Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂબોધ
R
રચિયતા:
યોગનિષ્ટાધ્યાત્મજ્ઞાનદિવાકર,
જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજી,
પ્રકાશક, સત્યેન્દ્રપ્રસાદ મહેતા,
.....................
ઉત્કૃષ્ટ મુદ્રણાલયમાં પુરસોતમ શકરદાસે છાપ્યું—અમદાવાદ,
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા ગળ્યાંક ૧૬.
परोपकाराय सतां विभुतयः
ગુરૂબોધ.
રચયિતા. ગનિષ્ઠાધ્યાત્મ જ્ઞાનદિવાકર જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજી.
હાયક,
શેઠ. કેરશીભાઈ વિજપાલ, કચ્છ–મોટા આસબીઆવાળા.
પ્રકાશક, સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા.
શાહપુર–અમદાવાદ.
દ્વિતિયાવૃત્તિ.
પ્રત ૧૦૦૦. આ વીર સંવત ૨૪૫૦. વિક્રમા. ૧૯૮૦, સને ૧૯૨૪.
મૂલ્ય રૂ. ૧----૦.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છ-મોટાઆસબીઆવાળા,
શ્રી કરશીભાઈના પરમ પૂજ્ય સ્વર્ગસ્થ
પિતાશ્રી
શેઠ વિજપાલ નેણસીના
શુભ સ્મરણુથે આ ઉપગી પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. પરમકૃપાળુ પરમાત્મા તેમના અમર આત્માને અખંડ શક્તિ
સમપે.
સત્યેન્દ્ર મહેતા.
R,
'
હે*
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
॥ ॐ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शास्त्रविशारद् योगनिष्टाध्यात्म ज्ञानदिवाकर. जैनाचार्य श्रीमद् बुध्धिसागर सूरिश्वरजी.
Krishna art Works. Vithaldas Road. Bombay 2,
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગનિષાધ્યાત્મ જ્ઞાનદિવાકર જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજીને
પુણ્ય પરીચય.
મહાપુરૂષને ઉદ્દભવ હમેશાં જગતના કલ્યાણને અર્થેજ હેય છે. મહાત્માઓ જગતમાં ફેલાએલા અજ્ઞાન– હેમે--હિંસા-પાખંડ-અરાજના-ખોટી રૂઢીઓ વગેરે અનિષ્ટ અંધકારને પોતાના જ્ઞાનોપદેશ અને સારિત્ર વડે દૂર કરી સત્યજ્ઞાન ભાનુના પ્રકાશવડે પ્રકાશ પ્રકટાવી જગતને જાગૃત કરે છે.
આવા આર્દશ મહાપુરૂષો પૈકી શ્રીમદ્ બુદ્ધિસાગરજીનું ઉજવળ પરિપકારી જીવન યથામતિસાદર કરવાનું યોગ્ય સમજું છું.
આ પૂજય મહામાને જન્મ વિદ્યાપુર-વિજાપુર ગામમાં સંવત ૧૯૩૦ ને માઘ વદી ચતુર્દશી-મહાશિવરાત્રિના પુણ્ય દિવસે થયે હતા. શ્રીમદ્દના પિતાશ્રી શિવજીભાઈ તથા માતુશ્રી અંબાબાઇ જગતમાં મનાતી સાતિએ પાટીદાર હતાં. મહાત્માશ્રીને પૂર્વાવસ્થામાં બે બંધુઓ અને બે બહેને હતાં. તેમના પૂર્વજો કુર્ણ ક્ષત્રિય હતા. તેમના પિતા ખેતીને ઉતમ ધંધે કરતા. પ્રભુ કૃપાએ તેમનું કુટુંબ સુખી હતું અને હાલ પણ સૂખી છે. મહાત્માશ્રીનું સંસારી નામ બેચરદાસ હતું. આ પૂર્વે પરિચિત બહેચરદાસ લગભગ સો ગુર્જર સંસ્કૃત-હિંદી ભાષાના મહા ગ્રંથના રચયિતા-સાગર ગ૭ ગગન દિનમણી અદ્દભુત જ્ઞાની, મહાકવી, પ્રખર વક્તા અને સમર્થ લેખક શ્રીમદ્દ પિત હશેચશે એમ તે વખતે કેણ કહી શકે?
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યજ છે કે હિરા-રત્ન કોલસાની ખાણમાંથી અને કુંદન માટીમાંથી જ પ્રકટે છે. શ્રીમદે સાત વર્ષની વયે ગામઠી શાળામાં વિદ્યાભ્યાસ શરૂ કરી ઉચે નંબરે પાસ થઈ વિજાપુરના પ્રતિષ્ઠિત જ્ઞાની વવદ્ધ જૈન ગૃહસ્થ શેઠ નથુભાઇ મંછાનંદની વાત્સલ્ય. ભરી મદદથી આગળ અભ્યાસ વધાર્યો. તેઓશ્રીમાં બુદ્ધિ વિકાશ અને જ્ઞાનવિલાસ વધવા લાગ્યાં. આ પછી તેમના પિતાશ્રી વગેરે તરફથી લગ્નને માટે કહેવામાં આવતાં શ્રીમદે પોતે આ જન્મ કૌમાર્ય પાલનને નિશ્ચય નિવેદન કર્યો. અને આજ પત પિતાનું પવિત્ર જીવન બ્રહ્મચર્યાવસ્થામાં જ વ્યતિત કર્યું છે. શ્રીમને પ્રથમથીજ સંસાર ઉપર ઉદાસીન ભાવ વર્તતો હતો. પિતે જાણે સાધુ થવાનેજ જન્મ્યા હોય તેમ સંસારના રંગરાગ-સ્નેહ સંબંધો તરફ બે દરકાર અને અધ્યાત્મ જ્ઞાન તરફ અતીશય રૂચીવાળા હતા. સંસારની અસારતાના પાઠ શીખીને જ આવેલા એ બાળ ચોગીરાજને શાસ્ત્રાભ્યાસ-તપશ્ચર્યા-ગુરૂસેવા આદિ ઘણું જ પ્રિય હતાં. આ પછી તેઓશ્રીને મહાજ્ઞાનીમહાત્મા શ્રીમદ રવિસાગરજી મહારાજનાં દર્શન થયાં, શ્રીમદ્દને તે પવિત્ર મહાત્મા પ્રત્યે પૂજ્ય ભક્તિભાવ પ્રકટ. શ્રીમદ્ પર શ્રી ગુરૂવર્યની પણ સંપૂર્ણ કૃપા ઉતરી શ્રીમરના ગુરૂવ સંવત ૧૯૫૪ ના જે વદી ૧૧ ના રોજ કાળ કર્યો. શ્રીમદ્ આ વખતે ત્યાં તેમની સેવામાં હતા. શ્રીમને ધ્યાનને અભ્યાસ ઘણું વધ્યો હતો. માતા પિતાની હયાતીમાં દીક્ષા નહિ લેવાની વૃત્તિ વાળા શ્રીમદૂનાં માતા-પિતા સંવત ૧૯૫૬ માં કાળ ધર્મને આધિન થયાં. આ પછીસંવત ૧૯૫૭માં શ્રીમદ્દ પાલનપુરમાં શ્રી સુખસાગરજી મહારાજના દર્શનાર્થે આવ્યા અને શ્રી હિરવિજયસૂરિના ઉપાશ્રયમાં ધ્યાન ધરતાં કરતાં દિક્ષાના પરિણામ પૂર્ણ પણે વિકાશ-વૃદ્ધિ પામ્યા, તેજ રાત્રે
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સદ્ વિચારે ગુરૂમહારાજને વિદલે કી મધ્યાહું મરાવી પરિક્ષા લીધા બાદ રાત્રે થયેલ આ નિશ્ચય શ્રી સંઘે જાણોસર હર્ષ પ્રસર્યો. બીજે દિવસે સપ્તમીના શુભ દિવસે સંધ સમક્ષ ભારે આડંબર પૂર્વક પૂર્ણ પ્રેમથી શ્રીમદે સંસાર ત્યાગી દિક્ષા લીધી. આ પછી શ્રીમદે ઉપદેશદ્વારા જગતના લોકોનું કલ્યાણ કરવાનું કાર્ય આરંવ્યું. સાહિત્યક્ષેત્રમાં પણ તેમની લેખિની પૂર ઝડપે ગમન કરવા લાગી. શ્રીમદ્દની લેખન શૈલી સરળ અને ભાવવાહી છે. વર્તમાન કાલિન જૈન યા જૈનેતર કેમના અન્ય સાધુ-આચાર્ય આટલા વખતમાં લગભગ ૧૫૦ જેટલા ગુજરાતી-સંસ્કૃત-હિન્દી મહાગ્રંથ પિતે જાતે જ લખવાનું અમારી જાણમાં નથી. આવા ઉત્તમ આત્મજ્ઞાન યુક્ત ગદ્ય-પદ્ય મહાગ્રંથોના મહા લેખક તરીકે ભારતભૂમિમાં અગ્રસ્થાને ઉભેલા આ પવિત્ર મહાત્માને જોતાંજ જાણે તેમના કંઠમાં શ્રી શારદાદેવી સ્વહસ્તેજ વિજયમાળ ન અર્પતાં હેય એમ ભાસ થાય છે, જગતના ઉપકારક આ પૂજ્ય મહારાજશ્રીનું જીવન આત્માની દૈવી શક્તિોથી ભરપુર છે, જગતપર તેમના અનેક ઉપકારો થયા છે અને થાય છે. શ્રીમદ્ અત્યારે ભારતવર્ષના પૃથ્વિ તલને પાવન કરતા પિતાની અમૃતવાણીથી પ્રજાજનને સજ્ઞાન સમજાવતા વિચારી રહ્યા છે. લગભગ પચાસ વર્ષની ઉમ્મર થવા છતાં; શરીર નરમ હોવા છતાં ગ્રંથ લેખનનું કાર્ય પણ ચાલુ જ છે. વિશ્રાતિ શું છે તે તેમણે જાણ્યું જ નથી. આ મહાન સાધુરાજનું જીવન ખરેખર પુણ્યમય અને પરોપકારાર્થે જ છે. આવા પુણ્યપ્રતાપી મહાનુભાવ યોગીરાજને અમારા પુનઃ પુનઃ પ્રણામ છે. પરમકૃપાળુ પરમાત્મા શ્રીમદ્દને અપૂર્વ આત્મબળ સમપ દીર્ધાયુ કરે.
સત્યેન્દ્ર મહેતા.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન.
