SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ પ્રાકૃત ‘યાશ્રયવૃત્તિ’ (સં.૧૩૮૭), ‘પ્રબંધકોશ/ચતુર્વિશતિપ્રબંધ' (સં.૧૪૦૫), ‘સ્યાદ્વાદકલિકા’, ‘ષડ્દર્શનસમુચ્ચય’, ‘કૌતુકકથા’ (આંતરકથાસંગ્રહ), ‘કથાકોશ' વગેરે ગ્રંથો રચ્યા છે. એમણે જૂની ગુજરાતીમાં ‘નેમિનાથ ફાગ' પણ રચેલ છે. આ ઉપરાંત મલધારીૢગચ્છના કેટલાક આચાર્યોની નીચે પ્રમાણે માહિતી મળે ૨૫૦ છે : હેમસૂરિ ઃ અભયદેવસૂરિશિ. હેમચન્દ્રસૂરિથી આ જુદા માનવા જોઈએ. એમને નામે ‘ઋષભરત’ ‘પદ્મવરચરિત્ર’ ‘નેમીશ્વરચરિત' એ કૃતિઓ મળે છે. હેમસૂરિશિ. ગુણસાગર ઉપાધ્યાયકૃત ‘નૈમિચરિત્રમાલા' ગુજરાતીમાં મળે છે. ગુણસાગરસૂરિ (ઉપર્યુક્ત ગુણસાગર ઉપાધ્યાય ?) પટ્ટે લક્ષ્મીસાગરસૂરિના સં.૧૫૪૮-૧૫૭૫ના ઉલ્લેખ મળે છે. લક્ષ્મીસાગરશિષ્ય ગુણનિધાનંગ. હીરાણંદે લખેલી પ્રત સં.૧૫૬૫ની મળે છે. વિદ્યાસાગર-ગુણસુંદરશિ. સર્વસુંદરસૂરિએ સં.૧૫૧૦માં ‘હંસરાજવત્સરાજ ચિરત’ રચેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy