (લોં. કેશવજીપક્ષ) લાલી ૭૦ ૧પ૪ લાવણ્યકતિ ઉપા. (અં. કીર્તિશાખા જય- વટેશ્વર ક્ષમાશ્રમણ (હા. યક્ષદાશિ. તથા કીતિશિ.) ૧૨૪ પાટે, થારા. પ્રવર્તક) ૨૩૩ લાવણ્યભદ્ર ૭૫ વણવીર (રાજા) ૧૧૯ લાવણ્યસમય (ત.સમયરત્નશિ.) ૧૩૪, ૧૯૧ વણારસીજી (સ્થા. બરવાળા સં. પુરુષોત્તમજીલાવણ્યસિંહ ૨૦૭ પાટે, મૂળચંદજીશિ.) ૧૪૭, ૧૫૪ લીલાદે ૧૨૫ વદનાં ૧૬૮ લીંબા શેઠ ૧૨૦, ૨૬૩ વનરાજ (રાજા) પ૩, ૨૫૫, ૨૫૬ લુકા/લોંકાશાહ (લુકામતના સ્થાપક) ૬૩, વનવાસી જુઓ સમતભદ્ર ૧૩૩, ૧૬૦, જુઓ લકા વનાજી (સ્થા. બરવાળા સં. મૂળચંદજીશિ.) લુંઢક ૨૦૬ ૧૪૭, ૧૪૮, ૧પ૪ લૂણકરણ ૧૬૦ વનાં ૧૦૮ લોકપાલજી/લોકમલજી (સ્થા. હુકમીચંદજી વયજા/વિજયકુમાર (અં. જયસિંહપાટે આર્ય સં. પરશુરામ/ફરશુરામપાટે) ૧૫૭, - રક્ષિતનું મૂળનામ) ૧૧૭ ૧૬૪ વયર ૮૦ લોકહિતાચાર્ય ૨૩ વયરસિંહ ૮૦, જુઓ વઈરસિંહ, વૈરસિંહ લીલાગર ૨૧૨ વયરસિંહ (માલવેશ્વર) ૫૦ લોહિત્યસૂરિ (વા. ભૂતદિત્રપાટે) ૧૩, ૨૨૯ વયરસેનસૂરિ (યશોભદ્રપાટે) જુઓ વસેનલોંકા શાહ/લીંકા (લોકાગચ્છપ્રવર્તક) ૨૩, સૂરિ ૧૩૩, ૧૩૪, ૧૩પ, ૨૪૧, જુઓ લકા, વરજાંગ ૧૫૬ લુંકા વરદરાજ (ના.ત./પાડ્યું. પાર્જચંદ્રશિ. વિજયવઈરસિંહ ૧૨૧, જુઓ વયરસિંહ, વૈરસિંહ દેવનું જન્મનામ) ૧૦૨ વષ્ણુજી/બક્ષુજી (સ્થા. ઋષિ સં. કાલાપાટ) વરસંગજી (લોં. વરસિંઘજી?) ૯૦ ૧૪૫ વરસિંઘજી (લઘુ) (ગુજ.લોં. વડા વરસિંઘજીવખતાદે ૧૦૪ ની પાટે) ૧૩૬, ૧૩૭ વચ્છરાજ ૨૩, ૨૯, ૩૨, ૩૬ વરસિંઘજી (વડા) (ગુજ. ભેં. જીવજી/ વચ્છરાજ (પાર્શ્વ. રત્નચંદ્રશિ.) ૧૦૩, ૧૧૪ જીવાજીપાટે) ૧૩૬, ૧૩૭. વચ્છા ૨૫ વર્ધમાન ૯૪, ૧૨૬, ૧૫૧ વસૂરિ (કો.) ૨૧૬ વર્ધમાન ઉપા. (ઉપ. દેવગુપ્તનું પૂર્વનામ) વજૂસ્વામી (સિંહગિરિપાટે, યુગ. ભુદ્રગુપ્તશિ, ૨૦૪ વજૂશાખાના જન્મદાતા) ૧૧, ૧૫, ૪૭, વર્ધમાનસૂરિ (રાજ. અજિતસિંહપાટે) ૨૩૮, ૪૮, ૪૯, ૫૦, ૧૯૬, ૨૦૭, ૨૨૭, ૨૩૯, ૨૪૧ ૨૩૦. વર્ધમાન (ના.લો. આસકરણપાટે) ૧૬૧ વજુસેનસૂરિ (ના.ત.જયશેખરપાટે) ૯૯, ૧૦૦ વર્ધમાનસૂરિ (ઉદ્યોતનપાટે, ખ.ના પ્રથમ Page #330 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૧૯ સૂરિ) ૧૫, ૧૬, ૧૭, ૩૪, પ૩ યશોવાદિસૂરિ વર્ધમાનસૂરિ (રુદ્ર. જયાનંદપાટે, અભયદેવ- વાદિચંદ્ર (ગુણચંદ્રનું વિશેષણ?) ૨૩૯ શિ.) ૪૦-૪૧ વાદિદેવસૂરિ (વડ. મુનિચંદ્રપાટે) ૨૪૨, વર્ધમાનસૂરિ (પૂ. ધર્મઘોષપાટે) ૧૭૬ ૨૪૩, ૨૪૫, જુઓ દેવસૂરિ(વાદી) વર્ધમાનસૂરિ (ના.ત. વાદિદેવસ્થાપિત વાના ૯૪ આચાય) ૯૯ વાલચંદજી/બાલચંદજી (ગુજ.લોં. ભાગવર્ધમાનસૂરિ (ના. વિજયસિંહપાટે) ૨૩૬ ચંદ્રજીપાટે) ૧૪૧, ૧૪૨ વર્ધમાનસૂરિ (ના. વીરપાટે) ૨૩૬ વાલજી (સ્થા. ધર્મદાસજી પરંપરા ગુલાબવર્ધમાનસૂરિ (ચંદ્ર. શાંતિપાટ, ભરવછેવાલ- ચંદજીપાટે) ૧૪૮, ૧૫૭ ગચ્છ સ્થાપક) ૨૧૭ વાલબાઈ ૧૪૯ વર્ધમાનસંગ ૧પ૩ વાલમબાઈ ૧૪૮ વલ્લભસૂરિ (એ. વલ્લભી શાખા પ્રવર્તક) ૧૧૯ વાલાદે ૧૦૨ વલ્લભરાજ (રાજા) ૨૫૬ વાલીબાઈ ૧૬૩ વલ્લભવિજય ત. વિજય સંવિગ્ન શાખા વાસણ/વાસો ત. વિજયસેનપાટે વિજયદેવનું વિજયવલ્લભનું દીક્ષાનામ) ૧૧૨ જન્મનામ) ૭૦ વસનજી ૯૨ વાસવ. ૩ વસરામજી (સ્થા. ધ્રાંગધ્રા સં. ભૂખણજીશિ.) વાસા ૧૪૧ ૧પ૪ વાસુદેવસૂરિ (સાં. યશોભદ્રશિ, હન્દુડીવસુભૂતિ ૭ ગચ્છ-સ્થાપક) જુઓ બલિભદ્રસૂરિ વસ્તા ૧૨૫, ૧૭૨ વાસુદેવસૂરિ (ઉપ. વીરદેવપાટે) ૧૯૭ વસ્તાજી (સ્થા. કચ્છ સં. જસરાજજીપાટે) વાસો જુઓ વાસણ ૧૫૭. વાહડદે ૨૪૩ વસ્તિગકુમાર (સં. મહેંદ્રપ્રભપાટે મેરૂતુંગનું વાહડદેવ ૧૦૨ જન્મનામ) ૧૨૩ વાહડદેવી ૧૮ વસ્તુપાલ ૯૪, ૧૭૦, ૧૭૨ વાહલાદેવી ૨૩ વસ્તુપાલ (મંત્રી) પ૭, ૫૮, ૭૪-૭૫, ૨૩૬, વિક્રમરાજા/વિક્રમાદિત્ય (સમ્રાટ) ૧૦, ૧૫, ૨૪૯, ૨૫૮ ૪૫, ૭૯, ૨૨૧, ૨પ૩, ૨૫૪, ૨પપ વસ્તુપાલ (ના.લોં. વૈરાગરપાટે) ૧૬૧ વિક્રમસૂરિ (દવાનંદપાટે) ૧૪, પ૧ વાક્યતિરાજ પ૩ વિક્રમચરિત્ર/ધર્માદિત્ય (રાજા) ૨પ૩ વાભટ્ટ (ઉદયનમંત્રીપુત્ર) ૯૯ વિક્રમાદિત્ય જુઓ વિક્રમ (રાજા) વાઘજી ૯૧, ૯૪ વિગ્રહરાજ ચોથો (રાજા) ૨૪૦ વાઘજી (ત. હેમવિમલપાટે આનંદવિમલનું વિજપાર (સ્થા. કચ્છ સં. વ્રજપાલજીનું જન્મજન્મનામ) ૬૬ નામ) ૧પપ વાઘણ ૭૯ વિજયઉદયસૂરિ (તા. આણંદ. શાખા વિજયવાઘા ૧૬૫ પ્રતાપપાટે) ૯૧-૯૨ વાછડા શાહ ૯૭ વિજયઋદ્ધિસૂરિ (તા. આણંદ. શાખા વિજયવાગિ ૧૮ માનપાટે) ૯૧; જુઓ જશવંત, સુરવિજય વાદિસૂરિ (રાજ. નન્નપાટે) જુઓ અજિત- વિજયકમલસૂરિ (ત. વિજય સંવિગ્ન શાખા Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ મુક્તિવિજય/મૂલચંદજીપાટે) ૧૧૧; જુઓ કલ્યાણચંદ વિજયકલ્યાણસૂરિ (ત. વિજયદેવેંદ્રપાટે) ૭૩ વિજયકલ્યાણસૂરિ (ત. વિજયમુનિચંદ્રપાટે) ૧૧૦, ૭૩ વિજયકીર્તિસૂરિ (પાર્શ્વ. વિનયકીર્તિપાટે) ૧૦૨ વિજયકુમાર (અં. જયસિંહપાટે આર્યરક્ષિતનું જન્મનામ) જુઓ વયજા વિજયકુલ ઉપા. (લ.ત. સૌભાગ્યહર્ષશિ. ?) ૮૬ વિજયકેસરસૂરિ (ત. વિજય સંવિગ્ન શાખા વિજયકમલપાટે) ૧૧૧; જુઓ કેશવજી વિજયક્ષમાસૂરિ (ત. વિજયરત્નપાટે) ૭૧– ૭૨ જુઓ ખીમસી, ખિમાવિજય વિજયચંદ ૧૬૩ વિજયચંદ્ર ઉપા. (અં. જયસિંહપાટે આર્ય રક્ષતસૂરિનું દીક્ષાનામ) ૧૧૬, ૧૧૭; જુઓ વિજયચંદ્રસૂરિ (ચંદ્રપ્રભપાટે) વિજયચંદ્રસૂરિ (પૂ.) ૧૭૯ વિજયચંદ્રસૂરિ (પૂ. ચંદ્રપ્રભપાટે, અંચલગચ્છ સ્થાપક) ૧૭૫ (માહિતી. શંકાસ્પદ, સંભવતઃ આ પૂર્વેના વિજયચંદ્ર ઉપા.) વિજયચંદ્રસૂરિ (વૃ.ત. પ્રારંભક, દેવભદ્રશિ.) ૫૮, ૫૯, ૭૩-૧૬ વિજયચંદ્રસૂરિ (નરચંદ્રપાર્ટ) ૧૧૫, ૧૧૬ વિજયચંદ્ર/વિજયસિંહ/વિજયેન્દુસૂરિ (રુદ્ર. પદ્મચંદ્રપાટે) ૩૯ વિજયચંદ્રસૂરિ (રાજ./ધર્મ. પદ્મશેખરપાટે) ૨૩૯ નિજયચંદ્રસૂરિ (સા.પૂ. પુણ્યચંદ્રપાટે) ૧૮૨ વિજયચંદ્રસૂરિ/વિજયેન્દુસૂરિ (વડ. ભદ્રેશ્વરપાટે) ૨૪૨ વિજયચંદ્રસૂરિ (રાજ. /ધર્મ. મલયચંદ્રપાર્ટ) ૧૬૦ વિજયચંદ્ર (ગુજ.લો. વાલ/બાલચંદજીશિ.) ૧૪૨ વિજયચંદ્રસૂરિ (સર્વદેવ-સ્થાપિત આચાર્ય) ૫૪ વિજયચંદ્રસૂરિ (મલ. હેમચંદ્રપાટે) ૨૪૯ જૈન ગૂર્જર કવિઓ : ૯ વિજયજયંતસેનસૂરિ (ત. વિજયવિદ્યાચંદ્રપાટે) ૭૪ વિજયજિનેંદ્રસૂરિ (ત. વિજયધર્મપાટે) ૭૨ ૭૩ વિજયતિલકસૂરિ (વ.ત. રત્નાકરગચ્છ ભૃગુકચ્છીય શાખા) ૭૭ વિજયતિલકસૂરિ (ત. આણંદશાખા વિજયસેનપાટે) ૭૦, ૮૯; જુઓ રામજી, રામવિજય વિજયતીર્થંદ્રસૂરિ (ત. વિજયધનચંદ્રપાટે) ૭૪ વિજયદયાસૂરિ (ત. વિજયક્ષમાપાટે) ૭૨ વિજયદાનસૂરિ (ત. આનંદિવમલપાટે) ૬૬, ૬૭, ૬૯, ૯૬; જુઓ ઉદયધર્મ, લક્ષ્મણ વિજયદાનસૂરિ (ત. વિજય સંવિગ્ન શાખા વીરવિજયશિ.) ૧૧૨ વિજયદેવ ૨૦૬ વિજયદેવસૂરિ (પાર્શ્વ. સંભવતઃ પુણ્યરત્નશિ.) ૧૦૧, ૧૦૨; જુઓ વરદરાજ વિજયદેવસૂરિ (ત. વિજયસેનપાટે) ૬૯, ૭૦, ૭૧, ૮૯, ૯૪, ૧૦૮; જુઓ વિદ્યાવિજય વિજયદેવેંદ્રસૂરિ (ત. વિજયજિનેંદ્રપાર્ટ) ૭૩ વિજયદેવેંદ્રસૂરિ (ત. આણંદ શાખા, વિજયલક્ષ્મીપાટે) ૯૨ વિજયધનચંદ્રસૂરિ (ત. વિજયરાજેંદ્રપાટે) ૭૩, ૭૪ વિજયધનેશ્વરસૂરિ (ત. આણંદ શાખા વિજયસુરેંદ્રપાટે) ૯૩ વિજયધરણેદ્રસૂરિ (ત. વિજયદેવેંદ્રપાટે) ૭૩ વિજયધર્મસૂરિ (વ.ત. રત્નાકરગચ્છ ભૃગુકચ્છીયશાખા વિજયતિલકપાટે) ૭૭ વિજયધર્મસૂરિ (ત. વિજયદયાપાટે) ૭૨ વિજયધર્મસૂરિ (ત. વિજય સંવિગ્ન શાખા વિજયપ્રતાપશિ.) ૧૧૧ વિજયધર્મસૂરિ (ત. વિજય સંવિગ્ન શાખા વૃદ્ધિવિજય /વૃદ્ધિચંદ્રપાટે) ૧૧૧; જુઓ મૂળચંદ, ધર્મવિજય વિજયનીતિસૂરિ (ત. વિજય સંવિગ્ન શાખા) Page #332 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૨૧ ૧૦૯ વિજયરાજેંદ્રસૂરિ (ત. વિજયપ્રમોદપાટે) ૭૩, વિજયનેમિસૂરિ (તા. વિજય સંવિગ્ન શાખા ૧૪૪; જુઓ રત્નવિજય વૃદ્ધિચંદ્રજીશિ.) ૧૧૧ વિજયરામચંદ્રસૂરિ (ત. વિજય સંવિગ્ન શાખા વિજયપાલ (મંત્રી) ૭૪ વિજયપ્રેમશિ.) ૧૧૨-૧૩ વિજયપ્રતાપસૂરિ (તા. આણંદ. શાખા વિજય- વિજયલક્ષ્મીસૂરિ (તા. આણંદ. શાખા વિજયઋદ્ધિપાટે) ૯૧ સૌભાગ્યપાટે) ૯૧-૯૨; જુઓ સૂરચંદ, વિજયપ્રતાપસૂરિ (લ. વિજય સંવિગ્ન શાખા સુવિધિવિજય | વિજયમોહનશિ.) ૧૧૧ વિજયલબ્ધિચંદ્રસૂરિ (તા.વિજયતીર્થોદ્રપાટે) વિજયપ્રભસૂરિ (ગુણસમુદ્રપાટે) ૧૧૫, ૧૧૬ ७४ વિજયપ્રભસૂરિ (ત. વિજયદેવપાટે) ૭૦, ૭૧, વિજયવલ્લભસૂરિ (તા. વિજયસંવિગ્ન શાખા ૯૩, ૧૦૮; જુઓ વીરવિજય હર્ષવિજયશિ.) ૧૧૨; જુઓ છગનલાલ, વિજયપ્રમોદસૂરિ (ત. વિજયકલ્યાણપાટે) ૭૩ વલ્લભવિજય વિજયપ્રેમસૂરિ (તા. વિજય સંવિગ્ન શાખા વિજયવિદ્યાચંદ્રસૂરિ (તા.વિજયયતીંદ્રપાટે) ૭૪ વિજયદાનશિ.) ૧૧૨ વિજયવિદ્યાનંદસૂરિ (તા. આણંદ શાખા વિજયવિજયભૂપેદ્રસૂરિ (ત. વિજયધનચંદ્રપાટે) ૭૩; ધનેશ્વરપાટે) ૯૩ જુઓ દેવીચંદ, દીપવિજય વિજયસમુદ્રસૂરિ/વિજયસુરેંદ્રસૂરિ (ત. વિજયમહેંદ્રસૂરિ (તા. આણંદ. શાખા વિજય- આણંદ. શાખા વિજયમહેંદ્રપાટે) ૯૨-૯૩ - દેવેંદ્રપાટે) ૯૨ વિજયસાગર (વિજય. વિનયસાગરને સ્થાને વિજયમાનસૂરિ (તા. આણંદ. શાખા વિજય- થયેલી ભૂલ) ૧૫૯ રાજપાટે) ૯૧, જુઓ મોહન, માનવિજય વિજયસિદ્ધિસૂરિ (ત. વિજય સંવિગ્ન શાખા વિજયમુનિચંદ્રસૂરિ (ત. વિજયરાજપાટે) ૭૩ મણિવિજયપાટે) ૧૧૦ વિજય મોહનસૂરિ (ત. વિજય સંવિગ્ન શાખા વિજયસિંહ ૨૦ વિજયકમલશિ.) ૧૧૧ | વિજયસિંહસૂરિ (વડ. અજિતદેવપાટે) પ૭વિજયયતીંદ્રસૂરિ (ત. વિજયભૂપેંદ્રપાટે) ૭૩; ૫૮, ૨૪૬ જુઓ રામરત્ન, યતદ્રવિજય વિજયસિંહસૂરિ (પૂ. ચંદ્રપ્રભપાટે) ૧૭૫ વિજયયશોદેવસૂરિ (ત. વિજય સંવિગ્ન શાખા વિજયસિંહસૂરિ (રાજ. જિનચંદ્રશિ.) ૨૪૧ | વિજયધર્મશિ.) ૧૧૧ વિજયસિંહસૂરિ (ના. ધનેશ્વરપાટે) ૨૩૬ વિજય રત્નસૂરિ (પૃ.ત. રત્નાકરગચ્છ ભૃગુ- વિજયસિંહસૂરિ (ત વિજયદેવપાટે) ૬૯, ૭૦, કચ્છીય શાખા વિજયધર્મપાટે) ૭૭ ૭૧, ૧૦૮; જુઓ કર્મચંદ્ર, કનકવિજય વિજય રત્નસૂરિ (ત. વિજયપ્રભપાટે) ૭૧- વિજયસિંહસૂરિ પિ. શાંતિપાટે) ૨૪૭ ૭૨; જુઓ જેઠો/જયતસી, જીતવિજય વિજયસિંહસૂરિ (થારા. સંભવતઃ સર્વદેવપાટે, વિજયરાજસૂરિ/વિજો/વીજો (લોં. જૂનાજી- સં.૧૧મી સદી) ૨૩૩ પાટે, વિજયગચ્છ પ્રવર્તક) ૧૩૪, ૧૩૫, વિજયસિંહસૂરિ (થારા. સંભવતઃ સર્વદેવપાટે, ૧૩૭, ૧૫૯ સં.૧૪મી આરંભ) ૨૩૩ વિજયરાજસૂરિ (તા. વિજયધરણંદ્રપાટે) ૭૩ વિજયસિંહસૂરિ (થાર. સર્વદેવપાટે, સં. ૧૬મી વિજયરાજસૂરિ (તા. આણંદ. શાખા સદી આરંભ) ૨૩૩ વિજયાણંદ- પાટે) ૯૦-૯૧; જુઓ વિજયસુરેંદ્રસૂરિ (ત. વિજયમહેંદ્રપાટે) જુઓ કુંવરજી, કુશલ- વિજય વિજયસમુદ્રસૂરિ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ વિજયસેનસૂરિ (પૂ.) ૧૭૮ વિદ્યામંડનસૂરિ (વૃત. રત્નાકરગચ્છ ધર્મવિજયસેનસૂરિ (પિ. શીલભદ્ર તથા પરિપૂર્ણ- રત્નપાટે) ૭૭–૭૮ દેવપાટે) ૨૪૬ વિદ્યારત્ન (ભી.પૂ. મુનિચંદ્રશિ.) ૧૮૩ વિજયસેનસૂરિ (ના. હરિભદ્રસિ. તથા પાટે) વિદ્યારત્ન (લ.ત. સોમવિમલશિ. ?) ૮૭ ૧૧-૧૨, ૫૮, ૨૩૬ વિદ્યાવિજય (ત. વિજયસેનપાટે વિજયદેવવિજયસેનસૂરિ (ત. હીરવિજયપાટે) ૬૯, ૭૦, સૂરિનું દીક્ષાનામ) ૭૦ ૮૯, ૯૪; જયસિંહ, જયવિમલ વિદ્યાવિજય (ત. વિજય સંવિગ્ન શાખા વિજયસૌભાગ્યસૂરિ (ત. આણંદ. શાખા વિજયધર્મશિ.) ૧૧૧ વિજયદ્વિપાટે) ૯૧-૯૨ વિદ્યાશેખરસૂરિ (પૂ) ૧૭૮ વિજય હેમેંદ્રસૂરિ (ત. વિજયવિદ્યાચંદ્રપાટે) ૭૪ વિદ્યાસમુદ્ર પ૧ વિજયા ૧૦૫ વિદ્યાસાગર (મલ.) ૨૫૦ વિજયાનંદસૂરિ (તા. બુદ્ધિવિજયશિ.) જુઓ વિદ્યાસાગરસૂરિ (અં. અમરસાગરપાટે) ૧૨૭, આનંદવિજય ૧૨૮; જુઓ વિદ્યાધર વિજયાણંદસૂરિ (તા. આણંદ. શાખા વિજય- વિદ્યાસુંદરસૂરિ (પૂ.) ૧૭૯ તિલકપાટે) ૮૯-૯૦, ૯૧, જુઓ કલો, વિનયકીર્તિસૂરિ (પાર્શ્વ. વિનયદેવપાટે) ૧૦૨ કમલવિજય વિનયકુલ ઉપા. (લ.ત. સૌભાગ્યહર્ષશિ.?) વિજયેન્દુ રુદ્ર. પદ્મચંદ્રપાટે) જુઓ વિજયચંદ્ર વિજલદે ૧૨૦ વિનયચંદ્ર ઉપા./પા. (સંભવતઃ વડ.) ૫૫. વિજા ૧૪૦ પ૬, ૨૪૬ વિજો (વિજયગચ્છસ્થાપક) જુઓ વિજયરાજ વિનયચંદ્રજી (સ્થા. રત્નચંદ્રજી સં. વિઠલજી (સ્થા. ધર્મદાસજી પરંપરા મૂળચંદજી- કજોડીમલજીપાટે) ૧૬૮ - શિ.) ૧૪૭, ૧૫૪ વિનયચંદ્રસૂરિ (વડ. ધર્મચંદ્રપાટે) ૨૪૨ વિદ્યાકરગણિ (વડ. માનભદ્રશિ.) ૨૪ર વિનયચંદ્ર (એ. માણિકચંદ્રશિ.) ૧૨૬ વિદ્યાચંદ્રસૂરિ (સા. પૂ. મુનિચંદ્ર/મુનિરાજ- વિનયચંદ્રસૂરિ (ભી.પૂ. મુનિચંદ્રપાટે) ૧૮૩ પાટે) ૧૮૨ વિનયચંદ્રસૂરિ (પૂ. રાજતિલકશિ.) ૧૭૮ વિદ્યાવિજય (લ.ત. સોમવિમલશિ. ?) ૮૭ વિનયતિલકસૂરિ (પૂ.રાજતિલકશિ.) ૧૭૮ વિદ્યાધર (અં. અમરસાગરપાટે વિદ્યાસાગરનું વિનયદેવસૂરિ (સુધર્મ. વિજયદેવપાટે, પાર્શ્વજન્મનામ) ૧૨૭. ચંદ્રશિ.) ૧૫૯; જુઓ બ્રહ્મઋષિ વિદ્યાધરસૂરિ (પૂ.) ૧૭૮ વિનયપ્રભ ઉપા. (ખ. જિનકુશલશિ.) ૨૧ વિદ્યાધરસૂરિ (વસેનશિ, વિદ્યાધરકુલના વિનયપ્રભસૂરિ (પૂ. પ્ર. શાખા લલિતપ્રભસ્થાપક) ૧૧ પાટે) ૧૮૧ વિદ્યાધર ગોપામ જુઓ ગોપાલ સ્થવિર વિનયભાવ (ત. આનંદવિમલશિ.) ૬૬ વિદ્યાનંદ ૨૨૨ વિનયમંડન પા. (.ત. રત્નાકરગચ્છ વિદ્યાવિદ્યાનંદસૂરિ (પૂ.) ૧૭૮ - મંડનશિ.) ૭૮ વિદ્યાનંદસૂરિ (તા. દેવેંદ્રશિ.) પ૯; જુઓ વીર- વિનયમિત્ર (યુગ. ધર્મઘોષપાટે) ૨૩૨ ધવલ વિનયમરસૂરિ (આ. સંયમરત્નપાટે) ૧૯૧ વિદ્યાપ્રભસૂરિ (પૂ. પ્ર. શાખા પુણ્યપ્રભપાટે) વિનય રત્ન (આ. દેવરત્નગણિશિ.) ૧૯૦ ૧૮૧ વિનય રત્ન (વડ. મુનિસારશિ.) ૨૪૪ Page #334 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૨૩ વિનયવર્ધનસૂરિ (ઉપ./દ્વિવે. સુગુણરત્નપાટે) વિમલપ્રભસૂરિ (તા. સોમપ્રભશિ.) ૬૦ ૨૧૪ વિમલરત્નસૂરિ (ઉપ./દ્વિવે. ધર્મગુપ્ત પાટે) વિનયવિજય (ત. કીર્તિવિજયશિ.) ૯૮ ૨૧૪ વિનયવિજય (ત. વિજય સંવિગ્ન શાખા વિમલસાગરસૂરિ (વિજય ખેમરાજશિ.) ૧૫૯ વિજયકમલશિ.) ૧૧૧ વિમલસોમસૂરિ (લ.ત. હેમસોમપાટે) ૮૮ વિનયવિમલ (ત. કીર્તિવિમલશિ.) ૯૩ વિમલાદે ૩૭, ૯૧, ૧૦૧, ૧૨૫ વિનયસમુદ્ર (ઉપ. હર્ષસમુદ્રશિ.) ૨૧૨ વિરજાબાઈ ૧૭૦ વિનયસાગર (એ. કલ્યાણસાગરશિ.) ૧૨૬, વિવેકચંદ્રસૂરિ પાડ્યું. ભાનુચંદ્રપાટે) ૧૦૪ ૧૨૭ વિવેકધીરગણિ પં. (વૃત. વિનયમંડનશિ.) વિનયસાગરસૂરિ વિજય. સુમતિસાગરપાટે) ૭૭-૭૮ ૧૫૯ વિવેકમંડન (પૃ.ત. રત્નાકરગચ્છ વિનયવિનયસિંહસૂરિ (આ. જિનચંદ્રપાટે) ૧૮૯ મંડનશિ.) ૭૮ વિનયસુંદરસૂરિ (ઉપ./દ્વિવું. ગુણસુંદરપાટે) વિવેકરત્ન (આ. જયાનંદપાટે) ૧૯૦ ' ૨૧૪ વિવેકસાગરસૂરિ (એ. રત્નસાગરપાટે) ૧૩૦, વિનયહંસ (એ. મહિમારત્નશિ.) ૧૨૪ ૧૩૧; જુઓ વેલજી વિનયહંસસૂરિ (ત. કુતબ. શાખા સૌભાગ્ય- વિશાખગણિ (યુગ. હરિમિત્રપાટે) ૨૩૨ નંદિપાટે) જુઓ હંસસંયમસૂરિ વિશાલરાજસૂરિ (પૂ. જયશેખરપાટે) ૧૭૯, વિબુધચંદ્રસૂરિ (મલ. હેમચંદ્રપાટે) ૨૪૯ વિબુધપ્રભસૂરિ (માનદેવપાટે) ૧૪, પર વિશાલરાજસૂરિ (પૂ. ધર્મશખરપાટે) ૧૮૩ વિબુધપ્રભસૂરિ (ના. સોમપ્રભપાટે) ૨૩૬ વિશાલ સોમસૂરિ (લ.ત. વિમલસોમપાટે) ૮૮ વિબુધવિમલસૂરિ (ત. વિમલશાખા સુમતિ- વિષ્ણુસૂરિ (પલી. કર્ણપાટે) ૨૨૫ સાગરપાટે) ૯૩-૯૪, ૧૧૩; જુઓ વિષ્ણુ (જેહિલપાટે) ૪૯ લખમીચંદ, લક્ષ્મીવિમલ વિંદરાવનજી (સ્થા. પંજાબ સં. હરદાસજીવિમલમંત્રી ૧૫, ૧૧૯ પાટે) ૧૪૬ વિમલગણિ પં. (પૂ. ધર્મઘોષપાટે) ૧૭૬ વિંધ્ય (રાજા) ૭ વિમલસૂરિ પલી. ભીમદેવપાટે) ૨૨૫ વિજા/વીજો (વિજય/વીજામતના સ્થાપક) વિમલસૂરિ (ચંદ્ર. શાંતિપાટે, પત્તનવાલગચ્છ- ૬૬, ૧૩૫, ૨૦૫; જુઓ વિજયરાજ સ્થાપક) ૨૧૭ વીજો શાહ ૧૦૦. વિમલચંદ્રસૂરિ ૪૦ વીપક ૮૪ વિમલચંદ્રસૂરિ (પૂ.) ૧૭૮ વીપા ૮૩ વિમલચંદ્રસૂરિ (વનવાસીગચ્છ) ૨૩૮ વીર (=મહાવીરસ્વામી) ૧૮૫ વિમલચંદ્રસૂરિ (યશોદેવ/યશોભદ્રપાટે) ૧૫, વીરસૂરિ (ના.) ૨૩૫ પ૩ (યશોભદ્ર એ ભૂલ જણાય છે) વીરસૂરિ (ભાવડારગચ્છ) ૨૦૦ વિમલચંદ્રસૂરિ (પા. રાજચંદ્રપાટે) ૧૦૩ વીરસૂરિ (માનતુંગપાટે) ૧૩, ૫૧ વિમલચંદ્ર ઉપા. (વડ. વાદિદેવપાટે) ૨૪૩ વીરમુનિ/સૂરિ (વનવાસીગચ્છ, વિમલચંદ્રવિમલપ્રભસૂરિ (પિ. ધર્મસાગરપાટે) ૨૪૮ શિ.) ૨૩૮ વિમલપ્રભસૂરિ (ઉપ./દ્વિવે. માણિક્યસુંદર- વીરચંદ ૧૦૮ • પાટે) ૨૧૪ વીરચંદ રાઘવજી ૧૧૨ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ જૈન ગૂર્જર કવિઓ: ૯ સૂરિ વીરચંદ્ર પં. (ઉપ. દેવગુતશિ.) ૨૦૫ વીરા સા (કડ. ખીમાપાટે) ૧૭૧ વીરચંદ્ર (નરચંદ્રપાટે) ૧૧૫, ૧૧૬, ૧૧૯ વીરાંદે ૯૧ વીરજી ૧૦૫, ૧૩૮, ૧૪૪, ૧૬૨ વીરાંબાઈ ૧૭૩ વીરજી (ખ.વે. જિનેશ્વરપાટે જિનચંદ્રનું જન્મ- વીસલ (રાજા) ૨૦૨ નામ) ૩૨ વિસલદેવ (રાજા) ૨૫૮ વીરણી ૪૧ વીંઝઈબાઈ ૧૫૧ વીરદેવ ૧૮૬ વૃદ્ધસૂરિ (સમંતભદ્રપાટે) જુઓ દેવસૂરિ વીરદેવસૂરિ (ષિ.) ૨૪૮ વૃદ્ધસૂરિ (સંપલિત તથા ભદ્રની પાટે કે કાલકવીરદેવસૂરિ (ઉપ. જયસિંહપાટે) ૧૯૭, પાટે) ૪૯ ૧૯૮ વૃદ્ધદેવસૂરિ (સમંતભદ્રપાટે) પ૦, જુઓ દેવવિરદેવ (ઉપ. દેવગુતશિ.?) ૨૦૪ વિરધવલ (રાજા) ૭૪, ૨૫૮ વૃદ્ધવાદિસૂરિ (આર્યગુપ્ત પાટે) ૧૦,૪૮, ૨૨૧ વિરધવલ (ત. દેવેંદ્રશિ. વિદ્યાનંદનું સંસારી વૃદ્ધિચંદ્રજી (ત. બુદ્ધિવિજયશિ.) જુઓ વૃદ્ધિનામ૫૯ વિજય વીરનાગ પ૬ વૃદ્ધિચંદ્ર (પાર્શ્વ. સાગરચંદ્રપાટે) ૧૦પ વીરપાલ ૧૬૧ વૃદ્ધિવજય (ત. વિજય સંવિગ્ન શાખા કપૂરવીરપ્રભ (ખ. જિનપતિપાટે જિનેશ્વરનું દીક્ષા- વિજયશિ.) ૧૦૮ નામ) ૧૯ વૃદ્વિતિય/વૃદ્ધિચંદ્રજી (તા. વિજય સંવિગ્ન વીરપ્રભસૂરિ (પૂ.) ૧૭૮, ૧૭૯ શાખા વિજયકેસરપાટે, બુદ્ધિવિજય/ વીરપ્રભસૂરિ (પિ. વીરદેવપાટે) ૨૪૮ બુટેરાયશિ.) ૧૧૦, ૧૧૦ જુઓ વીરભદ્રસૂરિ ૨૩૩ કૃપારામ વીરભદ્રસૂરિ (વડ. વાદિદેવપાટે) ૨૪૫ વૃદ્ધિસાગર ઉપા. (એ. મેઘસાગરશિ.) ૧૩૧ તરમ (રાજા) ૨૩૪ વૃદ્ધિસાગરસૂરિ (તા. સાગર શાખા રાજસાગર- રમદે ૯૧, ૧૪૧ પાટે) ૯૪; જુઓ હરજી, હર્ષસાગર વીરમદેવી ૧૦૮ વેલજી (અં. રત્નસાગરપાટે વિવેકસાગરનું વીરાજ ૨૨૦. જન્મનામ) ૧૩૦ વીરવિજય (ખ.વે. જિનેશ્વરપાટે જિનચંદ્રનું વેલબાઈ ૧૫ર દીક્ષાનામ) ૩૨ વેલા ૧૮૧ વીરવિજય (ત. વિજયદેવપાટે વિજયપ્રભ- વેલ્ડંગ ૧૦૧ સૂરિનું દીક્ષાનામ) ૭૧ વૈરસ્વામી (રાજ. ભરતેશ્વરપાટે) ૨૩૯ વીરવિજયજી ઉપા. (ત. વિજય સંવિગ્ન વૈરસિંહ જુઓ વઈરસિહ, વયરસિંહ શાખા આત્મારામજીશિ.) ૧૧૨ વૈરાગર (ના.લોં. દેપાગરપાટે) ૧૬૧ વીરવિજય (ત. વિજય સંવિગ્ન શાખા શુભ- વૈરિસિંહ (રાજા) ૨૫૫, ૨૫૬ | વિજયશિ.) ૯૫ વ્રજપાલજી (સ્થા. કચ્છ સં. કર્મસિંહ/કરમસીવીરવિમલગણિ (ત. વિમલ સંવિગ્ન શાખા પાટે, પાનાચંદજીશિ.) ૧૫૫-૫૬, જુઓ કીર્તિવિમલપાટે) ૧૧૩ વિજપાર વીરવિમલ (પૂ. લક્ષ્મીચંદ્રશિ.) ૧૮૩ વ્રજપાલજી (સ્થા. કચ્છ સં. હંસરાજજીપાટે) વીરા ૧૦૮, ૧૮૧ ૧૫૭ Page #336 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૨૫ વ્રજલાલ ૭૩ શાહજહાં (બાદશાહ) ૨૬૦ શકટાલ/કડાલ (મંત્રી) ૯ શાહબદીન શાહબુદ્દીન/મહમદ (ઘોરી શકંદર/સિકંદરશાહ (ગુજરાતનો સુલતાન) સુલતાન, સં.૧૨૫૦ આસ.) ૨૦૪, ૨૬૧ ૨૫૯, ૨૬૦ શગતા શાહ ૧૦૪ શાહબદીન (સુલતાન, સં. ૧૪મી સદી) ૨૫૯ શäભવસૂરિ (પ્રભવસ્વામી પાટે) ૮, ૪૪- શાંડિલ્ય/પાંડિલ્ય/સ્કંદિલ/ખંડિલસૂરિ (વા. ૪૫, ૨૨૯ તથા યુગ. શ્યામાર્થપાટે) ૧૩, ૪૭, શર્વ ભટ્ટારક (રાજા) ૨પપ ૨૨૦-૨૧, ૨૨૭ શહાબદીન જુઓ શાહબુદ્દીનના ક્રમમાં શાંડિલ્ય (સિંહધર્મપાટે) ૪૯ શંકર ઋષિ (સ્થા. દરિયાપુરી સં. પ્રાગજીપાટે, શાંતિસૂરિ પ૬ નાથાજીશિ.) ૧૪૩ શાંતિસૂરિ (ધર્મરત્નપ્રકરણના કતા) ૭૬ શંખ (રાજા) ૧૨૨, ૧૨૩ શાંતિસૂરિ (પલ્લી., સં.૧૪પ૬-૬૨) ૨૧૯, શાણરાજ ૭૬, ૭૯, ૮૦ ૨૨૦ શામજીભાઈ ૧૫૬ શાંતિસૂરિ (પિ. તાલધ્વજી શાખા) ૨૪૮ શામજી (સ્થા. કચ્છ સં. ડુંગરશીપાટે) ૧૫૭ શાંતિસૂરિ (પલ્લી. આમદેવપાટે, સં.૪૯પ?) શામજી (સ્થા. લીંબડી સં. ધનજી પાટે) ૧૫૧, ૨૧૭ ૧પર શાંતિસૂરિ (પલ્લી. આમદેવપાટે, સં.૭૬૮) શામજી (સ્થા. ધ્રાંગધ્રા સં. વસરામજીપાટે) ૨૧૭ ૧૫૪ શાંતિસૂરિ (પલી. આમદેવપાટે, સં.૧૦૩૧) શામલજી (લોં. બૂરાશિ.) ૧૩૭ ૧૧૭ શાર્દૂલસિંહજી (સ્થા. ચોથમલજી સં. ઉદેચંદજી- શાંતિસૂરિ (પલી. આમદેવપાટે, સં.૧૨૨૪). પાટે) ૧૬૮ ૨૧૮ ાલિસૂરિ (સાં. ઈશ્વરપાટે, સં.૧૧૮૧) ૨૩૫ શાંતિસૂરિ (પલ્લી. આમદેવપાટે, સં.૧૪૪૮) શાલિસૂરિ (સં. ઈશ્વરપાટે, સં.૧૩૦૦ આસ.) ૨૧૮ ૨૩પ શાંતિસૂરિ (પલ્લી. આમદેવપાટે, સં.૧૬૬૧) શાલિસૂરિ (સાં. ઈશ્વરપાટે, સં.૧૫મી સદી) ૨૧૮ ૨૩પ શાંતિસૂરિ (સાં.આમદેવશિ.) ૨૩૫ શાલિસૂરિ/શાલિભદ્રસૂરિ (સાં. યશોભદ્રપાટે, શાંતિ (ઉપ. કક્કશિ.) ૧૯૯ સં.૯૭૦) ૨૩૫ શાંતિસૂરિ પિ. ગુણસાગરપાટે) ૨૪૮ શાલિગસૂરિ (ચંદ્ર. શાંતિપાટે, શ્રીપુરવાલ- શાંતિસૂરિ (ચં. ચંદ્રપાટે) ૨૧૭ ગચ્છસ્થાપક) ૨૧૭. શાંતિસૂરિ (ના. મહેંદ્રપાટે) ૧૧-૧૨, ૨૩૬ શાલિગરામ (સ્થા. પંજાબ સં.) જુઓ શાંતિસૂરિ (ના.ત. વાદિદેવ-સ્થાપિત આચાર્ય) ગણપતરામ ૯૯ શાલિભદ્રસૂરિ (સાં. યશોભદ્રપાટે) ૨૩૫, શાંતિસૂરિ/શાંત્યાચાર્ય (થાર. વિજયસિંહજુઓ શાલિસૂરિ પાટે, સં.૧૧મી સદી) પ૪, ૨૩૩, શાલિભદ્રસૂરિ (થારા. સ્વદેવપાટે) ૨૩૩ ૨૩૭, ૨૩૮, ૨૪૭, જુઓ ભીમ શાહઆલમ પહેલો (સં.૧૮મી સદી) ૨૬૦ શાંતિસૂરિ (થારા. સંભવતઃ વિજયસિંહપાટે, શાહઆલમ બીજો (સં.૧૯મી સદી) ર૬૦ સં.૧૩મી સદી) ૨૩૩ છસ્થાપક) ૨૧૭ Page #337 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ શાંતિસૂરિ (થારા. સંભવતઃ વિજયસિંહપાટે, જુઓ જિનચંદ્રસૂરિ સં. ૧૫મી સદી) ૨૩૩ શિવચંદ્રગણિ (હા. દેવગુપ્ત પાટે) ૨૩૩ શાંતિસૂરિ (થારા. વિજયસિંહપાટે, સં.૧પ૩૦ શિવજી ૧૦૩ આસ.) ૨૩૪ શિવજી (ગુજ.લોં. કેશવજીપાટે) ૧૪૦-૪૧, શાંતિસૂરિ (પિ. પ્રવર્તક, સંભવતઃ વડ. ૧૪૨ સર્વદેવપાટે, નેમિચંદ્રશિ.) ૨૪૬, ૨૪૭ શિવદાસ ૧૬૧ શાંતિસૂરિ (સાં. સુમતિપાટે, સં.૧૧મી સદી) શિવપ્રભસૂરિ (પૂ. ચક્રેશ્વરશિ.) ૧૭૫, ૧૭૭ ૨૩૫ શિવભૂતિ (ધનગિરિપાટે) ૪૯ શાંતિસૂરિ (સાં. સુમતિપાટે, સં.૧૩મી સદી) શિવરાજ (ત. વિજય સંવિગ્ન શાખા સત્ય• ૨૩પ | વિજયગણિનું જન્મનામ) ૧૦૮ શાંતિસૂરિ (સં. સુમતિપાટે, સં.૧૫મી સદી) શિવલાલજી ૧૬૩ ૨૩પ શિવલાલજી (સ્થા. હુકમીચંદજી સં. હુકમીશાંતિસૂરિ (સાં., સુમતિપાટે, સં.૧૫૬૦ ચંદજીપાટે) ૧૫૮ આસ.) ૨૩પ શિવસિંહજી (મહારાજા) ૭૩ શાંતિચંદ્ર ઉપા. (ત. સકલચંદ્રશિ.) ૬૮ શિવસુંદરસૂરિ (ઉપ./દ્વિવં. આનંદવર્ધનપાટે) શાંતિદાસ ૯૧, ૯૪ ૨૧૪ શાંતિભદ્રસૂરિ (પૂ.જિનદત્તપાટે) ૧૭૬ શિવસુંદરગણિ વૃત. રત્નસિંહશિ.) ૮૧ શાંતિભદ્રસૂરિ (થારા. જ્યેષ્ઠાચાર્યપાટે) ૨૩૩ શિવા ૧૪૨ શાંતિવિજય પં. (ત. આણંદ શાખા વિજયાણંદ- શિવાદિત્ય ૩૩ શિ.) ૯૧ શિવાદ ૧૬૦ શાંતિશ્રેણિક ચિત્રશિ, ઉચ્ચ નાગરી શાખા શિવેશ્વર (ખ. વર્ધમાનપાટે જિનેશ્વરનું સંસારી પ્રવર્તક) ૪૮ નામ) ૧૫ શાંતિસાગરસૂરિ (ખ. આચાર્ષિક શાખાના શીલચંદ્ર (પૂ.) ૧૭૮ સ્થાપક) ૨૪ શીલગણ/શીલગુણસૂરિ (પૂ. ચંદ્રપ્રભશિ., શાંતિસાગરસૂરિ (તા. સાગરશાખા આણંદ- આગમગચ્છ-પ્રવર્તક) ૭૫, ૧૭૫, ૧૮૫ સાગરપાટે) ૯૫ * -૮૬, જુઓ કુમાર, કુમારગણિ શાંતિસોમસૂરિ (લ.ત. લક્ષ્મીભદ્રગણિશિ.) શીલગુણસૂરિ (વડ. ધર્મઘોષપાટે) ૨૪૭ શીલદેવસૂરિ (વડ. ભાવદેવપાટે) ૨૪૫ શિરશાહ (શેરશાહ બાદશાહ) ૨૬૧ શીલભદ્રસૂરિ (રાજ. અજિતસિંહપાટે? શિલાદિત્ય (રાજા) ૧૯૫ સંભવતઃ વર્ધમાનપાટે) ૨૪૦, ૨૪૧ શિવકુમારસૂરિ (આ. સિંહદત્તશિ.) ૧૯૦ શીલભદ્રસૂરિ પિ. ધર્મઘોષપાટે) ૨૪૭ શિવગણ ૬૧ શીલભદ્રસૂરિ (રાજ. વર્ધમાનપાટે) ૧૧૭, શિવચંદ (ખ. પિ.શાખા જિનધર્મપાટે જિનચંદ્ર- ૨૩૨, ૨૩૯-૪૦ નું જન્મનામ) ૩૬ શીલમિત્ર યુગ. વિનયમિત્રપાટે) ૨૩૨ શિવચંદ્રસૂરિ (પાર્શ્વ. કનકચંદ્રપાટે) ૧૦૪ શીલરત્નસૂરિ (એ. જયકીર્તિશિ.) ૧૨૩ શિવચંદ્રસૂરિ (ધર્મઘોષીય નાગોરીંગચ્છ શીલરત્નસૂરિ બિડા.આ.મુનિસિંહપાટે) ૧૯૨ કલ્યાણપાટે) ૧૬૦ શીલસાગર (વૃ.ત. ઉદયસાગરસ્થાપિત શિવચંદ્રસૂરિ (ખ. પિ. શાખા જિનધર્મપાટે) આચાર્ય) ૮૩ ૮૮ Page #338 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૨૭ શીલસિંહ (આ. દેવરત્નશિ.) ૧૯૦ શ્રીદેવી ૨૪૮ શીલારામજી (લોં. સ્થા. ભાગચંદ્રજીપાટે) શ્રીધર ૨૪૯ ૧૬૯ શ્રીધર (કેશવજી, લોં કર્મસિંહપાટે) ૧૩, શીલાંકાચાર્ય/કોટ્યાચાર્ય/તત્ત્વાચાર્ય (જિન- શ્રીધર (ખ. વર્ધમાનપાટે જિનેશ્વરનું સંસારી - ભદ્રગણિ ક્ષમાશ્રમણના શિ.) ૧૩-૧૪ નામ) ૧૭ શુભદત્ત ગણધર (પાર્શ્વનાથશિ.) ૧૩ શ્રીધરદાસ ૧૭૪ શુભપતિ ૨૨૩ શ્રીપતિ (ખ. વર્ધમાનશિ. બુદ્ધિસાગરનું સંસારી શુભ રત્ન (સુધાનંદનનું દીક્ષાનામ?) ૬૩, ૬૪ નામ) ૧૭ શુભરત્ન (ત. કમલકલશ શાખા સોમદેવપાટે શ્રીપતિ ( કેશવજી, લોં. કર્મસિંહપાટે) ૧૩૮ સુધાનંદનનું દીક્ષાનામ) ૧૦૬ શ્રીપાલ ૬૪, ૬૫, ૮૫, ૯૪ શુભવર્ધનસૂરિ (ઉપ./દ્વિવું. આણંદસુંદરપાટે) શ્રીપ્રભ (પૂ. ભદ્રેશ્વરપાટે, કછૂલીગચ્છ૨૧૪ પ્રારંભક) ૧૭૪ શુભશીલગણિ પં. (લ.ત. હેમવિમલશિ. ?) શ્રીપુંજ (પંજ) (રાજા) ૧૯૩ ૮૫ શ્રીમલ ૬૯ શેરશાહ બાદશાહ જુઓ શિરશાહ શ્રીમલજી (ગુજ.લોં. કુંવરજીપાટે) ૧૪૦ શેષમલજી શ્રીરામ ૨૪૧ શોભાચંદ્રજી (સ્થા. ચોથલજી સં.) ૧૬૯ શ્રીવંત ૨૫, ૮૬, ૮૯ શોભી ૧૭૨ શ્રીવિનયચંદ્ર (ધર્મચંદ્રપાટે) ૧૧૬ શ્યામાર્ય/શ્યામાચાર્ય/કાલકાચાર્ય (પ્રથમ) શ્રીષેણસૂરિ (પલ્લી. દુર્ગસ્વામીપાટે) ૨૨૪ (વા. સ્વાતિપાટે, યુગ. ગુણસુંદર, શ્રીસાર ઉપા. (ખ. શ્રીસારીય શાખાના ગુણાકરપાટે) ૧૩, ૪૭, ૨૨૦-૨૧, પ્રવર્તક) ૨૭, ૩૬ ૨૨૭, ૨૨૯ શ્રેણિક(રાજા) બિંબિસાર ૧૦, ૨૫૪ શ્રવણ ૧પ૧ શ્રેણિક(આય) (શાંતિશ્રેણિકશિ.) ૪૮ શ્રવણાચાર્ય (પલ્લી. માનદેવપાટે) ૨૨૩ પંડેરકસૂરિ ૨૦૫ શ્રી (શ્રાવિકા) ૨૦૩ પાંડિલ્ય (વા. તથા યુગ. શ્યામાચાર્યપાટે) શ્રીસૂરિ (પલ્લી. શાંતિપાટે) ૨૨૦ જુઓ શાંડિલ્યા શ્રીકુંકુણ (મંત્રી) ૫૪ ષેણસૂરિ (ના.ત. વાદિદેવ-સ્થાપિત આચાર્ય) શ્રીકુમાર વાચનાચાર્ય (ઉપ.સિદ્ધશિ.) ૨૦૮ ૯૯ શ્રીગુણસૂરિ (નરચંદ્રપાટે) ૧૧૫ સકલચંદ્રગણિ (ત. હીરવિજયશિ.) ૬૮ શ્રીગુપ્તસૂરિ ૪૯ સકલહર્ષસૂરિ (લ.ત. સૌભાગ્યહર્ષસ્થાપિત શ્રીગુપ્ત સ્થવિર (સુહસ્તિશિ.) ૪૬ આચાય) ૮૬ શ્રીચંદ/દ્ર ૨૦, ૧૧૮, ૧૬૦ સગતસિંહ (મંત્રી) ૨૧૨ શ્રીચંદ્રસૂરિ (રુદ્ર. પ્રભાનંદધાટે) ૪૦ સજ્જન(સિંહ) ૮૦ શ્રીચંદ્રસૂરિ (રાજ. શીલભદ્રપાટે?) ૨૪૧ સજનસિંહ ૬૨ શ્રીચંદ્રસૂરિ (મલ. હેમચંદ્રપાટે) ૨૪૯ સત્યમિત્ર (યુગ. કાલિક ચોથા પાટે) પ૨, શ્રીતિલકસૂરિ (પૂ. પદ્ધતિલકપાટે) ૧૭૭ ૨૩૧ િિતલકસૂરિ (મલ. પદ્મદેવપાટે) ૨૪૯ સત્યરાજગણિ (પૂ. ગુણસમુદ્રશિ.) ૧૭૬ શ્રી તિલક ઉપા. (રુદ્ર. દેવભદ્રશિ.) ૪૦ સત્યવિજયગણિ (ત. વિજય સંવિગ્ન શાખા Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ વિજયસિંહશિ.) ૭૧, ૧૦૮; જુઓ સમુદ્રસૂરિ (વા. સ્કંદિલ/ષાંડિલ્ય/શાંડિલ્યશિવરાજ પાટે) ૪૭, ૨૨૭ સત્યસાગર (અં. અમરસાગરશિ.) ૧૨૯ સમુદ્ર(આય) (હરિદત્તપાટે) ૧૯૩ સદાનંદમુનિ (ઉત્ત. સુફેરચંદશિ.) ૧૩૬ સમુદ્રગુપ્તસૂરિ (ઉપ./દ્વિવં. હર્ષપ્રભપાટે) ૨૧૪ સદારંગ (ના.કોં. વર્ધમાનપાટે) ૧૬૧ સમુદ્ધર ૨૦૫ સદારામ (વિજય. રાયચંદજીશિ.) ૧૫૯ સમુદ્રઘોષસૂરિ (પૂ. પ્ર. શાખા ધર્મઘોષપાટે) સન્મતિસૂરિ (પલ્લી. મહાનંદપાટે) જુઓ ૧૮૦ સમસૂરિ સયાજીરાવ પહેલા (રાજા, સં.૧૮૨પ-૩૫) સપાલા ૨૦૫ ૨૬૨ સબળદાસજી (લાં આસકરણજીપાટે) ૧૬૫ સયાજીરાવ બીજા (રાજા, સં.૧૮૭૬સમસૂરિ/સમયસૂરિ/સન્મતિસૂરિ/સુમતિ- ૧૯૦૪) ૨૬૨ સૂરિ (પલ્લી. મહાનંદપાટે) ૨૨૨-૨૩ સયાજીરાવ ત્રીજા (રાજા, સં. ૧૯૩રથી) સમધર ૮૩, ૮૬ ૨૬૨ સમયસુરિ (પલી. મહાનંદપાટે) જુઓ સરદારસિંહ ૩૦ સમસૂરિ સરવર (ઉત્ત. જગમાલપાટે) ૧૩૫ સમયરાજ (ખ. જિનચંદ્રશિ.) ૨૫ સરવાજી (લોં. જગમાલજીપાટે) ૧૩૪, ૧૩પ, સમયશ્રી (સાધ્વી) ૧૧૬ ૧૩૭, ૧૫૯ સમયસુંદર (ખ. સકલચંદ્રશિ.) ૨૭, ૧૨૦ સરસ્વતી (સાધ્વી) ૨૫૩ સમયો જુઓ સુમિયા સરસ્વતીદેવી ૭૩ સમારચંદ્રસૂરિ પાડ્યું. પાર્ધચંદ્રપાટે) ૧૦૧, સર્વદેવ પ૮, ૨૪૬ ૧૦૨-૦૩; જુઓ સમરસિંહ સર્વદેવાચાર્ય (ખ?) ૧૯ સમરચંદ્ર (ગુજ.લોં.રત્નસિંહજી/રતનસાગરજી- સર્વદેવસૂરિ (રાજ. અજિતયશોવાદિ/અજિતશિ.) ૧૪૦ યશોદેવપાટે) ૨૩૮ સમરથ ૧૨૦ સર્વદેવસૂરિ (વડ. ઉદ્યોતનપાટે) પ૩, ૫૮, સમરસિંહ ૨૩ ૧૧૫, ૧૧૬, ૨૧૯, ૨૪૨, ૨૪૬, ૨૪૭ સમરસિંહ (રાજા) ૧૧૯, ૧૭૬ સર્વદિવસૂરિ (કો. કક્કપાટે, સં.૧૩૧૨-૪૦) સમરસિંહ/સમરો (શત્રુંજય-ઉદ્ધારક) ૭૬, ૨૧૬ ૭૭, ૨૦૬, ૨૦૭, ૨૦૯, ૨૧૦, ૨૩૬ સર્વદેવસૂરિ (રાજ. જિનચંદ્રશિ.) ૨૪૧ સમરસિંહ (પાર્શ્વ. સમરચંદ્રનું જન્મનામ) સર્વદેવસૂરિ (વડ. દેવપાટે) પ૪, ૭૫, ૧૭૫, ૧૦૩ ૨૪૨, ૨૪૭ સમરો (શત્રુંજય-ઉદ્ધારક) જુઓ સમરસિંહ સર્વદેવસૂરિ (ઉપ. દેવગુપ્ત પાટેજુઓ કક્કસમરો (ખ. જિનચંદ્રપાટે જિનદેવનું સંસારી સૂરિ નામ) ૨૨ સીદવાચાર્ય (ઉપ. નન્નપટે) ૧૯૮ સમસદીન (સુલતાન) ૨૫૯ સર્વદેવસૂરિ પૂ. મુનિપ્રભપાટે) ૧૭૭, ૧૭૮ સમંતભદ્રસૂરિ/વનવાસી (ચંદ્રસૂરિપાટે) ૧૨, સર્વદિવસૂરિ (વડ. વિમલચંદ્રપાટે) ૨૪૩ ૫૦, ૫૮ સર્વદેવસૂરિ (થારા. સંભવતઃ શાંતિસૂરિપાટે, સમિત (આય) સિંહગિરિશિ.) ૪૮ સં.૧૩મી સદી) ૨૩૩ સમુદ્રસૂરિ (નરસિંહપાટે) ૧૪, ૫૧ સર્વદેવસૂરિ (થારા. સંભવતઃ શાંતિસૂરિપાટે, Page #340 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩ર૯ સં.૧૪૫૦) ૨૩૩ સંઘરાવ પ૪ સર્વદેવસૂરિ (થારા. સંભવતઃ શાંતિસૂરિપાટે, સંઘવીરગણિ (લ.ત.) ૮૮ સં.૧૫૦૦ આસ.) ૨૩૩ સંઘસોમ (લ.ત. વિશાલસોશિ.) ૮૮ સર્વદેવસૂરિ (થારા. શાંતિભદ્રપાટે) ૨૩૩ સંઘહર્ષગણિ પં. લ.ત. હેમવિમલશિ. ?) ૮૫ સર્વસુંદરસૂરિ (મલ. ગુણસુંદરશિ.) ૨૫૦ સંડિલ્લ (આય) (આર્ય ધર્મશિ.) ૨૨૮ સર્વાનંદસૂરિ (પૂ.) ૧૭૮ સંતબાલ (સ્થા. લીંબડી સે. નાનચંદ્રજીશિ.) સર્વાનંદસૂરિ (આ.યશોભદ્રપાટે) ૧૮૭, ૧૮૮ ૧૫૧ સલક્ષણસિંહ (દંડનાયક) ૨૪૩ સંતોકચંદ ૮૮ સલખણ ૧૮૭ સંતોકચંદજી (સ્થા. ચોથમલજીપાટે) ૧૬૮ સલીમશાહ (બાદશાહ) ૨૬૦ . . • સંતોકચંદ્રજી (લોં. ફોજમલજીપાટે) ૧૬૬ સલેમ (=જહાંગીર પાદશાહ) ૨૫. સંતોકબાઈ ૧૫૧, ૧૫ર સહજ/સહજા ૨૦૭, ૨૦૮, ૨૦૯, ૨૧૦ સંતોષશ્રી ૧૨૦ સહજસાગર ઉપા. (ત. સાગરશાખા વિદ્યા- સંપલિત (કાલકપાટે) ૪૯ સાગરશિ.) ૧૧૪ સંપૂરીદેવી ૬૪ સહજસાગર ઉપા. (એ. હીરસાગરશિ.) ૧૩૧ સંપ્રતિ (રાજા) ૧૦ સહજસુંદર (ઉપ. રત્નસુંદરશિ.) ૨૧૨. સંપ્રતિરાજ (રાજા) ૨૫૪ સહજા જુઓ સહજ સંભૂતિ (યુગ. પુષ્યમિત્ર કે માઢર સંભૂતિસહજાગર ૨૧૦ પાટે) ૨૩૨ સહસમલ/સહસકરણ ૨૭ સંભૂતિવિજયસૂરિ (યશોભદ્રસૂરિપાટે) ૮-૯, સહસવીર ૬૯ - ૪૫, ૫૩, ૨૨૯ સહસા ૬૪, ૬૫, ૧૦૬ સંયમરત્નસૂરિ (વડ. રત્નશેખરપાટે) ૨૪૪, સહિજલદે ૧૭૨ ૨૪૫ (પુણ્યપ્રભપાટે તથા સંયમરાજ એ સહોદરા ૧૩૭. અપરનામ ભૂલ હોવા સંભવ) સંગ/સંગ્રામ/સંગ્રામસિંહ (રાણા) ૩૪, ૭૭ સંયમરત્નસૂરિ (આ. વિવેકરનપાટે) ૧૯૦સંગ્રામ (સોની) ૮૨ સંગ્રામસિંહ ૨૨૮ સંયમરાજસૂરિ (વડ. રત્નશેખરપાટે) જુઓ સંગ્રામસિંહ (મંત્રી) ૨૫. સંયમરત્ન સંગ્રામસિંહ (રાણા) જુઓ સંગ સંયમસાગરસૂરિ (તા. કુતુબ. શાખા ઈદ્રનંદિસંઘજી (સ્થા. સાયલા સં. મેઘરાજજીપાટે) પાટે) ૧૦૮ ૧૫૭ સાકરિયો (લોં?). ૧૩૭ સંઘજી (ગુજ.લોં. શિવજીપાટે) જુઓ સાગરચંદ્રસૂરિ (ખ.) ૨૨ સંઘરાજજી સાગરચંદ્રસૂરિ (પૂ.) ૧૮૨ સંઘતિલકસૂરિ (પૃ.ત. જયતિલકસ્થાપિત સાગરચંદ્રસૂરિ (વડ. અમરપ્રભપાટે) ૨૪૫ આચાર્ય) ૭૯ સાગરચંદ્રજી (ખ. જિનદત્તસૂરિ-સમુદાયના) સંઘતિલકસૂરિ (રુદ્ર. પ્રભાનંદપાટે) ૪૦ ૭૩ સંઘપાલિત (વૃદ્ધની પાટે) ૪૯ સાગરચંદ્રસૂરિ (રાજ. નેમિચંદ્રપાટે) ૨૪૦ સંઘરાજજી/સંઘજી (ગુજ.લોં. શિવજીપાટે) સાગરચંદ્રસૂરિ (પાર્શ્વ. ભ્રાતૃચંદ્રપાટે) ૧૦૫ સાગરચંદ્ર (રાજ. ધર્મ. મુનિશેખરપાટે) ૧૬૦, ૯૧ ૧૪૧ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૨૩૯ સાહિબતા/સાહિબદે ૩૭ (સાહિબતા નામ સાગરતિલકસૂરિ (પૂ.) ૧૭૯ ભ્રષ્ટ) સાગરદત્તસૂરિ (ભૃગુકચ્છીય પૂ.) ૧૮૪ સાહિબદે ૭૧, ૨૧૨ સાગરાનંદસૂરિ (તા. સાગર સંવિગ્ન શાખા) સાહેબલાલ ૧૫૮ જુઓ આનંદસાગર. સાંકરસિંહ ૪૨ સાજર (સુલતાન) ૨૫૯ સાંખ્યસૂરિ જુઓ પવદેવસૂરિ સાધારણ. ૧૮ સાંગણ ૨૦૭ સાધુમેરુ (આ. હેમરત્નશિ.) ૧૮૯ સાંગા ૧૨૪, ૧૭૮ સાધુરત્નસૂરિ (આ.) ૧૯૦ સાંડા ૮૭ સાધુરત્નસૂરિ (તા. દેવસુંદરસૂશિ.) ૬૦, ૬૧ સાંત્ શેઠ ૧૨૦. સાધુરત્નસૂરિ (ના. પુણ્યરત્નપાટે) ૧૦૧ સાબમુનિ (ના. જંબૂશિ.) ૧૧ સાધુરત્નસૂરિ (પૂ. મુનિશેખરપાટે) ૧૭૮ સામા ૧૩૯ સાધુસુંદરસૂરિ (પૂ. સાધુર–પાટે) ૧૭૮ સિકંદર(સીકંદર (લોદી) ૨૪, ૨૬૦ સામલ મુનિ (ખ.પિ.શાખા જિનચંદ્રપાટે જિન- સિકંદરશાહ (ગુજરાતનો સુલતાન) જુઓ સાગરનું દીક્ષાનામ) ૩૭ : શકંદર સામલજી ૯૫ સિણગારદે ૮૯ સામલદાસ ૩૭ સિદ્ધ (શ્રા.) ૨૪૭ સામંત ૨૦૭ સિદ્ધગણિ /સિદ્ધસેન (ખ. લઘુ આચાર્યાય સામંતસિંહ (રાજા) ૨૫૬ શાખા સ્થાપક જિનસાગરનું દીક્ષાનામ) સાયર ૬૫, ૮૫ ૨૬, ૩૭ સારંગ ૨૧૧ સિદ્ધસૂરિ (ઉ.) ૭૭ સારંગ (રાજા) ૧૦૦ સિદ્ધસૂરિ સિદ્ધસૂરિ (ઉપ./દ્વિવ. સં.૧૩૨૪) સારંગ (વટ.પૂ. ભાનુમેરુશિ.) ૧૮૩ સારંગદે ૮૮ સિદ્ધાચાર્ય/સિદ્ધિસૂરિ (ઉપ./દ્વિવું. સં.૧૫૨૪ સારંગદેવ (રાજા) ૭૬, ૨૦૫, ૨૪૭, ૨૪૭, પૂર્વે) ૨૧૫ ૨૫૮ સિદ્ધાચાર્ય/સિદ્ધિસૂરિ (ઉપ./દ્વિવે. સં.૧૫૬૭. સારાજી (સ્થા. રતલામ શાખા હરિદાસશિ.) પૂર્વે) ૨૧૫ ૧૭૦. સિદ્ધિસૂરિ (ઉપ./દ્વિવું., સં.૧૬૪૦-૪૭) સાલમસિંહ ૩૦ ૨૧૫ સાલ્લાક ૬૩ સિદ્ધિસૂરિ સિદ્ધસૂરિ (ઉપ./દ્વિવે. વૃદ્ધ સાવચંદ્રસૂરિ (પૂ.) ૧૭૯ શાખા, સં.૧૫૬૨-૩૧) ૨૧૪ સાવદેવ (યક્ષ મહત્તરનું પૂર્વનામ) ૧૯૭, સિદ્ધસૂરિ (પૂ.) ૧૭૯ ૧૯૮ સિદ્ધસૂરિ (ઉપ. કક્કપાટે) ૨૧૩ સાવદેવસૂરિ (કો.કક્કપાટે? સં.૧૪૩૭) ૨૧૬, સિદ્ધસૂરિ (ઉપ./દ્વિવું. કક્કપાટે) ૨૧૪(૩) સાવદેવસૂરિ (કો.કક્કપાટે,સં. ૧૪૯૯-૧૫૩૨, સિદ્ધસૂરિ (ઉપ. કક્ક કે દેવગુપ્ત પાટે) ૧૯૭ તપામાં ભાળ્યા હોય) ૨૧૬ સિદ્ધસૂરિ (ઉપ. કક્ક કે દેવગુપ્ત પાટે, સં.૯૯૫ સાવલક (મંત્રી) ૨૧૨ પછી) ૨૦૦ સાહણ ૨૦૭ સિદ્ધસૂરિ (ઉપ. કક્ક કે દેવગુપ્ત પાટે, સં.૧૧૦૮ Page #342 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૩ પૂર્વે ૨૦૦-૦૦ સિદ્ધસેનસૂરિ (રાજ. દેવભદ્રશિ.) ૨૪૦ સિદ્ધસૂરિ (ઉપ. કક્ક કે દેવગુપ્ત પાટે સં. સિદ્ધસેન દિવાકર (વૃદ્ધવાદિસૂરિશિ.) ૧૦૧૨પપ-૭૮) ૨૦૪ ૧૧, ૪૮, ૨૨૧, ૨૩૮; જુઓ કુમુદચંદ્ર સિદ્ધસૂરિ (ઉ.. દેવગુપ્ત પાટે, સં.૧૨પર પછી) સિદ્ધાર્થ ૭ ૨૦૪ સિદ્ધાંતસાગરસૂરિ (સં. જયકેસરીપાટે) ૧૨૪, સિદ્ધસૂરિ (ઉપ. દેવગુપ્ત પાટે, સં.