''
યોગનિષ્ઠ મુનીરાજ શ્રીમદ બુદ્ધિસાગર સૂરિજીના પવિત્ર નામથી આજે ભાગ્યેજ કાઇ ગુર્જર વાંચક અજાણ હશે ! આ પૂજ્ય આચાર્ય શ્રીએ તત્વજ્ઞાન અને વિદ્વતા ભર્યા અનેક શુભ ગ્રંથ રચી અને સત્ય ઉપદેશ દ્વારા શુભજ્ઞાન સમર્પી ભારતીય જĀાપર મહાત્ ઉપકાર કર્યાં છે. આ ગુરૂભેાધ ગ્રંથ પણ તે પૂજ્ય મહાત્માની પવિત્ર પ્રસાદી છે. આ પુસ્તકમાંના ઉપદેશ પ્રથમ “ બુદ્ધિપ્રભા ” માસીકમાં પ્રકટ કરવામાં આવ્યા હતા. જ્ઞાનમાર્ગના અભ્યાસીઓને તેમજ જીવનના પ્રારંભમાં પ્રવેશતા યુવાનને એ ઉપદેશ–જ્ઞાન વિશેષ ઉપયાગી અને ઉપકારકારક જણાયાથી તેને શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રંથમાળાના સાળમા મણુકા તરીકે શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મડળે સવત ૧૯૬૭ માં પુસ્તક રૂપે પ્રથમાવૃતિ બહાર પાડી હતી. આ પરોપકારી મંડળે આ ઉપરાંત પણ જૈન ધર્મનાં સજ્ઞાન યુક્ત અનેક પુસ્તકા બહાર પાડી જૈન તેમજ જૈનેતર સમાજપર અતુલનિય ઉપકાર કર્યાં છે,
બાળકાને ખાલ્યાવસ્થાથી જેવા સસ્કાર પાડયા હાય તેવા પડે છે. આથી બાળાને વિદ્યાર્થી અવસ્થામાં જ આવા સુખાધક પુસ્તકાનું પન-મનન કરવા પ્રત્યે શિક્ષા અને માબાપા જો ખરાખર લક્ષ આપે ા સાંપ્રત સમયમાં સ્વતંત્રતાને નામે જે અનિષ્ટકારક સુધારા ભારતનાં ભાગ્યવતાં સતાનેાના કુમળા મગજમાં પ્રવેશી તેમના ભાવિ જીવન ઉપર જે ખરાબ અસર નિપજાવે છે, તે ટળી
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જશે; અને પરિણામે તેમનાં હૃદય ઉચ્ચ ભાવનાથી ભરપુર ખની સસ્કારી–ઉન્નત બનશે. એવાં સદ્ગુણી ભાળકા યુવાવસ્થા પ્રાપ્ત થતાં અનેક સગુણાથી અલંકૃત થઇ વિશ્વપ્રેમી બનશે અને સનું કલ્યાણ કરવા સાથે શુભ આત્મજ્ઞાન પણ સંપાદન કરી શકશે.
મને આ ગ્રંથ વાંચવાનો અલભ્યલાભ મારા પરમ શુભેચ્છકસ્નેહિ—શ્રી કાશીભાઈ વિજપાલ---કચ્છ આ×ખીઆવાળા તરફથી પ્રાપ્ત થયા હતા. આ ગ્રંથની પ્રથમાવૃત્તિ તેમણે તેમના પિતાશ્રી વિજપાલ શેઠની શુભ યાદમાં શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ દ્વારા પ્રસિદ્ધ કરાવી હતી. શ્રી કારશીભાઈના સગુણાનું વધુ વિવેચન અત્રે નહિ કરતાં ફક્ત એટલુંજ જણાવવાનું ઉચિત સમજું છું તે શ્રી એક આદર્શ ગૃહસ્થ છે. તેમના જીવનની ટુંક રૂપરેખા મે મારા કુસુમકાન્ત સંસાર ક્ષેત્રજ નામક પુસ્તકમાં આપેલી છે. તેએાશ્રી પેાતાનું નામ યા કીર્તિ પ્રકાશમાંજાહેરમાં આવે તેવું બિલકુલ ચ્છિતાજ નથી. એ બાબતની તેમણે મને પણ મના કરેલી છે. છતાં આટલું લખી જવાયું છે તેને માટે તે ઉદારાત્માની ક્ષમા ઇચ્છું છે અને તે આપશે જ એવી મને સંપૂર્ણ આશા છે. આ પુસ્તકની દ્વિતિઆવૃત્તિ પણ તેમની શુભ સ્હાયતાથીજ બહાર પાડવાને હું ભાગ્યવાન થયા છે.
આ પુસ્તક પ્રગટ કરવામાં કેટલીક સૂચના કરવા બદલ તથા આચાર્ય મહારાજના જીવન ચારિત્રથી મને વાકેફ કરનાર શ્રીમદ્ બુદ્ધિસાગર મહારાજશ્રીના અનન્ય ભક્ત અને શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના વિદ્વાન અને સત્યપ્રેમી વ્યવસ્થાપક પાદરા વાસી વિકલ માહનલાલ હિંમત ને તથા મહેસાા
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિક્રમાર્ક ૧૯૮૦ ભાદ્રપદ શુક્લ પંચમી, શાહપુર-અમદાવાદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવાસી ભાઇ મહારાજશ્રીની
માહનસાલ નગીનદાસ ભાખરીયાએ સમયસર એ તૈયાર કરાવી માકલી આપવા બદલ તે બન્ને સજ્જતાના આ સ્થળે ઉપકાર માનવા ચેાગ્ય સમજી છું. આ પુસ્તક પસણુ પર્વમાં જ બહાર પાડવાની અમારી ઇચ્છા હતી પર ંતુ મનુષ્યની ઇચ્છા શું કામની ? કેટલાક અનિવાય સયાગાના કારણે આ પુસ્તક પ્રકટ કરતાં વિલ ંબ થયા છે. સાધનમાં ઉતાવળના કારણે કદાચ ભૂલા પણ રહી ગઈ હશે; તેના માટે ઉદાર વાચકવૃંદને ઉદારતાથી જોવાની વિનંતિ છે. અંતમાં કહેવાનું એજ કે સ સફજ્ઞાન પ્રાપ્ત કરી ભારતના ગૌરવમાં વધારા કરા. પરમ કૃપાળુ પરમાત્મા સર્વનું શુભ કરો.
સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
66
www.kobatirth.org
શ્રીમદ્ બુદ્ધિસાગરજી કૃત્ત.
શ્રી ગુરૂોધ.”
પ્રકરણ ૧.
પ્રાતઃકાળ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
——sovo
9666666666666
ESGEGEEEE
પ્રભાતના પ્રહરનાં ચિહ્નો જણાતાં હતાં. અનિદ્રા કુહા અર્ધ જાગ્રત જેવી અવસ્થા હતી. જગત્ શાન્ત દેખાતું હતું. કાઇ સંસ્કારના વશથી પુછ્યુઅલપ્રેરાએલ શ્રી સદ્ગુરૂની મૂર્તિ તેવી અવસ્થામાં આંખેા સામે ભાસવા લાગી. જેમ જેમ ટગર ટગર જોઉ છું તેમ તેમ ઠેઠ પાસે આવવા લાગી. આનન્દપ્રદ આંખાને ચળકાટ હતા. મુખવસ્ત્રિકા અને રજોહરણથી અલંકૃત પ્રતિમા દેખી સર્વ અવયવમાં પરિપૂર્ણ શાંતતા દેખી, રાગદ્વેષ વિનાનું શાંત વદન, અપ્રતિમ આનંદનું ભાન સુચવતું હતું. સાક્ષાત્ જાણે સદ્ગુરૂ આવ્યા હાય તેવી સ્થિતિ દેખાવા લાગી,
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરૂધ હર્ષોલ્લાસથી ઉઠશે. શ્રી સશુરૂને વિધિપૂર્વક વંદન કર્યું હર્ષાશ્રુ આવી ગયાં. હું શ્રી ગુરૂની સ્તુતિ કરવા લાગ્યા.
જય જય શ્રી સદ્દગુરૂજી ભવભય ભંજક દુઃખ હરારે; જ્ઞાતા પરોપકારી મંગલકારક સુખ કરારે. જય. ૧ સભ્ય જ્ઞાન પ્રરૂપક સ્વામી, નામિ પણ નિશ્ચય નિર્નામી; પુર્યોદયથી વ્હાલા આ અવસરમાં અવતરે. જય. ૨ અત્તર ચક્ષુદાતા ધ્યાની વાત નહિ કોઈ તુજથી છાની, જય જય જગદીશ્વર વિવેકી સદ્દગુણ સહુ ભર્યારે. જય. ૩ જાવ છવ શ્રી સદ્દગુરૂ સેવા, અનુભવ અમત સુખના મેવા; બુદ્ધિસાગર સદ્દગુરૂ દેવા, અનુભવ સુખ વર્યારે. જય. ૪
આ પ્રમાણે સશુરૂની સ્તુતિ કરી વંદન કરી તેમના સામું બે હસ્ત જેડી ઉભો રહ્યો. શ્રી સદગુરૂ વાણું પ્રકાશવા લાગ્યા. તેઓશ્રીએ સારા મસ્તકપર કૃપામય હસ્ત ભૂક. તે સમયે મનમાં અલોકિક આનંદનું ભાન થયું, ત્યારે મને સમરી આવ્યું કે અહે મહાપુરૂષની કૃપામાં અદ્ભુત શક્તિ રહેલી છે. શ્રી સદગુરૂએ પ્રસન્ન વદને કહ્યું કે હે શિષ્ય! જગતમાં સારભૂત હું તને તેર રત્ન આપું છું. આ
આ તેર રત્ન અલોકિક છે. દેવતાઓને પણ દુર્લભ છે. અનેક ભવ્ય જી તેર રત્નના મહિમાથી પરમાત્મ સ્વરૂપમાં લીન થયા છે, થાય છે, અને થશે. એમ કહી પ્રત્યેકવું યથાર્થ સ્વરૂપ કહી બતાવ્યું. તે નીચે મુજબ તેર ચિંતામણિરત્ન છે,
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) વિનય, (૨) વિવેક, () ત્રિી, ) થા, () જય, (૬) શ્રેજોય, (૭) હાર્ય, () સતિષ, (૬) શ્રદ્ધા, (૨૦)મ;િ (૨૨) વાન, (૨) જામશન, અને (૨૨) સમાધિ.
આ તેર તનેનું સ્વરૂપ શ્રી ગુરૂએ અમૃત વાણીથી વર્ણન કર્યું અને કહ્યું કે હે ભવ્ય ! આ તેર રત્નોનું યથાર્થ સ્મરણ કરી ગ્રહણ કરજે. હારા આત્માની ઉન્નતિ આ માર્ગથી થવાની છે. હારું જીવન આ તેર રત્નના મહિમાથી પ્રતિદિન ઉગ્ન થશે. ગ્રહવાસમાં અને ત્યાગાવસ્થામાં પણ યથાયોગ્ય આ તેર રત્નનું સેવન કરવાથી અનંત સુખની ખુમારી પ્રગટે છે. હે ભવ્ય ! આ તેર રત્નોનો અપાર મહિમા છે. ઈત્યાદિ સદુપદેશ આપી શ્રી સદગુરૂ તિરહિત થઈ ગયા. ઘણું એયું તેપણુ દેખાયા નહિ, તેમના ઉપદેશાનુસાર પ્રત્યેક રત્નનું સ્વરૂપ વિચારવા લાગ્યો.