૧૩૪૫-૭૩) ૧૨૫, જુઓ સોનપાલ ૨૦૬-૦૯, ૨૧૩–૧૪ સિદ્ધિસૂરિ જુઓ સિદ્ધસૂરિના ક્રમમાં સિદ્ધર્ષિ/સિદ્ધાચાર્ય (પલ્લી. ગર્ગાચાર્યપાટે) સિદ્ધિચંદ (તા. ભાનુચંદ્રશિ.) ૬૮-૬૯ ૨૨૪, ૨૨૫ સિરિયાદેવી ૨૦, ૨૫ સિદ્ધિસૂરિ (ઉપ./દ્વિવે. જયસાગરશિ.) ૨૧૫ સિવા (પુરુષ) ૨૫ સિદ્ધસૂરિ (ઉ.. દેવગુપ્ત પાટે) ૧૯૫. ૧૯૬, સિવો (લોં. ?) ૧૩૭ - ૧૯૮(૨), ૧૯૯(૨) સિસ (લોં?) ૧૩૭ સિદ્ધસૂરિ (ઉપ. દેવગુપ્ત પાટે) ૨૦૦, ૨૧૩ સિંગારદે ૧૨૪ (“નવપદપ્રકરણ” ને તે પર ટીકા રચનાર સિંઘરાજ (ઉત્ત.) ૧૩૬ એ માહિતી ખરી નહી) સિંદૂર ૪૨ સિદ્ધસૂરિ (ઉપ. દેવગુપ્ત પાટે, સં.૧૨મી સદી સિંહ (બ્રહ્મદીપક) (વા. રેવતી નક્ષત્રશિ. અને પૂર્વાધ) ૨૦૨ પાટે) ૪૭, પ૨, ૨૨૮, ૨૩૧ (યુગસિદ્ધસૂરિ (ઉપ. દેવગુપ્ત પાટે, સંભવતઃ સં. પ્રધાન એ ભૂલ) ૧૧૯૨માં “ક્ષેત્રસમાસવૃત્તિ’ રચનાર) સિંહ (યુગ. રેવતીમિત્રપાટે) ૨૨૮, ૨૩૧ ૨૦૪, ૨૧૩ સિંહકુલ (બિવું. દેવગુતશિ.) ૨૧૪ સિદ્ધસૂરિ (ઉપ. દેવગુપ્ત પાટે, સં.૧૩૦૦) સિંહગિરિસૂરિ (દિન્નસૂરિપાટે) ૧૦, ૧૨, ૪૮ ૨૦૬; જુઓ બાલચંદ્ર સિંહજી (એ. મહેંદ્રસિંહપાટે સિંહપ્રભનું જન્મસિદ્ધસૂરિ (ઉપ. દેવગુuપાટે, સં.૧૪૮૦-૯૫). નામ) ૧૧૮ ૨૧૧ સિંહડ (મંત્રી) ૧૧૦ સિદ્ધસૂરિ (ઉપ. દેવગુHપાટે, સં.૧૫૫૫-૫૯) સિંહતિલકસૂરિ (રુદ્ર.) ૩૯ ૨૧૨ સિંહતિલકસૂરિ (એ. ધર્મપ્રભપાટે) ૧૨૦ સિદ્ધસૂરિ (ઉપ. દેવગુપ્ત પાટે, સં.૧૫૬૬-૯૬) સિંહદત્તસૂરિ (વૃ.ત. ધર્મદેવસ્થાપિત આચાર્ય) ૨૧૨ - ૭૮ સિદ્ધસૂરિ (ઉપ. દેવગુપ્ત પાટે, સં.૧૭૬૭) સિંહદત્તસૂરિ (ના. રત્નપ્રભપાટે) ૨૩૬-૩૭ ૨૧૨ સિંહદત્તસૂરિ (આ. સાધુર–પાટે) ૧૯૦ સિદ્ધસૂરિ (ઉપ. દેવગુપ્ત પાટે, સં.૧૮૪૭-૮૧) સિંહધર્મ (ધર્મપાટે) ૪૯, ૫૦ ૨૧૩ સિંહપ્રભસૂરિ (એ. વલ્લભી શાખા ગુણપ્રભસિદ્ધસૂરિ (ઉપ. દેવગુપ્ત પાટે, સં.૧૯૩૫-૪૦) પાટે) ૧૧૯ સિંહપ્રભસૂરિ (સં. મહેંદ્રસિંહપાટે) ૧૧૮, સિદ્ધરાજ (=જયસિંહ) ૧૭૫, ૨૦૧ ૧૧૯, ૧૨૦ જુઓ સિંહજી સિદ્ધરાજ જયસિંહ (રાજા) ૧૧૬, ૧૧૭ સિંહબલ (રાજા) ૨૦૪ જુઓ જેસિંગ સીધર ૨૦૯ સિદ્ધસિંહસૂરિ ૧૮૫ સીંચોજી ૧૬૦ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ સુખપતિ ૨૨૩ સુખકીર્તિ (ખ. જિનભદ્રપાટે જિનસૌભાગ્યનું સુભદ્રાદેવી ૧૬૩ દીક્ષાનામ) ૨૭. સુભોજરાજ ૨૨૧ સુમતિસૂરિ (પલ્લી. મહાનંદપાટે) જુઓ સમઈસુખમલ (ખ. જિનધર્મપાટે જિનચંદ્રનું જન્મ- ' સૂરિ નામ) ૩૭ સુમતિસૂરિ (સાં.શાલિપાટે, સં.૧૦૦૦ આસ.) સુખમલજી (ગુજ.લ. સંઘરાજજી/સંઘજી- ૨૩૫ પાટે) ૧૪૧ સુમતિસૂરિ (સાં.શાલિપાટે, સં.૧૨૦૦ આસ.) સુખમાદે ૧૦૩ ૨૩પ સુખલાલજી પંડિત ૧૫૦ સુમતિસૂરિ (સાં. શાલિપાટે, સં. ૧૪મી સદી) સુખસાગર (તા. દીપસાગરશિ.) ૯૩ ૨૩પ સુખસાગર (તા. સાગર સંવિગ્ન શાખા રવિ- સુમતિસૂરિ (સાં. શાલિપાટે, સં. ૧૫મી સદી) - સાગરશિ.) ૧૧૪ ૨૩પ સુખા શાહ ૧૧૦ સુમતિકીર્તિસૂરિ (પાર્શ્વ. જ્ઞાનકીતપાટે) ૧૦ર સુખોજી (લોં. સ્થા.) ૧૪૪ સુમતિચંદ્રસૂરિ (અં. વલ્લભી શાખા દેવચંદ્રસુગુણચંદ્ર (ધર્મચંદ્રપાટે) ૧૧૬ પાટે) ૧૧૯ સુગુણરત્નસૂરિ (ઉપ./દ્વિવે. ચંદ્રગુપ્ત પાટે) સુમતિપ્રભસૂરિ (પૂ. ગુણસમુદ્રપાટે) ૧૭૭ ૨૧૪ સુમતિભદ્ર (પૂ. ધર્મઘોષપાટે) ૧૮૨ સુઘોષસૂરિ (પલ્લી. ચંદ્રશેખરપાટે) ૨૨૨ સુમતિમંદિરસૂરિ (ત. લક્ષ્મીસાગરસ્થાપિત સુજાણબાઈ ૧૪૨ * આચાય) ૬૪ સુજાનમલજી (સ્થા. અમરસિંહજી પરંપરા, સુમતિરત્નસૂરિ (તા. રત્નશાખા ચંદ્રોદયરત્નતુલસીદાસજીપાટે) ૧૬૩ પાટે) ૯૫, ૯૮ સુજ્ઞાનસાગર (તા. સાગર સંવિગ્ન શાખા સુમતિરત્નસૂરિ (પૂ. પુણ્યરત્નપાટે) ૧૭૭ પદ્મસાગરપાટે) ૧૧૪ સુમતિસાગરસૂરિ (ત. વિમલશાખા સૌભાગ્યસુધર્મા (સાં. ઈશ્વરપાટે યશોભદ્રનું જન્મનામ) સાગરપાટે) ૯૩ ૨૩૪ સુમતિસાગરસૂરિ (વિજય. કલ્યાણસાગરપાટે) સુધમાં મુનિ (સાં. ઈશ્વરપાટે યશોભદ્રનું દીક્ષા- ૧૫૯ • નામ) ૨૩૪ સુમતિસાગરસૂરિ (અં. ભાવસાગરશિ.) ૧૨૫ સુધર્માસ્વામી (મહાવીરસ્વામીના ગણધર) સુમતિસાધુસૂરિ (ત. લક્ષ્મીસાગરપાટે) ૬૩, ૭-૮,૪૪, ૪૬, પ૩, ૫૮, ૧૮૫, ૨૧૪, , ૬૪-૬૫, ૧૦૬; જુઓ નારાજ ૨૨૯ સુમતિસિંહસૂરિ (પૂ.) ૧૭૮ સુધાનંદનસૂરિ (તા. કમલકલશ શાખા સોમ- સુમતિસિંહસૂરિ (સા.પૂ. પ્રવર્તક) ૧૮૧ દેવપાટે) ૬૩, ૬૪, ૧૦૬; જુઓ શુભ રત્ન સુમતિસુંદરસૂરિ (ત. કમલકલશ શાખા સુનંદા ૧૧ સુધા- નંદનપાટે) ૬૫, ૧૦૬ સુપિયાદેવી ૨૭ સુમનચંદ્ર (ધર્મચંદ્રપાટે) ૧૧૫ સુપ્રતિબુદ્ધ સ્થવિર (સુહસ્તિપાટે) ૧૦, ૪૬, સુમનભદ્ર સ્થવિર (સંભૂતિવિજયશિ.) ૪૫ ૪૭, પ૩, જુઓ કાકંડિક સુમિણમિત્ર/મહાસુમિણ (યુગ. રેવતી મિત્રસુપ્રભ વિપ્ર) ૨૨૩ પાટે) ૨૩૨ સુફેરચંદ મુનિ (ઉત્ત. અમરમુનિશિ.) ૧૩૬ સુમિયા/સમયો ૧૩૬ Page #344 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૩૩ સુરતરામ ૩૮ સુંદરબાઈ ૧૩૭ સુરતરામ (ખ. જિનહર્ષપાટે જિનસૌભાગ્યનું સૂરચંદ (ત. વિજયસૌભાગ્યપાટે વિજયજન્મનામ) ૩૦ લક્ષ્મીનું જન્મનામ) ૯૨ સુરદેવ (રાજા) ૧૯૯ સૂરચંદ્ર (ત. સકલચંદ્રશિ.) ૬૮ સુરપ્રભસૂરિ (પૂ. પ્ર. શાખા સમુદ્રઘોષપાટે). સૂરજમલ ૧૬૩, ૨૧૩ ૧૮૦. સૂરપ્રભ- જુઓ સુરપ્રભસુપ્રભ જુઓ સૂરપ્રભ સૂરપ્રભસૂરિ (અં. વલ્લભી શાખા સોમપ્રભસુરમદે જુઓ સુરિમાદે પાટે) ૧૧૯ સુરમલ ૧૬૧ સૂરપ્રિયસૂરિ (પલ્લી. ધર્મકીર્તિપાટે) ૨૨૨ સુરરત્નસૂરિ (પૃ.ત.) જુઓ અમરરત્નસૂરિ સૂરસેન- જુઓ સુરસેન સુરવિજય (ત. વિજયદ્ધિનું દીક્ષાનામ) ૯૧ સૂરા જુઓ સુરા સુરસુંદર ૧૯૩ સૂરસેનસૂરિ (પલ્લી. નરદેવપાટે) ૨૨૧ સુરસેન ૨૨૧ સૂરા જુઓ સુરા સુરસેન જુઓ સૂરસેન સૂરાચાર્ય/સૂર્યાચાર્ય (પલ્લી. શ્રવણપાટે) ૨૨૩, સુરા/સૂરા ૭૧, ૧૪) ૨૨૫ સુરિમાદે (સુરમદે) ૧૦૩ સૂર્યમલજી (સ્થા. કચ્છ સં.) ૧૫૬ સુરૂપા ૨૭ સૂર્યાચાર્ય (પલ્લી.) જુઓ સૂરાચાર્ય સુરેંદ્રસૂરિ (વડ. ભાદેવપાટે?) ૨૪૪ સૂણવદેવી ૧૯ સુલતાનકુમાર (ખ જિનમાણિક્યપાટે જિનચંદ્ર- સેજબાઈ ૧૫૨ નું જન્મનામ) ૨૫ સોનપાલ ૨૩, ૧૨૬ સુવર્ણપ્રભસૂરિ (ખ.) ૨૨ સોનપાલ (સં. ભાવસાગરપાટે ગુણનિધાનનું સુવિધિવિજય (તા. વિજયસૌભાગ્યપાટે વિજય- જન્મનામ) ૧૨૫ લક્ષ્મીનું દીક્ષાનામ) ૯૨ સોનપાલ (અં. જયકેસરીપાટે સિદ્ધાંતસાગરનું સુવિનયચંદ્રસૂરિ (ધર્મચંદ્રની પાટે) ૧૧૫ જન્મનામ) ૧૨૪. સુવ્રતા ૨૨૮ સોના ૧૨૭ સુવતિસૂરિ પલ્લી. નેમપાટે) ૨૨૪ સોનાગર (રાજા) ૨૧૨ સુસ્થિતસૂરિ (સુહસ્તિનપાટે, કોટિકગચ્છના સોમ ૧૫ જન્મદાતા) ૧૦, ૧૫, ૪૬, ૪૭, પ૩, સોમસૂરિ (ના. વાદિદેવ-સ્થાપિત આચાર્ય) ૫૮, ૨૨૬; જુઓ કોટિક સુહડપાલ (ખ. જિનસિંહપાટે જિનચંદ્રનું સોમગણિ સ્થવિર (સુહસ્તિશિ.) ૪૬ જન્મનામ) ૪૧ સોમકરણ ૧૧૯ સુહસ્તિનસૂરિ (મહાગિરિપાટે, સ્થૂલભદ્રશિ.) સોમચંદ (ખ. જિનવલ્લભપાટે જિનદત્તસૂરિનું ૯, ૧૦, ૪પ-૪૬, પ૩, ૨૨૦, ૨૨૬, સંસારીનામ) ૧૮ ૨૨૭, ૨૨૯ સોમચંદ (તા. દેવસુંદરપાટે સોમસુંદરસૂરિનું સુંદરમુનિ ૧૩૬ જન્મનામ) ૬૨ સુંદરચંદ્રસૂરિ (પલ્લી. ગુણમાણિકપાટે) ૨૨૫ સોમચંદ્ર (પૂર્ણ. હેમચંદસૂરિનું દીક્ષાનામ) સુંદરજી (સ્થા. દરિયાપુરી સં. મોરારજીશિ.) ૨૩૭ ૧૪૩ સોમચંદ્રજી (સ્થા. કચ્છ સં. ઈન્દ્રજી/અંદરજી Page #345 -------------------------------------------------------------------------- ________________ : ૩૩૪ પાટે) ૧૫૫ સોમચંદજી (ગુજ. લોં. મેઘરાજજીપાટે) ૧૩૯ સોમચંદ્રસૂરિ (પૂ. સમુદ્રઘોષપાટે) ૧૭૯ સોમચંદ્રસૂરિ (પૂ. સાગરચંદ્રપાર્ટ) ૧૮૨ સોમચંદ્ર (ઉપ. સિદ્ધશિ.) ૨૦૬ સોમચંદસૂરિ (બિડા.આ. સોમતિલકપાટે) ૧૯૨ સોમજયસૂરિ/સોમજશસૂરિ (ત. કુતુબ. શાખા સોમદેવપાટે) ૬૪, ૧૦૭ સોમજી ૨૫, ૨૬, ૩૭ સોમજી (લ.ત. કેસરસોમપાટે) ૮૯ સોમજી (સ્થા. દરિયાપુરી સં. ધર્મસિંહજીપાટે) ૧૪૩ સોમજી (લોં./સ્થા. ધર્મસિંહજી કે લવજી શિ.?) ૧૬૨ સોમજી (લોં./સ્થા. લવજીઋષિપાટે) ૧૪૪, ૧૪૫, ૧૪૬ સોમતિલકસૂરિ (પૂ.) ૧૭૮ સોમતિલકસૂરિ (બિડા.આ. અભયસિંહપાટે) ૧૯૨ સોમતિલકસૂરિ (પલ્લી. આપ્રદેવપાટે) ૨૨૫ સોમતિલકસૂરિ (રુદ્ર.સંઘતિલકપાટે) ૧૮, ૪૦ સોમતિલકસૂરિ (ત. સોમપ્રભપાટે વિમલપ્રભશિ.) ૬૦ સોમદેવ ૧૨, ૨૩૦ સોમદેવસૂરિ (પલ્લી. ધનમિત્રપાટે) ૨૨૨ સોમદેવબિલ ૨૨૨ સોમદેવી ૧૬૬ સોમતિલકસૂરિ (અં. મહેંદ્રપ્રભશિ.) ૧૨૧ સોમતિલકસૂરિ (વૃ.ત. રત્નાકરશિ.) ૭૮ સોમદત્ત સ્થવિર (ભદ્રબાહુશિ.) ૪૫ સોમદેવસૂરિ (આ. સિંહદત્તશિ.) ૧૯૦ સોમદેવસૂરિ (ત. કમલકલશ શાખા રત્નશેખરપાટે, સોમસુંદરશિ.) ૬૩, ૬૪, ૧૦૬, ૧૦૭ સોમપ્રભ (ખ. જિનચંદ્રપાટે જિનોદયનું દીક્ષા નામ) ૨૨ સોમપ્રભસૂરિ (ચં. વલ્લભી શાખા જયપ્રભની જૈન ગૂર્જર કવિઓ : ૯ પાટે) ૧૧૯ સોમપ્રભસૂરિ (ત. ધર્મઘોષપાટે) ૬૦, ૬૬ સોમપ્રભસૂરિ (ના. ધર્મઘોષપાટે) ૨૩૬ સોમપ્રભસૂરિ (વડ.વિજયસિંહપાટે) ૫૮, ૨૪૬-૪૭ સોમપ્રભસૂરિ (પૂ. સર્વદેવપાટે) ૧૭૭, ૧૭૮ સોમરત્નસૂરિ (ધું.આગમ અમરત્નપાટે) ૧૯૧ સોમરત્નસૂરિ (ના.ત. હેમરત્નપાટે) ૧૦૧, ૧૦૨, ૧૦૩ સોવિમલસૂરિ (લ.ત. સૌભાગ્યહર્ષપાટે) ૬૬, ૮૬-૮૭, ૮૮; જુઓ જસવંત સોમવિમલણિ (ત. વિમલશાખા હર્ષવિમલપાટે) ૧૧૩ સોમસિંહ ૨૦૬ સોમસુંદરસૂરિ (ત. દેવસુંદરપાટે) ૬૦, ૬૧, ૬૨, ૬૩, ૧૦૬; જુઓ સોમચંદ સોમિલ (રાજા) ૧૧૯ સોમેન્દ્ વાચનાચાર્ય (ઉપા. સિદ્ધશિ.) ૨૦૮ સોહનલાલજી (સ્થા. પંજાબ સં. મોતીરામજીપાટે) ૧૧૬ સોહવદે ૧૪૦ સૌજન્યસુંદર (ઉપ. માન્યસુંદરશિ.) ૨૧૩ સૌભાગ્યદે ૯૫ સૌભાગ્યનંદિ (ત. કુતુબ. શાખા ઇંદ્રનંદિપાટે, ધર્મહંસશિ.) ૧૦૭ સૌભાગ્યમલજી (સ્થા. રતલામ શાખા કિશનલાલજીપાટે) ૧૭૦-૧૭૦ સૌભાગ્યરત્નસૂરિ (પૃ.ત. અમરત્નસ્થાપિત આચાર્ય) ૮૪ સૌભાગ્યરત્નસૂરિ (પૂ. ગુણધરપાટે) ૧૭૬, ૧૭૯ સૌભાગ્યરત્નસૂરિ (પૂ. ગુણમેરુપાટે) ૧૭૬ સૌભાગ્યરત્ન (ત. રત્નશાખા મયારત્નશિ.) ૯૮ (કીર્તિરત્નના ગુરુભાઈ એ ભૂલ) સૌભાગ્યરત્નસૂરિ (પૃ.ત. રત્નાકરગચ્છ વિદ્યા મંડશિ.) ૭૮ સૌભાગ્યવિજય (પૂ. લબ્ધિવિજયશિ.) ૧૮૩ Page #346 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૩૫ સૌભાગ્યવિમલગણિ (લ. વિમલ શાખા દયા- હજારીમલ (સ્થા. પૂનમચંદજીશિ. તારાચંદજી વિમલપાટે, હર્ષવિમલશિ.) ૧૧૩, ૧૧૪ નું જન્મનામ) ૧૬૩ સૌભાગ્યવિશાલ (ખ. જિનહર્ષપાટે જિન- હઠીસિંઘ ૨૧૩ સૌભાગ્યનું દિક્ષાનામ) ૩૦ હમીર/હમીરદેવ (રાજા) ૧૦૦, ૨૫૯ સૌભાગ્યસાગરસૂરિ (ત. વિમલશાખા જ્ઞાન- હરખચંદ ૭૨ વિમલપાટે) ૯૩ હરખચંદજી (સ્થા. કોટા સે. બળદેવજીપાટે) સૌભાગ્યસાગરસૂરિ (પૃ.ત. ધનરત્નસ્થાપિત ૧૬૪ આચાય) ૮૩, ૮૪ હરખચંદજી (સ્થા. ખંભાત સં. માણેકચંદ્રજીસૌભાગ્યસાગર પિ. વિમલપ્રભપાટે) ૨૪૭ પાટે) ૧૪૬ સૌભાગ્યસુંદરસૂરિ (ઉં.આગમ ઉદયરત્નપાટે) હરખચંદજી (ગુજ.લ. સોમચંદજીશિ.) ૧૩૯ - ૧૯૧ હરખા ૧૭૨ સૌભાગ્યહર્ષસૂરિ (લ.ત. હેમવિમલપાટે) ૬૬, હરખાઈ ૮૪ ૮૫, ૮૬ હરખો/હર્ષરાજ (તા. સોમવિમલપાટે હમસોમસ્કેડિલાચાર્ય (બ્રહ્મદીપકસિંહપાટે) ૪૭; નું જન્મનામ) ૮૮ જુઓ સ્કંદિલ હરચંદ્રજી (સ્થા. લીંબડી સં. ભાણજીપાટે) સ્કંદગુપ્ત (રાજા) ૨૫૫ ૧૪૯ સ્કંદિલ (વા. બ્રહ્મદીપક-સિંહશિ.) ૨૨૮, હરજી (તા. રાજસાગરપાટે વૃદ્ધિસાગરનું જન્મ૨૩૧; જુઓ સ્કેડિલ નામ) ૯૪ સ્કંદિલસૂરિ (વા. તથા યુગ. શ્યામાર્યપાટે) હરજી/હર્ષજી ઋષિ (ગુજ.લોં. કેશવજીની ૨૨૭, ૨૩૦ જુઓ શાંડિલ્ય પરંપરામાં) ૧પ૭, ૧૬૨, ૧૬૪ સ્થજૂ ૨૦૯ હરજી (બિવ. લક્ષ્મીરામશિ.) ૨૦૧૫ સ્થાનસાગર (અં. વીરચંદશિ.) ૧૨૭ હરદાસજી (લાહોરી ઉત્ત. લોં. પછી સ્થા, સ્થિરગુપ્ત દશિગણિની પાટે) ૪૯ સોમજીપાટે, પંજાબ સં. પ્રવર્તક) ૧૪૪, સ્થિરચંદ્ર (ઉપ. દેવગુણશિ.) ૨૦૫ ૧૪૬ સ્થિરદેવ ૨૦૬ હરદેવ ૨૦૬ સ્થિરાદેવી ૧૧૮ હરનાથ ૯૨ સ્થૂલભદ્રસૂરિ (ભદ્રબાહુસ્વામી પાટે, સંભૂતિ- હરપતિ ૮૦ - વિજયશિ.) ૯, ૪૫, ૪૫, ૨૨૯ હરપાલ ૨૧ સ્વયંપ્રભસૂરિ (કશી ગણધરપાટે) ૧૯૩ હરરાજ ૩૨, ૯૧ સ્વરૂપસાગર (એ. દેવસાગરશિ.) ૧૩૧ હરિમુનિ (ના.ત. વજ્રસેનશિ.) ૧૮૦ સ્વરૂપસાગર (તા. સાગર શાખા સુજ્ઞાન- હરિકલશ (રાજ. ધર્મ. જયશેખરશિ.) ૨૩૯ - સાગરપાટે) ૧૧૪ હરિકીર્તિ પં. (આગમિક) ૧૭૧ સ્વાતિ (યુગ. જિનભદ્રગણિપાટે) ૨૩૧-૩૨ હરિગુપ્ત (યુગ. સત્યમિત્રપાટે) જુઓ હારિલ સ્વાતિસૂરિ (પલ્લી. નરોત્તમપાટે) ૨૨૫ હરિચંદ્ર ૨૭ સ્વાતિસૂરિ (વા. બલિસ્સહશિ. તથા પાટે) ૪૭, હરિદત્તસૂરિ (શુભદત્તપાટે) ૧૯૩ ૨૨૭, જુઓ ઉમાસ્વાતિ (તત્ત્વાથધિગમ- હરિદાસજી/હરિરામજી (લોં./સ્થા. દુર્ગાસૂત્ર'ના રચનાર તે માહિતી ખોટી) દાસજીપાટે) ૧૬૯ સ્વાતિસૂરિ (બહુલપાટે) ૨૨૦ હરિદાસ (સ્થા. રતલામ શાખા ધર્મદાસજી Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ જૈન ગૂર્જર કવિઓ: ૯ Aવિ ) ૧૪ ૨૧૪ શિ.) ૧૭૦ પાટે) જુઓ હર્ષસિંહ હરિપ્રભસૂરિ (પૂ. પ્ર. શાખા લલિતપ્રભપાટે) હર્ષચંદ્ર (ઉપ. પાસમૂર્તિશિ.) ૨૦૫ ૧૮૦. હર્ષચંદ્ર (ના.લ. ભોજરાજપાટે) ૧૬૨ હરિપ્રભસૂરિ (વડ. હરિભદ્રપાટે) ૨૪૩ હર્ષચંદ્રસૂરિ (પાર્થ. લબ્ધિચંદ્રપાટે) ૧૦૪હરિબા ૧૪૪ ૦૫ હરિભદ્રસૂરિ પ૧ હર્ષજી (ગુજ.લોં. શિવજીની પરંપરામાં) જુઓ હરિભદ્રસૂરિ (ના. આનંદ અને અમર/અમર- હરજી ચંદ્રપાટે) ૧૧, ૨૩૬ હર્ષદાનગણિ પં. (લ.ત) ૮૬ હરિભદ્રાચાર્ય મહત્તર (કોટિગણ, જયાનંદ- હર્ષનંદનગણિ (ખ. સમયસુંદરશિ.) ૨૭, ૩૬, પરંપરામાં) ૨૨૪ - ૩૭ હરિભદ્રસૂરિ (વડ. જિનદેવશિ.) ૨૪૬ હર્ષપ્રભસૂરિ (ઉપ./દ્વિવે. વિનયસુંદરપાટે) હરિભદ્રસૂરિ (યાકિનીસૂનુ, જિનભટ્ટશિ.) ૧૪, ૧૬, પર, પ૫, ૨૪૬ હર્ષરત્નસૂરિ (છાપરિયા પૂ.) ૧૮૪ હરિભદ્રાચાર્ય (રાજ. ભદ્રેશ્વરશિ.) ૨૪૧ હર્ષરાજ (તા. સોમવિમલપાટે હેમસોમનું હરિભદ્રસૂરિ (વડ. માનભદ્રપાટે) ૨૪૨ જન્મનામ) જુઓ હરખો હરિભદ્રસૂરિ (વડ. વિમલચંદ્રપાટે) ૨૪૩ હર્ષરાજ (સા.પૂ. લબ્ધિરાજશિ.) ૧૮૨ હરિભદ્રસૂરિ (ચંદ્ર. શાંતિપાટે, મંડોવરાગચ્છ- હર્ષલાભ (ખ. જિનરત્નપાટે જિનચંદ્રનું દીક્ષાસ્થાપક) ૨૧૭ નામ) ૨૭ હરિભદ્ર (યુગ. સત્યમિત્રપાટે) જુઓ હારિલ હર્ષવિજય (ત. વિજય સંવિગ્ન શાખા લક્ષ્મીહરિમિત્ર (યુગ. સુમિણમિત્રપાટે) ૨૩૨ | વિજયશિ.) ૧૧૨ હરિરામજી (લોં. સ્થા. દુર્ગાદાસજીપાટે) જુઓ હર્ષવિજયસૂરિ/હંસસંયમસૂરિ (તા. કુતુબ. હરિદાસજી શાખા સૌભાગ્યનંદિપાટે) હરિશ્ચંદ્ર ઉપા. (ઉપ. દેવગુપ્તશિ.) ૨૦૫ હર્ષવિમલગણિ/દર્ભસિંહગણિ (ત. વિમલ હરિશ્ચંદ્ર વાચનાચાર્ય (બીજા) (ઉપ. દેવગુપ્ત- શાખા આનંદવિમલપાટે) ૯૩, ૧૧૩ શિ.) ૨૦૫ હર્ષસમુદ્ર ઉપા. (ઉપ. સિદ્ધશિ.) ૨૧૨ હરિશ્ચંદ્રસૂરિ (એ. વલ્લભી શાખા સુમતિચંદ્ર- હર્ષસાગર (તા. રાસાગરપાટે વૃદ્ધિસાગરનું પાટે) ૧૧૯ દિક્ષાનામ) ૯૪ હરિષેણસૂરિ (ના.ત. વાદિદેવ-સ્થાપિત હર્ષસિંહ ૬૪ આચાય) ૯૯ હર્ષસિંહ/હર્ષચંદજી (સ્થા. દરિયાપુરી સં. હરિસિંઘ ૨૧૩ ખુશાલજીપાટે, પ્રાગજીશિ.) ૧૪૩ હરિસુખદેવી ૨૭ હર્ષસુંદરસૂરિ (રુદ્ર. દેવેંદ્રપાટે) ૪૦ હર્ષસૂરિ (પલ્લી. હેમાટે) ૨૨૫ હર્ષા ૧૬૧ હર્ષકલ્લોલ (ત. આગમમંડનશિ.) ૮૬ હસ્ત/હસ્તિનું (ધર્મપાટે/સંઘપાલિતપાટે) હર્ષકીર્તિસૂરિ (ના.ત. પા. ચંદ્રકીર્તિાિટે) ૪૯, ૫૦ ૧૦૧, ૧૦૨, ૧૦૩ હસ્તીમલજી (શ્રા.) ૧૬૩ હર્ષકુલગણિ પં. (લ.ત. હેમવિમલશિ.) ૬૫, હસ્તીમલજી (સ્થા. રત્નચંદ્રજી સં. વિનય૮૩, ૮૫, ૮૬ ચંદ્રજીપાટે) ૧૬૮-૬૯ હર્ષચંદ્રજી (સ્થા. દરિયાપુરી સં. ખુશાલજી- હંસ (હરિભદ્રસૂરિશિ.) ૧૪ Page #348 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૩૭ હંસરાજ ૩૮, ૧૨૬ હીરરત્નસૂરિ (તા. રત્નશાખા રત્નવિજય પાટે) હંસરાજ પા./ઉપા. (ઉપ. દેવગુપ્તશિ. ?) ૨૧૧ ૯૭ જુઓ હીરકુમાર હંસરાજજી (સ્થા. કચ્છ સં. નથુજીપાટે) હીરવિજયસૂરિ (તા. વિજયદાનપાટે) ૬૭– ૧૫૬, ૧૫૭ ૭૮, ૭૦, ૮૯, ૯૦, ૯૬, ૯૭, ૧૦૨, હંસવિમલસૂરિ (તા. કુતુબ. શાખા સંયમ- ૧૧૪; જુઓ હીરજી, હીરહર્ષ સાગરપાટે) ૧૦૮ હીરસાગર ઉપા. (અં. વૃદ્ધિસાગરશિ.) ૧૩૧ હંસસંયમસૂરિ/હર્ષવિનયસૂરિ/વિનયહંસસૂરિ હીરહર્ષ (તા. વિજયદાનપાટે હીરવિજયનું (ત. કુતુબ. શાખા સૌભાગ્યનંદિપાટે) દીક્ષાનામ) ૯૬ ૧૦૭-૦૮ હીરા ૭૧ હંસસોમ વા. (લ.ત. આણંદસોમશિ. ?) ૮૭ હીરા આચાર્ય/હીરાગર (ના.કોં. પ્રારંભક) હાથી ૨૨ ૧૩૫, ૧૬૦ હાથીજી (સ્થા. દરિયાપુરી સં. રઘુનાથજીપાટે) હીરાચંદજી (સ્થા. દરિયાપુરી સં. મલુક૧૪૪ ચંદજીપાટે) ૧૪૩ હાદકુમાર (ત. સુમતિસાધુપાટે હેમવિમલનું હીરાચંદ્રજી (સ્થા. બોટાદ સં. રણછોડજીશિ.) જન્મનામ) ૬૫ ૧૫૫ હાના (ગુ.લ. જીવજી/જીવાશિ.) ૧૩૬ હીરાચંદજી (લોં. સબળદાસજીપાટે) ૧૬૬ હારિલસૂરિ/હરિગુપ્ત/હરિભદ્ર (યુગ. સત્ય- હીરાજી (સ્થા. લીંબડી સં. ઈચ્છાજીપાટે, મિત્રપાટે, હારિલગચ્છ-પ્રવર્તક) ૨૩૧, વાલજીશિ.) ૧૪૮ ૨૩૩ હીરાજી (સ્થા. ગુલાબચંદ્રજીશિ.) ૧૫૭ હાંસલદે ૧૨૫ હીરાદે ૭૧, ૯૭ હિતરામ (ખ. જિનસૌભાગ્યપાટે જિનસિંહનું હીરાનંદસૂરિ (ઉપ./દ્વિવું.) ૨૧૪ જન્મનામ) ૩૦ હીરાણંદ (સા.પૂ.) ૧૮૨ હિતવલ્લભ (બ. જિનસૌભાગ્યપાટે જિનસિંહ- હીરાનંદ (પલ્લી. અજિતદેવશિ.) ૨૧૯ નું દીક્ષાનામ) ૩૦ હીરાણંદ (મલ. ગુણનિધાનશિ.) ૨૫૦ હિતવિજય ઉમા. (ત. સંભવતઃ વિજયરત્ન- હીરાણંદસૂરિ પિ. વિપ્રભપાટે) ૨૪૮ હીરો (લોં.) ૧૬૨ હિમવત/હિમવંત ક્ષમાશ્રમણ (વા. કંડિલ/ હુકમચંદ (ખ. જિનઉદયપાટે જિનહેમનું સ્કંદિલશિ. તથા પાટે) ૪૭, ૨૨૮ - જન્મનામ) ૩૮ હિંદુમલજી (સ્થા. રતલામ શાખા મોખમ- હુકમીચંદ્રજી ૧૬૭ સિંહશિ.) ૧૭૦ હુકમીચંદજી (સ્થા. લાલચંદજીપાટે) ૧૫૮, હીરકુમાર (ત. રત્નવિજયપાટે હીરરત્નનું જન્મ- ૧૬૪ નામ) ૯૭ હુમાયુ (બાદશાહ) ૨૬૦, ૨૬૧ હીરજી ૯૭ હુલામી ૧૪૫ હીરજી (સ્થા. કચ્છ સં. પૂનમચંદ્રજીનું જન્મ- હુલાસીબાઈ ૧૪૫ નામ) ૧૫૬ હૃદયસૌન્શગ્ય (પૃ.ત. સૌભાગ્યસાગરશિ.) હીરજી (ત. વિજયદાનપાટે હીરવિજયનું જન્મ- જુઓ ઉદયસૌભાગ્યગણિ નામ) ૬૭ હેમસૂરિ (મલ.) ૨૫૦ હીરબાઈ ૧૫૨, ૧૫૩, ૧પ૬ હેમસૂરિ (હેમચંદ્રાચાર્ય, પૂર્ણ. દેવચંદ્રશિ.) શિ.) ૭૨ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ૧૮૬ હેમસૂરિ (પલ્લી. સ્વાતિપાટે) ૨૨૫ હેમકલશસૂરિ (વૃ.ત. ક્ષેમકીર્તિપાટે) ૭૬ હેમચંદ્રસૂરિ (પૂ.) ૧૭૮ હેમચંદ્રજી (સ્થા. ગોંડલ સં.) ૧૫૩ હેમચંદ્રસૂરિ (વડ. અજિતદેવશિ.) ૨૪૬ હેમચંદ્રસૂરિ (મલ. અભયદેવપાટે) ૮૧, ૨૪૯, ૨૫૦, જુઓ પ્રદ્યુમ્ન હેમચંદ્રસૂરિ (વૃ.ત.અભયસિંહપાટે) ૭૬, ૭૯ હેમચંદજી (સ્થા. લીંબડી નાનો સં. અવિચલજીશિ.) ૧૪૯, ૧૫૧-૫૨ હેમચંદ્રજી (સ્થા. કચ્છ સં. કપૂરચંદજીપાટે, સૂર્યમલજીશિ.) ૧૫૬ હેમચંદ્રસૂરિ/હેમચંદ્રાચાર્ય (પૂર્ણ. દેવચંદ્રપાર્ટ) ૫૬, ૭૦, ૭૯, ૯૯, ૧૧૬, ૨૩૬, ૨૩૭; જુઓ ચંગદેવ, સોમચંદ્ર, હેમસૂરિ હેમચંદ્રજી યતિ (ગુજ. લોં. ન્યાયચંદજીપાટે) ૧૪૦ હેમચંદ્રસૂરિ (ના.ત. રત્નશેખરપાટે) ૧૦૦ હેમચંદ્રસૂરિ (પૃ.ત. રત્નાકરપાટે) ૭૮ હેમચંદ્ર સા. (કડ. લાધાપાટે) ૧૭૪ હેમચંદ્રસૂરિ (રુદ્ર. સોમતિલકપાટે) ૪૦ હેમચંદ્રસૂરિ (પાર્શ્વ. હર્ષચંદ્રપાટે) ૧૦૫ હેમતિલકસૂરિ (પૂ. રત્નપ્રભપાટે) ૧૭૬ હેમતિલકસૂરિ (ના.ત. વજ્રસેનપાટે) ૧૦૦; જુઓ દોલા હેમધર્મ (ત. સુમતિસાધુપાટે હેમવિમલનું અજ્જવેડીય કુલ જુઓ ચારણગચ્છ અભિજયંત કુલ જુઓ માણવગચ્છ અવ્યક્ત નિર્લવમત ૯ અંચલગચ્છ જુઓ વિધિપક્ષગચ્છ અંતરિજ્જિયા શાખા જુઓ વેષવાટિકાગચ્છ આગમિકગચ્છ/ત્રિસ્તુતિક મત, ઉત્પત્તિ ૫૭, ૧૭૫, પટ્ટાવલી ૧૮૫-૯૨; – ધંધૂકિયાશાખા પટ્ટાવલી ૧૯૧; – બિડાલંબિયા શાખા પટ્ટાવલી ૧૯૨ દીક્ષાનામ) ૬૫ હેમપ્રભસૂરિ (રાજ.) ૨૩૬ હેમપ્રભસૂરિ (વડ. ગુણસમુદ્રપાટે) ૨૪૫ હેમપ્રભસૂરિ (પૂ. યશોઘોષશિ.) ૧૭૭ હેમપ્રભસૂરિ (પિ. શાંતિસૂરિશિ.) ૨૪૭ હેમપ્રભસૂરિ (પૂ. હેમરત્નપાટે) ૧૭૬ હેમરત્નસૂરિ (આ. અમરસિંહપાટે) ૧૮૯, ૧૯૧ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ હેમરત્ન (બિડા.આ. જ્ઞાનરત્નશિ.) ૧૯૨ હેમરત્નસૂરિ (પૂ. હેમતિલકપાટે) ૧૭૬ હેમરત્નસૂરિ (ના.ત. હેમસમુદ્રપાટે) ૧૦૧ હેમરાજ(જી) ૯૨, ૯૪, ૧૫૫, ૧૬૭ હેમરાજ (ખ. જિનરત્નપાટે, જિનચંદ્રનું જન્મનામ) ૨૭ હેવિમલસૂરિ (ત. સુમતિસાધુપાટે) ૬૫ ૬૬, ૮૫-૮૬, ૧૦૫, ૧૦૬, ૧૩૬; જુઓ હાદકુમાર, હેમધર્મ હેમસમુદ્રસૂરિ (ના.ત. હેમહંસપાટે) ૧૦૧ હેમસાગરસૂરિ (અં. ધર્મસાગરશિ.) ૧૨૭ હેમસિંહસૂરિ (આ.) ૧૮૯ હેમસુંદરસૂરિ (વૃ.ત. રત્નસિંહશિ.) ૭૯, ૮૨ હેમસોમસૂરિ (લ.ત. સોમવિમલપાટે) ૮૮; જુઓ હરખો/હર્ષરાજ ગચ્છનામો હેમહંસસૂરિ (ના.ત. પૂર્ણચંદ્રપાટે) ૧૦૦–૦૧ હેમહંસ (ત. મુનિસુંદર કે રત્નશેખરશિ.) ૬૩ હેમાદે ૮૦ આર્ય ઋષિપાલિત શાખા, આર્ય કુબેરી શાખા, આર્ય જયંત શાખા, આર્ય તાપસી શાખા, આર્ય પદ્મ શાખા, આર્ય શ્રેણિક શાખા જુઓ કોટિકગચ્છ આંચલિક મત જુઓ વિધિપક્ષગચ્છ ઇદપુરગ કુલ જુઓ વેષવાટિકાગચ્છ ઉચ્ચનાગરી શાખા જુઓ કોટિકગચ્છ ઉત્તર-બલિસહગચ્છ ૪૬, આરંભ ૨૨૭; કોટંબાની શાખા ૪૬; Page #350 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી – કોશાંબિકા શાખા ૪૬; ચંદ્રનગરી શાખા ૪૬; - સુપ્તવર્તિકા શાખા ૪૬ ઉત્તરાધગચ્છ જુઓ લોંકાગચ્છના પેટામાં ઉદંબરિધિયા શાખા જુઓ ઉદ્દેહગચ્છ ઉદ્દેહગચ્છ ૪૬; ઉદંબરિધિયા શાખા ૪૬; - ઉલ્લગચ્છ કુલ ૪૬; નંદિજ્જમ કુલ ૪૬; – નાગભૂત કુલ ૪૬; પત્રપતિયા શાખા ૪૬; - પરિહાસ કુલ ૪૬; – મતિપત્રિકા શાખા ૪૬; - માસપૂરિકા શાખા ૪૬; – સોમભૂત કુલ ૪૬; – હસ્તલિહ કુલ ૪૬ ઉપકેશગચ્છ ૯૫, પટ્ટાવલી ૧૯૩–૨૧૫; આદિત્ય શાખા ૧૯૯; – આનંદ શાખા ૧૯૯; કનક શાખા ૧૯૯૬ કલશ શાખા ૧૯૯ • કલ્લોલ શાખા ૧૯૯; - · કુમાર શાખા ૧૯૯; - કુંભ શાખા ૧૯૯; - કોરંટા શાખા ૧૯૫; - ખદીરી શાખા ૨૧૨; - ખંભાત શાખા ૧૯૫; - ચંદ્ર શાખા ૧૯૬, ૧૯૯૬ - તિલક શાખા ૧૯૯; – દેવ શાખા ૧૯૯; - નાગેન્દ્ર શાખા ૧૯૬, ૧૯૯ - નિવૃત્તિ શાખા ૧૯૬, ૧૯૯; f – પ્રભુ શાખા ૧૯૯; – મેરુ શાખા ૧૯૯; - રત્ન શાખા ૧૯૯; - રંગ શાખા ૧૯૯; - – રાજ શાખા ૧૯૯; - વલ્લભીપુર શાખા ૧૯૫; – વિદ્યાધર શાખા ૧૯૬, ૧૯૯; – વિશાલ શાખા ૧૯૯; શેખર શાખા ૧૯૯; સમુદ્ર શાખા ૧૯૯; સાગર શાખા ૧૯૯; સાર શાખા ૧૯૯; સુંદર શાખા ૧૯૯; હંસ શાખા ૧૯૯ - ઉપકેશ/દ્વિવંદનીકગચ્છ પટ્ટાવલી ૨૧૪–૧૫; જુઓ દ્વિવંદનીકગચ્છ ઉલ્લગચ્છ કુલ જુઓ ઉદ્દેહગચ્છ ઋતુવાટિકાગચ્છ ૪૬; કાકંદિયા શાખા ૪૬; – ચંપિજ્જિયા શાખા ૪૬; - ભદ્દગુત્તિય શાખા ૪૬; - ભદ્દસિય શાખા ૪૬; ભિિજ્જયા શાખા ૪૬; મેહતિજ્જિયા શાખા ૪૬; 1 ૩૩૯ - યશભદ્ર કુલ ૪૬ ઋષિગુપ્ત કુલ, ઋષિવૃત્તિક કુલ જુઓ માણવ ગચ્છ ઋષિમતીગચ્છ ૧૩૬; જુઓ તપાગચ્છ ઋષિ મત ઓશવાલ સંઘ જુઓ તપાગચ્છના પેટામાં કએહ કુલ જુઓ ચારણગચ્છ કકુદગચ્છ ૨૦૨ કચ્છલીગચ્છ, ઉત્પત્તિ ૧૭૫ કટુક/કડૂઆ/કડવા ગચ્છ/મત, ઉત્પત્તિ ૬૬, પટ્ટાવલી ૧૭૧-૭૪ કામંદિયા શાખા જુઓ ઋષિવાટિકાગચ્છ કામઢિય કુલ જુઓ વેષવાટિકાગચ્છ કાલિકાચાર્યગચ્છ, આરંભ ૨૨૭ કાસજ્જિયા શાખા જુઓ માણવગચ્છ સૂર્યપુરગચ્છ ૧૭, ૫૪ કૃષ્ણપિંગચ્છ, પટ્ટાવલી ૨૩૪ કોટંબાની શાખા જુઓ ઉત્તર-બક્ષિસહગચ્છ કોટિ/કૉટિક ગચ્છ/ગણ ૧૯૬, ૨૨૩, આરંભ ૧૦, ૪૬, ૫૮; Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ જૈન ગૂર્જર કવિઓ : ૯ - શીપય5 - આર્ય ઋષિપાલિત શાખા ૪૮; - ભાવહર્ષય શાખા, આરંભ ૨૬, - આર્ય કુબેરી શાખા ૪૮; પટ્ટાવલી ૪૧-૪૨; - આર્ય જયંત શાખા ૪૯; - મધુ શાખા, આરંભ ૧૮; - આર્ય તાપસી શાખા ૪૮; - મૂલ શાખા જુઓ બૃહત્ શાખા; - આર્ય પદ્મ શાખા ૪૯; - રંગવિજય શાખા, આરંભ ૨૭, ૩૬, - આર્ય શ્રેણિક શાખા ૪૮; પટ્ટાવલી ૪૨; - ઉચ્ચનાગરી શાખા ૪૬, ૪૭, ૪૮; - રુદ્રપલીય શાખા/રુદ્રપલીગચ્છ, - નાગલી શાખા, ૪૯; આરંભ ૧૮, પટ્ટાવલી ૩૯-૪૧; - પએહ વારણ કુલ ૪૬; - લઘુઆચાર્યાય/આચારજિયા શાખા/ - બંભલિજ્જ કુલ ૪૬; જિનસાગરસૂરિની પરંપરા, ઉત્પત્તિ - બ્રહ્મદીપિક શાખા ૪૭, ૪૮, ૨૨૮; ૨૭, પટ્ટાવલી ૩૬-૩૮; - મસ્જિમિલા શાખા ૪૬; - લઘુ શાખા/શ્રીમાલગચ્છ જિનપ્રભ- માધ્યમિકા શાખા ૪૭; સૂરિની પરંપરા, આરંભ ૧૯, – વશ્યલિજ્જ કુલ ૪૬; પટ્ટાવલી ૪૧; - વયરી શાખા ૪૬, ૪૮, જુઓ ચંદ્ર- - લઘુ ભટ્ટરક શાખા, આરંભ ૩૬; ગચ્છ વજૂ શાખા; - વડી આચાર્ષિક શાખા, આરંભ ૨૪; - વાણિજ્ય કુલ ૪૬; - વેગડ શાખા, આરંભ ૨૨, પટ્ટાવલી - વિદ્યાધરી શાખા ૪૬, ૪૭ - ૩૧-૩૩; કોટિવર્ષિકા શાખા જુઓ ગોદાસગચ્છ - શ્રીમાલગચ્છ જુઓ લઘુ શાખા, કોરંટક/કોરંટાગચ્છ, ઉત્પત્તિ ૧૯૫, ૧૯૮, - શ્રીસારીય શાખા, આરંભ ૨૭, ૩૬; પટ્ટાવલી ૨૧૬ - સાગરચંદ્રસૂરિ શાખા ૪૧ કોરંટતપા શાખા, ઉત્પત્તિ ૧૯૮ ખંડેલવાલગચ્છ, આરંભ ૨૧૭ કે મંબિકા શાખા જુઓ ઉત્તર-બક્ષિસહગચ્છ ખેમલિજ્જિયા શાખા જુઓ વષવાટિકાગચ્છ ખ તરગચ્છ, ઉત્પત્તિ ૧૫, ૧૬, પટ્ટાવલી ગણધરવંશ ૨૨૬ ૧૫-૪૩, જુઓ રાજગચ્છ, ગણિય કુલ જુઓ.વેષવાટિકાગચ્છ - આદ્યપક્ષીય શાખા, પટ્ટાવલી ૪૨- ગવેધુઆ શાખા જુઓ ચારણગચ્છ ૪૩; ગોદાસગચ્છ ૪૫; - જિનપ્રભસૂરિની પરંપરા જુઓ લઘુ - કોટિવર્ષિકા શાખા ૪૫; શાખા; - તામ્રલિમિ શાખા ૪૫; - જિનરાજસૂરિની પરંપરા જુઓ - દાસી-ખર્પટિકા શાખા ૪૫; ભટ્ટારકિયા શાખા - પાંડવદ્ધિનિકા શાખા ૪પ - જિનસાગરસૂરિની પરંપરા જુઓ લઘુ ગોયમજિયા શાખા જુઓ માણવગચ્છ આચાર્યાય શાખા ચતુર્વિશતિસૂરિ શાખા (ચંદ્રગચ્છની ? - પિપ્પલક શાખા, આરંભ ૨૨-૨૩, વડગચ્છની ?) પ૬ પટ્ટાવલી ૩૩-૩૬; ચંદ્રગચ્છ/ચાંદ્રકુલ પ૩, ૧૯૬, ૨૩૮, - બૃહતુ/મૂલ શાખા ૨૭, ૩૭; ઉત્પત્તિ ૧૧, ૧૨, ૫૦, ૫૮, ૧૭૫, – ભટ્ટરકિયા શાખા/જિનરાજસૂરિની ૧૮૫, ૨૧૭; પરંપરા ૩૭ - વજૂ શાખા ૧૧, ૧૯૬, જુઓ કોટિક Page #352 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ગચ્છ વયરી શાખા ચંદ્રનગરી શાખા જુઓ ઉત્તર-બલ્રિસહગચ્છ ચંપિજ્જિયા શાખા જુઓ ઋતુવાટિકાગચ્છ ચારણગચ્છ ૪૬; – અજ્જરેડીય કુલ ૪૬; - કએહ કુલ ૪૬; - ગવેધુઆ શાખા ૪૬; – પીઇધમ્મીય કુલ ૪૬; - પુમિત્તિજ્જ કુલ ૪૬; – માલીજ્જ કુલ ૪૬; - વલિજ્જ કુલ ૪૬; – વિજ્જાનાગરી શાખા ૪૬; – સંકાસિયા શાખા ૪૬; • હારીય માલાગારી શાખા ૪૬; - હાલિજ્જ કુલ ૪૬ - ચાંદ્રકુલ જુઓ ચંદ્રગચ્છ ચિત્રવાલગચ્છ ૧૯, ૭૫ જિનમતીગચ્છ ૧૩૬ હૂંઢિયામત ૧૪૪ તપાગચ્છ/ગણ, ઉત્પત્તિ ૧૯, ૫૮, ૭૫, પટ્ટાવલી ૫૮–૧૧૪; - - . આણંદસૂર શાખા/ઉપાધ્યાયમત/ પોરવાડગચ્છ, ઉત્પત્તિ ૭૦, પટ્ટાવલી ૮૯-૯૩; ઋષિમત, ઉત્પત્તિ ૮૬, જુઓ ઋષિમતીગચ્છ - ઓશવાલ સંઘ/દેવસૂરિસંઘ ૭૦, ૯૦; કમલકલશ શાખા, ઉત્પત્તિ ૮૬, પટ્ટાવલી ૧૦૬-૦૭; કુતુબપુરા શાખા, ઉત્પત્તિ ૮૬, પટ્ટાવલી ૧૦૭-૦૮; - તિલક શાખા ૧૧૭; -- - દેવસૂરિસંઘ જુઓ ઓશવાસ સંઘ; નાગપુરીય તપાળ, પટ્ટાવલી ૯૮ ૧૦૫; - નાગપુરીય તપા૦ યતિ શાખા ૧૦૫; - નિગમમત, પટ્ટાવલી ૧૦૭-૦૮; પાર્શ્વચંદ્ર (પાયચંદ) ગચ્છ, પટ્ટાવેલી ૧૦૧-૦૫; - પાલણપુરા શાખા ૮૬; – પોરવાડગચ્છુ જુઓ આણંદસૂરશાખા; – બૃહત્ (વૃદ્ધ પૌશાલિક) તપાગચ્છ – બ્રહ્મામતીગચ્છ જુઓ સુધર્મગચ્છ • રત્નશાખા પટ્ટાવલી ૯૭–૯૮; – રાજવિજયસૂરિગચ્છ, પટ્ટાવલી ૯૫ ૯૮; • લઘુ-ઉપાશ્રયમત (રાવિજયસૂરિનો) ૮૬; લઘુ પોસાળ/પૌશાલિક/શાલિક તપા૦, ઉત્પત્તિ ૫૮, ૬૬, પટ્ટાવલી ૮૫ ૮૯; ૩૪૧ વડ (=વૃદ્ધ પૌશાલિક) તપાગચ્છ ૦ રત્નાકરગચ્છ (ભૃગુકચ્છીય શાખા) ૭૬, ૭૭ વિજય સંવિગ્ન શાખા, ઉત્પત્તિ ૭૧, પટ્ટાવલી ૧૦૮-૧૩; - - વિજયાણંદસૂરિ શાખા જુઓ આણંદસૂરિ શાખા; વિમલ શાખા, પટ્ટાવલી ૯૩–૯૪; - વિમલ સંવિગ્ન શાખા, ઉત્પત્તિ, ૭૧, પટ્ટાવલી ૧૧૩–૧૪; પૌશાલિક/શાલિક - તપા, વૃદ્ધ ઉત્પત્તિ ૫૮, પટ્ટાવલી ૭૩-૮૫; સાગર શાખા, ઉત્પત્તિ ૭૦, પટ્ટાવલી ૯૪-૯૫; સાગર સંવિગ્ન શાખા, પટ્ટાવલી ૧૧૪; - સુધર્મ/બ્રહ્મામતીગચ્છ ૧૦૨, ૧૫૯; - હર્ષકુલ/સોમ શાખા, પટ્ટાવલી ૮૫ ૮૯; - હેમ શાખા ૮૬ - તાપ્રલિમિ શાખા જુઓ ગોદાસગચ્છ તેરાપંથ ૧૫૬, પટ્ટાવલી ૧૬૬-૬૮ ત્રિસ્તુતિક મત ૬૬, ૭૩; જુઓ આગમિક ગચ્છ વૈરાશિક નિવમત ૧૧, ૪૯, ૨૩૦ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૨૩૩ થારાપદ્રગચ્છ ૨૩૪, આરંભ ૨૩૩, પટ્ટાવલી - તાલધ્વજી શાખા ૨૪૮; – ત્રિભવિયા શાખા ૨૪૩; દાસી-ખપટિકા શાખા જુઓ ગોદાસગચ્છ – પૂર્ણચંદ્ર શાખા પટ્ટાવલી ૨૪૭ દિગંબરમત, ઉત્પત્તિ ૧૨ પીઈધમ્મીય કુલ, પુફમિત્તિજ્જ કુલ જુઓ તિક્રિય નિલવમત ૯ ચારણગચ્છ દ્વિવંદણીક/બિવંદણીકગચ્છ ૯૫, ૯૬, જુઓ પૂર્ણિમા/પીણમિક/પૂનમિયાગચ્છ ૨૨૪, ઉપકેશગચ્છ ઉત્પત્તિ પપ, ૫૭, ૫૯, પટ્ટાવલી ૧૭પધર્મઘોષગચ્છ, પટ્ટાવલી ૨૩૯, ૨૪૦; જુઓ ૮૪; રાજગચ્છ - છાપરિયા શાખા ૧૮૪; ધર્મઘોષીય નાગોરીગચ્છ ૧૬૦ - પ્રધાન શાખા/ઢેઢેરિયા શાખા ૧૭૯નંદિજ્જય કુલ જુઓ ઉદ્દેહગચ્છ ૮૧; નાગપુરીય તપાગચ્છ જુઓ તપાગચ્છના - બોરસિદ્ધીય શાખા ૧૮૩; પેટામાં – ભીમપલ્લીય શાખા, પટ્ટાવલી ૧૮૨નાગભૂત કુલ જુઓ ઉદેહગચ્છ ૮૩; નાગલી શાખા જુઓ કોટિકગચ્છ - ભૃગુકચ્છીય શાખા ૧૮૪; નાગૅદ્ર/નાગિલ/નાયલ ગચ્છ/કુલ ૪૧, ખિા ૧૮૦; ઉત્પત્તિ ૧૧, ર૩૦, પટ્ટાવલી ૨૩૫-૩૭ – વટપદ્રીય શાખા ૧૮૩ નાગોરીગચ્છ (ધર્મઘોષીય) જુઓ ધર્મઘોષીય - સાર્ધ/સાધુ પૂર્ણિમા, ઉત્પત્તિ ૨૭, નાગોરીંગચ્છ પટ્ટાવલી ૧૮૧-૮૨ નાગોરી લોકાગચ્છ જુઓ લોકાગચ્છના પોતિયાબંધ પરંપરા ૧૬૫ પોરવાડગચ્છ જુઓ તપાગચ્છના પેટામાં નાણકગચ્છ ૧૧૬, ઉત્પત્તિ ૧૧૫ પૌર્ણમિકગચ્છ જુઓ પૂર્ણિમાગચ્છ નાયલગચ્છ જુઓ નાગેન્દ્રગચ્છ પ્રદ્યોતનગચ્છ ૨૧૯, ૨૨૦ નિગ્રંથગચ્છ ૫૮ પ્રાદેશિક નિલવમત ૭ નિવૃત્તિકુલ ૨૨૩, ૨૨૫, ઉત્પત્તિ ૧૧ બંભલિજ કુલ જુઓ કોટિકગચ્છ નિભવમત જુઓ અવ્યક્ત ઐરાશિક0, બિવંદણીકગચ્છ જુઓ દ્વિવંદનીકગચ્છ - ક્રિક્રિય, પ્રાદેશિક0, સામુચ્છેદિક0 બીજામત/વીજામત/વિજયગચ્છ ૬૬, ૧૩૪, પએહ વારણ કુલ જુઓ કોટિકગચ્છ ૧૩પ, પટ્ટાવલી ૧૫૯ પત્તનવાલગચ્છ, આરંભ ૨૧૭ બૃહદ્ગચ્છ/વડગચ્છ ૫૮, ૧૩૪, ઉત્પત્તિ પદ્મપતિયા શાખા, પરિહાસકુલ જુઓ ઉદ્દેહ- પ૩, પટ્ટાવલી ૨૪૧-૪૬ ગચ્છ બ્રહ્મદીપિક શાખા જુઓ કોટિકગચ્છ પલકીય/પલ્લી/પલ્લીવાલ/પાડિવાલગચ્છ, બ્રહ્મામતીગચ્છ જુઓ સુધર્મગચ્છ ઉત્પત્તિ ૨૧૮–૧૯, ૨૧૯-૨૦, પટ્ટાવલી ભદ્દગુત્તિય કુલ, ભજસિય કુલ, ભદ્દિર્જાિયા ૨૧૭–૨૫ શાખા જુઓ. ઋતુવાટિકાગચ્છ પાર્જચંદ્ર(પાયચંદ)ગચ્છ/મત જુઓ તપા- ભરવછેવાલગચ્છ, આરંભ ૨૧૭ ગચ્છના પેટામાં ભાવડારગચ્છ ૨૦૦ પાંડવર્બિનિકા શાખા જુઓ ગોદાસગચ્છ મસ્જિમિલા શાખા જુઓ કોટિકગચ્છ પિપ્પલકગચ્છ, પટ્ટાવલી ૨૪૭-૪૮; મતિપત્રિકા શાખા જુઓ ઉદેહગચ્છ પેટામાં Page #354 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૪૩ ૧૭); - ઉજ્જૈન પરંપરાની શાજાપુર શાખા ૧૬૯; - ઉત્તરાધગચ્છ (લાહોરી) ૧૩૫, ૧૩૬, ૧૪૪; - ઉદયચંદજીની પરંપરા જુઓ રતલામ શાખા, - ઉદેપુરનો સંઘાડો ૧૪૭, ૧૫૭; - ઋષિસંપ્રદાય જુઓ કાનજી ઋષિની પરંપરા; - એકલિંગજીનો સંપ્રદાય જુઓ છોટા પૃથ્વીરાજજીની પરંપરા; – કચ્છનો સંઘાડો ૧૪૭, - કચ્છ આઠ કોટી સંઘાડો, પટ્ટાવલી ૧પપ-પ૭ મથુરાવાલગચ્છ, આરંભ ૨૧૭ મધુકરગચ્છ (રુદ્રપલીયગચ્છનું પૂર્વનામ) ૩૮ મલધારીગચ્છ પટ્ટાવલી ૨૪૯-૫૦ મહિય કુલ વેલવાટિકાગચ્છ મંડોવરગચ્છ, આરંભ ૨૦૧૭ માણવગચ્છ ૪૬; - અભિજયંત કુલ ૪૬; – ઋષિગુમ કુલ ૪૬; - ઋષિત્તિક કુલ ૪૬; - કાસવર્જિયા શાખા ૪૬; - ગોયમસ્જિયા શાખા ૪૬; - વાસટ્રિયા શાખા ૪૬; - સોરઠ્ઠિયા શાખા ૪૬ માથુરગચ્છ ૧૯૮ માધ્યમિકા શાખા જુઓ કોટિકગચ્છ માલીક્સ કુલ જુઓ ચારણગચ્છ માસપૂરિકા શાખા જુઓ ઉદેહગચ્છ મેહતિયિા શાખા, યશભદ્ર કુલ જુઓ ઋતુવાટિકાગચ્છ રજ્જપાલિયા શાખા જુઓ વષવાટિકાગચ્છ યુગપ્રધાન પટ્ટાવલી ૨૨૬, ૨૨૯-૩ર રાજગચ્છ (ખરતરગચ્છનું જિનચંદ્રસૂરિના સમયમાં અમરનામ) ૨૦ રાજગચ્છ, પટ્ટાવલી ૨૩૮-૪૦ રાજગચ્છ/ધર્મઘોષગચ્છ ૧૬૦, પટ્ટાવલી ૨૩૮-૩૯ રુદ્રપલીય ગચ્છ જુઓ ખરતરગચ્છના પેટામાં, જુઓ મધુકરગચ્છ લુકા/લુંપાક/લોંકાગચ્છ/મત / સ્થાનકવાસી સંપ્રદાય ૬૬, ૧૩૩, ઉત્પત્તિ ૨૩, ૬૩, પટ્ટાવલી ૧૩૩-૭૪; - અજરામરજીની પરંપરા જુઓ લીંબડી સંઘાડો - અમરસિંહજીની પરંપરા જુઓ જીવરાજ ઋષિની પરંપરા - ઉજ્જૈન શાખા જુઓ રામચંદ્રજીની પરંપરા - ઉજ્જૈન પરંપરાની ભરતપુરીયા શાખા – કચ્છ આઠ કોટી મોટી પક્ષ ૧૫૬; – કચ્છ આઠ કોટી નાની પક્ષ ૧૫૭; – કાનજી ઋષિની પરંપરા/ઋષિસંપ્રદાય, પટ્ટાવલી ૧૪૫; - કેશવજીગચ્છ/પક્ષ ૧૪૪, ૧૪૭; - કોટા સંપ્રદાય, પટ્ટાવલી ૧૬૪; - ખંભાત સંઘાડો ૧૪૪, પટ્ટાવલી ૧૪૬; - ગુજરાતી લોંકાજુઓ પાટણગચ્છ 0 કુંવરજી પક્ષ/નાની પક્ષ, પટ્ટાવલી ૧૪૦-૪૨; ૦ મોટી પક્ષ ૧૩૬, ૧૬૪ - ગોપાળજીસ્વામીન સંપ્રદાય જુઓ લીંબડીનો નાનો સંઘાડો; - ગોંડh સંઘાડો ૧૪૭, પટ્ટાવલી ૧૫ર- ૫૪ – ચૂડાનો સંઘાડો ૧૪૭, ૧૫૪, - ચોથમલજી સંપ્રદાય પટ્ટાવલી ૧૬૮; - છોટા પૃથ્વીરાજજીની પરંપરા/એકલિંગજીદાસનો સંપ્રદાય, પટ્ટાવલી ૧૬૯, - જયમલજીનો સંપ્રદાય, પટ્ટાવલી ૧૬૫-૬૬; ૩ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ - જીવરાજ ઋષિની પરંપરા/અમર- વચ્છલિજ કુલ જુઓ ચારણગચ્છ સિંહજીની પરંપરા, ૧૬૨-૬૪; વજૂ શાખા જુઓ ચંદ્રકુલના પટામાં - દરિયાપુરી સંઘાડો જુઓ ધર્મસિંહજીની વટેશ્વરગચ્છ ૨૩૩ પરંપરા; વટ/વડગચ્છ જુઓ બૃહગચ્છ - ધનાજીની પરંપરા ૧૬૫-૬૯; વર્ચ્યુલિજ કુલ જુઓ કોટિકગચ્છ - ધર્મદાસજીની પરંપરા ૧૪૭-૫૭, વનવાસીગચ્છ ૧૨, ૧૮, ૨૩૮ - ૧૬પ-૭૧; વયરીય શાખા જુઓ કોટિકગચ્છ ધર્મસિંહજીની પરંપરા /દરિયાપુરી વાચક/વાચનાચાર્યવંશ/વિદ્યાધરવંશ, સંઘાડો ૧૫પ, પટ્ટાવલી, ૧૪૨-૪૪; પટ્ટાવલી ર૨૬-૨૯ - ધ્રાંગધ્રાનો સંઘાડો ૧૪૭, ૧૫૪; વાણિજ્જ કુલ જુઓ કોટિકગચ્છ - નાગોરી લોંકા) ૧૩૫, ૧૩૬, વાસઢિયા શાખા જુઓ માણવગચ્છ પટ્ટાવલી ૧૫૯-૬૨; વિજયગચ્છ જુઓ બીજામત - પંજાબ સંપ્રદાય/હરદાસજીની પરંપરા વિનાગરી શાખા જુઓ ચારણગચ્છ ૧૪૪, ૧૪૬-૪૭; વિદ્યાધરકુલ, ઉત્પત્તિ ૧૧ - પાટણગચ્છ/ગુજરાતી લોંકાગચ્છ વિદ્યાધરવંશ જુઓ વાચક/વાચનાચાર્યવંશ ૧૩પ, ૧૩૬; વિદ્યાધરી શાખા જુઓ કોટિકગચ્છ – બરવાળાનો સંઘાડો ૧૪૭, ૧૪૮, વિધિપક્ષગચ્છ/અચલગચ્છ/આંચલિક મત, ૧૫૪; ઉત્પત્તિ ૧૯, ૨૭, ૧૧૬, ૧૧૭, ૧૭૫, - બોટાદ સંઘાડો ૧૫૪; પટ્ટાવલી ૧૧૪-૩૨; - મનોરદાસજીની પરંપરા/મોતીરામજી - કમલ શાખા ૧૨૪; નો સંપ્રદાય, પટ્ટાવલી ૧૬૯; - કીર્તિ શાખા ૧૨૪, ૧૨૬; - રઘુનાથજીનો સંપ્રદાય, પટ્ટાવલી ૧૬૬; - ચંદ્ર શાખા ૧૨૬; - રતલામ શાખા/ઉદયચંદજીની પરંપરા, - તુંગ શાખા ૧૨0; પટ્ટાવલી ૧૭૦-૭૧; – દિગંબરી શાખા ૧૧૭; - રત્નચંદ્રજીનો સંપ્રદાય, પટ્ટાવલી - પાલીતાણીય શાખા ૧૨૩; ૧૬૮-૬૯; - મૂર્તિ શાખા ૧૨૬; - લવજી ઋષિની પરંપરા ૧૪૩, ૧૪૪; – લાભ શાખા, ૧૨૪; - લીંબડી સંઘાડો/અજરામરજીની - વલ્લભી શાખા ૧૧૮, ૧૧૯; પરંપરા ૧૪૭, પટ્ટાવલી ૧૪૮-પર; - વર્ધન શાખા ૧૨૪; - લીંબડીનો નાનો સંઘાડો/ગોપાળજી - વર્ધમાન શાખા ૧૨૬; સ્વામીનો સંપ્રદાય, પટ્ટાવલી ૧૫૧- - શેખર શાખા ૧૨૧; પ૨; - હર્ષનો સંઘાડો ૧૧૭ - સાયલા સંઘાડો ૧૫૭; વીજામત જુઓ બીજામત - હરજીત્રઋષિની પરંપરા, પટ્ટાવલી ૧૬૪; વેષવાટિકાગચ્છ ૪૬; - હરદાસજીની પરંપરા જુઓ પંજાબ – અંતરિજ્જિયા શાખા ૪૬; સંપ્રદાય; – ઈદપુરગ શાખા ૪૬; - હુકમીચંદજી સંપ્રદાય, પટ્ટાવલી ૧૫૭, - કામઢિય કુલ ૪૬; ૧૬૪ - ખેમલિજ્જિયા શાખા ૪૬; Page #356 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૪૫ પટ્ટાવલી ૨૩૩ - ગણિય કુલ ૪૬; સુસવર્તિકા શાખા જુઓ ઉત્તર-બક્ષિસહ- મહિય કુલ ૪૬; - રજ્જપાલિયા શાખા ૪૬; સુવિહિત પક્ષ/ગચ્છ, સ્થાપના ૧૫ - સાવધ્ધિયા શાખા ૪૬ સોઝિતવાલગચ્છ, આરંભ ૨૧૭ વૈશેષિક મત ૪૬ સોમભૂત કુલ જુઓ ઉદ્દેહગચ્છ શંખેશ્વરગચ્છ ૧૧૫ સોરઠ્ઠિયા શાખા જુઓ માણવગચ્છ શ્રીપુરવાલગચ્છ, આરંભ ૨૧૭ સ્થાનકવાસી સંપ્રદાય જુઓ લોંકાગચ્છ શ્રીમાલગચ્છ જુઓ ખરતરગચ્છ લઘુ શાખા પાંડિલ્યગચ્છ, આરંભ ૨૨૭ હબ્લ્યુડી/હસ્તિકુંડીગચ્છ, આરંભ ર૩પ સંકાસિયા શાખા જુઓ ચારણગચ્છ હર્ષપુરીયગચ્છ ૨૪૯ સામુચ્છેદિક નિલવમત ૯ હસ્તલિહ કુલ જુઓ ઉદ્દેહગચ્છ સાવધ્ધિયા શાખા જુઓ વષવાટિકાગચ્છ હતિકુંડીગચ્છ જુઓ હ€ડોગચ્છ સાંડેરગચ્છ, પટ્ટાવલી ૨૩૪-૩૫ હારિલવંશ/ગચ્છ ૨૩૪, અ: મ ર૩૧, સિસુમતી ૧૩૭ સુધર્મ/બ્રહ્મામતીગચ્છ જુઓ તપાગચ્છના હારીય માલાગારી શાખા, હાલિજ કુલ પેટામાં જુઓ ચારણગચ્છ વંશગોત્રાદિનાં નામ અગ્નિવૈશ્યાયન (ગોત્ર) ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૮, અઢીધરા કપૂર બ્રહ્મક્ષત્રિય ૧૧૨ ૧૨૦, ૨૪, ૧૨૬, ૧૨૭, ૧૨૮, અત્રરૂણ શાખા (ખંડેલવાલ જ્ઞાતિની ?) 