વિનયન,
१ धर्मस्य मूलं विनयः । २ विनयाद् विद्याप्राप्तिः
ધર્મનું મૂળ વિનય છે. વિનયથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. વિનય અમૂલ્ય વસીકરણ છે. જે જે મનુષ્યો પ્રતિ જે જે પ્રકારે વિનય કરે ઘટે તે તે પ્રકારે કરે.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
[ શ્રી ગુરૂએય.
વિનયથી અમૂલ્ય સદ્ગુણાને આત્મા ગ્રહણ કરે છે. વિનય વિનાનું જીવન સુખપ્રદ થતું નથી. જે જે મહાત્માએ થઇ ગયા, તેઓનું ઉચ્ચ વર્તન વિનયથી હતું. જગત્માં વિનયથી મનુષ્યો સુખની લીલાને પામે છે. માતાને વિનય, पिताना विनय, विद्यागुरुनो विनय, मोटाना विनय, उचित વિનય, ધર્મમુહ વિનય, વગેરે વિનયના અનેક ભેદ છે. પ્રથમ તેા માતાના પેટમાં મનુષ્યોને રહેવું પડે છે. માતા ગર્ભનું પ્રેમથી પોષણ કરે છે. ગર્ભની માહિર નીકળતાં પણ દુધપાન, ખવરાવવું, અને પીવરાવવું વગેરે અનેક ઉપાયોથી જનની, ઉત્પન્ન થનાર ખાલક તથા ખાલિકાપ્રતિ ઉપકાર કરે છે. માતાના પૂર્વ ઉપકાર છે. માતાની પુત્ર પુત્રીઆપ્રતિ અમૃતાષ્ટિ રહે છે.
જાય.
जनन्यै प्रातरुत्थाय, नमस्कारं करोति यः || तीर्थयात्रा फलं तस्य, तत्कार्योऽसौ दिने दिने ॥ १ ॥
પ્રાત:કાળમાં ઉડીને જે માતાને નમસ્કાર કરે છે તે તીથયાત્રાનું ફળ પામે છે, માટે પ્રતિદિન માતાને નમસ્કાર કરવા જોઈએ. માતાને નમસ્કાર કરવાથી પુત્ર પુત્રીઓ સુખી થાય છે. માત્તાપ્રતિ ઉચ્ચવિનયથી વર્તવું જોઈએ. માતાની આજ્ઞાનું પાલન કરવું જોઇએ. માતાના સ્નેહથી પુત્ર પુત્રીએ ની જીંદગાની સુધરે છે. પ્રથમના સમયમાં માતા એક
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયન. ]
(૫) પૂજય મનાતી હતી તેથી પૂર્વકાલમાં ભારતવર્ષની ઉન્નતિ હતી. હાલમાં પુત્ર પુત્રીએ જોઈએ તેવો માતાપ્રતિ વિનય શાખતાં નથી તેથી માતાના આશીર્વાદને પાત્ર થતાં નથી.
કેટલાક પુત્ર તો માતાના વિનયને હસી કાઢે છે અને સ્વાર્થ માટે નીચ જનને પણ વિનય કરે છે, તેવા પુત્રનું કલ્યાણ થતું નથી. માતાને દેખી બે હસ્ત જેડી નમસ્કાર કરવા, વિનય વચનથી તેમની સાથે બેલવું, મનમાં પણ માતાના પ્રતિ ઉચ્ચભાવ રાખવો. કેટલાંક પુત્ર પુત્રીઓ સ્વાર્થ હોય છે ત્યાંસુધી માતાને વિનય કરે છે અને જ્યારે સ્વાર્થ હતો નથી, ત્યારે માતાને નમતા નથી અને તેને બેલાવતા નથી. આવા સ્વાર્થસાધક અધમ પુત્ર પુત્રીઓથી પોતાનું કલ્યાણ તથા દેશનું કલ્યાણ પણ થતું નથી. કેટલાક માતાને નમસ્કાર કરતાં શરમાય છે પણ તેમણે વિચારવું જોઈએ કે માતાના ઉદરમાં નવ માસ રહેતાં કેમ લજા આવી નહીં! જે તમારી પેઠે તે તમને ઉદરમાં રાખતાં લજજા પામી હત તે તમારૂ જન્મવું પણ થાત નહીં. અવિનયી પુત્રે તથા પુત્રીઓએ વિચારવું કે, તમારા પ્રતિ માતાએ જે ઉપકાર કર્યા છે, તેવા ઉપકાર તમે માતાના પ્રતિ કરી શકશો કે ? ના નહિ. પુત્ર પુત્રીઓના હિત માટે જનનીએ ખાવા ખાવાપીવા માટે કેવા નિયમ સાચવ્યા છે, ગની બાહિર નીકળતાં માતાને કેટલું બધું દુઃખ પડ્યું છે. શું
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬). તેને ઉપકાર વિનય કર્યા વિના તમે વાળી શકશો કે?ના કદિ નહિ. બાલ્યાવસ્થામાં તમ્મરી જે સેવા ઉઠાવી છે. તેનું તમે સ્મરણ કરે. શેઠ વા રાજાને ઝુકી જુકીને સલામ કરે છે. ત્યારે શું તેના કરતાં તમારી માતા ગઈકે?. માતાની પ્રસન્નતા મેળવવા તમે નસીબવાનું નથી તે પ્રભુની કૃપા શી રીતે મેળવી શકશે? જે મનુષ્ય જનનીને હીન ગણે. છે ત્યારે તેને આત્મા પણ હીન થાય છે. પૂર્વકાલમાં માતાને વિનય વિશેષત: જાળવી શકતા હતા ત્યારે તે સમયના આર્યપુત્ર મહા સમર્થ થતા હતા, તમે સત્તાવાન થાઓ, લક્ષમીવાન બને, વિદ્વાન બને તે પણ તમારી માતાથી ઉચ્ચ બનવાના નથી, તમારા આખા જીવનમાં તમારી માતા ઉપકાર કરનારી કહેવાશે, માતાની દયાદષ્ટિપ્રેમદષ્ટિ-જેવી પુત્ર પુત્રીઓ પર રહે છે તેવી અન્યપર રહેતી. નથી. દુઃખ વેઠીને પણ માતા પુત્ર તથા પુત્રીઓનું પિષણ કરે છે, પુત્ર પુત્રીઓનું ભલું દેખી ખુશી થાય છે અને પુત્ર પુત્રીઓનાં દુઃખ ટાળવા પ્રયત્ન કરે છે. પ્રેમનો અપૂર્વ દાખલો બેસાડનાર માતા છે. માતાની કૃપાદ્રષ્ટિનું ઘણું માહા
મ્ય છે. ગુરુ તે કુપુત્ર થાય પણ મારા માતા થતી નથી. માતાની પ્રેમલાગણુથી પુત્ર તથા પુત્રીઓનું જગતમાં ભલું થાય છે. વિનયી પુત્ર પુત્રીઓ માતાની આજ્ઞાનુસાર વર્તે છે, તેમના વચનને લેપ કરતાં નથી, માતાના પ્રતિ જેને
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયન ]
(૭) વિનય હેાય છે, તેને પ્રભુના પ્રતિ વિનય થાય છે. જે પુત્ર અતાને વિનય સેવીને કાર્ય કરે છે, તેઓ દરેક કાર્યમાં જય મેળવે છે. શ્રીમહાવીરસ્વામી વીસમા તીર્થકર થયા, સિક ઈન્દ્રપૂજિત હતા, વિરપ્રભુ માતાના ઉદરમાં હાલ્યા ચાલ્યા વિના રહ્યા. પ્રભુના મનમાં એમ આવ્યું કે જે પેટમાં હાલીશ તે મારી માતાને દુઃખ થશે તેથી તેમણે સ્થિર રહેવાની પ્રવૃત્તિ કરી તેથી માતા વિલાપ કરવા લાગી “અરેકે સારો ગર્ભ હાલતે નથી હા દુઃખ પામવા લાગી, શ્રી વીરપ્રભુએ અવધિજ્ઞાનથી રતાનો અભિપ્રાય જાણી લીધા અને વિચાર્યું કે અહો જગમાં મેહની કેવી લીલા છે કે ગર્ભમાં છતાં પણ માતાને અપૂર્વ સ્નેહ છે તે બાહિર નીકળતાં તે ઘણે સ્નેહ થવાને. ત્યારે ભણે માતાપિતાને દુઃખ ન થાય એમ જાણી પ્રતિજ્ઞા કરી કે, માતાપિતા જીવત સંયમ રવિદુ”માતાપિતા જીવ તાં સંયમ ગ્રહણ કરૂં નહિ. આવી પ્રતિજ્ઞા માતાની ઉપકારબુદ્ધિ તથા સ્નેહની લાગણીથી કરી. શ્રી વીરપ્રભુ સરખાએ પણ જનનીને વિનય કર્યો. અન્ય મનુષ્યએ તેઓશ્રીને દાખલ લેઈ વિનયમાં રક્ત થવું જોઈએ. વિના ઘરને વર વરઆ નાની સરખી કહેવત ભૂલવી જોઈતી નથી. સ્ત્રી પરણ્યાબાદ સ્ત્રીના વશીભૂત થએલા કેટલાક યુવાન પુરૂષે માતાને તિરસ્કાર કરે છે. કેટલાક તે તાડુકે છે અને ગાળ પણ દે છે. ભાગે! વિચારશો તે જણાશે કે આવા પુત્રોથી પિતાનું અને
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮)
[શ્રી ગુરૂધ.
અન્યનું કલ્યાણ થઈ શકતું નથી. કેટલાક પુત્રો તે માતાને વૃદ્ધ દેખી તેના તરફ અણગમે દર્શાવે છે, આવી અવિનયની વૃત્તિથી તેમના પુત્રમાં અવિનય ઘુસી જાય છે અને અવિનયની પરંપરા કુટુંબમાં વૃદ્ધિ પામે છે. કેટલાંક પુત્રપુત્રીઓ માતાની આજ્ઞાઓ ઉઠાવતાં નથી અને ઉલટું માતાના દો અન્યની આગળ કહે છે. માતાની નિંદા કરે છે, તેવાં પુત્ર પુત્રીઓ વિનચરિત્નને મહિમા જાણી શકતાં નથી. માતાની નિંદા કરવી, માતાના સામું બેલિવું ઈત્યાદિ અવિનયથી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. જેણે માતાની ઉપકારબુદ્ધિ જાણી નથી તે અન્યની ઉપકારબુદ્ધિ શી રીતે જાણી શકશે? અન્યદેવીઓની મૂર્તિઓ આગળ કરગરીએ છીએ અને ગાય જેવું ગરીબ મુખ કરીએ છીએ, તેવી વૃત્તિ માતાની આગળ હોય તે આત્માની ઉન્નતિ થાય. માતાનો સ્વભાવ ચીડીઓ હોય તો પણ પુત્ર પુત્રીઓએ ગ ખાવી, ગમે તેવા દુઃખના સંગેમાં જ્યાં સુધી ગ્રહાવાસમાં રહેવાનું છે, તાત, સાતાને વિનય કે નહીં. આ જગતમાં ઉત્તમ પુરૂષો વિનયથી શોભી શકે છે.