100 ૧૨૯, ૧૩૦, ૧૩૫, ૧૩૬, ૧૩૭, અચંક ગોત્ર ૨૧૦ ૧૩૮, ૧૩૯, ૧૪૭, ૧૪૧, ૧૪૫, અંબા ગોત્ર ૨૧૦ ૧૪૬, ૧૫૮, ૧૬૨, ૧૬૩, ૧૬૬, આઈયણા ગોત્ર જુઓ આદિત્યનાગ ૧૬૭, ૧૭૦, ૧૯૩, ૧૯૫, ૨૩૪, આજણા(કણબી) ૧૪૩ ૨૩૬; જુઓ ઊકેશ, વીસા ઓસવાળ, આદિત્યનાગ/આઈયણા ગોત્ર ૧૯૫ શીસોદિયા ઓસવાલ આધગૌડ ૧૭૦ ઓસવાલ વૃદ્ધ ગોત્ર ૧૩૯ ઈક્વાકુ (કુલ) ૭ ઔદિચ્ય ૧૦૫ ઉત્કોશિક (ગોત્ર) ૧૧ કટારિયા ગોત્ર ૧૪૨ ઉપકેશવંશ ૧૧૦; જુઓ ઊકેશ કડવા (કણબી) ૧૪૮ ઉસભ ગોત્ર ૧૩૮ કડવાણી ૧૬૧ ઊકેશ (ઓસવાલ) વંશ ૧૯૯, ૨૦૫, જુઓ કણબી ૧૪૩, ૧૪૮ ઉપકેશ . કનોજિયા જુઓ કાન્યકુબ્ધ એલાપત્ય (ગોત્ર) ૯ કર્ણાટ (ગોત્ર) ૧૯૫ ઓલાવચ્છ ગોત્ર ૧૭૩ કપૂર જુઓ અઢીધરા કપૂર ઓશ/ઓસ/ઓશવાલ/ઓસવાલ વંશ ૨૫, કાત્યાયન (ગોત્ર) ૮ ૨૭, ૩૬, ૬૬, ૬૯, ૭૦, ૭૧, ૭૨, કાન્યકુબ્ધ/કનોજિયા ગોત્ર ૧૯૫ ૭૩, ૭૪, ૮૬, ૯૨, ૯૪, ૯૭, ૯૮, કામદાર ૧૫૩ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ કાવડિયા ૧૬૦ ગીતાણી ગોત્ર ૩૦ કાશ્યપ (ગોત્ર) ૭, ૮, ૨૨૮, ૨૨૯, ૨૩ર ગોલચ્છા ગોલવચ્છાગોળેછા ૩૧, ૩૭, ૩૮, કાંટિયા ૧૪૫ - ૧૬૩, ૧૬૭ કુકડ/કૂકડ/ટૂંકા ચોપડા (ગોત્ર) ૨૩, ૨૪, ગોલા ૧૮૧ ૨૭, ૨૯, ૧૪૧ ગોલેછા જુઓ ગોલચ્છા કુલભદ્ર/કુલહટ ગોત્ર ૧૯૫ ગૌડ જુઓ આદ્ય ગૌડ કુષાણ વંશ ૨પપ ગૌતમ (ગોત્ર) ૭, ૯, ૧૧ કુંભટ (ગોત્ર) ૧૮૫ ઘોરી (રાજવંશ) ૨૦૪, ૨૬૦, ૨૬૧ કૂકડ/ટૂંકા ચોપડા ગોત્ર જુઓ કુકડ ચોપડા ચઉહાણ/ચૌહાણ ગોત્ર ૯૦, ૨૫૯; જુઓ ગોત્ર ચાણસા ચહૂઆણ ગોત્ર કોઠારી ૩૦, ૬૫, ૧૨૬, ૧૫૨, ૧૬૨, ચપલોત ગોત્ર ૧૫૮ ૧૬૮ ચમ્મ/ચમ્મડ ગોત્ર ૨૩ કૌશિક ગોત્ર ૪૭, ૫૦, ૨૨૬ ચહૂઆણ ગોત્ર જુઓ ચઉહાણ, ચાણસા ક્ષત્રપ વંશ ૨પપ ચહૂઆણ ગોત્ર, ચૌહાણ ખગ ગોત્ર ૨૪૫ ચામુંડા ગોત્ર ૧૦૮ ખગ્રહસ્ત (વંશ) ૧૮૬ ચાણસા ચહૂઆ ગોત્ર ૯૦ ખંડેલવાલ જ્ઞાતિ ૧૦૦, જુઓ અત્રરૂણ શાખા ચારડીઆ (સંભવતઃ ચોરવેડીઆ) ૧૯૫ ખારડ ગોત્ર ૧૬૭ ચાવડા વંશ ૨પપ, ૨પ૬ ખીલજી વંશ ૮૨, ૨૬૦, ૨૬૧ ચિચિટિ ચીચટ ચીંચટ ગોત્ર ૧૯૫, ૨૦૯; ખીરસરા ગોત્ર ૩૮ – દેશલપરા શાખા ૧૯૫ ખોમાણ (રાજકુલ) ૫૧ ચીઠીઆ ૮૭ ગજ્જનક/ગીઝની વંશ ૨પ૭, ૨૬૦, ૨૬૧ ચીંચટ ગોત્ર જુઓ ચિચિટિ ગડા ૧પ૬ ચેહરા (સંભવતઃ તુહરા) ૩૬ ગણધર ચોપડા ગોત્ર ૨૬, ૨૭, ૩૦ ચોપડા ગોત્ર ૨૪, ૨૬, ૩૦, ૩૬, ૧૩૯, ગજ્જનક/ગીઝની વંશ ૨૨૭, ૨૬૭, ૨૬૧ ૧૪૬; જુઓ કુકડ ચોપડ, ગણધર ગદહિયા ગદિયા ગોત્ર ૧૧૧, ૧૪૬; જુઓ ચોપડા ગાદિયા ચોરડિયા/ચોરવડિયા ચોરવેટિક ગોત્ર ૧૬૧, ગલ્લકકુલ ૨૩૬ ૧૬૮, ૨૧૧, જુઓ ચારડીઆ ગાદિયા ૨૦૨; જુઓ ગદિયા ચૌલુક્ય વંશ ૫૦; જુઓ સોલંકી વંશ ગાલા ૧૫૧ ચૌહાણ ૧૮૦, ૨૩૫, જુઓ ચઉહાણ, ગાંધી ૮૭, ૯૨, ૧૦૪, ૧૧૨, ૧૫૩ ચહૂઆણ ગિડિયા ૨૯ છજલાણી ગોત્ર ૧૩૯ ગિલ ગોત્ર ૧૧૦ છપઈ/છાપિયા ૧૩૮ ગીઝની વંશ જુઓ ગજ્જનક છાજડ/છાજડહા/છાજહડ/છાજેડ ગોત્ર ૨૦, ગુર્જર ઉપર ૨૧, ૨૮, ૩૦, ૩૧, ૩૭, ૯૪, ૧૦૪, ગુલામ વંશ ૨૬૦, ૧૬૧ ૧૪૧, ગુહિલ ૧૮૮ - જૂઠી શાખા, ૩૨ ગૂગલિયા ૧૪પ છાજ૨/છાજેટુ ગોત્ર (છાજડ/છાજેડ?) ૧૪૧ Page #358 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૪૭ છાજેડ ગોત્ર જુઓ છાજડ ૯૨, ૯૪, ૧૦૩, ૧૫૧, ૧૭૧, ૧૭૩ છાડવા ગોત્ર ૧૪૯ નક્ષત્ર કુલ ૨૪૫ છાપિયા જુઓ છપાઈ નવલખા ગોત્ર ૧૭, ૨૧, ૧૬૨ છુમા ગોત્ર ૨૧૦ નંદ (રાજવંશ) ૯, ૪૫, ૨૫૨, ૨૫૩, ૨૫૪ છેડા ગોત્ર ૧૩૦, ૧૫૫, ૧૫૬ નાગડા ગોત્ર ૧૨૬, ૧૨૮, ૧૨૯ જાગણી ૧૩૧ નાગોરી ૧૬૪ જીઉ ગોત્ર ૨૧૦ નાયક ૧૨૯, ૧૩૦ જૂઠી શાખા જુઓ છાજડ નારણ ગોત્ર ૬૪, ૧૦૬ જોઈય વંશ ૧૯૮, ૨૦૪ નાહટા (ગોત્ર) ૧૮, ૨૭, ૨૯, ૩૭, ૧૩૬ જોધાણી ૩૭ નાહાડ ગોત્ર ૧૦૪ જોશી ૧૩૦ પટવા ૧૦૪ ઝવેરી ૧૬૭ પટેલ ૧૪૪, ૧૫૧ ટંકશાલીય ૮૬ પરમાર ૨૩૬ ડાગા ગોત્ર ૩૭ પરી ૧૭૧, ૧૭૩ હિંદુતી/ડિંડબ ગોત્ર ૧૯૫ પરીખ ૧૬૦, જુઓ પારખ ડેહરા ૩૭. પલ્લીવાલ ૨૨૩, ૨૨૪ ડોઢિયા ગોત્ર ૧૪૯ પારખ/પારીખ/પારેખ ગોત્ર ૨૩, ૬૯, ૮૭, ઢંઢેર (કુલ) ૧૮૦ ૯૩, ૧૦૧, ૧૩૪; જુઓ પરીખ તઘલક/તઘલખ/તુગલક વંશ ૪૧, ૧૦૦, પિપાડા ગોત્ર ૧૬૭ - ૨૬૦, ૨૬૧ પિરાઈયા ગોત્ર ૨૪૫ તમભટ/તાતહડ/તાતડ ગોત્ર ૧૪૬, ૧૯૫ પીચાનખ બહરા (ગોત્ર) ૨૭ તંવર વંશ જુઓ તોમર પુંજાણી ૩૭ તાનેતર ગોત્ર ૧૬૨ પોટલિયા ૯૦ તાંબી ગોત્ર ૪૧ પોરવાડ જ્ઞાતિ/વંશ ૧૫, ૨૬, ૫૮, ૮૯, ૯૧, તુગલક વંશ જુઓ તઘલક વંશ ૯૨, ૯૩, ૯૭, ૧૦૮, ૧૧૯, ૧૨૧, તુંગીયાયન (ગોત્ર) ૮ ૧૨૮, ૧૩૩, ૧૩૫, ૧૪૭, ૧૪૧, તોમર તંવર) વંશ ૨૩૪ ૧૪૪, ૧૪૮, ૧૬૫, ૧૭૦, ૧૮૧; જુઓ 2વાડિયા ૧૫૫ પ્રાગ્વાટ, દશા પોરવાડ, વીસા પોરવાડ દશા પોરવાડ ૧૪૪, ૧૪૫ પ્રાગવંશ ૧૦૧ દશા શ્રીમાળી ૧૩૪, ૧૩૮, ૧૪૩, ૧૪૩, પ્રાગ્વાટ જ્ઞાતિ/વંશ ૨૫, ૨૬, ૩૭, ૬૪, ૧૪૪, ૧૪૭, ૧૫૧, ૧૫૨, ૧૫૩, ૧૫૫ ૮૬, ૮૭, ૧૧૬, ૧૩૫, ૧૭૮, ૧૯૦, દૂગડ ગોત્ર ૩૦, ૩૧, ૯૮, ૧૦૮, ૨૪૪, ૨૪૬; જુઓ પોરવાડ, વીસા પ્રાગ્વાટ ૨૪૫ પ્રાગ્વાટ વૃદ્ધ ૬૪, ૮૮, ૮૯, ૯૦ દેઢિયા ૧૫૦, ૧૫૧, ૧૫૬ પ્રાચીન (ગોત્ર) ૯. દેશાઈ ૯૭. ફાંકરિયા ૧૭૦ દેશલહરા શાખા જુઓ ચિચિટિ ગોત્ર ફુરિયા ૧૫૦ દેસલપરા ગોત્ર ૧૩૬ બદાણી ઉપર દોશી/દોસી વંશ ૨૯, ૪૩, ૮૫, ૮૭, ૮૮, બલ્લાવત ૧૬૬ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ બહોરા ૧૯૦ જુઓ વોહરા મોગલ વંશ જુઓ મુગલ બિંબ ગોત્ર ૧૫૮ મોઢ (જ્ઞાતિ) ૯૧, ૯૯, ૨૩૭ બાપણા ગોત્ર જુઓ બપ્પનાગ મોદી ૭૨ બાફણા ગોત્ર ૩૨ મોરાક્ષ/મોરિષ ગોત્ર ૧૯૫ બાડૂલા ગોત્ર ૧૩૯ મૌર્ય (રાજવંશ) ૨૫૨, ૨પ૩, ૨૫૪ બાલભ્ય (ગોત્ર) ૧૯૫ રાઉત ૧૧૯ બહરા ૧૭૧, જુઓ પીચાનખ બુહરા, વહરા, રાકા(રાંકા ગોત્ર ૩૭, ૧૦૩ સાહલેચા બુહરા રાખેચા ગોત્ર ૧૭ બૂબક્યા ગોત્ર ૧૭૦ રાણક ૧૮૭ બેગબાની ૧૬૭ રામદેવ શાખા ૧૮૭ બોહિત્ય ૧૬૨ રાયગાંધી ગોત્ર ૧૬૩ બોહિત્યરા ગોત્ર ૨૬, ૨૮, ૩૬; જુઓ વોલ્વરા રાંકા ગોત્ર જુઓ રાકા બ્રહ્મક્ષત્રિય જુઓ અઢીધરા કપૂર બ્રહ્મક્ષત્રિય રીહડ/રેહડ ગોત્ર ૨૫, ૩૮ ભણશાલી/ભણશાલિક ગોત્ર ૧૭, ૨૨, ૨૩, રોહિલ ગોત્ર ૨૦૯ ૨૬, ૩૭, ૭૦, ૧૦૪, ૧૧૬ લઉકઉં/લૂકડ/લુકડ ગોત્ર ૧૩૭, ૧૬૩ ભંડારી ૭૨, ૧૬૩, જુઓ ભાંડાગારિક લાલણ ગોત્ર ૧૨૬ ભાદ્ર (ગોત્ર) ૧૯૫ લાલા ૧૧૧, ૧૪૬ ભાવડા વંશ/જ્ઞાતિ ૧૧૦, ૧૧૧ લાવણગ ગોત્ર ૨૧૦ ભાવસાર ૧૩૬, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, લિગા ગોત્ર ૨૦૫ ૧૫૦ લિંબ (ગોત્ર) ૯૧ ભાંડાગારિક ૧૯, ૨૦, જુઓ ભંડારી લુણિયા/લૂણીય ગોત્ર ૧૮, ૨૨, ૨૩, ૨૯ ભિરિહિદ્ય /વિરિહટ ગોત્ર ૧૫ લુહાણા/લોહાણા ૧૪૯, ૧૫૩ ભટ્ટ વંશ ૧૯૯ લુંકડ/લૂકડ ગોત્ર જુઓ લઉંકડ ભૂમંચ ૮૬ લૂણીય ગોત્ર જુઓ લુણિયા ભોરો (ગોત્ર) ૧૯૫ લોઢા ગોત્ર ૧૦૦, ૧૩૫, ૧૩૮, ૧૬૬, મણિયાર ૯૧ - ૨૪૪; જુઓ લોહડા મહતીયાણ ગોત્ર ૧૭, ૨૧ લોદી વંશ ૨૪, ૨૬૦ મહેતા (ગોત્ર) ૯૧, ૯૩, ૯૮, ૧૬૫ લોહડા ગોત્ર ૧૪૬; જુઓ લોઢા મહેશ્વર જાતિ ૨૨૪; જુઓ માહેશ્વરી લોહાણા જુઓ લુહાણા માઢર (ગોત્ર) ૮ વચ્છાવત ૨૫, ૩૦ માલૂ/માહૂ ગોત્ર ૧૯, ૨૦, ૩૧ વછાવત મુંહતા (ગોત્ર) ૨૮ માહેશ્વરી ૯૯; જુઓ મહેશ્વર વપ્પનાગ જુઓ બપ્પનાગ મીઠડિયા (ગોત્ર) ૨૯, ૧૨૧ વલ ગોત્ર ૧૯૫ મુગલ/મોગલ વંશ ૨૬૦, ૨૬૨ વસિષ્ઠ (ગોત્ર) ૯ મુણત/મુણોત ગોત્ર ૭૧, ૧૦૪, ૧૬૫, વાઘેલા વંશ ૨૫૮ ૧૭૦ વાસ્ય (ગોત્ર) ૮ મુંહતા ગોત્ર જુઓ વછાવત મુંહતા વાસવ ગોત્ર ૯૩ મૈત્રક કુલ ૨પપ વિરિહટ ગોત્ર જુઓ ભિરિહિદ્ય Page #360 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૪૯ વિંશતિ પ્રાગ્વાટ (=વીસા પોરવાડ) ૮૪ શ્રીમાળી, વીસા શ્રીમાળી, શ્રી વંશ વિંશોપક (વીશા) શ્રીમાલી ૧૮૮ શ્રીમાલી સિંધૂડ ગોત્ર ૪૨ વીરવાડિયા ૧૭૩ શ્રેષ્ઠી ગોત્ર ૧૯૫, ૨૧૧, ૨૧૨, જુઓ શેઠ, વિશા/વીસા ઓસવાલ ૯૩, ૯૪, ૧૦૫, સેઠિયા ૧૦૯, ૧૧૧, ૧૨, ૧૩૦, ૧૩૫, ૧૪૧, શ્રેષ્ઠી ગોત્ર (લઘુ) ૧૯૫ ૧૪૨, ૧૪૮, ૧૪૯, ૧૫૦, ૧૫૧, ૧૫૪, સકલેચા ૧૬૬; જુઓ સંખવાલેચા ૧૬૫ સરહડિયા ગોત્ર ૬૪ વીસા નાગર ૧૭૧ સંખવાલેચા (સકલેચા) ગોત્ર ૧૪૧ વિસા પોરવાડ ૧૦૧, ૧૦૨, ૧૦૬; જુઓ સંઘવી ગોત્ર ૧૦૧, ૧૦૩, ૧૦૪, ૧૪૦, વિંશતિ પ્રાગ્વાટ ૧૪૨, ૧૪૮, ૧પ૬ વીસા પ્રાગ્વાટ ૧૭૧ સાથરિયા ગોત્ર ૧૩પ વિસા શ્રીમાળી ૧૧૦, ૧૧૧, ૧૧૨, ૧૪૦, ૧૫૧, ૧૫૨, ૧૭૨, ૧૭૩; જુઓ સાવલા ૧૫૦, ૧૫૬ વિંશોપક શ્રીમાળી, વૃદ્ધ શ્રીમાળી સાહલેચા બુહરા (ગોત્ર) ૨૭ વહરા ગોત્ર ૩૭, ૩૮, ૧૭ર; જુઓ ચેહરા, સાહિલાચા/સાહિલેચા ગોત્ર જુઓ વોરા બુહરા, વોરા સાહિલાચા/સાહિલેચા વૃદ્ધ (વીસા) શ્રીમાલી ૧૭૧ સાંડેરા ૧૯૦ વેદ ગોત્ર ૧૩૫ સિંધિયા ૩૦, ૧૬૯ વેસટ વંશ/ગોત્ર ૨૦૬, ૨૦૯ સિંધૂડ ગોત્ર જુઓ શ્રીમાલી સિંધૂડ વૈશ્ય ૧૪૩ સિંહાલ ગોત્ર ૧૪૨ વોલ્વરા ગોત્ર ૩૮; જુઓ બોહિત્યરા સીધડા ગોત્ર ૧૩૫ વોરા/વોહરા ૧૨૧, ૧૨૪, ૧૨૭, ૧૩૮, સુચિંતિત/સુચંતી ગોત્ર કુલ ૧૯૫, ૨૦૦ ૧૩૯, ૧૪૪; જુઓ બહોરા, વહરા સુર (રાજવંશ) ૨૬૧ વોરા સાહિલાચા/સાહિલેચા ગોત્ર ૧૩૭ સુરાણા ગોત્ર ૧૩૫, ૧૪૫, ૧૬૦, ૧૬૧ વ્યાઘાપત્ય(ગોત્ર) ૧૦ સૂર વંશ ૧૬૧ શક (જાતિ) ૨પર, ૨પ૩, ૨પ૪, ૨પપ સેઠિયા ગોત્ર ૩૦, જુઓ શ્રેષ્ઠી શાહ ૧૪૬, ૧પપ સૈયદ વંશ ૨૬૦ શીસોદિયા ઓસવાળ ૨૩૫ સોનગરા ૨૨૪ શેઠ (ગોત્ર) ર૭; જુઓ શ્રેષ્ઠી શ્રી વંશ (શ્રીમાલી વંશ) ૧૭૭ સોની (ગોત્ર) ૬૬, ૮૨, ૮૫, ૧૦૩, ૧૨૪, ૧૭૨ શ્રીપાલ/શ્રીમાલ ગોત્ર ૧૯૫ શ્રીમાલ/શ્રીમાલી ગોત્ર/વંશ ૧૭, ૩૨, ૪૧, સોલંકી વંશ/ચૌલુક્ય વંશ ૨પ૬, ૨પ૭ ૪૩, ૬૫, ૭૦, ૮૦, ૮૩, ૮૪, ૮૮, સોલાણી ગોત્ર ૧૪૦ ૯૦, ૯૧, ૯૨, ૯૪, ૯૬, ૯૭, ૧૦૨, હલસર ગોત્ર ૮૯ ૧૦૩, ૧૦૭, ૧૦૮, ૧૦૯, ૧૧૮, હારીત ગોત્ર ૨૨૭ ૧૨૦, ૧૨૩, ૧૨૪, ૧૨૫, ૧૨૬, હિંગડ ગોત્ર ૧૦૦ ૧૨૭, ૧૨૮-૩૦, ૧૩૫, ૧૪૮, ૧૪૩, હિંગણ ગોત્ર ૧૦૦ ૧૬૦, ૧૬૧, ૧૬૭, ૧૭૨, જુઓ દશા હુંબડ (ગોત્ર/જ્ઞાતિ) ૧૮, ૮૪ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ અઈવપુર ૧૨૦ અકબરપુર ૬૯ અકબરાબાદ ૨૭ અક્ષયદુર્ગ ૮૭ અગસ્તપુર (આગલોડ) ૮૮ અઘા૨ ગામ (ભોયણી પાસે) ૧૧૦ અચલગઢ ૬૪, ૬૫, ૧૦૬, ૧૦૭ અછનેરા ૧૭૦ અજમેર ૧૮, ૩૫, ૬૮, ૧૩૮, ૧૬૨, ૧૭૦ ૨૪૦; જુઓ અજયમેરુ અજયગઢ ૨૨૨ અજયમેરુ ૧૮, ૧૯, ૨૦૨, ૨૧૦; જુઓ અજમેર અજારી/અજાહરી ૧૬, ૮૭ સ્થળનામો અજીમગંજ ૩૧ અટવાવાડા જુઓ અરહટવાડા અણહિલપાટક/અણહિલપુર/અણહિલવાડ/ અણહિલ્લ (પટ્ટણ/પત્તન/પાટણ) ૧૬, ૧૭, ૩૧, ૩૪, ૫૩, ૫૫, ૬૦, ૮૨, ૯૦, ૧૦૮, ૧૧૯, ૧૨૦, ૧૨૧, ૧૨૩, ૧૩૫, ૧૭૧, ૧૭૫, ૧૮૬, ૧૯૦, ૨૦૩, ૨૦૬, ૨૧૧, ૨૫૫, ૨૫૬, ૨૫૮; જુઓ પટ્ટણ, પત્તન, પાટણ, શ્રીપત્તન અધોઈ (પૂર્વ કચ્છ) ૧૪૯ અમકામકા જુઓ કુંદનપુર અમદાવાદ ૩, ૬૩, ૬૭, ૬૯, ૭૦, ૭૧, ૭૨, ૮૦, ૮૩, ૮૪, ૮૫, ૮૬, ૮૭, ૯૧, ૯૨, ૯૪, ૯૫, ૯૭, ૧૦૩, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૧૧, ૧૧૨, ૧૧૬, ૧૨૪, ૧૨૫, ૧૨૬, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૪૦, ૧૪૧, ૧૪૨, ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૭, ૧૭૧, ૧૭૨, ૧૮૨, ૨૬૧, જુઓ અહમદાબાદ, અહમદનગર, રાજનગર, શ્રીપુર અમરસર ૩૬ અમરાવતી ૯૭ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ અમેરિકા ૧૧૨ અમૃતસર ૧૪૬ અયોધ્યા ૨૯ અરડોઈ ૧૫૩ અરહટવાડ/અરટ્ટવાડ (પાટણ) (હાલનું અટવાવાડા) ૧૩૪ અર્બુદિગિર/અર્બુદાચલ ૧૫, ૨૩, ૨૮, ૫૩, ૬૪, ૯૦, ૨૦૨, ૨૪૧; જુઓ આબુ અલવર (નગર) ૮૬, ૧૪૬ અવંતી જુઓ ઉજ્જયિની અહમ્મદનગર (=અમદાવાદ) ૮૦ અહમદનગર જિલ્લો (મહારાષ્ટ્રમાં) ૧૪૫ અહમદપુર ૧૩૭ અહમ્મપુર (અમદાવાદમાં) ૧૨૭ અહમદાબાદવાદ (અમદાવાદ) ૨૩, ૨૪, ૨૫, ૩૫, ૩૭, ૬૬ અહિપુર (નાગોર) ૨૩ અંકેવાલિયા ૫૮ અંજાર ૧૨૮, ૧૫૦, ૧૫૧ અંતરઉલી (ગામ) ૧૮૭ અંબરકોટ જુઓ આકાશવપ્રનગર અંબાલા ૧૪૬ અંભોહર (દેશ) ૧૬ આઊંગ્રામ ૨૯ આકાશવપ્રનગર (અંબરકોટ/ઉમરકોટ) ૨૩૩ આગરા/આગ્રા ૨૧, ૨૪, ૬૭, ૧૦૩, ૧૨૬, ૧૪૧ આગલોડ જુઓ અગસ્તપુર આગ્રા જુઓ આગરા આઘાટ(પુર) ૫૮, ૨૧૦; જુઓ આહાડ આછબુ ૧૧૯ આણંદપુર ૧૨૦ આદિત્યવાટક ૧૨૦ આબુ/આબૂ ૩૨, ૭૮, ૯૧, ૯૨, ૧૦૧, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૧૭, ૧૧૯, ૧૮૧, ૧૯૯, ૨૧૯, ૨૩૫, ૨૪૦; જુઓ Page #362 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી અર્બુદગિર આમ્રપદ્ર/આમોદ ૮૭, ૯૨ આરાસણનગર (કુંભારિયા) ૫૬, ૬૯, ૭૮, ૧૮૭, ૨૦૧ આશંબિયા ૧૨૯ આશાપલ્લી ૨૧૦; જુઓ આસાઉલ આસણીકોટ ૧૪૧ આસાઉલપુર ૨૬; જુઓ આશાપલ્લી આસાખાનની/આસારવાની વાડી (અમદા વાદમાં) ૯૭ આસોટી ગામ ૧૨૦ આહાડ (આઘાટ) ૨૩૮ આહોર ૭૩ આંતરી ૬૩ ઇલાદુર્ગ/ઇડર ૬૪, ૬૫, ૬૬, ૬૯, ૭૦, ૭૬, ૮૫, ૮૬, ૮૭ ઇષાપાલ ૨૧૦ ઇંદપાલસર ૨૮ ઈડર જુઓ ઇલાદુર્ગં ઈંદોર ૩૮, ૧૬૭, ૧૭૦ ઉચ્ચ (કોટ/નગર/પુ૨) ૧૯૯, ૨૦૪, ૨૧૦ ઉજ્જયન્તગિરિ (ગિરનાર) ૪૯, ૫૧, ૨૦૬, ૨૦૭ ઉજ્જૈણી/ઉજ્જયિની/ઉજ્જૈણ/ઉજ્જૈણી/ ઉજ્જૈન ૧૦, ૧૧, ૫૯, ૧૦૪, ૧૪૭, ૧૬૦, ૧૬૭, ૧૬૯, ૨૨૧, ૨૫૨, ૨૫૩, ૨૫૪ ઉણ જુઓ ઉન્નતાયુ ઉતરાધ દેશ?) ૧૩૫ ઉદયગિર ૧૫૪ ઉદયપુર/ઉદેપુર ૨૧, ૨૮, ૬૯, ૭૧, ૭૨, ૭૩, ૧૦૪, ૧૨૭, ૧૩૬, ૧૪૭, ૧૫૮, ૧૬૧, ૧૬૩, ૧૬૭, ૨૨૫ ઉદયસાગર (તળાવ) ૬૯, ૨૨૫ ઉદેપુર જુઓ ઉદયપુર ઉના ૬૮, ૭૦, ૭૧; જુઓ ઉમ્ના ઉન્નતાયુ (ઉણ) ૧૩૩ ઉપકેશપુ૨/ઊકેશપુર/ઓસિયા ૧૯૩, ૧૯૪, ૧૯૫, ૨૦૪, ૨૦૮, ૨૧૦ ઉમતા ગામ ૬૪ ઉમરકોટ જુઓ આકાશવપ્રનગર ઉમરેઠ ૯૬, ૧૦૬; જુઓ ઉંબરહટ્ટ ઉમ્નાનગર (ઉના) ૬૭, ૬૯ ઉસમાપુર ૧૩૭ ઉંબરટ્ટ (=ઉમરેઠ) ૬૩ ઊકેશપુર જુઓ ઉપકેશપુર એકલિંગજીનો ડુંગર (દેલવાડા પાસે) ૫૧ એરનપુરા ૧૯૮ ઓસિયા જુઓ ઉપકેશપુર ઔરંગાબાદ ૯૩, ૯૪ કથોલી ગામ (આબુ પાસે) ૭૨ કડા ૮૯ કડી ૯૦, ૧૪૩ કનકપુર/કયરવાડા ૯૦; જુઓ કપૂરવિજય કનાશાનો પાડો (પાટણમાં) ૧૮૧ કનૂજ (દેશ) ૧૮૫ કનોજ ૨૩૮, ૨૫૬ કન્યકુબ્જ (કનોજ) ૧૯૬; જુઓ કાન્યકુબ્જ કપ્પડવણિજ/કર્પટવાણિજ્ય (=કપડવંજ) ૧૭, ૮૫ કયરવાડા જુઓ કનકપુર કરણુગામ ૧૬૨ કરમાવાસ ૧૦૪ કરહેડા જુઓ કરેડા કરાહપુર (ઉદયપુરમાં) ૧૨૭ કરેડા (કરહેડા) ૩૩ કર્ણાટ/કર્ણાટક ૨૦૫ કર્ણાવતી ૭૬ કર્પટવાણિજ્ય જુઓ કપ્પડવણિજ કપૂરવિજય (કય૨વાડાનું નામ) ૯૦ ૩૫૧ કલકત્તા ૩૦, ૧૧૧ કલોલ ૧૪૩, ૧૪૪ કલ્યાણસર ૨૯ કંટાલિયા ૧૬૬ કંથકોટ જુઓ કંથુદુર્ગ કંથા ૨૧૦ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ કંથુદુર્ગ (કંથકોટ) ૧૭૬ કંબોઈ ૯૭ કંસારી ગામ ૮૬, ૧૭૨ કાકર દેશ ૯૬ કાકંદીનગરી ૧૦ કાન્યકુબ્જ ૫૩; જુઓ કન્યકુબ્જ કાન્હમ દેશ ૮૭ (અમદાવાદમાં) કાલુપુર/કાળુપુર ૧૩૩, ૧૪૨, ૧૪૩, ૧૪૫ કોલદે ૧૩૮ કાશી/કાસી ૩૯, ૭૦, ૧૧૧, ૧૧૩; જુઓ કોલ્લાક ગ્રામ ૭, ૮ વારાણસી કૃષ્ણગઢ કુટિકકૂપ ૨૧૦ કુણગ ૨૦૯ કુતુબપુરા જુઓ કતપર કુમરિગિર ૧૦, ૮૫ કુલટી ગામ ૩૦ કુસુમાણા ૨૦ કુંકણ (દેશ) ૮૦, ૧૧૭ કુંભલમેર (ઉદયપુર તાબે) ૨૨, ૨૩ કુંભારિયા જુઓ આરાસણ સૂર્યપૂરી ૩૯ કેલવા ૧૬૬, ૧૬૭ કેશરિયાજી ૧૦૫ કેસરકોટ્ટ ૨૧૦ કોક ગામ ૧૧૯ કોટનગર ૮૦ કોટડા ૧૬૦ કોટડા (રોહાવાળા) ૧૩૧ કોટલાનગર ૧૪૬ કોડંધૂટંકનગર ૧૮૫ કોબિકનગર ૧૮૭ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ કોઠારી પોળ (વડોદરા) ૧૦૯–૧૦ કોડાય (કચ્છ) ૧૦૫ કોરિડયા ૧૧૦ કોરંટ/કોરંટક/કોરંટા ૧૯૪, ૧૯૫, ૧૯૮, કાશ્મીર ૬૮ કાસહદગણ ૨૦૪ કારુંદ્રા ૯૭ કાંજકોટપુર ૨૧૦ કાંડાકા ૧૪૯ કાંદલા ૧૪૬ કિઢવાણાનગર ૪૧ કરાટકૂપ ૨૧૦ કિશનગઢ/કીસનગઢ ૭૦, ૧૬૩; જુઓ ખંભાત/ખંભાયત (સ્તંભતીર્થ) ૨૫, ૩૬, ૫૯, ૬૪, ૬૫, ૬૭, ૬૯, ૭૪, ૭૫, ૮૩, ૮૫, ૮૬, ૮૭, ૮૯, ૯૦, ૯૧, ૯૩, ૯૪, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૧૭, ૧૧૮, ૧૨૩, ૧૨૪, ૧૨૫, ૧૨૭, ૧૨૯, ૧૩૬, ૧૩૮, ૧૪૧, ૧૪૪, ૧૭૩, ૧૯૫, ૧૯૬, ૨૩૭; જુઓ ત્રંબાવતી ૨૧૦, ૨૨૩, ૨૨૫ કૃષ્ણગઢ/કીસનગઢ ૬૪, ૧૩૭ ક્ષત્રિયકુંડ (ગામ) ૭ ક્ષેમસર ૨૧૦ ક્ષત્રિયપુર ૨૯ ખટકૂપપુર ૨૧૦; જુઓ ટ્ટકૂપપુર ખડગ ૭૮, ૮૦ ખમણૂર ગામ ૬૪, ૬૫ ખંગારદુર્ગ ૨૧૦ ખંઢેરા (હાલારમાં) ૧૩૭ ખંભાલિયા ૯૭ ખાચરોદ ૧૭૦ ખાનદેશ ૯૪, ૧૪૫ ખાંડુ જુઓ ષટ્ટકૂપનગર ખીરસરા ૧૨૭ ખુડાલા ૭૩ ખેટ ૨૧૦ ખેડનગર ૧૯ ખેડા ૯૫, ૯૭, ૯૮ ખેતસર (ગામ) ૨૫, ૨૬ ગઢનગર ૬૪ Page #364 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૫૩ ગઢ ગામ ૯૭ ચમવિદિ ૨૧૦ ગજનેર ૩૧ ચંદિયા (તા. અંજાર) ૧૫૧ ગજેન્દ્રપદતીર્થ ૯ ચંદ્રાવતી નગરી) ૧૫, ૨૯, ૧૯૮ ગજનક (ગામ) ૨૧૦ ચંદ્રાવતી (સંપ્રતિ ભીમપલ્લી) ૫૪ ગભારા ૬૩ ચંપકદુર્ગ (ચાંપાનેર) ૮૫ ગંગાપુર ૧૬૮ ચંપા(નગરી) ૨૯, ૩૦ ગંધાર/ગાંધાર ૬૪, ૬૭, ૭૧, ૧૧૮ ચાણસમા ૯૪ ગામઢા ૧૧૦ ચાંપાનેર ૯૧, ૧૦૬, ૧૨૪; જુઓ ચંપકદુર્ગ ગાંધાર જુઓ ગંધાર ચિકાગો ૧૧૨ ગિરનાર/ગિરિનાર ૧૨, ૨૩, ૨૮, ૨૯, ચિત્રકૂટ/ચિતોડગઢ ૧૮, ૨૩, ૩૪, ૫૪, ૭૭, ૩૬, ૩૯, ૬૭, ૭૧, ૭૯, ૮૦, ૮૬, ' ૧૬૦, ૧૯૭, ૨૦૬, ૨૧૧, ૨૨૧, ૨૩૪ ૯૦, ૨૦૭, ૨૩૩, ૨૩૭, ૨૪૩, જુઓ ચિંચોડી જુઓ સિરાલ ચિંચોડી ઉજ્જયંતગિરિ ચુડા/ચૂડા ૯૮, ૧૪૭, ૧૫૪ ગિરિપુર (ડુંગરપુર) ૬૩, ૮૦, ૮૪ ચુણેલી ૮૫ ગુજરાનવાલા (જિલ્લો) ૧૧૧, ૧૧૨ ચૂડા જુઓ ચુડા ગુપ્પવ્રુર ૨૧૦ છાણી ૧૭૯ ગુહિલવાડી દેશ ૧૮૮ છાપર ૧૬૮ ગુંદાલા ૧૪૯, ૧૫૦ જખૌ ૧૨૯ ગૂઢા ૨૮, ૨૯ જયતલપુર ૯૭ ગેલડા (કચ્છ) ૧૫૫, ૧પ૭ જયપુર ૮, ૨૮, ૧૪૮, ૧૬૭ ગોડવાડ,ગોઢવાડ દેશ ૯૧, ૧૩૬ જયસિંહપુર ૨૦પ ગોઢાણ દિશ) ૯૨ જંબુગામ ૧૦૩ ગોધરા ૧૩૦ જુઓ ગોહૃદ. જંબુસર ૧૨૫ ગોપગિરિ/ગ્વાલિયર ૨૩૪, ૨૪૯ જાઉ૨/જાઓર (જાવર) ૩૩, ૬૪ ગોબર (ગામ) ૭ જાખાસર -૧૬૧ ગોલનગર ૮૭ જાબાલિપુર (જાલોર) ૨૩ ગોલા ગામ ૧૧૩ જામનગર ૧૦૫, ૧૨૮, ૧૪૩, ૧૪૮; જુઓ ગોહૃદ (ગોધરા) ૨૦૫ નવાનગર ગોંડલ/ળ ૧૪૭, ૧૫૭, ૧૪૯, ૧૫ર, ૧પ૩, જામલા ગામ ૬૬ ૧પ૪, ૧પ૭ જાલઉરપુર (=જાલોર) ૨૫૩ ગ્વાલિયર ૨૧૧, ૨૩૪ જુઓ ગોપગિરિ જાલહિરા (જાલોર) ૧૭૧ ઘંઘાણીપુર ૨૬ જાલહુર (જાલોર) ૨૫૯ ઘંઘાનદી ૨૧૦ જાલંધર તળાવ ૨૨૪ ઘાણેરાવ ૨૮, ૯૩ જાલોર/જાલોરા (જાવાલપુર) ૧૯, ૨૦, ઘાંસી ૨૧૩ ૨૧, ૭૦, ૧૦૪, ૧૧૯, ૧૨, ૧૩પ, ધૃતઘદિનગરી ૨૦૫, ૨૧૦ ૧૪૨, ૧૬૦, ૧૬૩, ૧૬૪, જુઓ ઘોઘા (બંદર) ૨૭, ૨૮, ૯૦ જાબાલિપુર, જાલઉરપુર, જાલહિરા, ઘોડાસર ૧૭૩ જાલહુર, જાવલપુર, સુવર્ણગઢ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ જાવદ ૧૫૮ જાવર જુઓ જાઉ૨ જાવરા ૭૩, ૧૭૦ જાવલપુર/જાવાલિપુર (જાલોર) ૫૭, ૨૦૫ જાહાડાનગર ૨૨૫ જીરાનગર ૧૧૨ જીરાવલા ૫૭ જીર્ણગઢ/દુર્ગ (જૂનાગઢ) ૨૯, ૮૯, ૨૦૬, ૨૦૭, ૨૦૮, ૨૨૧ જીર્ણપુર (મારવાડમાં) ૧૨૧ જૂનાગઢ ૨૮, ૭૧, ૮૧, ૧૦૬, ૧૨૦, ૧૨૩, ૧૩૧, ૨૧૦; જુઓ જીર્ણગઢ જૂનિયા (ગામ) ૧૬૩ જેતપુર ૧૫૨, ૧૫૩ જેતારણ/જૈતા૨ણ ૪૩, ૭૨, ૧૩૮, ૧૫૮, ૧૬૬ જેસલપુર ૧૯૯ જેસલમેર ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૨, ૩૩, ૩૭, ૪૨, ૬૪, ૬૬, ૧૦૫, ૧૪૧, ૧૪૨, ૨૧૦ જૈતારણ જુઓ જેતાણ જોધપુર ૨૫, ૨૭, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૫૮, ૧૬૩, ૧૬૫, ૨૧૧, ૨૧૨ ઝવલાગામ ૯૨ ઝંબરી-૨૧૦ ઝટપદ્ર ૨૧૦ ઝાડોતી ૨૪૧ ઝાલામંડપ ૧૬૩ ઝાલારા પાટણ ૩૦ ઝાંઝર ૧૩૫ ઝીલાણંદ (ઝીંઝુવાડામાં) ૯૭ ઝીંઝુવાડા ૯૬, ૯૭ ટપ્પર (તા.મુન્દ્રા) ૧૫૬ ટમકોર (રાજસ્થાન) ૧૬૮ ટંકનગર ૨૨૮ ટીંબા ૧૫૧ ટેલીગ્રામ ૨૧૯, ૨૪૧ ટોડા (રાવસિંહનું) ૧૫૮ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ ટોંક ૧૫૮ ડભોઈ ૫૬, ૮૫ ડંભરેલપુર ૨૦૧, ૨૧૦ ડાબલા ૬૬ ડાભિલાગામ ૮૫ હિંદુઆણા/ડિંડુવાણાપુર ૨૦૨, ૨૩૭ ડીડલા ૨૪૭ ડીસા ૧૮૨ ડુંગરપુર જુઓ ગિરિપુર ડોડ ગામ ૧૧૯, ૧૨૦ ડોણ ગામ ૧૧૮ ઢંઢેરવાડક (પાટણમાં) ૧૮૦ ઢેલડિયા ૫૪ તય૨વાડા (તિમિરપુર) ૧૧૮; જુઓ તીરવાડા તરસાણી ૧૨૪ તલવાડ ૨૩૮ તારણગઢ ૭૮ તારણિગિર ૯૦ તિમરી/તિવરી ૨૫, ૨૬૫ તિમિરપુર ૭૯, ૧૧૮, ૧૨૦, ૧૨૩, જુઓ તયરવાડા તિલંગ ૨૦૫ તિવરી જુઓ તિમરી તીરવાડા (તય૨વાડા?) ૯૫ તુંબવન ગ્રામ ૧૧ તેલી ગામ ૫૪ ત્રંબાવતી (=ખંભાત) ૧૨૫ ત્રિભુવનદુર્ગ/ગિરિ ૧૯૯, ૨૧૦, ૨૩૮ થરાદ જુઓ થારાપ, થિરાપદ્ર થાનનગર ૧૨૪ થામણા ૧૭ થારાપદ્ર (થરાદ) ૨૩૩; જુઓ થિરદ્ર થાંદબા (મારવાડ) ૧૫૮ થિરાદ્ર/થિરાપત્ર (થરાદ) ૨૦, ૧૧૭, ૧૨૦, ૧૩૯, ૧૭૧, ૧૭૨, ૧૭૩, ૧૭૪, ૧૮૦; જુઓ થારાપદ્ર દયાપુર (દરિયાપુર, મારવાડમાં) ૧૪૨ દરિયાપર દરવાજો (અમદાવાદમાં) ૧૪૨ Page #366 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૫૫ દરિઝાપુર જુઓ દયાપુર દલખાણિયા ૧૫૪ દશપુર (મંદસોર) ૧૨, ૨૩૦ દશાડા/દસાડા ૯૭, ૨૧૨ દશાર્ણ દિશ) ૯ દસાડા જુઓ દશાડા દહીરવાસ (વીકાનેર) ૧૦૪ દંતરાઈપુર ૧૩૯ દંતાણી ૧૧૭ દંત્રાણા ૧૧૬, ૧૧૭ દાનાનક ૨૧૦ દિલ્લી/દિલ્હી ૧૭, ૧૯, ૨૨, ૩૫, ૪૧, ૬૮, ૧૧૦, ૧૧૧, ૧૩૫, ૧૩૭, ૧૪૬, ૧૬૨, ૨૦૯, ૨૧૧, ૨પ૯, ૨૬૧, ૨૬૨ દીવ (બંદર) ૭૨, ૮૭, ૧૩૮, ૧૫ર; જુઓ દ્વીપ દુગેલી ૯૮ કુણાડા જુઓ ધુનાડા દુનારા ૨૯ દુલુબા ગામ ૧૧૦ દેઢિયા (ગામ) ૧૩૧ દેરાઉ (પુર) દેરાફેરા ૨૦, ૨૧, ૨૫ દેલવાડા ૨૨, ૫૧, ૬૩, જુઓ દેવકુલપાટક દેલવાડા (ઉદેપુર પાસે) ૨૧ દેવકપટ્ટણ/દેવકાપાટણ (=પ્રભાસપાટણ) ૬૪, ૧૩૬ દેવકુલપાટક (–દેલવાડા) ૩૩, ૩૬ દેવકુલપાટક (મેવાડ) ૮૧ દેવગિરિ દોલતાબાદ ૨૩, ૬૩, ૬૭, ૨૦૬, ૨૧૦ દેવપત્તન (=પ્રભાસપાટણ) ૨૦૭, ૨૦૯ દેવાપુર ૨૨૩ દેવીકોટ ૨૯ દેશલપુર/દેસલપુર ૧૨૮, ૧૫ર દેસૂરી ૬૬ દોલતાબાદ જુઓ દેવગિરિ દ્વારામતી ૨૨૧ દ્વિીપ (દીવ) ૨૦૮ ધવલપુર,ધોલપુર ૨૪, ૭૩, ૧૨૬ ધંધૂકાનગર ૧૮, ૧૯૧, ૨૩૭ ધાણધાર ખંડ (પાલણપુર પાસે) ૬૪, ૮૮ ધાનાત્રય ૨૧૦. ધાનેરા ૧૭૪ ધારનગર ૬૪, ૧૭૦ ધારાનગરી ૧૭, ૬૦, ૧૪૭, ૧૬૯, ૨૧૦, ૨૩૮ ધાટ્ટિ (ગામ) ૧૮૬ ધીણઉજ ૨૧૦ ધુનાડા (કુણાડા) ૧૩૯, ૧૪૦ ધુલેવગઢ ૨૮, ૨૯ ધૂળિયા (ખાનદેશ) ૧૪૧ ધોરાજી ૭૨, ૧૪૧, ૧૪૮ ધોલકા/ધોળકા ૮૭, ૮૮, ૧૨૭, ૨૫૮ ધોલેરા ઉપર ધોલપુર જુઓ ધવલપુર ધ્રાફા ૧૪૨ ધ્રાંગધ્રા ૧૦૫, ૧૪૭, ૧૪૮, ૧૫૪ નઈનગર ૨૦૫, ૨૧૦ નગરકોટ (માલવા) ૧૬૦ નગરપારકર ૧૧૯. નડુલપત્તન ૨૨૩ નડુલાઈ ૭૧, ૧૩૯, ૧૭૧, ૨૨૪ જુઓ નાડલાઈ નઠ્ઠલપુર પર નદુલ ૨૧૦ નવરંગ (ગામનામ?) ૧૩૫ નરસાણી ગામ ૧૨૪ નરસિંહપુર ૫૧ નલિનપુર (કચ્છના નલિયામાં) ૧૨૯ નલિયા ૧૨૯ નવધન ૨૧૦ નવહર ૧૬૨ નવાનગર (=જામનગર) ૨૮, ૧૨૬, ૧૨૮, ૧૪૦, ૧૪૨ નવીનપુર (નવાપુરા, અમદાવાદમાં) ૭૦ નંદરબાર/નંદુરબાર ૮૭, ૮૮ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ નાગદા ૩૩; જુઓ નાગહૃદ નાગપુર (સંભવતઃ નાગોર) ૧૯, ૨૧, ૨૨, ૫૧, ૧૯૭, ૨૦૧, ૨૧૦ નાગપુર (=નાગોર) ૯૯ નાગહૃદ/નાગહૃદ (નાગદા) ૫૧, ૨૧૦ નાગોર ૧૩, ૭૧, ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૨, ૧૦૪, ૧૬૦, ૧૬૧, ૧૬૨, ૧૬૪, ૨૩૪, ૨૩૭, ૨૪૦; જુઓ અહિપુર, નાગપુર નાડલાઈ/નાડુલાઈ ૬૭, ૬૯, ૯૧, ૯૪, ૧૩૫, ૨૩૪, ૨૩૫, ૨૪૦; જુઓ નડુલાઈ, નારદપુરી નાડોલ ૧૩, ૧૧૮, ૧૧૯, ૨૪૦ નાણક ગામ ૧૧૫ નાણી (મરુદેશે જીર્ણપુરમાં) ૧૨૧ નાથદ્વારા ૧૬૭ નાનપુરા ૧૩૫ નાનરૂડા ૧૩૫ નારદપુરી (નાડલાઈ) ૬૭, ૬૯ નારંગપુર ૧૧૯ નારાણપુર ૧૩૧ નાલગામ ૩૦ નદિયા ૧૧૧ દસમા ૧૬૪, ન, ચ ૧૭૦ નેલ ૧૬૮ નોઈ/નૌલાઈ ૧૬૦, ૨૨૪ પટ્ટણ (=અણહિલવાડ પાટણ ?) ૨૨૪ પઢિહારા ૧૬૧ પતિયાલા ૧૪૬, ૧૬૨ પત્તન(નગર/પુર) પાટણ) ૨૩, ૫૭, ૬૩, ૮૪, ૮૫, ૮૬, ૮૭, ૧૦૧, ૨૦૮, ૨૧૦ પત્યપ ૧૬ પત્રી (કચ્છ) ૧૫૬ પલાઈ ગામ ૨૩૪ પદ્મયક ૨૧૦ પલ્લિકા (પાલી) ૨૮ પલ્લી જુઓ પાલી જૈન ગૂર્જર કવિઓ : ૯ પસરૂ૨ ૧૪૬ પંચલાસ/પંચાસરા ૬૫ પંચેટિયા/પાંચટિયા ૧૩૮ પાટડી ૧૦૫ પાટણ (બહુધા અણિહલપુર પાટણ) ૨૧, ૨૨, ૨૪, ૨૭, ૩૧, ૩૨, ૩૫, ૪૯, ૫૩, ૫૫, ૫૬, ૫૮, ૬૦, ૬૬, ૬૭, ૬૯, ૭૦, ૭૨, ૮૭, ૯૦, ૯૨, ૯૩, ૯૪, ૯૭, ૯૯, ૧૦૨, ૧૦૭, ૧૦૮, ૧૦૯, ૧૧૬, ૧૧૭, ૧૨૦, ૧૨૧, ૧૨૨, ૧૨૩, ૧૨૪, ૧૨૫, ૧૨૬, ૧૨૯, ૧૩૪, ૧૩૫, ૧૪૦, ૧૭૧, ૧૭૨, ૧૭૫, ૧૮૧, ૧૯૦, ૨૦૨, ૨૦૩, ૨૩૩, ૨૩૬, ૨૩૮, ૨૪૨, ૨૪૩, ૨૪૬ પાટણ જુઓ ઝાલારા પાટણ પાટણ જુઓ પીરાણા પાટણ પાટલિપુત્ર ૯, ૨૯, ૨૫૨ પાથર્ટી ૧૪૫ પાદરા ૧૦૯ ' પાદલિપ્તપુર જુઓ પાલીતાણા પાપા શહેર (=પાવાપુરી) ૭ પાલડી/પારડી (આબુ પાસે) ૯૨ પાલડી (સંભવતઃ આબુ પાસે) ૨૧૦ પાલડી (અમદાવાદ પાસે) ૧૪૩ પાલડી (અમદાવાદ પાસે?) ૯૭ પાલણપુર/પાલનપુર/પાલ્હણપુર ૨૨, ૬૨, ૭૧, ૮૮, ૧૦૯, ૧૧૩, ૧૨૦, ૧૮૧, ૨૦૯; જુઓ પ્રહ્લાદનપુર પાલાપ૬ ૨૧૦ (બહુધા અણહિલપુર પાલીનગર (પલ્લી) ૭૧, ૭૨, ૯૨, ૧૩૦, ૧૩૧, ૧૩૫, ૧૪૨, ૧૪૮, ૧૬૬, ૨૧૮, ૨૧૯, ૨૨૦, ૨૪૧; જુઓ પલ્લિકા પાલીતાણા (પાદલિપ્તપુર) ૨૮, ૨૯, ૧૧૦, ૧૧૧, ૧૨૮, ૧૨૯, ૧૩૧ પાલ્હણપુર જુઓ પાલણપુર પાવાગઢ ૮૯, ૧૧૬, ૨૬૧ પાવાપુરી ૭, ૨૯; જુઓ પાપા શહેર પાળિયાદ ૧૧૧ Page #368 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી પાંચિટયા જુઓ પંચેટિયા પાંચાલ દેશ ૧૨૪ પિપાડ/પીંપાડ ૧૬૨, ૧૬૮, ૨૨૦ પિપ્પલડું ૮૦ પિંડવાડા ૨૩૪ પીંછોલા (તળાવ) ૬૯ પીંપાડ જુઓ પિપાડ પીરાણા પાટણ ૧૧૭ પુણ્યપાલસર ૨૭ પુષ્કરિણી ૨૦૫, ૨૧૦ પુંજપુર ૨૪ પુંડરીક (ગિર) (=શત્રુંજય) ૨૯ પેથાપુર ૬૩ પોયંદ્રા ૧૦૮ પોરબંદર ૧૫૩ પ્રતાપગઢ ૧૭૦ પ્રતાપપુર ૧૫૬ પ્રતિષ્ઠાનપુર ૯ પ્રભાસપાટણ ૧૪, ૧૧૭; જુઓ દેવકપટ્ટણ, દેવપત્તન, વેરાવળ પાટણ, સોમે ૨ પ્રાદકૂપનગર ૨૦૪, ૨૧૦ પ્રહ્લાદનપુર (પાલણપુ૨) ૬૭, ૨૦૫, ૨૧૦ ફતેપુર સીકરી ૬૭, ૬૮ ફતેહપુર ૧૬૨ લવધિંકા/ફલવર્ધી/લોધી ૨૫, ૫૫, ૧૪૧, ૨૦૮, ૨૧૦, ૨૧૩, ૨૪૦ ફાલના ૭૩ ફોગપત્તન ૨૭ ફોફલિયાવાડા (પાટણમાં) ૯૭ બગસરા ૧૫૪ બડી રાવલિયા (ઉદયપુર વિભાગ) ૧૬૭ બનારસ ૧૭, ૧૫૪; જુઓ વારાણસી બન્નડ ગામ ૧૪૬ બબ્બેર ૧૯ બરવાળા ૧૪૭, ૧૪૮, ૧૫૪ બરાનપુર/બુરાનપુર/બુરહાનપુર ૯૦, ૯૧, ૧૦૯, ૧૪૪ બલદાણા ૧પ૩ બધુંદા ગામ ૭૨ બળદિયા (કચ્છ) ૧૫૫ બંબોરા (ગામ) ૧૬૩ બંભણવાડ ૯૦ બાડમેર/બાહડમેર ૧૯, ૨૪, ૧૨૦, ૧૬૩; જુઓ વાગ્ભટમેરુ બારેજા ૯૦, ૯૫, ૯૬ બારોઇ ૧૫૭ બાલાપુર ૧૪૦, ૧૪૨ બાલુચર ૩૦ બાહડમેર જુઓ બાડમેર બાહડવસહી ૯૯ બાવારકનગર ૧૯ બાંકલી (વાંકળી) ૯૨ બિઉણપગ્રામ ૫૭; જુઓ બેણપ બિકાને૨/બીકાનેર ૩૨, ૧૬૧, ૧૬૨; જુઓ વિકાનેર બિદાસર ૧૬૭ બિલાડા (મારવાડમાં) ૨૫, ૨૬, ૧૦૦; જુઓ વેનાતટ બીકાનેર જુઓ બિકાનેર બુરહાનપુર/બુરાનપુર જુઓ બરાનપુર બુંદી ૧૫૮ બેણપ ૧૧૯; જુઓ બિઉણપ, વિણપ બેરાજા (કચ્છ) ૧૫૬ બોટાદ ૧૧૧, ૧૫૪ બોરસિદ્ધ (બોરસદ) ૧૮૩ બ્યાવર ૧૬૪ બ્રહ્મદીપ ૨૨૮ ૩૫૭ ભગવા ૩૮ ભચાઉ ૧૫૧ ભણસોલ ૨૩ ભપુર ૨૧૦ ભટ્ટીનગર ૨૪૪ ભટ્ટોહિર ૧૧૮ ભયાણા દેશ/ભયાનક દેશ ૨૦૪, ૨૦૫ ભરતપુર ૭૩, ૧૭૦ ભરુકચ્છ/ભરૂચ ૨૮, ૧૯૯, ૨૨૧, ૨૫૪; Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ જુઓ ભૃગુકચ્છ ભર્તુપુર ૨૦૬ ભંવરાની ૧૬૩ ભાડિયા ૧૦૫ ભાણવડ જુઓ ભાનુવડ ભાદરણ ૧૪૮ ભાનુવડ (ભાણવડ) ૨૬ ભાલેજનગર ૧૧૬, ૧૧૭ ભાવનગર ૨૮, ૬૧, ૮૮, ૧૧૦, ૧૧૧, ૧૨૭, ૧૩૯ ભિન્નમાલનગર ૩૬, ૯૨, ૯૩, ૧૧૯, ૧૨૦, ૧૨૪, ૧૨૫, ૨૦૨, ૨૨૨, ૨૨૩, ૨૩૩; જુઓ શ્રીમાલ ભીમાસર ૧૫૮ ભીમપલ્લી/ભીલડી ૧૯, ૫૪, ૧૮૨; જુઓ ચંદ્રાવતી ભીલડિયા ૬૦ ભીલડી જુઓ ભીમપલ્લી ભુજ (નગર) ૭૨, ૧૦૫, ૧૨૬, ૧૨૭, ૧૨૮, ૧૩૦, ૧૩૧, ૧૪૧, ૧૫૫ ભુજપુર ૧૫૭ ભુત ગામ ૬૪ ભૂતાન ૧૬૮ ભૃગુકચ્છ (=ભરૂચ) ૮૨, ૨૧૦ ભેટહલ્લાનગર ૯૧ ભેસડો ૧૪૧ ભોજાય (કચ્છ) ૧૫૬ ભોટદેશ ૧૮ ભોયણી તીર્થ ૧૧૦ ભોપાલ ૭૩, ૧૪૫ ભોરારા (કચ્છ) ૧૫૧ મકસુદાબાદ ર૯, ૩૮ મગધ ૭, ૮ મગસી ૨૯ મચદદુર્ગ ૬૯ મજાપદ્ર (મજેરા) ૬૪, ૨૧૦ માર ૨૩૩ મડાહંતનગર પ૬ મથુરા (પુરી) ૮, ૧૯૭, ૧૯૮, ૨૦૬, ૨૨૨, ૨૨૭, ૨૨૮ મદાઉરનગર (=મંદારિ, મંદોર) ૧૧૬ મનોદગામ ૩૮ મનોહરપુર ૭૧ મરુકોટ્ટપુર (મરોટ) ૧૯, ૧૯૮, ૧૯૯, ૨૦૨, - ૨૦૪, ૨૦૫, ૨૧૦ મહિમપુર/મહિમાપુર ૧૬૦, ૨૪૫ મહિંદનગર ૨૨૩ મહુવા ૧૧૧, ૧૯૭ મહેવા ૨૯ મહેશ્વર ગામ (મહેસાણા) ૬૦, ૬૧ મહેસાણા ૮૦ મંડપદુર્ગ (માંડવગઢ) ૬૩, ૬૪, ૮૨ મંડોવર ૨૭, ૨૮, ૩૦, જુઓ માંડવ્યપુર મંદસોર ૨૮, ૨૨૧; જુઓ દશપુર મંદોર ૧૧૭; જુઓ મદાઉર માણસાનગર ૭૪ માતર ગામ ૧૨૭ માદડી. (માદ્રી) ૨૩૫ મારવાડ ગામ ૧૩૮, ૧૬૩; જુઓ મોરવાડ મારવાડા ૧૬૫ માલપુર/માલપુરા ૪૨, ૯૧ માલવક દેશ ૮૦ માલેરકોટલા ૧૧૨ માહવપુર ૧૧૭ માંગરોળ. ૭૨, ૧૫ર, ૧પ૩, ૧૫૪ માંડવગઢ દુર્ગ ૬૪, ૬૯, ૧૩૪, ૧૭૭, ૨૧૦ જુઓ મંડપદુર્ગ માંડવી ૨૮, ૧૨૮, ૧૨૯, ૧૩૦, ૧૪૨, ૧૪૯, ૧૫૦, ૧૫૫, ૧૫૬, ૧૫૭ માંડલ ૧૦૪, ૧૨૪ માંડવ્યપુર (મંડોવર) ૧૮૫, ૨૦૩, ૨૦૬ મિથિલા ૨૯, ૨૧૧ મિરગામ ૧૪૫ મુગ્ધપુર ૧૯૬, ૨૧૦ મુહુરા/મુઢાડા/મુંડારા ૯૨, ૨૩૪ મુદિયાડ ૨૪૦. Page #370 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી મુર્શિદાબાદ ૩૦, ૩૧, ૧૦૫ મુહા (મેવાડ) ૧૬૬ મુંગીપટ્ટણ ૧૧૭ મુંડસ્થલ ૬૩, ૬૪ મુંડારા જુઓ મુડારા મુંદ્રા ૧૫૫, ૧૫૬, ૧૫૭ મુંબઈ ૮૬, ૧૦૫, ૧૧૨, ૧૨૭, ૧૨૮, રતલામ ૧૪૫, ૧૫૩, ૧૫૮, ૧૯૬૪, ૧૭૦ રતાડિયા ગણેશ ૧૫૭ ૧૩૦, ૧૩૧, ૧૩૨ મેડતા ૨૮, ૩૬, ૭૦, ૭૧, ૭૨, ૧૪૫, ૧૬૧, ૧૬૨, ૧૬૫, ૨૧૧; જુઓ રામણિયા ૨૫૦ મેદનીપુર રામનગર ૧૧૧ મેદપાટ દેશ ૭૮, ૮૦, ૨૫૫ મેદનીપુર/મેદિનીપુર (મેડતા) ૨૧૧, ૨૨૧ મેરાઉ ૧૩૧ મેંદરડા ૧૫૨, ૧૫૩ મોટેરાપુર (સંભવતઃ મોઢેરા) ૮૦ મોથારા ૧૨૯ મોરબી ૯૭, ૧૪૦, ૧૫૧, ૧૫૪ મોરવાડ ૨૯; જુઓ મારવાડ મોરસી ૧૪૨ મોરિયા ૧૭૦ રણથંભોર ૧૮, ૧૦૦, ૧૧૯, ૨૫૯ રત્નપુર ૨૩૭ રત્નપુર (સુરપુર) ૧૦૪ રથાવીગિર ૧૧ રયણું ૧૬૦ રાસર ૧૬૨ રાઉપુર (રાજપુર?) ૨૮ રાજકાવાડ ૧૭૧ રાજકોટ ૧૫૩ રાજગઢ ૭૩ રાજગૃહ ૭, ૮, ૨૯, ૨૨૨ રાજનગર (અમદાવાદ) ૨૬, ૨૭, ૨૮, ૩૧, ૩૬, ૮૦, ૮૧, ૮૨, ૮૪, ૮૫, ૮૯, ૯૦, ૯૧, ૯૪, ૯૭, ૧૦૩, ૧૦૫, ૧૨૪, ૧૬૭, ૧૭૨ ૯૨૪ રાજપુર/રાજપુરા ૮૪, ૮૭; જુઓ રાઉપુર રાજલદેસર ૧૬૧ રાણકદુર્ગ ૧૯૮ રાણકપુર ૬૧, ૬૪, ૧૦૬ રાણપુર (=રાણકપુર) ૨૮ રાધનપુર ૨૮, ૯૫, ૧૦૯, ૧૧૨, ૧૪૧, ૧૯૦, ૨૩૩ રાધામય ૨૧૦ ૨૫૨ ૧૪૯, ૧૫૧, ૧૫૫ રામપરા/રામપુરા ૧૫૦, ૧૬૩ રામસૈન્ય(પુ૨) ૫૪, ૧૮૨ રામોદ ૧૪૯ રાયખડની વડાવલી (ઈડર પાસે) ૭૬ રાયણ ૧૫૦ રાવલિયા ૧૬૭ રાહોનગ૨ ૧૪૬ રિણી ૨૭, ૨૮ રુદ્રપક્ષી ૧૮ કપુર ૯૧ રૂણગામ ૧૦૦, ૧૦૨ રૂપનગર ૨૮, ૭૨ રૂપપુર ૧૭૧ રૈયા (ગામ) ૨૪ રૈવતગિરિ રૈવતાચલ ૮૭, ૧૯૭ ૩૫૯ રોયટ ગામ ૧૬૭ રોહા ગામ ૮૯ લક્ષ્મણવતી (ગૌડ દેશ) ૫૩ લક્ષ્યાઉ નગર ૨૯ લખનૌ ૪૨ લવપુર (લાહોર) ૧૬૧ લશ્કર (દોલતરાય સિંધિયાનું) ૩૦ લહેરા ગામ લાટ (દેશ) ૧૮૬, ૧૯૮૯, ૨૨૫, ૨૪૯ લાટાપલ્લી (લાડોલ) ૬૩ લાઠી ૧૫૬ લાડજી/લાડનું ૪૧, ૧૦૮, ૧૬૭, ૧૬૮ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ લાડોલ ૬૭, ૭૦, ૧૦૭; જુઓ લાટાપલ્લી લાલપુર ૬૬, ૮૫, ૧૪૧ લાવણ્યહૃદ/લૂણહૃદ (પર્વત) ૧૯૩, ૧૯૪ લાહોર ૨૫, ૨૬, ૬૮, ૬૯, ૧૧૨, ૨૪૫; જુઓ લવપુર લાંબિયા (ગામ) ૧૬૫ લીંબડી ૧૦૫, ૧૩૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫૦, ૧૫૧, ૧૫૨, ૧૫૫, ૧૫૭ લુણી (કચ્છ) ૧૫૬ લુદ્રયાનગર ૨૦૦; જુઓ લોદ્રક લુધિયાણા ૧૧૦ લુહારની પોળ (અમદાવાદમાં) ૧૧૦ લૂણકરણસર ૩૭ લૂણગવસહી ૨૩૫ લૂણહદ (ડુંગરી) જુઓ લાવણ્યહૃદ લોદ્રક/લોદ્રવપત્તન ૨૬, ૨૧૦; જુઓ લુટ્ઠયા લોલાડ/લોલાડા ૧૨૧, ૧૨૬ લોલિયાણક ૧૮૮ વટપલી/વડાવલી ૬૫, ૬૬, ૮૬ વટાદરા ૧૨૯ વડગામ ૬૫, ૮૮, ૧૦૫, ૧૨૧ વડનગર ૬૨, ૯૪, ૧૨૧, ૧૨૨; જુઓ વૃદ્ધનગર વડલી ગામ ૨૫ વડાલા ૧૫૭ વડાવલી (પાટણ પાસે) જુઓ વટપલ્લી વડાવલી (ઈડર પાસે) જુઓ રાયખડની વડાવલી વડુ ગામ ૧૦૪ વડોદરા ૯૨, ૯૪, ૧૦૯, ૧૧૧, ૧૧૨, ૧૨૮, ૧૩૬, ૧૩૯, ૧૪૦, ૨૬૨ વઢવાણ ૧૪૩, ૧૪૮, ૧૪૯, ૧૫૦, ૧૫૧, ૧૫૨, ૧૫૩ વઢિયાર ખંડ/દેશ ૬૫, ૧૨૧, ૧૨૭ વઢિયારનગર ૬૪ વણછરા ગામ ૮૭ વણથલી ૨૪૮; જુઓ વામનસ્થલી વણી ૨૧૦ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ વરકાણા ૭૦, ૧૩૬ વરણીનગર ૨૦૯ વરાહી ૭૧; જુઓ વારાહિક વલભી/વલ્લભીપુર ૫૧, ૧૯૫, ૧૯૬, ૨૨૯, ૨૩૧, ૨૫૫ વલ્લીપુરી ૨૧૦ વાગડ દેશ ૬૪, ૭૮, ૮૦, ૮૪, ૮૭, ૨૩૭ વાગરોડ ૧૦૮ વાગ્ભટમેરુ (બાહડમેર) ૨૧૦ વાઘેલા ગામ ૨૫૮ વાપેઉ ગ્રામ ૨૮ વામનસ્થલી (=વણથલી) ૨૦૫, ૨૦૬, ૨૧૦ વારાણસી (=બનારસ) ૧૩, ૫૦, ૨૪૪; જુઓ કાશી વારાહિક (ગામ) ૧૮૭; જુઓ વરાહી વાલીવા ૨૯ વાવડીય ગ્રામ ૩૭ વાંકડિયા ૧૦૫ વાંકળી જુઓ બાંકલી વાંકાનેર ૧૪૯, ૧૫૦, ૧૫૨ વાંકી (કચ્છ) ૧૫૫, ૧૫૬, ૧૫૭ વિક્રમપુર (વિકાનેર/વીકાનેર) ૧૮, ૧૯, ૩૭, ૩૮, ૨૧૦ ૨૧૨, ૨૧૩, ૨૧૮, ૨૧૯; જુઓ બિકાનેર વિજયનગ૨ ૧૦૨ વિજાપુર ૬૦ વિણપનગર ૧૧૬; જુઓ બેણપ વિદ્યાનગર (સંભવતઃ વીજાપુર) ૮૫ વિદ્યાપુર (વીજાપુર) ૭૪ વિદ્યુત્પુર (સંભવતઃ વીજાપુર) ૨૧૦ વિમલગિરિ /વિમલાચલ (શત્રુંજય) ૨૦૬ વિયાણિકા ૨૧૦ વિસલપુર ૧૪૩, ૨૧૩ વિહાર ૭૨ વીકાનેર ૨૪, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૬, ૩૭, ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૩૯, ૧૬૦; જુઓ બીકાનેર, વિક્રમપુર Page #372 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૬૧ વીજાપુર ૮૮, ૯૨, ૧૧૮, ૧૨૧; જુઓ વિદ્યાનગર, વિદ્યાપુર, વિધુત્પર વીજેવા/વીઝોવા/વીંઝવા ૧૩૬, ૧૩૭ વીરમગામ ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૪૩ વીસનગર ૬૬ વીસલનગર (=વીસનગર,૮૬, ૮૯ વીસલપુર (ગામ) જુઓ વિસલપુર વિસલપુર (અજમેરનું તળાવ) ૧૮ વીંઝવા જુઓ વીજેવા વૃદ્ધનગર (વડનગર) ૮૬, ૮૭, ૮૮ વેજલકા (ભાલપ્રદેશ) ૧૫૦ વેનાતટ (=બિલાડા) ૨૫, ૨૬, ૨૮ વેરાવળ ૧૫૪૬ જુઓ વેલાકૂલપત્તન વેરાવળ પાટણ (=પ્રભાસપાટણ) ૨૨૯ વેલાકૂલપત્તન (વેરાવળ) ૨૮ વેલાંગરી ૬૪, ૧૦૬ વ્યાધ્રરાજ ૨૧૦ શક્તિપુર ૩૧, ૧૪૧ શત્રુંજય ૧૬, ૨૧, ૨૨, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૭, ૫૭, ૫૮, ૬૬, ૬૭, ૬૮, ૭૨, ૭૩, ૭૬, ૭, ૮૫, ૮૬, ૮૭, ૯૧, ૯૩, ૯૭, ૯, ૧૦૪, ૧૦૯, ૧૨૬, ૨૦૨, ૨૦૬, ૨૦૭, ૨૦૯, ૨૧૦, ૨૩૬, ૨૪૪; જુઓ પુંડરીકગિરિ, વિમલાચલ, સિદ્ધગિરિ શંખલપુર ૧૦ર શંખેશ્વર ૨૮, ૩૦, ૫૮, ૯૦, ૯૩, ૧૦પ, ૧૨૧ શાકંભરી (સાંભર) દેશ ૧૧૮, ૨૪૯ શાજાપુર ૧૬૯ શિખરગિરિ (=સમેતશિખર) ૨૮ શિયાળબેટ ૨૪૩ શિરોહી ૬૭, ૮૯, ૯૦, ૧૩૫; જુઓ સિરોહી શિવગંજ ૧૦૫ શિવપુરી ૧૧૧ શિવાણા ૩૨ શુદ્ધદંતિ (સોજત) શીપુર ૯૪ જુઓ સિંહપુર શેકડા ગ્રામ ૧૨૨ શ્રીપત્તન (સંભવતઃ અણહિલપુર-પાટણ) ૨૦૮ શ્રીપુર (મારવાડમાં, સિરપુર ?) ૯૪ શ્રીપુર (અમદાવાદ) ૯૭ શ્રીમાલનગર/પુર (ભિન્નમાલ) ૧૯૩, - ૧૯૯, ૨૧૦, ૨૨૩ પટ્ટકૂપનગર/પુર (ખાંટુ) ૧૯૬, ૧૯૭, જુઓ ખટ્ટકૂપપુર સઈ (તા.રાપર, કચ્છ) ૧૫૧ સકરણી ૧૪૨ સખાનિયા (ગામ) ૧૪૨ સજ્જનપર (તા.મોરબી) ૧૫૧ સત્યપુર (=સાચોર) ૨૮ સપાદલક્ષ દેશ (સાંભર) ૧૯૭, ૨૦૧, ૨૦૨ સમદડી (ગામ) ૧૬૩ સમિયાણક/સમિયાણા ૨૦, ૩૨, ૨૧૦ સમેતશિખર ૨૯, ૩૦, ૩૧, ૩૮, ૧૦૯, ૧૨૫, ૧૨૫: જુઓ શિખરગિરિ સયંભરીનગરી ૧૧૭ સરખેજ ૧૪૭ સરદાર(શહેર) ૧૬૭, ૧૬૮ સરવાણિયા ૧૭૦ સરસ ગામ (પંજાબમાં) ૧૪૨ સરસાવા જુઓ સરસ્વતીપત્તન સરસ્થાન ૨૧૦ સરસ્વતીપત્તન (સરસાવા) ૨૪૫ સરાનગર ૧૨૮ સવર (ગામનામ?) ૧૩પ સવાઈ જયપુર ૧૬૨ સવાઈ સેરડા ૩૦ સંડેર (સંડેસર?) ગામ ૯૩ સંડેસર ૯૩ સંબડિયાલા ૧૪૬ સાગવાટક (સાગવાડા) ૮૪ સાચોદિ ૨૧૦. સાચોર ૩૧, ૧૬૫, ૨૪૭, જુઓ સત્યપુર, સાંચોર Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ જૈન ગૂર્જર કવિઓ: ૯ સાડાઉ ૧૫૭ સાણપુર ૨૨૩ સાણંદ ૯૧ સાણિયાલા ગામ ૩૮ સાદડી ૨૮, ૯૨, ૧૪૬, ૧૫૮ સાધાસર (સાધારણ) ૧૦૪ સામરોદી ૨૦૧ સાયલા ૧૪૮, ૧૫૭ સારંગપુર ૯૭ સાંચોર પ૯; જુઓ સાચોર સાંડેરાવ ગામ ૨૩૪ સાંધાણ ૧૨૯ સાંભર જુઓ શાકંભર, સપાદલક્ષ સિકંદરપુર/સિકંદરપુરા (અમદાવાદમાં) ૬૯, ૭૦ સિકંદ્રાબાદ ૧૪૫ સિદ્ધગિરિ/સિદ્ધાચલ (=શત્રુંજય) ૩૦, ૭૬, ૮૦, ૯૦, ૧૨, ૧૮૧ સિદ્ધપુર ૬૬, ૧૦૨, ૧૪૧, ૧૪૮, ૧૫૫ સિનપલ્લી ૨૦૧ સિનહદિ ૨૧૦ સિનોર ૯૨ સિમટાર ૧૬૩, ૧૬૪ સિયાલકોટ ૧૧૦, જુઓ ચાલકોટ - સિરપુર જુઓ શ્રીપુર સિરાચિંચોડી ૧૯૭ સિરિયારી ૧૬૬ સિરોહી શિરોહી) ૬૩, ૭૨, ૮૪, ૮૫, ૮૭, ૮૯, ૯૦, ૯૧, ૯૨, ૯૬, ૧૦૬, ૧૩૭ સિવાણી ૯૪ સિંધુદેશ ૨૪, ૨૦૧, ૨૦૫, ૨૧૦ સિંહપુર (વડનગર પાસેનું શીપુર) ૯૪ સીતપુર ૯૩ સીથા ૯૭ સુજાનગઢ ૧૬૭ સુથરી ૧૨૯, ૧૩૦, ૧૩૧ સુમાહલી ગામ ૬૪ સુરપુર જુઓ રત્નપુર સુવર્ણગઢ/સુવર્ણગિરિ/સુવર્ણનગરી (જાલોર) ૧૯૯, ૨૨૪, ૨૫૩ સૂરત (બંદર) ૨૭, ૨૬, ૨૯, ૬૯, ૭૨, ૯૧, ૯૨, ૯૩, ૯૪, ૯૫, ૧૧૦, ૧૧૧, ૧૨૮, ૧૨૯, ૧૩૬, ૧૩૮, ૧૩૯, ૧૪૪, ૧૪૮, ૧૪૯, ૧૬૨ સૂર્યપુર (Gઝીંઝુવાડા) ૯૭ સેઢી નદી ૧૭ સેતરાવા/ત્રાવનગર/સેત્રાવા ૨૪, ૭૩, ૧૬૩ સેરુણ ગામ ૨૭ સોજત/સોઝત ૧૩૭, ૧૬૧, ૧૬૨, ૧૬૬૬ જુઓ શુદ્ધદંતિ સોજિત્રા ૮૫, ૧૦૬ સોનગઢ (કાઠિયાવાડમાં) ૧૫૪ સોનગઢ (મારવાડમાં) ૯૭ સોપારક/સોપારાપુર ૧૧, ૧૨, ૧૧૭, ૧૧૯, - ૨૦૯, ૨૩૦ સોમેશપુર/સોમેશ્વરપુર (સોમનાથ પાટણ) ૨૦૮, ૨૩૬ સૌવપાલ ૩૮ સૌવર્ણિક ૨૧૦ સ્તંભતીર્થ (ખંભાત) ૨૧, ૨૨, ૩, ૬૩, ૬૯, ૭૪, ૭૬, ૭૦, ૮૦, ૮૨, ૮૪, ૮૫, ૮૬, ૧૨૦, ૧૨૧, ૧૨૫, ૨૦૫, ૨૦૬, ૨૧૦ સ્થલવર્તી દેશ/મંડલ ૧૮૫, ૧૮૭ સ્થાણું ૯૧ ચાલકોટ ૧૪૬; જુઓ સિયાલકોટ હથુંડી ૧૧૪ હબિદપુર ૮૭ હમીરપુર ૧૦૧ હરિપુરા ૧૨૭ હલવદ/હળવદ ૯૭, ૧૪૮ હસ્તિનાગપુર ૨૦૬, ૨૦૯ હસ્તિનાપુર ૨૯, ૨૨૧ હાજીખાનડેરા ૩૭ હાડોતી દેશ ૬૪, ૧૬૩ હાથિલ ગામ ૮૭ Page #374 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી હાલાર (પ્રદેશ) ૧૩૧, ૧૩૭, ૧૪૭, ૧૪૨ હુંડપદ્ધ ૮૭ હિંમતનગર ૬૬ હૈદ્રબાદ ૧૪૪ હીલવાડી ૪૧ કૃતિનાં નામ અગડદત્ત રાસ ૧૨૭. આચારાંગદીપિકા/આયારાંગદીપિકા . ૨૪, અજાપુત્ર ચોપાઈ ૨૧૨ ૧૨૨, ૨૧૯ અજિતશાંતિ સ્તવન ૧૨૨ આચારાંગવૃત્તિ ૧૪ અજિતશાંતિ-સ્તવવૃત્તિ ૨૦ આચારાંગસૂત્ર-વિવેચન ૧૭૦ ‘અમè-મંત્રગર્ભિત પાર્શ્વનાથ સ્તોત્ર ૨૩૮ આણંદવિમલસૂરિ રાસ ૬૬ અધ્યાત્મપચીસી ૩ર આત્માવબોધકુલ ૧૨૨ અનર્થરાઘવકાવ્યાદર્શ ૨૪૯ આદી નેમિજિને નેમિથી શરૂ થતું સ્તોત્ર અનર્થરાઘવ પર ટિપ્પન ૨૪૯ ૮૧ અનિકારિકા-વિવરણ ૧૦૨ આનંદશ્રાવકચરિત્ર ૧૩૮ અનુયોગ દ્વારસૂત્ર-ચૂર્ણિ ૭૯ આપ્તમીમાંસા ૧૨ અનેકાર્થનામમાલા/અનેકાર્થરત્નકોશ ૧૨૭ આયારાંગદીપિકા જુઓ આચારાંગદીપિકા અનેકાંત જયપતાકાવૃત્તિ ૨૫ આરાધના ૨૧૯. અન્યયોગવ્યવચ્છેદિકા ૨૩૬ આરાધનાસૂત્ર જુઓ નમિઊણ ભર્ણ એરંતુ અપવર્ગનામમાલા ૨૩ આરામનંદન ચોપાઈ ૨૩૫ અભિધાનચિંતામણિ પરની ‘વ્યુત્પત્તિરત્નાકર'- આરામશોભા રાસ ૧૮૨ વૃત્તિ ૧૨૬ આર્યરક્ષિતસૂરિ-ચરિત ૧૩ર અભિધાનરાજેન્દ્રકોશ ૭૩ આવશ્યક પર અવચૂર્ણિ ૬૧ અમરગુપ્તચરિત્ર ૧૭૩ આવશ્યકસૂત્રનિર્યુક્તિ ૯ અવંતીસુકુમાલ રાસ ૧૭૨ આવશ્યકનિર્યુક્તિદીપિકા ૧૨૨ અષ્ટપ્રકારી પૂજા ૧૦૯ આવશ્યકસૂત્રપ્રદેશવ્યાખ્યા પર ટિપ્પન ૨૪૯ અષ્ટપ્રકારી પૂજા રાસ ૯૮ આવશ્યકવૃત્તિ/ચૈત્યવંદનવૃત્તિ ૨૩૩ અષ્ટોત્તરી તીર્થમાલા (તીર્થમાલા સ્તવન) પર આવશ્યકસપ્તતિની ટીકા ૯૯, ૧૦) વૃત્તિ ૧૧૮ આંતરકથાસંગ્રહ જુઓ કૌતુકકથા અહંન્નક રાસ ૯૭ ઉત્તમવિજય નિર્વાણ રાસ ૧૦૯ અંચલગચ્છ-પટ્ટાવલી ૧૨૩ ઉત્તરાધ્યયન (સૂત્ર)-ટીકા ૨૪, ૨૪, ૧૨૪, અંચલગચ્છ-પટ્ટવલી (અનુસંધાન) ૧૨૭ ૨૧૯, ૨૩૩, ૨૩૭, ૨૪૭ અંજનાસુંદરી રાસ ૨૪૮ ઉત્તરાધ્યયનદીપિકા ૧૨૨, ૧૨૫ અંતરીક્ષ-પાર્શ્વનાથ-સ્તવ ૬૮ ઉત્તરાધ્યયન પર “સુખબોધા' વૃત્તિ પપ, ૨૪૬ અંબડ રાસ ૧૯૨ ઉસૂત્રપદોડ્યૂટ્ટનકુલક ૧૮ અંતગડસૂત્ર ૧૦૪ ઉપકેશગચ્છપ્રબંધ ૧૯૩, ૨૧૦ આખ્યાનકમણિકોશ ૨૨૫, ૨૪૬ ઉપકેશકર્ણિકા જુઓ ઉપદેશમાલા પ૨૦ આચારદિનકર ૪૧ ઉપદેશ-કલ્પવલ્લી ૧૦૭ આચારપ્રદીપ ૬૨ ઉપદેશચિંતામણિ ૧૧૭, ૧૨૨, ૧૨૭ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૨૦ ૬૦ ઉપદેશપદટીકા ૧૬ કલાવતી-ચરિત્ર ૨૧૬ ઉપદેશપદવૃત્તિ ૨૪૬ કલ્પટિપ્પન ૧૧૭ ઉપદેશપ્રાસાદ-સટીક ૯૨ કલ્પનિયુક્તિ પર અવચૂરિ ૧૨૨ ઉપદેશમાલા પર “ઉપદેશકર્ણિકા' વૃત્તિ ૨૩૬ કલ્પસૂત્ર (ગુજરાતી ભાષાંતર) ૧૩૨ ઉપદેશમાલાટીકા ૧૬, ૯૯ કલ્પસૂત્ર પર ટિપ્પણ ૨૪૦ ઉપદેશમાલા પર દોઘટ્ટી વૃત્તિ ૯૯, ૨૪૨ કલ્પસૂત્રદીપિકા ૨૧૯ ઉપદેશમાલા બાલાવબોધ ૬૧, ૯પ કલ્પસૂત્રનિર્યુક્તિ ૯ ઉપદેશરત્નાકર ૬૨ કલ્પસૂત્ર બાલાવબોધ ૧૩૬, ૧૩૭, ૧૩૯ ઉપદેશરસાલ ૨૦૯ કલ્પાંતરવાચના ૧૦૧ ઉપદેશશત ૧૨૧ કલ્યાણમંદિરસ્તવસ્તોત્ર ૧૦, ૧૧, ૪૮, ઉપદેશસંગ્રહ ૧૭ ૨૨૧ ઉપદેશી લાવણી ૧૪૯ કલ્યાણમંદિર(સ્તોત્ર)ટીકા ૧૧૪ ઉપધાનવાચ્ય પ૩ કલ્યાણમંદિરસ્તોત્રવૃત્તિ ૧૦૨ ઉપમિતિભવપ્રપંચાનામસમુચ્ચય ૧૬ કલ્યાણસાગરસૂરિચરિત ૧૩૨ ઉપસર્ગહરસ્તોત્રનિર્યુક્તિ ૯ કાતંત્રવ્યાખ્યા ૧૨૧ ઉપસર્ગહરસ્તોત્ર-વ્યાખ્યા ૧૬૦ કાતંત્રવ્યાકરણ પર દુર્ગાદપ્રબોધ વ્યાખ્યા ઉષિતભોજનકથા (=વાસિકભોજ્યકથાનક) કાતંત્રવ્યાકરણવૃત્તિ ૩૨ ઉસભપંચાસિયા' પર લલિતોક્તિ’ વૃત્તિ ૩૯ કાયસ્થિતિ સ્તવન પ૯ ઋષભચરિત ૨૫૦ કાલગજકહા ૨૩૭ ઋષભપંચાશિકા ૫૪ કાલિકાચરિત ૨૪૫ ઋષભ રાસ ૨૩૭ કાલિકાચાર્યકથા ૪૧, ૧૨૦, ૨૧૮, ૨૨૫ ઋષિદત્તા ચો. ૨૧૨ કાલિકસૂરિ ભાસ ૨૪૮ ઋષિદરા રાસ ૭૮ કાવ્યશોવિલાસ ૧૬૮ ઋષિમંડલ-ટીકા ૨૭ કાવ્યપ્રકાશ પર “સંકેત' ટીકા ૨૪૦ ઓઘનિર્યુક્તિ પર અવચૂર્ણિ ૬૧ કાવ્યાનુશાસન ૯૯ ઓધનિયુક્તિ-દીપિકા ૧૨૨ કુમતિમતકંદ-મુદ્દાલ ૨૫, ૬૭ કથાકોષ ૨૨૫, ૨૫૦ કુમારપાલચરિત ૮૧, ૨૩૪ કથાબત્રીસી ૧૯૯૨ કુમારપાલપ્રતિબોધ ૨૪૭ કથામહોદધિ ૧૦૬ કુમારપાલપ્રબંધ ૪૦, ૨૫૬ કથારત્નસાગર ૨૪૯ કુમારપાલ રાસ ૯૮ કમલબન્ધસ્તવ ૬૦ કુમારસંભવ-કાવ્ય પર ટીકા ૧૨૨ કરવાડા વીર સ્તવન ૯૦ કુરુદેશતીર્થમાલાસ્તોત્ર ૨૩૯ કપૂરપ્રકર ૧૦૦ કુમપુત્રચરિત્ર ૧૮૩ ધૂરપ્રકર પર અવચૂરિ ૩૪ કુવલયમાલાકથા ૨૩૩ કપૂરમંજરી રાસ ૮૨ કૃપારસકોશ ૬૮ કપૂરવિજયગણિ રાસ ૧૦૯ કૌતુકકથા (આંતરકથાસંગ્રહ) ૨૫૦ કર્મગ્રંથો પર ટિપ્પણો ૨૪૦ કૌષ્ટકચિંતામણિ પર સ્વોપજ્ઞ ટીકા ૧૯૦ Page #376 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ક્રિયારત્નસમુચ્ચય ૬૧, ૭૨ ક્ષમાવિજય નિર્વાણ રાસ ૧૦૯ ક્ષેત્રવિચારતરંગિણી ૨૧૬ ક્ષેત્રસમાસ ૨૪૯ ક્ષેત્રસમાસ સ્વોપજ્ઞ વૃત્તિ સહ ૧૭૭, ૨૦૦ ક્ષેત્રસમાસ-ટીકા ૧૨૪ ક્ષેત્રસમાસવૃત્તિ ૨૧૩, ૨૪૧, ૨૪૬ ખંડનમંડનટિપ્પનક ૨૪૧ ખંધક ચોપાઈ ૧૩૬ ગણિતસાર ૧૪૧ ગઘગોદાવરી-કાવ્ય ૨૪૦ ગણધ૨સપ્રતિ ૧૮ ગણધરસાર્ધશતક ૧૮ ગરિયોહારબંધસ્તવ ૬૧ ગાહાસલખ્ખણાવૃત્તિ ૧૨૬ ગિરનાર ઉદ્ઘાર રાસ ૮૦ ગિરિના૨પ્રશસ્તિ ૭૯ ગુણકદંડ-ગુણાવતી ચોપાઈ ૧૩૮ ગુણપ્રભસૂરિપ્રબંધ ૩૨ ગુણવર્માચિરત્ર ૧૨૨, ૧૨૮ ગુણસેન કેવલી રાસ ૧૦૯ ગુણસ્થાનકક્રમારોહવૃત્તિ ૧૦૦ ગુણસ્થાનકક્રમારોહબૃહવૃત્તિ ૧૨૬ ગુણસ્થાનકક્રમારોહસ્વોપજ્ઞવૃત્તિ ૧૦૦ ગુરુકાવ્યાષ્ટક ૨૦૨ ગુરુગહુંલી. ૧૨૯ ગુરુગુણભાસ ૧૩૮ ગુરુગુણમાલા (ભાસ) ૧૩૩, ૧૩૯ ગુરુગુણષત્રિંશિકા ૧૦૦, ૧૧૮ ગુરુગુણષત્રિંશિકાવૃત્તિ ૧૦૦ ગુરુતત્ત્વપ્રદીપ/સૂત્રકંદકુદ્દાલ ૭૬ ગુરુપારતંત્ર્યસ્તોત્ર ૧૮ ગુરુ રાસ ૧૦૨ ગુર્જર દેશ-રાજવંશાવલી ૨૫૬, ૨૬૨ ગૌડીપ્રભુપાર્થસ્તવન ૧૨૮ ગૌતમપૃચ્છા-વૃત્તિ ૪૦ ગૌતમ રાસો ૨૧ ગૌતમસાગરસૂરિરિત ૧૩૨ • ગૌડવધ ૫૩ ઘનૌઘ-નવખંડ-પાર્શ્વનાથસ્તવ ૬૧ ચર્ચરી ૧૮ ચતુઃપીંકથા ૧૨૨ ચતુર્વિંશતિજિનસ્તવ ૫૯ ચતુર્વિંશતિજિનસ્તવરત્નકોશ ૮૩ ચતુર્વિશતિજિનસ્તુતિ ૧૨૪ ચતુર્વિશતિજિનસ્તોત્ર ૧૦૬ ચતુર્વિશતિપ્રબંધ જુઓ પ્રબંધકોશ ચંડિકાશતક ૨૦૧ ૩૬૫ ચંદ્રકલા રાસ ૧૬૩ ‘ચંદ્રકીર્તિ’ ટીકા જુઓ સારસ્વત-વ્યાકરણની૦ ચંદચિરત્ર ૧૭૦ ચંદનબાલા ચોપાઈ ૧૬૮ ચંદપ્પહચરિય ૨૪૬ ચંદ્રપ્રભચરિત ૨૧૩, ૨૩૬; જુઓ સાહસાંક નામનું૦ ચંદરાજાનો રાસ ૯૮ ચંપકસેન રાસ ૧૫૨ ચિત્રસેનપદ્માવતીકથા ૨૪૧ ચૂંદડી ઢાલ ૧૬૫ ચૈત્યવંદનકુલકવૃત્તિ ૨૦, ૨૧ ચૈત્યવંદનવૃત્તિ જુઓ આવશ્યકવૃત્તિ ચોત્રીશ અતિશયનો છંદ ૧૨૮ ચોબોલી ચોપઈ ૨૧૯ ચોવીશી/સી ૮૮, ૧૬૧ છંદઃકોશ ૯૯, ૧૦૦, ૧૦૧ જયતિહુઅણસ્તોત્ર ૧૭ જયવાણી ૧૬૫ જયવૃષભ૦ની વૃત્તિ ૬૦ જય વૃષભૂતિ આદિ સ્તુતિઓ ૫૯ જયંતવિજયમહાકાવ્ય ૩૮ જયંતીપ્રશ્નોત્તર/સિદ્ધજયંતી ૨૪૬ જયંતીપ્રશ્નોત્તરવૃત્તિ ૨૪૬ જસવંત મુનિનો રાસ ૧૩૭ જંબૂઅાયણ બાલાવબોધ ૯૩ જંબુકુમાર રાસ ૨૪૮ જંબુદ્રીપપન્નતિવૃત્તિ ૧૦૧ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ જંબુદ્વીપપ્રજ્ઞમિ-ટીકા ૬૮ પર૦ જંબુદ્વીપસમાસ પર “વિનેયજનહિતા ટીકા તત્ત્વપ્રબોધ ૨૩૬ - ૨૪૧ તત્ત્વબોધવિધાયિની ટીકા જુઓ સન્મતિતર્ક જંબુસ્વામીચરિત્ર ૧૦૨ પ૨૦ જંબુસ્વામી વિવાહલુ ૨૪૮ તત્ત્વાર્થસૂત્ર/તત્ત્વાર્થધિગમસૂત્ર ૪૭,૪૯, ૫૩ જાતકપદ્ધતિવૃત્તિ ૧૨૬ તત્ત્વાર્થભાષ્ય ૨૨૦ જિણસત્તરિ ૨૩ તપાગચ્છપટ્ટાવલી ૬૭ જિનદત્તકથા ૧૭૬ તરંગવતી તરંગલોલા ૧૧ જિનભદ્રીય ધ્યાનશતક પર તર્કમંજરી ૨૨૨ જિનરાજસૂરિકૃતિ-કુસુમાંજલી ૨૬ તંજયો સ્તોત્ર ૧૮ જિનવિજય નિવણ રાસ ૧૦૯ તાત્પર્યપરિશુદ્ધિ ૩૩ જિનશતક ૨૦૧ તિજયપહરં સ્તોત્ર જિનેન યુનેતિ સ્તુતિઓ ૬૦ તિલકમંજરી ૨૩૩ જીતકલ્પ ૨૩૧ તિલકમંજરી પર ટિપ્પણ ૨૩૩ જીતકલ્પવૃત્તિ ૧૭૭ તીર્થમાલા સ્તવન પર વૃત્તિ જુઓ અષ્ટોતરી જીતમર્યાદા ૪૭ તીર્થમાલા) જીરાપલ્લીપાર્શ્વનાથસ્તોત્ર ૧૨૧ તીર્થકરોના દોહા ૧૨૫ જીવ અને કરણીનો સંવાદ ૩૨ ‘ત્રિપુરાગમ-આધારિત સૂત્રગ્રંથ સ્વોપજ્ઞ ટીકા જીવવિચારવૃત્તિ ૨૯ સાથે ૨૩૯ જીવસમાસ-વૃત્તિ ૨૪૯ ત્રિપુરુષ-ચરિત્ર ૨૩૩ જૈન મેઘદૂત ૧૨૩ ત્રિભુવનદીપકપ્રબંધ ૧૨૩ જેન મેઘદૂત પરની ટીકા ૧૨૩ ત્રિલોકસુંદરી ઢાલ ૧૭૫ જૈનરાજી ટીકા જુઓ નૈષધીય કાવ્ય પ૨૦ ત્રિવિક્રમ રાસ ૨૨ જેનસિદ્ધાંતદીપિકા ૧૬૮ ત્રિશચતુર્વિશતિ ૪૦ જેનાગમાં મેં અષ્ટાંગયોગ ૧૪૭ નૈવેદ્યગોષ્ઠી ૧૬૦ જ્ઞાતાધર્મકથાવૃત્તિ ૧૭ . દયાદીપિકા ચોપઈ ૯૭ જ્ઞાનચંદ્રોદયનાટક ૧૦૨ દયાધર્મ ચોપાઈ ૧૩૪ જ્ઞાનપંચમી સ્ત. ૧૩૯ દર્શનશુદ્ધિ પર ટીકા ૧૭૫, ૧૭૭ જ્યોતિર્વિદાભરણ પર ટીકા ૧૮૧ દર્શનશુદ્ધિ-બૃહદવૃત્તિ ૧૭૬ જ્યોતિષજાતક ગ્રંથ ૧૦૪ દર્શનશુદ્ધિલઘુવૃત્તિવિવરણ ૧૭૬ જ્યોતિસાર ૨૪૯ દશવૈકાલિક-સૂત્ર ૮, ૪૪ ઠાણગપગરણ (સ્થાનકપ્રકરણ/મૂલ-શુદ્ધિ- દશવૈકાલિકદીપિકા ૧૨૨ પ્રકરણ) ૨૩૭ દશવૈકાલિકસૂત્ર-નિર્યુક્તિ ૯ ઠાણગપગરણ પર ટીકા જુઓ મૂલશુદ્ધિ પર દશવૈકાલિક-વૃત્તિ ૧૨૪ દશાશ્રુતસ્કંધ બાલા. ૧૭૮ ઠાણાંગ વૃત્તિ ૩૪ દશાશ્રુતસ્કંધસૂત્ર-વૃત્તિ ૧૦૧ ઢાળસાગર ૧પ૯ દસયાલિયસુત્ત-ટબો ૮૪ તત્ત્વપ્રકાશિની ટીકા જુઓ પ્રવચનસારોદ્વાર દાનોપદેશમાલા-ટીકા સાથે ૪૦ ટકા Page #378 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૬૭ ૬૦ દિનચર્યા ૧૭ દિવાળી રાસ ૧૧૩ નયપ્રકાશ રાસ ૨૪૮ દીપાલિકાકલ્પ ૬૧ નર્મદાસુંદરી ચો. ૨૧૨ દુર્ગપદપ્રબોધ વ્યાખ્યા જુઓ કાતંત્રવ્યાકરણ નલવિલાસ ૨૩૮ પર૦ નવતત્ત્વ-પ્રકરણ ૨૧૩ દેવધર્મપરીક્ષા ૧૮૧ નવતત્ત્વપ્રકરણવૃત્તિ ૨૧૩ દાંતશતક ૧૩૮ નવતત્ત્વ બાલાવબોધ ૬૧ દેવરત્નસૂરિ ફાગ ૧૯૦ નવતત્ત્વવિવરણ ૧૨૨ દેવાઃ પ્રભો યંત્ર સ્તવન ૬૦ નવપદપ્રકરણ ૨૦૦, ૨૧૩ દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણવૃત્તિ ૨૪૫ નવપદલઘુવૃત્તિ ૨૧૩, દેવેરનિશમ્ નામનું શ્લેષસ્તોત્ર પ૯ નવવાહ ઢાલબંધ ૧૯૨ દેશીનામમાલા ૫૪ નવ્યકર્મગ્રંથપંચક-સૂત્ર-સિ]વૃત્તિ ૫૯ દ્રવ્યાલંકાર ૨૩૪ નંદીસૂત્ર-ટીકા ૯૯ દ્રૌપદીચરિત્ર ૨૧૩ નાટ્યદર્પણ ૨૩૮ દ્વયાશ્રયવૃત્તિ ૨૫૦ નાભિનંદનોદ્વારપ્રબંધ ૭૭, ૧૯૩, ૨૧૧, દ્વાદશાંગીપદપ્રમાણકુલક ૨૩ ૨૧૩ ધનપાલ-શીલવતી રાસ ૮૯ નાભિવંશકાલ ૧૨૧ ધન્ના રાસ ૨૧૧ નાભેયનેમિમહાકાવ્ય ૨૪૬ ધન્યવિલાસ રાસ ૧૭૨ નિર્મોહી ઢાલ ૧૬૮ ધમિલચરિત/ત્ર ૧૨૧, ૧૨૨ નિર્વાણકલિકા ૧૧ ધર્મકલ્પદ્રુમ ૨૩૨ નિશીથચૂર્ણિ ૧૯૦. ધર્મદત્તસ્થાનક ૧૨૨ નેમનાથ રાસ ૧૦૯ ધર્મબુદ્ધિ,પાપબુદ્ધિ રાસ ૯૮ નેમિચરિત ૧૮૮, ૨૪૯ ધર્મરત્નપ્રકરણ ૭૬ નેમિચરિત્ર બાલા. ૨૫૦ ધર્મરત્નપ્રકરણ-ટીકા ૭૬. નેમિચંદ્રાવલા ૧૩૯ ધર્મરત્નપ્રકરણવૃત્તિ પ૯, ૭૩ નેમિદૂત-કાવ્ય ૧૨૧ ધર્મસંગ્રહ ૯૧ નેમિનાથચરિત્ર ૯૯, ૧૦૦ ધર્મસારશાસ્ત્ર/મૃગાવતીચરિત્ર ૨૪૯ નેમિનાથ ઢાલ ૧૬૫ ધર્મારણ્યમાહાભ્ય ૨૫૬ નેમિનાથ ફાગ ૨૫૦ ધર્મોપદેશમાલા-સવૃત્તિ ૨૩૮ નેમિનાથ રસવેલી ૮૯ ધર્મોપદેશમાલાવિવરણ ૨૪૯ નેમિનાહચરિય ૨૪૬ ધર્મોપદેશમાલાવૃત્તિ ૪૭ નેમીશ્વરચરિત ૨૫૦ ધાતુપાઠતરંગિણી ૧૦૨ નેમીશ્વર ભગવાનના ચંદ્રાવલા ૧૩૯ ધાતુપાઠવિવરણ ૧૦૨ નૈષધકાવ્ય ૧૮૯ ધાતુપારાયણ ૧૨૨ નૈષધીયકાવ્ય પર જૈનરાજી ટીકા ૨૬ ધ્યાનશતક ૨૩૧; જુઓ જિનભદ્રીય ન્યાયકંદલી ૨૪૯ નમિઉણ જિર્ણ પાસે એ સ્તુતિ ૨૨૭ ન્યાયકંદલીપજિકા ૨૪૯ નમિઊણ ભણે એ ઇત્યિાદિ આરાધનાસૂત્ર ન્યાયતાત્પર્યદીપિકા ૨૩૪ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ન્યાયાવતાર ૧૦, ૧૧. ન્યાયાવતાર-ટિપ્પનક ૨૪૯ પદસ્થાપનવિધિ ૧૮ પદાર્થચિંતામણિ ૧૦૨ પદ્મપ્રભચરિત્ર ૨૪૧ પદ્મવરચિરત્ર ૨૫૦ પદ્મવિજય નિર્વાણ રાસ ૧૦૯ પત્રવણાસૂત્રનો પદ્યાનુવાદ ૧૬૭ પરદેશી રાજાનો રાસ ૧૬૫ પરિનંદા ચોપાઈ ૨૪૮ પર્યુષણાષ્ટાલિક ૩૦ પર્વકથાસંગ્રહ ૧૩૨ પંચતંત્ર ચોપાઈ ૧૧૪ પંચપ્રમાણ/પંચપ્રમાણી તર્ક ૨૦૦ પંચમીસ્તોત્ર ૩૨ પાક્ષિકસપ્તતિકા ૫૫ પાખીસૂત્રવૃત્તિ ૧૦૧ પાર્શ્વજિન સ્ત. ૧૩૯ પાર્શ્વદેવ સ્તવન ૧૨૪ પાર્શ્વનાથ ગીત ૩૨ પાર્શ્વનાથચરિત ૨૩૬, ૨૪૦ પાર્શ્વનાથમહાકાવ્ય ૧૦૨ પાર્શ્વનાથસ્તવન ૧૦૮ પાર્શ્વનાથસ્તોત્ર ૧૮, ૬૬; જુઓ ટેમટ્ટે મંત્ર ગર્ભિત પાર્શ્વનાથસ્તોત્ર (ચંદ્રોપમાગર્ભિત) ૩૨ પાર્શ્વનાથાદિજિનચરિત્ર ૧૮૦ પાંડવચિરત ૨૪૯ પિંડનિયુક્તિદીપિકા ૧૨૨ પિંડવિશુદ્ધિદીપિકા ૨૧૯ પિંડવિશુદ્ધિપ્રકરણ ૧૮ પુણ્યપાલ ચોપાઈ ૧૩૮ પુણ્યસારચરિત્ર ૧૧૪ પુણ્યસાર રાસ ૧૮૯ પુષ્પમાલાવૃત્તિ ૪૭ પુંડરીકચિરત ૧૬૭ પૂજ્યગુણમાલા ૧૬૩ પૃથ્વીચન્દ્રચરિત્ર ૮૩, ૧૨૨, ૧૨૩, ૨૪૭ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ પ્રકરણસંગ્રહ ૧૫૦ પ્રજ્ઞાપનાસૂત્ર ૪૫, ૨૨૭ પ્રતિક્રમણવિધિ ૬૨ પ્રતિમાશતક ૧૮૧ પ્રતિમાશતક પર લઘુટીકા ૧૮૧ પ્રત્યક્ષાનુમાનાધિકપ્રકરણ ૨૪૦ પ્રત્યાખ્યાનસ્થાનવિવરણ ૬૨ પ્રત્યેકબુદ્ધચરિત ૧૭૭ પ્રદ્યુમ્નચરિત ૧૨૫, ૧૨૬ પ્રબંધકોશ/ચતુર્વિંશતિપ્રબંધ ૨૫૦ પ્રબંધચિંતામણિ ૧૧૫, ૧૨૧, ૧૨૨, ૨૫૬, ૨૫૭, ૨૫૮ પ્રબોધચિન્તામણિ ૧૨૨, ૧૨૩ પ્રબોધોદય ૧૮ પ્રબોધ્યવાદસ્થલ ૨૪૩ પ્રભાતસ્મરણકુલક ૫૬ પ્રભાવકચરિત્ર ૪૭, ૪૮, ૨૪૧ પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર તારિકા' ટીકા/વૃત્તિ ૯૯ પ્રમાણપ્રકાશ ૨૪૧ પર રત્નાવ પ્રમાણસુંદર-ન્યાયગ્રંથ ૧૦૨, ૧૦૩ પ્રવચનપરીક્ષા ૨૫૬, ૨૫૮ પ્રવચનસારોદ્વાર પર તત્ત્વપ્રકાશિની ટીકા ૨૪૧, ૨૪૮ પ્રવચનસારોદ્વાર પર વિષમપદવ્યાખ્યા/ વિષમપદાર્થાવબોધ ૨૪૦ પ્રશમરતિ પર વૃત્તિ ૨૪૬ પ્રશ્નોત્તરમણિરત્નમાલા ૧૫૨ પ્રશ્નોત્તરમાલાવૃત્તિ ૧૭૭ પ્રશ્નોત્તર મોહનમાળા ૧૫૨ પ્રશ્નોત્તરરત્નમાલા ૨૪૨ પ્રશ્નોત્ત૨રત્નમાલાવૃત્તિ ૧૮ પ્રશ્નોત્તરરત્નમાલિકા ૪૦ પ્રશ્નોત્તરરત્નમાલિકાવૃત્તિ ૪૦ પ્રસન્નચન્દ્ર રાજર્ષિ રાસ ૨૪૮ પ્રેમવિલાસ રાસ ૯૩ બલિનરેન્દ્રકથા ૧૦૭ બહુચરિત્રપ્રકરણ ૧૮૦ Page #380 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૬૯ બહુપ્રકરણવૃત્તિ ૧૮૦ મયણરેહા રાસ ૨૧૨ બંધસ્વામિત્વકર્મગ્રંથવૃત્તિ ૨૪૬ મલયસુંદરી-કથા ૧૨૨, ૨૪૭ બારમાસા ૧૬૨ મલયસુંદરી રાસ ૯૮ બાવ્રત રાસ ૧૧૩ મલ્લિનાથચરિત્ર ૧૭૦ બુદ્ધિસેન ચોપાઈ ૧૫૯ મહાખંડનટીકા – વિદ્યાસાગરી ૩૪ બૃહદ્અતિચાર ૧૨૨ મહાબલ મલયસુંદરી કથા ૧૨૩ બૃહત્કલ્પવૃત્તિ ૭૩ મહાવીરચરિય પપ, ૨૪૬ બૃહત્કલ્પસૂત્ર પર “સુખાવબોધિકા વૃત્તિ ૭૬ મહાવીર ચોઢાલિયું ૧૬૧ બૃહોત્રસમાસ ૧૩૧ મહાવીરનમસ્કરણઃ કલ્યાણકારણો ધર્મ બૃહન્નક્ષેત્રસમાસસૂત્ર ૬૦ અવચૂરિ સાથે ૧૭૨ બૃહત્ શતપદી ૧૧૮ મંગલકલશ રાસ ૧૦૨ બૃહ-શાંતિવૃત્તિ ૧૦૨ માનતુંગ માનવતીનો રાસ ૯૮ બૃહત્સંગ્રહણી ૨૩૧ મિરાતે અહમદી ૨૫૬ ભક્તામર-સ્તોત્ર/સ્તવન ૧૩, પ૦ મિશ્રલિંગકોશ ૧૨૬, ૧૨૭ ભક્તામર-સ્તોત્રવૃત્તિ ૪૦ મુગ્ધાવબોધ-ઔક્તિક ૬૧ ભક્તિભર-સ્તવન ૫૦ મુનિચંદ્રગુરુસ્તુતિ પ૬ ભગવતીસૂત્ર ઢાલબદ્ધ ૧૬૭ મુનિપતિચરિત્ર ૨૧૪, ૨૪૬ ભગવતીસૂત્ર બાલાવબોધ ૮૪, ૮૫ મુનિપતિરાસ ૯૮ ભગવતીસૂત્રવૃત્તિ ૧૭ મુનિસુવ્રતસ્તવ ૬૧ ભયહર-સ્તોત્ર/સ્તવન ૧૩, પ૦ મુનિસુવ્રતચરિત ૨૪૯ ભરતબાહુબલિપ્રબંધ ૨૩૭ મૂલશુદ્ધિ/ઠાણગપગરણ પર ટીકા ૨૩૭ ભવભાવનાસૂત્ર બાલા. ૮૧ મૂલશુદ્ધિપ્રકરણ જુઓ ઠાણગપગરણ૦ ભવભાવનાસૂત્ર સ્વોપજ્ઞ વૃત્તિ સહ ૨૪૯ મૃગાવતીચરિત્ર જુઓ ધર્મસારશાસ્ત્ર ભવસ્થિતિસ્તવન પ૯ મેઘદૂત-કાવ્ય (સવૃત્તિ) ૧૨૧, ૧૨૨, ૧૨૩ ભાવરત્નસૂરિ પ્રમુખ પાંચ પાટ વર્ણન ગચ્છ- મેઘદૂતકાવ્ય પર વૃત્તિ ૧૨૩ પરંપરા રાસ ૯૫ મેરૂતુંગસૂરિ રાસ ૧૨૨, ૧૨૩. ભાવસાગર સ્તુતિ ૧૨૪ મૌન એકાદશી કથા ૧૦૭ ભિક્ષુજસરસાયન ૧૬૭ મૌન એકાદશી સ. ૧૦૯ ભીમસેન ચોપાઈ ૧૪૫ યતિજીતકલ્પ ૨૪૫, જુઓ સવિસ્તર૦ભુવનદીપક ૯૯ યતિજીતકલ્પવૃત્તિ ૬૧ ભુવનભાનુકેવલીચરિત્ર ૨૪૯ ત્રાખિલ૦ની વૃત્તિ ૬૦ ભુવનભાનુકેવલીચરિત્ર બાલા. ૨૩૯ વત્રાખિલત્યાદિ ૨૮ સ્તુતિઓ ૬૦ ભુવનભાનુચરિત્ર (ગદ્ય) ૧૦૭ યદુવંશસંભવ કાવ્ય ૧૨૧ ભોજ-વ્યાકરણ ૧૨૬ યુવરાજર્ષિકથા ૬૦ ભોયણી મલ્લિનાથનાં ઢાળિયાં ૧૫૪ યશોધરચરિત્ર ૮૩ મગસી પાર્શ્વનાથ સ્ત. ૧પ૯ યસ્મરમ્મદષ્ટાદશસ્તવ-અવચૂરિ ૧૦૬ મત્સ્યોદર રાસ ૧૮૩ યાદવ રાસ ૨૩૯, ૨૪૮ મન સ્થિરીકરણ-પ્રકરણ સવિવરણ ૧૧૮ યુત્યનુશાસન ૧૨ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ યુયં યુવા ઇતિ શ્લેષસ્તુતિઓ ૫૯ યોગચિંતામણિ ૧૦૨ યોગ૨ત્નાકર ચોપાઈ ૧૨૭ યોગશાસ્ત્ર બાલાવબોધ ૬૧ યોગશાસ્ત્રસૂત્ર ૨૦૩ રત્નચૂડકથા ૨૪૬ રત્નચૂડતિલયસુંદરીકહા ૫૫ રત્નાકરપંચવિંશતિ(કા) ૭૭, ૧૦૧ રત્નાવતારિકા-ટીકા/વૃત્તિ જુઓ પ્રમાણનય તત્ત્વાલંકાર ૫૨૦ રત્નાવતારિકા-ટિપ્પન ૧૭૭ રસાઉલો ૧૮૩ રાજાવલીકોષ્ઠક ૨૫૮ રામયશોરસાયન ૧૫૯ રાયમલાભ્યુદયમહાકાવ્ય ૧૦૨ રૂપચંદ ઋષિનો રાસ ૧૬૦, ૧૬૧ રેવંતિગિર રાસ ૨૩૬ લઘુક્ષેત્રસમાસ ૬૨ લઘુક્ષેત્રસમાસ-અવચૂર્ણિ ૬૧ લઘુ ક્ષેત્રસમાસ (ગુજ. પદ્ય) ૧૯૧ લઘુક્ષેત્રસમાસ-સ્વોપજ્ઞવૃત્તિ ૧૦૦ લઘુત્રિષષ્ટિશલાકાપુરુષચિરત્ર ૧૦૦ લઘુશતપદી ૧૨૧ લઘુસ્તવીકા ૪૦ લલિતવિસ્તરા-વૃત્તિ ૨૨૪ લલિતાંગચરિત્ર ૨૩૫ લલિતોક્તિ વૃત્તિ જુઓ ઉસભ-પંચાસિયા ૫૨૦ લવકુશ આખ્યાન ૨૪૮ લીલાવતી ચોપાઈ ૨૧૬ લીલાવતી રાસ ૧૭૧ લોંકાશાહનો શલોકો ૧૪૦ વર્ધમાનજિનસ્તોત્ર (પંચમીતપરૂપક) ૩૨ વર્ધમાન પદ્મસિંહ શ્રેષ્ઠી ચરિત્ર ૧૨૭ વસ્તુપાલ તેજપાલ રાસ ૨૪૮ વંકચૂલનો રાસ ૧૬૧, ૧૮૩, ૧૯૩ વંદાવૃત્તિ ૨૪૫ વાક્યપ્રકાશ ૮૧ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ વાગ્ભટ્ટાલંકાર-વૃત્તિ ૩૨ વાદસ્થલ ૨૪૩ વાદીદેવેન્દ્રસૂરિમહાકાવ્ય ૧૦૦ વાસિકભોજ્યકથાનક જુઓ ઉષિતભોજનકથા વાસુપૂજ્યચરિત ૨૩૬ વાસુપૂજ્ય શગ ૧૭૨ વિક્રમચરિત્ર ૧૮૨ વિક્રમ રાસ ૧૧૩ વિક્રમસેન રાસ ૧૭૯ વિચારરત્નસંગ્રહ ૧૨૦ વિચારશ્રેણી/સ્થવિરાવલી ૨૫૨. ૨૫૫, ૨૫૬, ૨૫૭, ૨૫૭, ૨૫૮ વિચારસઋતિકા ૧૨૮ વિચારામૃતસંગ્રહ ૬૧ વિજ્જાલગ્ન ૨૪૨ વિજ્જાલગ્નની ટીકા ૨૪૨ વિજયદેવમાહાત્મ્ય ૭૦ વિજયરાજસૂરિ રાસ ૬૧ વિજય શેઠ વિજયાસતી રાસ ૧૫૯ વિદ્યાસાગરસૂરિ સ્તવન ૧૨૭ વિદ્યાસાગરસૂરિ રાસ ૧૨૮ વિદ્વત્સતક ૧૩૮ વિનયંધરચરિત્ર ૨૪૫ વિનેયજનહિતા ટીકા જુઓ જંબુદ્વીપસમાસ ૫૨૦ વિબુધવિમલસૂરિ રાસ ૯૪ વિમલનાથચરિત્ર ૮૨, ૮૩, ૧૦૭ વિમલ પ્રબંધ ૧૯૧ વિમલ રાસ ૧૦૯ વિવાહપડલ બાલા. ૧૯૫ ૨૫૪, વિવિધતીર્થંકલ્પ ૪૧, ૨૫૮ વિવેકમંજરી-વૃત્તિ ૫૭ વિશેષણવતી (સભાષ્ય) ૨૩૧ વિશેષાવશ્યક ૨૩૧ વિશેષાવશ્યકસૂત્ર-બૃહિિત્ત ૨૪૯ વિશેષાવશ્યકાદિભાષ્ય ૧૩ વિશ્વશ્રીધરેત્યાઘષ્ટાદશારચક્રબન્ધસ્તવ ૬૧ વિષમપદવ્યાખ્યા/વિષમપદાર્થાવબોધ જુઓ Page #382 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૭૧ પ્રવચનસારોદ્ધાર પર શીલતરંગિણી-વૃત્તિ જુઓ શીલોખદેશમાલા વીતરાગસ્તોત્ર પર દુર્ગપદપ્રકાશ ટીકા ૩૯ પ૨૦ વિરકલ્પ ૪૦ શીલપ્રકાશ રાસ ૧૦૨ વિરાંગદ ચોપાઈ ૨૪૫ શીલોપદેશમાલાવૃત્તિ ૧૮ વિશી (૨૦ વિહરમાન જિનસ્તવન) ૯૩, ૯૪, શીલોપદેશમાલા પર “શીલતરંગિણી' વૃત્તિ ૧૦૯ ૪૦ વૃત્તરત્નાકરટીકા ૯૯ શુકરાજકથા ૧૨૨ વૃદ્ધચિંતામણિ ૧૨૭ શુકરાજ રાસ ૯૭ વૃદ્ધચૈત્યવંદન ૧૨૫, ૧૨૬ શૃંગારમંજરી ૭૮ વૈદકસારોદ્ધાર ૧૦૨ શૃંગારવૈરાગ્યતરંગિણી ૨૮. વ્યવહારસૂત્ર ૧૨૫ શ્રીનાભિસંભવ-સ્તવન ૬૦ વ્યુત્પત્તિરત્નાકર વૃત્તિ જુઓ અભિધાન- શ્રાદ્ધજીતકલ્પ ૨૪૫ % ચિંતામણિ પર શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિ ૭૩ શકુનસારોદ્ધાર ૧૨૦ શ્રાદ્ધદિનકૃત્યસૂત્ર-(ર)વૃત્તિ પ૯ શતપદી ૧૧૮ શ્રાદ્ધપ્રતિક્રમણ-ચૂર્ણિ ૨૪૭ શતપદીસમુદ્ધાર ૧૨૧ શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિ ૬૨ શતપદીસારોદ્ધાર ૧૨૩ શ્રાદ્ધવિધિવૃત્તિ બાલા. ૧૦૯ શતાર્થકાવ્ય ૫૮, ૨૪૬ શ્રાદ્ધવિધિસવૃત્તિ ૬૨ શત્રુંજયતીર્થસ્તવન વિધિ-ચૈત્રીપૂર્ણિમાગર્ભિત) શ્રાવકધર્મકુલક પ૬ ૩ર શ્રાવકધર્મપ્રકરણ ૨૦ શત્રુંજય તીર્થોદ્ધાર ૭૭ શ્રાવકધર્મવૃત્તિ ૨૪૬ શત્રુંજય રાસ ૭૬ શ્રાવકધર્મવૃત્તિ પર વૃત્તિ ૨૪૬ શત્રુંજયરિવતસ્તુતિ ૬૦ શ્રાવકપ્રતિક્રમણ સૂત્રવિવરણ ૨૧ શબ્દાર્ણવ ૧૦૨ શ્રીકંકાલયરસાધ્યાય ૧૨૧ શંખનૃપ ચોપાઈ ૧૬૩ શ્રીપાલકથા ૮૩, જુઓ સિરિસિરિવાલકહા શાલિભદ્રચરિત ૨૩૬ શ્રીપાલચરિત્ર ૧૩૨, ૧૭૬ શારદીનામમાલા ૧૦૨ શ્રીપાલચરિત્ર (પ્રાકૃત) ૧૩૦ શાસ્તાશર્મેતિ નામનું આદિસ્તોત્ર ૫૯ શ્રીપાલ ચોપાઈ ૨૩પ શાસ્તાશર્માની વૃત્તિ ૬૦ શ્રીપાલ રાસ ૮૧, ૮૨, ૮૩-૮૪, ૮૫, ૮૯શાંતિદાસ અને વખતચંદ્ર શેઠનો રાસ ૯૫ ૯૦, ૯૫, ૯૮, ૨૩૭ શાંતિનાથચરિત્ર ૧૦૩, ૧૦૭, ૧૮૨, ૧૯૯, શ્રીમચ્છમેતિ (સ્તવન) ૬૦ ૨૩૭, ૨૪૦, ૨૪૨ શ્રીમતંભનકહારબન્ધ-સ્તવન ૬૦ શાંતિનાથ જિનસ્તોત્ર (ઉદયપુરસ્થ) ૩૨ શ્રીશૈવેય) સ્તવન ૬૦ શાંતિસ્તવ ૧૩ શ્રુતબોધવૃત્તિ ૧૦૨ શિવજી આચાર્યનો રાસ ૧૪૧, ૧૪૨ શ્રેણિકચરિત્ર ૧૭૦ શિવજી આચાર્યનો સલોકો ૧૪૧ શ્રેણિક રાસ ૮૭, ૧૩૬ શિવશિરસિ-સ્તવન ૬૦ શ્રેયાંસચરિત ૨૩૯, ૨૪૧, ૨૪૮ શીલકથા ૧૬૭ શ્રેયાંસનાથચરિત્ર ૨૪૬ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ જૈન ગૂર્જર કવિઓ: ૯ શ્રેષ્ઠીચરિત્ર ૧૨૭ પદર્શનટીકા ૪૦ પડશીતિ (કર્મગ્રંથ) ૧૮ પડશીતિકર્મગ્રંથવૃત્તિ ૨૪૬ પડાવશ્યક બાલાવબોધ ૬૧ પડાવશ્યકવૃત્તિ ૧૨૬ ષડ્રદર્શનસમુચ્ચય ૨૪૯ પડ્રદર્શનસમુચ્ચય-બાલાવબોધુ-વૃત્તિ ૧૨૨ પદર્શનસમુચ્ચય-બૃહદ્રવૃત્તિ ૬૧ ષષ્ઠીશતક ૨૦ સજ્જનચિત્તવલ્લભ ૨૩૬ સત્તરભેદી પૂજા કથા ૧૨૨ સત્તરિયઠાણ ૬૦ સનતકુમાર રાસ ૧૨૫ સન્મતિતર્ક ૧૦, ૧૧, ૨૩૮ સન્મતિતર્ક પર “તત્ત્વબોધવિધાયિની ટીકા ૨૩૮ સપ્તતિભા...ટીકા ૧૨૨ સપ્તપદાર્થીવૃત્તિ ૩૨ સત વ્યસન સમુચ્ચય ચોપાઈ ૧૬૭ સમરાદિત્ય કેવલી રાસ ૧૦૯ સમરા રાસુ ૨૧૩ સ વાયસૂત્રવૃત્તિ ૧૭ સ યત્વકૌમુદી ૬૨, ૧૯૦ સ કુત્વકૌમુદી ચોપાઈ ૧૬૫ સમત્વકૌમુદી રાસ ૧૦૩ સમ્યકત્વપરીક્ષા બાલાવબોધ ૯૩, ૯૪ સમ્યક્ત્વમૂલ બાર વ્રત વિવરણ ૯૫ સમ્યક્ત્વસતિ ૪૦ સમ્યકત્વસતિવૃત્તિ ૪૦ સવિસ્તર-યતિજીતકલ્પસૂત્ર ૬૦ સંકેત ટીકા જુઓ કાવ્યપ્રકાશ પર0 સંગ્રહણી ૨૪૯ સંગ્રહણી-ટીકા ૧૩૪ સંગ્રહણી ઢાલબંધ ૧૯૧ સંગ્રહણીરત્ન ૨૪૯ સંગ્રહણીવૃત્તિ ૨૩૩ સંઘપતિચરિત્ર/ધર્માલ્યુદયમહાકાવ્ય ૨૩૬ સંઘાચારાખ્યભાષ્યવૃત્તિ ૫૯ સંતગુણમાલા ૧૬૭ સંતિકર ઈતિ સમહિમશાન્તિસ્તવ ૬૨ સંદેશરાસક-ટીકા ૪૦ સંદેહદોલાવલી પર વૃત્તિ ૨૦ સંબોધસત્તરી ૧૨૨ સંબોધસિત્તરી-ટીકા ૧૦૩ સંબોધસિત્તરી-સટીક ૧૦૦ સંયમરત્નસ્તુતિ ૧૯૧ સંયમશ્રેણીગર્ભિતમહાવીરસ્તવ ૧૦૯ સંવિભાગવ્રતકથા ૧૨૨ સંગરંગશાલા-પ્રકરણ ૧૭ સાગરદન રાસ ૨૩પ સાધુરસસમુચ્ચય ૧૦૩ સાધુવેદની ૧૩૮, ૧૪૦ સામાચારી ૨૪૦ સામાચારીશતક ૧૨૦ સારસંગ્રહ ૧૧૮ સારસ્વતની ટીકા ૧૦૨ સારસ્વત વ્યાકરણની “ચંદ્રકીર્તિ ટીકા ૧૦૧ સાવયવયપરિગ્રહ-પરિમાણગ્રંથ ૨૪૨ “સાહસક' નામનું ચંદ્રપ્રભચરિત્ર ૨૦૫ સિદ્ધજયંતી જુઓ જયંતીપ્રશ્નોત્તર સિદ્ધપંચાશિકા પર બાલાવબોધ ૧૨૮ સિદ્ધપંચાશિકાસૂત્રવૃત્તિ ૫૯ સિદ્ધયંત્રચક્રોદ્ધાર ૧૦૦ સિદ્ધાંત ચોપાઈ ૧૩૪ સિદ્ધાંતરનિકાવ્યાકરણ ૧૦૪ સિદ્ધાંતશતક ૧૩૮ સિદ્ધાંતાર્ણવ ૨૩૬ સિદ્ધાંતાલાપકોદ્ધાર ૬૧ સિદ્ધાંતસ્તવ ૧૦૬ સિરિસિહવદ્ધમાણસ્તવ પ૯ સિરિસિરિવાલકહા (શ્રીપાલકથા) ૧૦૦ સિંદૂરપ્રકર જુઓ સૂક્તમુક્તાવલી સિંદૂરપ્રકરવૃત્તિ ૧૦૨ સિંહાસદ્ધાત્રિશિકા ૬૨ સીમંધરસ્વામીવિનતિસ્તોત્ર ૩૨ Page #384 -------------------------------------------------------------------------- ________________ નામોની વર્ણાનુક્રમણી ૩૭૩ સીમંધરસ્વામીસ્તવન ૧૩૮ સુઅધમ્મતિ-સ્તવ ૫૯ સુતકીતિકલ્લોલિની ૨૫૬ સુકૃતસંકીર્તન ૨૫૬ સુખબોધાવૃત્તિ જુઓ ઉત્તરાધ્યયન પ૨૦. સુખાવબોધિકાવૃત્તિ જુઓ બૃહત્કલ્પસૂત્ર પર સુદર્શન શ્રેષ્ઠી રાસ ૯૮ સુદર્શનાચરિત્ર ૫૯ સુધર્મગચ્છ પરીક્ષા ચોપઈ ૭૫ સુધર્માસ્વામી રાસ ૧૨૫ સુભદ્રા ચોપાઈ ૨૪૪ સુભાષિતકોશ ૨૩૮ સુમતિનાથચરિત્ર ૨૪૭ સુમતિનાહચરિય પ૮ સુમતિસાધુસૂરિ વિવાહલો ૬૪ સુમંગલાચાર્ય ચો. ૧૮૩ સુયગડાંગ-દીપિકા ૬૫ સુરપ્રિય કેવલી રાસ ૧૯૧ સુરસુંદરી રાસ ૧૯૧ સુરસેન રાસ ૧૮૨ સુલાસાખ્યાન ૨૩૭ સુંદરપ્રકાશ ૧૦૨ સૂક્તમુક્તાવલી/સિંદુરપ્રકર/સોમશતક ૫૮, ૨૪૭. સૂક્ષ્માથે-સાર્ધશતક-ચૂર્ણિ ૨૪૬ સૂક્તરત્નાકર-મહાકાવ્ય-ધર્માધિકાર ૭૭ સૂત્રકંદકુલ જુઓ ગુરુતત્ત્વ પ્રદીપ સૂત્રકૃતાંગ-નિર્યુક્તિ ૧૨૫ સૂર્યસહસ્ત્રનામ ૬૮ સૂરિમંત્રકલ્પ ૧૨૧ સોમવિમલસૂરિ રાસ ૮૮ સોમશતક જુઓ સૂક્તમુક્તાવલી સોહમકુલ પટ્ટાવલી રાસ ૯૨ સૌભાગ્યસુધા ૧૩૦ સૌંદર્યલહરી (સટીક) ૧૦૩ સ્તવન ચોવીસી ૧૦૪ સ્નાત્રપંચાશિકા ૧૨૮ વિરાવલી જુઓ વિચારશ્રેણી સ્થાનકપ્રકરણ જુઓ ઠાણગપગરણ સ્થાનકવૃત્તિ ૪૭ સ્થાનાંગવૃત્તિ ૧૭ સ્થૂલભદ્રચરિત્ર ૬૦ સ્થૂલિભદ્ર ફાગ ૨૧ સ્થૂલિભદ્ર રાસ ૧૯૦ સ્થૂલભદ્ર સઝાય ૩ર સ્યાદ્વાદકલિકા ૨૫૦ સ્વાદિસમુચ્ચયદીપિકા ૧૯૦ સ્યાદ્વાદમંજરી ૨૩૬ સ્યાદ્વાદરત્નાકર ૫૬ સ્વપ્નપ્રદીપ ૪૧ સ્વયંભૂસ્તોત્ર ૧૨ હઠીસિંહની અંજનશલાકાનાં ઢાળિયાં ૯૫ હમ્મીરમહાકાવ્ય ૨૩૪ હરિવંશચરિત્ર ૧૪૧ હરિવંશ રાસ ૯૮ હરિણી સંવાદ ૧૫૯ હંસરાજ વચ્છરાજ રાસ ૧પ૯ હંસરાજવત્સરાજચરિત ૨૫૦ હીરવિજયસૂરિ રાસ ૬૮, ૭પ હીરસૌભાગ્યકાવ્ય ૬૮ હેમતિલકસૂરિ-સંધિ ૧૦૦ હેમપ્રાકૃત-ઢુંઢિકા ૮૩ હેમપ્રાકૃતવૃત્તિ ૮૩ હેમબૃહદ્ઘત્તિન્યાસ ૨૩૮ હેમલઘુવૃત્તિ-દીપિકા ૩૪ હૈમવ્યાકરણ ૩૪ હૈમવ્યાકરણ-બૃહદ્રવૃત્તિ ૨૪૨ 1 1 1 Page #385 -------------------------------------------------------------------------- ________________ ત્રણ વિશિષ્ટ પ્રકાશનો વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા ક્રા.પૃ.૧૨+૨૭ર કિં. રૂ. ૬૦. (શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈનું જીવનચરિત્ર અને એમની ગ્રંથસૂચિલેખસૂચિ) સંપા. જયંત કોઠારી, કાન્તિભાઈ બી. શાહ • આવો એક સમૃદ્ધ દસ્તાવેજી ઈતિહાસ જેવો ગ્રંથ આપવા બદલ જેટલાં અભિનંદન આપું એટલાં ઓછાં છે. (બુદ્ધિપ્રકાશ, ડિસેમ્બર ૧૯૯૨) માવજી કે. સાવલા આ ગ્રંથનું સૌથી મહત્ત્વનું પાસું તો ૧૩૦ પાનાંમાં વિસ્તરેલી, સૂઝ ને શ્રમપૂર્વક તૈયાર કરેલી, વર્ગીકૃત લેખસૂચિ ને વિષયસૂચિ છે, જે સંપાદનને સંશોધન પદ્ધતિના એક નમૂનેદાર આલેખનરૂપ બનાવે છે. (પ્રત્યક્ષ, જાન્યુ-માર્ચ ૧૯૯૩) - રમણ સોની • ગુજરાતી સાહિત્યના એક અદના અભ્યાસી તરીકે શ્રી દેશાઈના નામ અને કામથી લગભગ અર્ધી સદીથી હું પરિચિત, પણ આ ચરિત્ર વાંચ્યા પછી મને મારી મર્યાદાનો અને શ્રી દેશાઈની બહુમુખી પ્રતિભા અને પ્રકાંડ વિદ્વત્તાનો સાચો ખ્યાલ આવ્યો. (પ્રબુદ્ધ જીવન, તા. ૧૬-૨-૧૯૯૩) રણજિત પટેલ (અનામી) | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ડિ. પૃ.૧૨૩૪ કિં. રૂ. ૧૨૦ સંપા. જયંત કોઠારી, કાન્તિભાઈ બી. શાહ ગુજરાતની, કોઈ યુનિવર્સિટીએ પ્રગટ કર્યું હોત તો તેની પણ પ્રતિષ્ઠામાં વધારો થાત એવું આ પ્રકાશન છે. (મુંબઈ સમાચાર, તા. ૧૬-૧૧-૧૯૯૩) દીપક મહેતા આ આખો ઉપક્રમ ગુજરાતી સાહિત્ય માટે મૂલ્યવાન છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ હવે આ સંપાદનને અતિક્રમી નહીં શકે. (ગુજરાતમિત્ર, ૭-૨-૧૯૯૪) શિરીષ પંચાલ | ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાય ગ્રંથ ડિ. પૃ. ૨૦+૩૪૪ કિં. રૂ. ૧૫૦ સંપા. પ્રદ્યુમ્નવિજયગણી, જયંત કોઠારી, કાન્તિભાઈ બી. શાહ • સંસ્કૃત સાહિત્યના તથા મધ્યકાલીન સાહિત્યના સૌ સંશોધક અભ્યાસીઓએ કરેલી દ્યોતક વિચારણાને સંપાદકોએ પૂરાં સૂઝશ્રમપૂર્વક એ રીતે આયોજિત કરી છે કે એથી આ સંગ્રહ યશોવિજયજી વિશેના એક સર્વલક્ષી સળંગ ગ્રંથનું રૂપ પામ્યો છે. (પ્રત્યક્ષ, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૩). રમણ સોની માત્ર જૈન ધર્મના તત્ત્વચિંતનના રસ લેનારને જ નહીં, પણ કોઈપણ અધ્યાત્મમાર્ગીને, સાહિત્યરસિકને કે તત્ત્વચિંતનના રસિયા અભ્યાસીને આનંદપ્રદ અને પ્રેરક બની શકે તેવા લેખો એમાં છે. (ગુજરાત સાહિત્ય સભા કાર્યવાહી) મધુસૂદન પારેખ - - -- Page #386 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતીઓને મારવામાં આવતું મહેણું ભાંગશે મોહનલાલ દેશાઈએ એકલે હાથે ગૂર્જર કવિઓ | વિશેનો કોશ - સંદર્ભગ્રંથ તૈયાર કર્યો. એનું સંશોધન-સંવર્ધન કરવાની કપરી કામગીરી જયંત કોઠારીએ બજાવી. માત્ર સંશોધનપ્રીતિની ભાવના કેન્દ્રમાં હોય તો જ આવું કાર્ય કરી શકાય. એ માટે બીજું ઘણું જતું કરવું પડે. જયંતભાઈએ એ રીતે ઘણું જતું કરીને આપણને આ પ્રાપ્તિ કરાવી છે. આ દ્વારા ભૂતકાળના સંશોધકો પ્રત્યેનું ઋણ અદા થયું છે અને ભાવિ સંશોધકો માટે એક મહત્ત્વપૂર્ણ નમૂનો રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રકાશનને ભલે જૈન મંડળ તરફથી આર્થિક સહાય પ્રાપ્ત થઈ હોય પરંતુ એ દ્વારા સમગ્ર ગુજરાતી સાહિત્યની સેવા થાય છે એમ માનવું. | હવે માત્ર ‘સૂચિ'ને આવરી લેતો આ સાતમો ખંડ પ્રગટ થાય છે, એના પરથી મૂળ યોજના કેવી વિરાટ હશે એનો ખ્યાલ મળશે. આવાં કામ ફરીફરીને નથી થતાં એટલે લોભી અને ચીકણા બનીને જયંત કોઠારીએ સૂચિગ્રંથને ફાલવા દીધો. ચીકણા એટલા માટે કે એકેએક | વીગતને તેમણે ચકાસીચકાસીને આપણી સામે ધરી છે. આ સૂચિગ્રંથ હવે ગુજરાતીઓને મારવામાં આવતું મહેણું ભાંગશે. મરાઠી-બંગાળી જેવી વિદ્વત્તા ગુજરાતીમાં જોવા ન મળે એવી ગુજરાતીની અને અગુજરાતીની માન્યતા. આવો ગ્રંથ હવે ભારતીય ભાષાઓ સમક્ષ જ નહીં પણ અંગ્રેજી-જર્મન ભાષાઓ સામે આપણે ગૌરવભેર ધરી શકીએ એમ છીએ. | શિરીષ પંચાલ (ગુજરાતમિત્ર, તા.૮–૧૦–૧૯૯૦ તથા ૧૭–૨–૧૯૯૨માંથી સંકલિત)