જ્યાં સંપ હોય છે ત્યાં જ હોય છે, તેમ યત્ર વિનય હોંય છે તત્ર સર્વ સદ્ગણે આવીને વસે છે. આ જગમાં શાન્તિ મેળવવી હોય તે માતાને વિનય મૂકે નહિં. કેટલાક સ્વાર્થોધ પુત્ર માતા શિખામણ આપે છે તો તે કંઇ હિસાબમાં
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરન1
ગણતાં નથી, જાણે માતા બબડ્યા કરે છે એમ માને છે; તેઓ વિચાર કરશે તે માલુમ પડશે કે હિતકારક માતાની શિખામણ પરિહરતાં અહિતની પ્રાપ્તિ થવાની, માતાને પગે લાગવું એટલે માતાને વિનય પૂર્ણ થયે એમ માનવું નહિ, માતાની મરજી અનુસારે વર્તવું જોઈએ. પુત્રના વિચારથી માતાના વિચાર જુદા હોય તે પણ માતાના હૃદયમાં પિતાના વિચારે ઉતારવા પણ ઉતાવળીયા થવું નહિ. સાતાના વિચાર સારા હોય તો પોતાના વિચાર સુધારવા હઠ કદાગ્રહ કરવો નહીં. માતાના વિચારે પુત્રને દુખ આપવાના તે હોય જ નહિ, શ્રી કૃષ્ણ ભગવાન અને બળદેવે તથા રામચંદ્ર અને લક્ષ્મણે માતાને વિનય કર્યો છે તેવી રીતે વિનય કરે જોઈએ. પુત્ર અને પુત્રીઓમાં જે કોઈ વિનયવંત હોય છે તેના ઉપર માતાને વિશેષ પ્રેમ હોય છે, માતાના વિનયથી પુત્ર પુત્રીઓનાં હૃદય નિર્મળ બને છે. જ્યારે ગંગા અને યમુના નદીને જે લોકો નમસ્કાર કરે છે તેઓએ વિચારવું કે શું નદીઓના કરતાં માતાનો ઉપકાર ઓછો છે? નદી કરતાં શું માતા મોટી નથી ? પુત્ર પુત્રીઓએ માતાને સવારમાં પગે લાગવું જોઈએ અને પન, વચન કાયાથી માને વિનય કરે જોઈએ. માને વિનય કરે એ દુનિયામાં પ્રથમ કર્તવ્ય છે. આ ગાંડી હોય તોપણું માને વિનય ચુકવે નહીં,
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
[ શ્રી ગુરૂએલ.
માની આશીથી પુત્ર પુત્રીએ જગમાં યશકીર્તિ પામે છે. જે પુત્ર અને પુત્રી માતાના વિનય કરતાં નથી તેમના રૂપમાં ધૂળ પડી; જગતમાં માતાને વિનય કરવાથી પુત્ર પુત્રીઓ ભણી શકે છે. માતાની આજ્ઞા મસ્તકે ચઢાવવી, તેમનું મન વતીને પ્રવૃત્તિ કરવી; વૃદ્ધાવસ્થામાં તે વિશેષે કરી માતાના વિનય કરવા. ધર્માંકૃત્યમાં વિશેષતઃ માતાને સહાય આપવી, માતાની આગળ રાક્ દેખાડવા નહી, માત્તા કદી ખાટું લાગે અને લાગણી દુ:ખાચ એવું બેલે તે પણુ સહનશીળતા રાખવી. માતાને એક માટી દેવી કરતાં પણ વિશેષ માન આપવું. જે દેશમાં માતાને વિનય સચવાય છે તે દેશની ઉન્નતિ થયા વિના રહેતી નથી. માતાના વિનય આત્મન્નતિમાં દ્વારભૂત છે.
પિતાના વિનય.
જેના ચેર્ગે જન્મ થાય છે તે જનક કહેવાય છે: માતાની પેઠે પિતાના વિનય પશુ કરવા ચૂકવુ નહિ. પિત્તા અનેક દુ:ખ વેઠી પુત્રનું ભરણુ પાષણ કરે છે. ચકલી અને ચકલા પોતાનાં નાનાં બચ્ચાંને માટે જ્યાં ત્યાંથી ખાવાસ્તુ લેઈ આવે છે. અને ખચ્ચાંનુ પોષણ કરે છે. છે. વાઘેણુ વાઘેણુ અચ્ચાને
જન્મ આપે છે ત્યારે વાઘ રક્ષણ કરે છે. તિર્યંચામાં પશુ બચ્ચાંઓ તરફ આવે. સ્નેહ રહે છેતેા પિતાનેા પુત્ર પુત્રી
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજ્યરત્ન. ]
( ૧૧ ) એ તરફ સ્નેહ રહે એમાં શું આશ્ચર્ય ? પિતાને સ્નેહ કંઈ તેજે તળાતો નથી. પિતાને ઉપકાર સંભારીને પુત્ર પુત્રીઓએ પિતાને વિનય સેવવો. હે પુત્ર પુત્રીએ! તમે પણ જ્યારે પિતા અને માતાની પદવી પ્રાપ્ત કરશે ત્યારે તમારા ઉપર તમારા પુત્ર તથા પુત્રીએ તેવા વિચથી વર્તશે. પિતાને વિનય શ્રી રામચંદ્રજીએ સારી પેઠે જળ હતા અને પિતાની આજ્ઞાને અનુસરી બાર વર્ષ વનવાસ ભેચ્છા હતા, પિતાશ્રીને વિનય સાચવવામાં શ્રી મહાવીરસ્વામીએ કચાશ રાખી નથી. પિતાને બે હાથ જોડી પશે લાગવું. પિતાની આજ્ઞા મસ્તકે ચઢાવવી જોઈએ. કેટલાક પુત્રો સ્વાર્થ સિદ્ધ થાય કે, પિતાની યાદી પણ કરતા નથી. સીને વશ થએલ પુત્ર પિતાથી જુદઈ રાખે છે. વૃદ્ધાવસ્થા માં પિતાને ખવરાવતા પણ નથી. અને પોતાના પિતાને હલકા મનુષ્યની પેઠે ગણે છે પણ તેથી જગતમાં યશકીર્તિ પામતા નથી. કેટલાક કુપુત્રો પિતાને ગાળ દે છે અને ઉદ્ધ તાઈનાં વચન બોલે છે, આવા કુપુત્રો જે અવિનયનો ત્યાગ કરે તે સુપુત્ર ગણાય. કેટલાક પિતા કરતાં લક્ષ્મી અગર સત્તા વિશેષ પામે છે તે પિતાને તૃણવત્ ગણે છે. અને પિતાના પિતાને પિતા એમ પણ કહેતાં કેઈક સ્થળે તે શરમાય છે. આવા પુત્ર પિતાનું તથા પરનું કલ્યાણ કરી શક્તા નથી. શ્રવણે માતપિતાને અત્યંત વિજ્ય કર્યો હતે
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
[શ્રી ગુરૂબોધ તે જગમાં તેનું નામ અમર રહ્યું. હાલ પણ તેવા વિનયવંત પુત્ર તથા પુત્રીઓ થશે તે જગમાં અમર રહેશે. હે પુત્રો તથા પુત્રીઓ ! સદાકાળ સારા વિચાર હૃદયમાં ધારણ કરીને પિતાને વિનય કરે. વિનયના બદલામાં પિતા તરફથી તમે ઘણું મેળવી શકશો. પિતાના આશીર્વાદથી જગત માં સુખી થશે, જગતમાં વ્યવહાર ઉન્નતિ અને ધર્મેનતિને કરી શકશે. હે પુત્ર પુત્રીઓ ! વિદ્યા અને સુવિનયથી તમારી ઉચ્ચ સ્થિતિ થશે. સર્વમંત્રશિરોમણિ વિનય છે. પિતાને વિનય કરશે તે વિદ્યાગુરૂ તથા ધર્મગુરૂને વિનય પણ કરી શકશે. વિનયની શુભ પ્રવૃત્તિથી અનેક પ્રકારનાં વિનોનો નાશ થશે. તમારા પિતા તરફથી તમને ધન મળે અગર ન મળે તે પણ તમારે પિતાને વિનય કરવો એ આવશ્યક કર્મ છે. પિતાની શુ આજ્ઞાઓ કે જેથી આમેન્નતિ થાય તેને સદાકાળ આદર કરવો. પિતાજી જે જે હિતશિખામણ આપે તેનો પરમાર્થ વિચાર અને પિતાની આજ્ઞા, નમન કરીને અંગીકાર કરવી. પિતાના હૃદયની લાગણી દુખાય-માઠું લાગે, તેમ કરવું નહિ પિતાના વિચારે જુના હેય અર્થાત્ અસલી રીવાજના હાય અને પુત્રના વિચારે નવા હોય તે પણ પરસ્પર લાગણી દુખાય નહીં તેમ વર્તવું. કદાપિ પિતા અને પુત્રના ધર્મના વિચારો ભિન્ન ભિન્ન હોય તે પણ કલેશ કરવો નહીં.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનય રત્ન. ]
(૧૩) માધ્યચ્ચ દષ્ટિથી તત્ત્વપરિક્ષા એગ્ય લાગે તે કરવી પણ પુત્રે પિતાને વિનય મૂકવે નહિ. પિતાના વિનયના વર્તનથી પુત્ર પુત્રીએ પિતાના હૃદયને પોતાની તરફ આકર્ષી શકે વિનયના પ્રતાપે પિતા પુત્રને પોતાનું સર્વસ્વ આપી શકે છે. રવાભાવિક નિયમ છે કે વિનય તરફ સંબંધવિને પણ મન આકર્ષાય છે ત્યારે પુત્ર તે પિતાને સંબંધી છે અને વિનયવત હોય તો પિતાનું હૃદય પિતાના તરફ ખેંચી લે એમાં કંઈ આશ્ચર્ય નથી. પુત્ર પુત્રીઓ યથાયેગ્ય સંસારમાં માતપિતાને વિનય કરે તે તેમનો આવશ્યક ધર્મ છે તેથી તેમનું ભલું થાય છે.
સાંસારિક વ્યાપાર કેળવણું આપનાર અનેક પ્રકારની ભાષા શીખવનાર, યુદ્ધ કેળવણી આપનાર, અનેક શિલ્પ
કેળવણું આપનાર વિદ્યાગુરુ કહેવાય
છે. વિદ્યાગુરૂને યથાયોગ્ય વિનય કરવિદ્યાગુરૂને વિનય |
વાથી વિદ્યાગુરૂ પ્રસન્ન થાય છે અને
તેથી વિદ્યાગુરૂ કાળજીથી અભ્યાસ એવી રીતે કરાવે છે કે, તેથી વિનેય (શિષ્ય) અલ્પકાળમાં તે તે વસ્તુની સિદ્ધિ કરી શકે છે. વિદ્યાગુરૂ ઉપર પ્રેમ તથા ઉપકારની દ્રષ્ટિથી જોવું જોઈએ. વિદ્યાગુરૂને વિનય કરવાથી અનેક મનુષ્ય ઈચ્છિત સિદ્ધિને પામ્યા છે. વિદ્યા
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) ગુરની સાથે પ્રેમથી સંભાષણ કરવું, વિદ્યાગુરૂને દુખ પડે ત્યારે ઉપકાર કસવા ચુકવું નહિ. વિદ્યાગુરૂને બાધ લાક્ષ દઈ ત્સાંભળ, વિદ્યાગુરૂને નમશ્નર કરે, જેટલી વિદ્યાગુરૂ ઉપર પ્રીતિ હોય છે, તેટલી વિદ્યાને શિષ્ય પ્રાપ્ત કરે છે. કેટલાક શિ એમ સમજે છે કે, વિદ્યાગુરૂ ધન લેઈ ભણાવે છે, તે, અમારે શા માટે વિનય કરે જોઈએ? કિંતુ તેઓ સમજશે તે માલુમ પડશે કે ગમે તેટલું ધન આપે તેપણ વિનય વિના વિદ્યાની પ્રાપ્તિ થતી નથી. વિનયથી વિદ્યાની પ્રાપ્તિ છાય છે. તે વિદ્યાનું ફળ બેસે છે. વિદ્યાગુરૂને કનડીને જે ભવ્ય વિદ્યાની પ્રાપ્તિ ઈચ્છે છે તે છે કાચી કેરીને ઘેાળીને રસ પીવા બરબર કરે છે. વિનય વૈરીને વશ કરે છે, તે પછી વિદ્યાગુરૂ સંતુષ્ટ થાય એમાં કંઈ આશ્ચર્ય નથી. કેટલાક શિષ્ય સ્વાર્થ સરે, તાવત્ વિદ્યાગુરૂને ઉપર ઉપરથી વિનય સાચવે છે. તેઓએ સમજવું જોઈએ કે તેમ કરવાથી ઉચકેટીમાં પ્રવેશ થતો નથી. આત્મા, ભવિષ્યનાં ઉચ્ચ કાર્યો કરી શકતો નથી. કાર્યસિદ્ધિ થયા બાદ પણ વિદ્યાગુરૂનું યથાશક્તિ પ્રસપાન સન્માન કરવું.
પરમાર્થ સાધક ભવ્ય જી, ઉપકાર કરીને પ્રત્યુપકાર ને બદલો વાળે છે. વિદ્યાગુરુ કદાપિ હિત માટે ધમકાવે તે પણ તેમને મનથી પણ ગાળ દેવી નહિ. વિવા
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન: ]
( ૧૧ )
ગુરુના સામુ ઉદ્ધતાઈથી દક્ષુ વિશેષત:-હાનિકાનક છે, જે કેઈ ભૂલ હાય તેમાટે વિદ્યાગુરુની મારી માગવી અને ક્રીથી ભૂલ ન થાય તેમાટે કાળજી રાખવી. વિદ્યાગુરુની નિંદા કરવાથી અનેક પ્રકારનાં દુ:ખો થાય છે. વિદ્યાગુરુના અવર્ણવાદ ખાત્યાથી પાપના સેાક્તા જીવો થાય છે. પ્રાણાંતે પણ વિદ્યાગુરુના ઉપર આળ ચઢાવવું નહિ. જે જીવા વિદ્યાગુરુનું મહત્વ જાણી શકતા નથી તેમની બુદ્ધિ અલ્પ સમ જવી. ગાયના દુધ સામુ જેવુ એઇએ પણ તેના રંગ કેવો છે તે તરફ લક્ષ રાખવાથી કંઇ ફાયદો થતા નથી. તેવી રીતે મનુષ્યાએ વિદ્યાગુરુની વિદ્યા તરફ લક્ષ રાખવુ જોઇએ પણ
તે આવા છે, આવી જાતના છે, ઇત્યાદિનકામી આાખતા પર લક્ષ રાખવું યાચ્ય નથી. વિદ્યાગુરૂની આગળ નકામાં એકમકાટ કરવા નહીં. વિદ્યાગુરુમાં ક્ષમા, પરોપકાર, પ્રેમ વગેરે જે કાઇ સદ્ગુણો હાય તે તરફ ધ્યાન ખેંચવુ. વિદ્યદ્ગુરુ જે શુભ શિક્ષાઓના ઉપદેશ આપે તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી. વિદ્યાગુરુ વિનયથી જે વસ્તુ આપે છે, તે અવિનયથી આપનાર નથી. વિનય વિહીન વિદ્યાથીએ મયૂરપૃષ્ઠવત્ 'શેાલે છે.
ભિક્ષને વિનયથી માટીના દ્રોણગુરૂએ વિદ્યા આપી. એક ભિલે વનમાં માટીના દ્રોણગુરૂ બનાવ્યા અને તેનો વિનય કર્યો. તે વિચથી ભિટ્ટના આત્મામાં ગુપ્ત રહેલી શક્તિ ખીણી નીકળી, અને તે શિક્ષ, મનુન કરતાં પણ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રેણિક રાજાએ
વિદ્યા માટે ચડા
લા વિનય કર્યાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
વિશેષ ધનુર્વિદ્યામાં કુશળ થયા.
શ્રી શ્રેણીક રાજાએ એક દિવસ અભયકુમાર પાસે એક ફળ ચારનાર ચંડાલને પકડી મંગાવ્યે. ચંડાલની પાસે વાડીનાં આમ્રફળ` ડાળીઓનમાવી લઈ લેવાન, તથા આડની ડાળીએ હતી ત્યાં રાખવાની, વિદ્યા હતી, શ્રેણિક રાજાએ ચંડાલચારને મારી નાંખવાના હુકમ કર્યો, ત્યારે અભયકુમારે કહ્યું કે ચોંડાલની પાસે વિદ્યા છે. તે પ્રથમ આપ શિખી લ્યા. શ્રેણિક રાજાએ હુકમ કર્યો કે હે ચંડાલ! તું વિદ્યા એટલ, ચંડાલ બેલવા લાગ્યા પણ શ્રેણિકને વિદ્યા સિદ્ધ થઇ નહિ. ત્યારે બુદ્ધિનિધિ અભયકુમારે કહ્યું કે હે રાજન ! આપ ઉચ્ચાસન ઉપર ઉપવિષ્ટ થઈ વિદ્યા શિખવા પ્રયત્ન કરે છે અને વિદ્યાદાતારને નીચા આસન ઉપર બેસાડયા છે, તેમજ હસ્તપણુ જોડી વિનય કરતા નથી તેથી શી રીતે વિદ્યા આવડી શકે ? શ્રેણિક આવું કથન સાંભળી પાતે નીચે બેઠા અને ચંડાલને ઉચ્ચાસનપર બેસાડયે.. એહસ્ત જોડી વિદ્યા શિખવા લાગ્યું કે ત્ત્વરિત વિદ્યા પ્રાપ્ત થઈ. પશ્ચાત્ શ્રેણિકે કહ્યું કે ચંડાલને મારી નાંખેા, ત્યારે અભયકુમારે કહ્યું કે, હે રાજન ! એક અક્ષરનું જ્ઞાન કરાવે તે પણ વિદ્યાગુરુ કહેવાય. તે! આ
શ્રી ગુરૂષોધ.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિનયરત્ન.
– મ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
ચાંડાલે તે તમને સારી વિદ્યા શિખવી તેથી તે તમારા તે ખાબતમાં વિદ્યાગુરૂ સિદ્ધ કર્યો, માટે તેને મારી નાખતાં તમને પાપ લાગે. અભયકુમારનું આવું હિતવચન સાંભળી શ્રેણિક રાજાએ ચંડાલ વિદ્યાગુરૂને સત્કાર કર્યા અને તેને છેડી દીધા. આજથી ૨૪૩૫ વર્ષ પહેલાં શ્રેણિક રાજા પૂર્વ દેશમાં રાજ્યગૃહી નગરીમાં રાજ્ય કરતા હતા. વિદ્યાગુરૂના આવી રીતે જે શબ્યા વિનય કરે છે, તે સંસારમાં ઉત્તમ સ્થિતિ પામી શકે છે. પોતાના સવિનયથી અન્યાના ઉપર તેઓ સારી છાપ પાડે છે. ઝુમવુ મટકું એવ ચેરીની રીતને જે જીવા અનુસરે છે, તે ઉપકારના સ્વરૂપને જાણી શક્તા નથી. પૂર્વના સમયમાં વિદ્યાગુરૂ તરફ્ શિષ્યા મહુ માનની લાગણીથી જોતા હતા ત્યારે તેએ વ્યવહારમાં ઉચ્ચ સ્થિતિ ભાગવતા હતા.
જે દેશમાં જે જ્ઞાતિમાં જે કુળમાં વિદ્યાગુરૂ પ્રતિ બહુ માન હેાય છે, તે દેશ, જ્ઞાતિ, કુળ, સર્વોપરિ સત્તા ભાગવે છે. વિદ્યાગુરૂના આશિર્વાદ વિનય વિના મળતે નથી. કેટલાક અવિનયી વિદ્યાર્થિયા તા વિદ્યાભ્યાસના પ્રસંગમાંજ શિક્ષકની મશ્કરી કરે છે, અનેક પ્રકારના શિક્ષકના ચાળા પાડે છે; શિક્ષક જાણે એક ગધાવતરા હાય એમ જાણે છે, પણ તે ચેાગ્ય નથી. કેટલાક તે શિક્ષકનું ભૂંડું ખેલે છે. આવી ખરાબ ચેષ્ટાથી તે શિક્ષક પાસેથી યથાયાગ્ય વિદ્યા ગ્રહણ કરી
ગુ. ર
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે
વિવાર વાગરના પિતા કહ્યું
(૧૮)
શ્રી ગુરૂધ. શકતા નથી અને ઉલટા દુર્ગુણેનું પાત્ર બને છે. શિક્ષકો વિદ્યાર્થિનું ભૂંડ ચિંતવે અથવા તો તેમની ઉન્નતિ થાય તેવી રીતે પ્રેમ પૂર્વક હદયથી વિદ્યા ન આપે તે તેઓ દોષ પાત્ર બની શકે, એ શિક્ષકોએ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. મહારા હદયમાં રહેલી સર્વ વિદ્યા શિષ્યને આપી દેઉં એવી શિક્ષકે ચા પંડિતેના મનમાં સદા ભાવના રહેવી જોઈએ. શિષ્યની દેશ કુળ ધન વ્યાપાર, બળ, સત્તાથી ઉન્નતિ સારી રીતે કરે તે શુભ શિક્ષક કહેવાય. જેકે પ્રસંગ વિદ્યાગુરૂના વિનય સંબંધીને છે, તે પણ પ્રસંગે આટલું કહી વિદ્યાગુરૂના વિનયમાં શિષ્યએ ચિત્ત દેવું, તેમાં તેની ઉન્નતિ છે, એમ વિશેષતઃ કહું છું. કેટલાક તે વિદ્યાગુરૂ પાસેથી વિદ્યા લઈ પાછા વિદ્યાગુરૂની સામા થઈ અવિનયને વધારે છે તે યોગ્ય નથી. કહ્યું છે કે,
विद्यया विनयाघाप्तिः सा चैवाविनयावहा,
किं कुर्मः किं प्रतिब्रूमः गरदायां स्वमातरि. १ વિદ્યાથી વિનયની પ્રાપ્તિ સારી રીતે થાય છે, તેજ વિદ્યા જે અવિનયને ધારણ કરે તે પોતાની માતાજી જ્યારે પુત્રને ઝેર દે તેની પેઠે થયું ત્યાં શું કહેવું? શો જવાબ દે ? અફસોસ ! કહ્યું છે કે –
જ્યાંથી વિદ્યા પામિય, તેના સામે થાય, પ્રત્યનિક તે પાપિયો, મરીને દુર્ગતિ જાય.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિયરન,
(૧૯) વિદ્યાગુરૂ સામા થતાં, રહે ન જગમાં લાજ,
વિદ્યાગુરૂવિનયે અહ; પામે સુખ સામ્રાજ્ય. વિદ્યાગુરૂને ઉપર ઉપરથી વિનય કરો અને અન્તરમાં કપટ રાખવું, આવા વિનયથી વિદ્યાનું સાફલ્ય થતું નથી. વિદ્યાગુરૂમાં જે જે શુભ ગુણો હોય તેની જ્યાં ત્યાં સ્તુતિ કરવી. વિદ્યાગુરૂમાં જે અપૂર્વ શક્તિ હોય, તે વિનયથી ગ્રહણ કરવી. વિદ્યાગુરૂ કોધ કરે, વા મારે, તેવું અસભ્ય વર્તન ત્યજવું જોઈએ. વિદ્યાગુરૂ જે જે વિષય સારી રીતે મનન કરવાને કહે, તે ધ્યાન દઈ મનન કરે, અનેક પ્રકારની શિલ્પ, વ્યાપાર, ભાષાદિક વિદ્યા શિખવા માટે ઘણા વિદ્યાગુરૂઓ કરવા પડે છે. વિદ્યાગુરૂઓની સાથે યોગ્ય વિનયથી વર્તવું. વિદ્યાગુરૂ કેઈ વખત પોતાની ભૂલથી શિષ્યને ધમકાવે, તે પણ તે પ્રસંગે શિષ્ય શિક્ષકને પોતાની ભૂલનું ભાન થાય અને વિનયને નાશ ન થાય, તેમ મન, વાણું, કાયાનું વર્તન રાખવું. વિદ્યાગુરૂવિનય સંબંધી નીચેની કવિતાનું પુનઃ પુનઃ સ્મરણ કરવું.
વિદ્યાગુરૂનો વિનય કરે તે વિદ્યા પામે, વિદ્યાગુરૂને વિનય કર્યાથી કીર્તી જામે, વિદ્યાગુરૂને નમન કરીને વિદ્યા લેવી,
વિદ્યાગુરૂના સામું બેલી ગાળ ન દેવી. વિદ્યાગુરૂને વિનય કરે તે ઉંચ વિઘા ઝટ વરે, વશીકરણ છે વિનય જગમાં ઉચ્ચ સત્તા ધન કરે.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
શ્રી ગુરધ. વિદ્યાગુરૂ બહુ માન કર્યાથી જગમાં મેટ, વિદ્યાગુરૂની ભક્તિ કરતાં થાય ન ખોટે; વિદ્યાગુરૂ પર રીસ કરે તે લહે ન ખ્યાતિ, વિદ્યાગુરૂ અપમાન કર્યાથી ઉચ્ચ ન જતિ. પ્રેમભક્તિ વિનય યોગે ગુરૂ કૃપાથી સુખ લહે; બુદ્ધિસાગર પ્રિય વિનય વિનયમાં રાચી રહે. પુત્ર પુત્રિઓ વિનય વધારે બહુ મજાનો, સત્ય વિનય કરનાર જગમાં રહે ન છાને; વિદ્યાગુરૂ ઉપકાર હૃદયથી કદી ન ભૂલે, વિનય વિહીને મયુર પૃવત્ શાથી ફલે. ચંડાલનો પણ વિનય કીધો શ્રેણીક નરપતિ સાંભળો, બુદ્ધિસાગર વિનય સેવા મેલી મનને આમળા. ૩
વિદ્યાગુરૂના વિનયમાં અપૂર્વ શક્તિ રહેલી છે, તે વિનય શિષ્ય જાણે છે. વિનય કદી નિષ્ફલ જતું નથી. વિનયથી આત્મા ઉચ્ચ થાય છે. વિદ્યાગુરૂને યથાયોગ્ય વિનય સાચવવાથી વિદ્યાથી ઘણું મેળવી શકે છે.
પિતાનાથી જે ઉમરમાં જ્ઞાનમાં સદાચરણમાં મોટા હોય તેમને જેમ ઘટે તેમ વિનય કરે. પિતાના મેટા
ભાઈ હોય તેમનું માન સાચવવું જોઈ
એ. પિતાની મેટી બહેને હોય તેને મોટાને વિનય.
પણ ઘટતે વિનંય કરવો. સગાં સંબંધી વિગેરે જે કઈ મેટાં હોય તેમને વિનય સાચવવાથી કીર્તિ વૃદ્ધિ પામે
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરન.
(૨૧) છે. મોટાને વિનય કરવાથી સંસારમાં કોઈ જાતની ચિંતા ઉત્પન્ન થતી નથી. મોટાંને વિનય કરવાથી ઉલટી મોટાઈ વધે છે, જે ભવે મોટાને વિનય સાચવે છે, તેની સંસારમાં પ્રતિષ્ઠા થાય છે. વિનય સુખનું મુળ એ સૂત્ર વારંવાર સ્મરણમાં રાખવું. મોટાઓની પાસે જે જે સારા સગુણ હોય છે, તેની વિનયથી પ્રાપ્તિ થાય છે. મોટાંએને વિનય કરવાથી કંઈલઘુત્વ પ્રાપ્ત થતું નથી. મેટાંઓને વિનય કરવાથી તેઓ ગમે તેવી હૃદયની વાત આપે છે. મેટાંઓનું ગમે તે વખતમાં મદોન્મત્ત થઈ અપમાન કરવું નહિ. ધૂળને પણ પગથી હણવામાં આવે છે તે મસ્તક ઉપર ઉડીને ચઢે છે, તે મેટાંઓનું અપમાન શું ન કરી શકે ? મેટાઓને તિરસ્કાર કરવો તે પિતાના તિરસ્કાર બરાબર છે. મેટાંઓની મશ્કરી કરવી તે ખરેખર પિતાની જ મશ્કરી છે. કાકા, દાદા, દાદીમા, કાકી, ફઈ માશી, વિગેરેને પણ પુત્ર પુત્રીઓએ યથાયોગ્ય વિનય સાચવો. મનથી મોટાંઓનું ભલું ચિંતવવું. વાણીથી પ્રિયકર વિનયવચન બોલવું, કાયાથી મેટાંઓને નમસ્કાર કરે, ધનથી દુઃખ વખતમાં વા ગરીબાઈ વખતમાં મેટાંઓને સ્વાય કરવી, મેટાંઓનું વચન પાળવા પ્રયત્ન કરે. મેટાંઓ કદાપિ શિક્ષા આપે તે સહનશીલતા ધારણ કરવી, મેટાંઓની વાત ઉડાવી દેવી નહિ. મેટાંઓની આજ્ઞા પાળ
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨ )
શ્રી ગુરૂએય.
વાથી અનેક પ્રકારની સિદ્ધિ થાય છે, મોટાંઓને અનેક પ્રકારની ચિંતા હોય તે તે ટાળવા પ્રયત્ન કરવા તે પણ એક જાતના વિનય છે. મેટાંઓને જોઇતી અનેક પ્રકારની સગવડતા કરી આપવી તે પણ એક જાતના વિનય છે. માટાંઓને ઉપર ઉપરથી જે વિનય કરે છે અને મનમાં તેમનું પ્રિય કરવાને વિચાર આચાર નથી તે ખરા વિનયવત નથી. મેાટાંઓનું કાઈ પણ રીતે ભલું કરવું તેજ ખરેખરા વિનય છે. શબ્દ માત્રથી વિનય કંઇ ફળ આપતા નથી પણ વિનયને જે મહેાળા અર્થ થાય છે, તે પ્રમાણે વર્તવાથી આત્માનું હિત થાય છે. મેટાંના કરાતા વ્યવહારિક વિનય ઉચ્ચ સ્થિતિ પમાડે છે. મેટાંઓ, વિનયના બદલામાં જે ક આપે છે, તેનું વર્ણન થઈ શકતું નથી. જગત્માં મેટાંઓને વિનય કરવાથી મનુષ્યાએ ઘણું પ્રાપ્ત કર્યું છે. અહંકારમાં લીન થએલા માટાને લઘુ ધારે છે, તેજ લઘુષ્ટિથી પેાતે લધુ અને છે. મનુષ્ય, અન્યાને ઉચ્ચ ભાવથી દેખે છે, ત્યારે હૃદયમાં ઉચ્ચ ભાવના થવાથી પોતે જ ઉચ્ચ મને છે. પેાતાના હૃદયમાં ઉચ્ચ કે નીચ ભાવના ગમે તે ઉત્પન્ન કરા, પણ જેવી ભાવના તેવું ફળ તમારા આત્મા પ્રાપ્ત કરે છે. મેટાંઓની સાથે ઉચિત વિનયથી વર્તનાર જીવ દુ:ખમય જીવન પણ સુખમય કરી દે છે. મેટાંઓમાં અનેક પ્રકારના દોષો સાંભળ્યા હાય,
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન.
( ૨૩ )
ના જાણ્યા હાય, તે પણ દોષની બાજુ સ્મરણમાં નહિ રાખતાં તેમનામાં રહેલા સદ્ગુણ્ણા તરફ દૃષ્ટિ કરવી. આત્મા ગમે તેના સંસર્ગમાં આવે પણ જે આત્મામાં વિવેક દૃષ્ટિ ઉત્પન્ન થઈ હાય છે તે દોષો જીતીને સદ્ગુણ ગ્રહણ કરી શકે છે. જ્યારે મેટાંઓના સહવાસમાં આવે છે, ત્યારે વિનયથી તેમનામાં જે કઈ સારૂં દેખે છે, તેને ગ્રહણ કરે છે, પણ કાળી બાજી તરફ દષ્ટિ નાખતા નથી. મેટાંની કદી નિંદા કરવી નહિ, કાઇની પણ નિંદા કરવી તે એક જાતની હિંસા છે. મેટાનું ખુરૂં કરવું, કરાવવું, અનુમેદવુ તે પણ, એક જાતની હિંસા છે. મોટાંઓની સાથે જેમ અને તેમ ઉચિત વિનયથી વર્તવુ તેમાં નિષ્કામ બુદ્ધિની ખાસ જરૂર છે. સંસારમાં મેટાએ વિનય સાચવવા એ ઉન્નતિનું આવશ્યક કૃત્ય છે.
સ્ત્રીએ પતિના કરવા જોઈતા વિનય.
સીના કરતાં સ્ત્રીને પતિ માટી કહેવાય છે. આય દેશમાં અસલથી સ્ત્રી પતિની સેવા સારી રીતે ખજાવતી આવી છે, તેના અનેક દાખલાએ છે. સ્ત્રીના અને પુરૂષના શરીરમાં ભેદ છે. દરેક કાર્યમાં પુરૂષ મુખ્યતા ભાગવે છે. પત્તિ-સ્વામી સ્ત્રીના ઉપરી, આ અર્થથી પણ સ્ત્રી કરતાં પુરૂષ મેટા છે, એમ સિદ્ધ થાય છે. સ્ત્રીને શાસ્ત્રોમાં અર્ધ
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪)
શ્રી ગુરૂધ. ગના કહી છે. સ્ત્રીએ પતિને મન વચન અને કાયાથી વિનય સાચવ જોઈએ. મનમાં ગમે તે અવસ્થામાં પણ પતિનું બહુ માન કરવું. પતિનું મનમાં ભલું ચિંતવવું. પતિમાં રહેલા સગુણે વિચારવા, પતિપ્રતિ મનમાં ઉચ્ચ ભાવ ધારણ કરવો. જે સ્ત્રી પિતાના ધર્મ નથી જાણતી, તે પતિપ્રતિ વિનયથી કેવી રીતે વર્તવું તે સમજી શકતી નથી. સ્ત્રીને ધર્મ સંસાર વ્યવહારમાં ઉત્તમ હો જોઈએ. સ્ત્રીનું વર્તન ઉત્તમ હોવું જોઈએ. પતિ સાથે સ્ત્રીએ નમ્રતાથી અધુર શબ્દોથી બોલવું જોઈએ. પતિનું હૃદય દુ:ખાય એવું અશુભ ભાષણ કરવું નહીં. પતિને બે હસ્ત જેડી નમસ્કાર કરે, તે કાયાને વિનય કહેવાય છે. ઉત્તમ સ્ત્રી મનમાં અન્ય પુરૂષનું ભેગની લાલસાથી સ્મરણ કદી કરતી નથી, તેમજ તેવી લાલસાથી પરપુરૂષના સામું પણ જોતી નથી, તેમજ પરપુરુષની સાથે કામની જાગૃતિ થાય તેવું ભાષણ પણ કરતી નથી. સ્ત્રીને પતિવ્રતા ધર્મ જગતમાં વખણાય છે. પતિ, લક્ષ્મી સત્તા તથા વિદ્યાથી સુખી અવસ્થામાં હોય અગર દુઃખી અવસ્થામાં હોય તે પણ ઉત્તમ સ્ત્રી, પતિની સાથે તેવી અવસ્થામાં રહેનારી હોય છે. પતિના જમાનાના અનુસારે, નીતિ વિગેરેના જે જે શુભ વિચારો હોય છે, તેને સ્ત્રી અંગિકાર કરે છે. કેટલીક સ્ત્રીઓ અણસમજથી ઘરેણુ તથા મૂલ્યવાન વસ્ત્રોને માટે પતિને
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયન.
(૨૫) પજવે છે, છણકો કરે છે, મહેણાં મારે છે અને કંટાળીને કહે છે કે “ભગ લાગ્યા કે આ ધણી મળ્યો ” પણ તે વિચારે તે માલુમ પડશે કે જેવું કર્મમાં હતું તેવું થયું, માટે હવે ખરાબ વિચાર કરવાથી શું લાભ થવાનો છે. દ્વપદીને પાંડવોની સાથે રહેતાં અનેક દુઃખ પડ્યાં હતાં તેપણ કંટાળી નહોતી. સીતા શ્રી રામની સાથે વનમાં ગયાં હતાં. પતિની સાથે દુઃખ વેઠયું હતું, પણ કંટાળ્યાં નહીં. સતી દમયંતીને નળની સાથે વનમાં ભ્રમણકરતાં કેવું દુઃખ પડયું હતું?એવા દુઃખમાં પણ પતિવ્રતા ધર્મ સાચવી રાખે ત્યારે વ્યવહારમાં સતી સ્ત્રી કહેવાય છે. ગમે તે પતિ હોય તો તેથી શું થયું? સ્ત્રીએ પિતાને વિનય ધર્મ છોડવો જોઈએ નહિ. સ્ત્રીના ધર્મ જેવા પતિ બાબતના છે, તેવી રીતે પુરૂષે પણ સ્ત્રીના પ્રતિ શુભ લાગણીથી જોવું જોઈએ, સ્ત્રીને ગુલામડી સમાન કેટલાક મૂર્ણ પુરૂષ સમજે છે. જે સ્ત્રીને પ્રારા કહી કોઈ વખત બોલાવે છે, તેના સામું કોઈ વખત તે જેતા નથી, તેનાથી રીસાય છે. ખાવા પીવાની સગવડતા શક્તિ છતાં કરી આપતા નથી. તેવા પુરૂષ પતિ નામ ભલે ધરાવે, પણ તે યોગ્ય નથી. કેટલાક તે રચીને હીન શબ્દોથી બેલાવે છે, તે શું તેમને છાજે છે? જે પોતાને સાતમા છે તે સ્ત્રીની સાતમા છે. પુરુષ પણ કરાવાર પ્રાપ્ત કરે છે અને સ્ત્રી પણ શિકાર પ્રાપ્ત કરે છે. કેટલાક પુરૂષ તો
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૬)
શ્રી ગુરૂધ, એમ વિચારે છે કે સ્ત્રીએ પતિવ્રતાના ધર્મ પાળવા જોઈએ. ત્તિ તે ગમે તે ચાલ ચાલે પણ સ્ત્રીને તે હક નથી, આમ અસત્ય બોલનાર પુરૂષે કંઈ પણ સત્યને વિચાર કરી શકતા નથી. કેટલાક તે એક સ્ત્રી છતાં બીજી સ્ત્રી પરણે છે. ત્યારે નવી સ્ત્રીના પ્યારમાં મગુલ બની જુનીને અનેક પ્રકારે દુઃખ આપે છે, અને વિચારે છે કે જુની મરી જાય તે ઠીક. આવા આવા અધગનાના સંબંધમાં TV વિજારો કરે છે, તે હૃદયથી નિર્દય જાણવા. આવા વિષયસ્વાર્થાધિપતિ જ્યાં સુધી પોતાને ધર્મ સ્ત્રી પ્રતિ જે જે આચરણીય છે, તે ન સમજે, ત્યાંસુધી તે ઉત્તમ થઈ શકતા નથી. એવા અધમ પુરૂષો પ્રતિ સ્ત્રી પણ સારા ભાવથી ન વર્તે તેમ બનવા લાગ્યા છે, માટે પતિયે પણ સારા આચાર અને વિચારોથી ઉચ્ચ જીવન કરવું જોઈએ કે જે ઉચ્ચ જીવનની છાપ સ્ત્રી ઉપર પણ પડે. કેટલીક સ્ત્રીઓ પતિ હોય છે ત્યાં સુધી સ્વાર્થ માટે પતિને વિનય કરે છે; પશ્ચાત અન્યપતિ વિષય ભોગની લાલસાથી કરે છે, પણ લિકાના કામ ભોગના હલકા વિચારોને તાબે થતી નથી, મનના ઉપર જ મેળવે છે, અનેક પ્રકારના નીતિમય ધંધાથી ગુજરાન ચલાવે છે. પણ તત્રતા ધર્મ છોડતી નથી, તિવ્રતા ને તે તથા ગણે છે. જે સ્ત્રી પતિ વિના અન્યને કામની લાલસાથી ઈચ્છતી નથી, વ્યભિચારના
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરન
(૨૭) વિચાર કરતી નથી, તેની પ્રજા પણ સારી નીવડે છે. તેના ઉદરમાં સારી પ્રજાનો અવતાર થઈ શકે છે. જે જે તીર્થકરો–મહાત્માઓ ઉત્પન્ન થયા તે ઘણે ભાગે તિવ્રતાની કુખેજ અવતર્યા છે. તેથી પણ ઉત્તમ પુર સિદ્ધ કરી આપે છે કે, હે રાત્રીએ ! જે તમારે ઉત્તમ નર રત્નને અવતાર પ્રાપ્ત કરે હેાય તે પતિવ્રતા ધર્મ પાળે. ઉતમ પુરૂષોને, તીર્થકરે તથા મહાત્માઓને અવતાર તિવ્રતા ને ત્યાં થશે. ગમે તે જાતિમાં મહાત્માઓ ઉત્પન્ન થયા, થાય છે અને થશે, ત્યાં પણ તિવ્રતા ના પેટે જ એવાં ઉત્તમ રત્ન ઉત્પન્ન થવાનાં. કોઈ સ્ત્રીને પતિવ્ર કહેવામાં આવે છે તો તે બહુ રાજી થઈ જાય છે, પણ જે તેવી રીતે તીવ્રતા ને ધર્મ સાચવે તે કેવી પુણ્યવંતી ગણાય ? કેટલાક પુરૂષ, સ્ત્રીઓને પડદામાં પતિવ્રતાપ સાચવી રાખવા માટે પુરે છે, પણ તે પતિવ્રતાધર્મ રક્ષણ માટે પ્રબલ સાધન નથી. પડદામાં પણ ઘણી સ્ત્રીઓ અકૃત્ય સેવન કરે છે. જ્ઞાનથી તિવ્રતાપ નું પાલન થાય છે, પણ પડદામાં ગુંગળાવી પુરી રાખવાથી કંઈ તેના મનમાં પ્રગટતા કામના ખરાબ વિચારો રેકી શકાતા નથી. જ્ઞાન એજ પ્રબલ સાધન છે. પતિવ્રતાપની કેળવણી પ્રથમથીજ આપવામાં આવી હોય તે સ્વિયે પતિ ને યથાયેગ-જ્યાંસુધી સંસારમાં હોય ત્યાંસુધી–વિનય સાચવી શકે.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮ )
શ્રી ગુરૂએલ.
કેટલાક પુરૂષ સ્ત્રીને કહે છે કે તું મને પરમેશ્વર તરીકે માન હું ગમે તેવા મિયારી હેાઉં તેની તારે દરકાર કરવી નહીં. આવી તેમની શિક્ષા શીરીતે સ્ત્રી ધારણ કરી શકે? રાજા તો પાપીમાં પાપી અને પ્રજાને નાશ કરનાર હાય તા પણ પ્રજાએ રાજાને ઇશ્વર માનવે, એમ શું હોઇ શકે? કદી નહીં. સ્ત્રી પતિને ઇશ્વર તરીકે માને એવા પેાતાનામાં ઉત્તમ સદ્ગુણ્ણા ખીલવવા જોઇએ-ઇશ્વર એટલે માટે, કિન્તુ જે તીર્થંકર વા પરમાત્મા થયા છે તે તે નહીં જ. સ્ત્રી, ઇશ્વર ધ્યાન કરતી હોય તા કોઇ ઉત્તમ ધર્મનું કાર્ય કરતી હાય ત્યારે કેટલાક પુરૂષા કહે છે કે તું કંઇ પણ કરીશ નહીં, ખસ મારી પાસે બેસી રહે, મનેજ ઈશ્વર વા ધર્મમૂર્તિ માની લે,વિષય ભાગ માટે મારી આજ્ઞાએજ ઉઠાવ,તેથીજ દ્ઘને અમુક લેાકમાં લાભ મળશે, ઇશ્વરની પાસે જઇ શકીશ. શું આવી અશુભ વૃત્તિની લાલસાથીજ પતિ ઇશ્વર તરીકે પેાતાને મનાવા સ્ત્રીને કાબુમાં રાખે એવુ કાઇએ રજીoર કરી આપ્યું છે ? સ્ત્રી પાપકારવા આત્માશિત થાય અને સંસારવનમાં ખલેલ ન પડે તેમ ધર્મ સાચવતી હાય તેના આડે આવી ખુરીલાલસામાં તૃપ્ત રહેનારનું પુરૂષ શું “ શ્રીપ પતિને ઈશ્વર માનવા” આવુ વાકય અસર કરી શકશે ? કદી નહીં. અશુભાચરણથી સ્ત્રીનુ હૃદય દુ:ખવવું નહીં. જે ઘરમાં રહી આ રૂવે છે, ખરાબ
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયન,
(૨૯) નિશ્વાસ કાઢે છે, ઉદાસ રહે છે, પિતાને કેદી સમાન ગણે છે, તે ઘરની શું ઉન્નતિ થઈ શકે? જે કે આ સ્થળે જઇ તિને કેવી રીતે વિનય કરે તેનું વર્ણન છે અને તેથી વિષયાંતર થયો છે તે પણ પ્રોત કેટલુંક વિવેચન કર્યું છે. સ્ત્રીએ પિતાના પતિને સહાય આપવી. પતિની લાગણું દુઃખાય એમ વર્તન રાખવું નહિ. જે જે કાર્યો કરવાં હોય તેમાં પતિની સલાહ લેવી. કદાપિ સ્ત્રી કરતાં પતિ અલ્પબુદ્ધિમાન હોય તો પણ સ્ત્રી આત્માની સાક્ષીએ વિનય કરવામાં કચાશ રાખે નહિ. કોઈ વખત દુનિયાને એમ માલુમ પડે કે સ્ત્રી પતિની આજ્ઞા પ્રમાણે ચાલતી નથી અને પિતે તો ચાલે છે આવા પ્રસંગે જેમ સ્વ પરનું ભલું થાય તેમ વર્તન રાખે અને સ્ત્રવાહિનો ત્યાગ કરે. પતિની મરજી પ્રમાણે ચાલવું તે પણ વિનર છે. જે વિનયથી સંસાર વ્યવહારની ઉન્નતિ દ્વારા આત્મોન્નતિમાં પ્રવેશ થાય તે વિનય પ્રશસ્ય છે. ભણેલી વા અભણ સ્ત્રીઓએ એમ વિચારવું કે પતિનો વિનય એ વ્યવહાર માર્ગમાં અવશ્ય કર્મ છે. પતિને વિનય કરવાથી પતિ પ્રસન્ન રહે છે. વિનયના બદલામાં સ્ત્રી અનેક સારા ગુણે પ્રાપ્ત કરે છે. નિજ ના છો પતિનું મન વશ કરે છે. પતિનો ક્રોધ (ગુસ્સો) પણ વિનયથી ઉતરી જાય છે. વિનયના પ્રતાપથી ઘરમાં કલેશ પેસતો નથી, માતાની વિનય પ્રકૃતિ દેખીને તેની પુત્રીઓ પણ વિનયની
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦ )
શ્રી ગુરૂએધ.
સુટેવ શિખે છે અને જ્યારે તે પરણે છે ત્યારે તે અમલમાં મૂકે છે. વિનય વૈરીને વશ કરે છે તે પતિ વિનયથી ખુશ રહે એમાં જરામાત્ર આશ્ચય નથી. સ્ત્રીએ નિષ્કામબુદ્ધિથી પતિવ્રતાના વિનય સાચવીને અત્યંત્ત્વ સાખીત કરી આપવું જોઈએ. પાતાના પતિનું બહુમાન કરનારી સી જગત્માં અનેક ઉપકારી કરી શકે છે. સ્ત્રીનાં જનની જનક ધનસત્તાથી બળવાન હેાય તેથી નિ ન એવા પતિની અવજ્ઞા કરવી ચેાગ્ય નથી. વિનયવાળી સદ્ગુણી સ્ત્રી પતિને વિનય કરીને પરમાત્માના વિનય કરતાં શિખી શકે છે. પતિ ગાળા ઢે તાપણુ કટુ વચના સહન કરવાં. એક સ્ત્રીએ પેાતાના પતિની આજ્ઞા માની વિનય સિદ્ધ કરી આપ્યા.
વિનયોજ્જવલા નામની સ્ત્રીએ પતિનો વિનય આજ્ઞા માની કરી આપ્યો.
વિદ્યાપુર નામના એક નગરમાં મીચંદ્ર નામના શ્રેણી રહેતા હતા. તેમને પરીક્ષા પુત્ર હતા. માલ્યાવસ્થામાં તે માતાની સંભાળથી સારી રીતે ઉછર્યા હતા. રમત ગમતમાં અનેક પ્રકારના પદાર્થ દેખાડવા, તેના' ગુણુ દોષ હેવા; બાગમાં લેઇ જઈ અનેક પ્રકારની વનસ્પતિયેા નામ પૂર્વક
દેખાડવી, હરવા ફરવા સાથે અનેક મેાટી માટી વસ્તુ
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનય રત્ન
(૩૧) જણાવવી, ઈત્યાદિ અનેક બાબતેની કેળવણી તેને આપવામાં આવતી. સાત આઠ વર્ષની ઉમરે જેવા પુત્રનાં સર્વ અંગોપાંગ ખીલ્યાં કે પછી તેને શાળામાં ભણવા મૂકો. સારા શિક્ષકોના પ્રેમથી અને પોતાના વિનયથી તથા ખંતથી વીશ વર્ષે તે મહા વિદ્વાન થયે. લક્ષ્મીચંદ્ર શેઠે લગ્ન સંબંધી પૃચ્છા કરી. તેણે કહ્યું કે હે પિતાજી! મારે વિવાહ મારી ઈચ્છા પ્રમાણે થે જોઈએ. પ્રથમ સ્વયંવર થતા હતા તેથી સ્ત્રી પુરૂષનું જોડું સુખી થતું હતું ને હાલના જમાનામાં લાકડે માંકડું વળગાડી દેવામાં આવે છે, તેથી સ્ત્રી પુરૂષની પ્રકૃતિ વિચારો મેળ આવતું નથી, તેથી કલેશ કજીયા મારામારી દેખવામાં આવે છે અને પોતાનાં સંતાને ઉપર પણ તેવી અસર થાય છે. માટે મારી ઈચ્છા પ્રમાણે વિનય વગેરે સદગુણની પરીક્ષા કરી પાણિગ્રહણ કરીશ. લક્ષમીચંદ્રે કહ્યું, હે પુત્ર તું ભ પણ ગયો નહી; ભણને આડે આંક વાળી દીધું. અરેરે કેવો કાળ આવ્યો? હે પુત્ર, પુત્રીઓ તે પોતાની મેળે વર પસંદ કરીને વરે છે, પણ એ સ્ત્રીને પસંદ કરવી એતો આજ સાંભળ્યું. પરીક્ષા કહે છે હે પિતાજી! પતિની પસંદગી જ્યારે પોતાના હિતને માટે જી કરે ત્યારે પુરૂષ કેમ સ્ત્રીની પસંદગી સદ્દગુણેથી ન કરી શકે? શું વિનય વિનાની સ્ત્રીને પરણવી જોઈએ? સ્ત્રી જેમ સારા પુરૂષથી પોતાની ઉન્નતિનો આધાર રાખે છે તેમ
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ).
શ્રી ગુરૂધ. પુરૂષ પણ વિનયાદિ સદગુણ વિશિષ્ટ સ્ત્રીથી પિતાની ઉન્નતિને આધાર કેમ બાંધી ન શકે. સ્ત્રી અને પુરૂષના સ્વભાવ પ્રથમ તો મળવા જોઈએ, એક બીજાના ઉપર પ્રેમ હવે જોઈએ. ધર્મના વિચારે પણ સમાન હોવા જોઈએ. ઉમર પણ લગ્ન એગ્ય વીશ વર્ષની હેવી જોઈએ. આવી રીતે સદગુણે પ્રથમ તપાસવા જોઈએ. શીની વિનય બ્રહ્મચર્યમાં પરીક્ષા કરવી જોઈએ. આવાં લગ્ન ડાં હોય તે પણ સારાં છે. વાઘરીવાડાની પેઠે કરડે પુરૂષ સ્ત્રીઓનાં લેશકારક લગ્ન હોય, તેથી ઉલટું લગ્ન ન કર્યું હોય તો પણ સારું. આ પ્રમાણે પક્ષવા પુત્ર નું ભાષણ સાંભળી અને ચંદ્ર શ્રેણી ચમકયા, મનમાં વિચાર ક્યું કે, અહો આજકાલની કેળવણથી મગજ ચક્કી જાય છે તેને આ નમુનો છે. શેઠના મનમાં વિચારે જુદા જુદા આવવા લાગ્યા. અહે જગમાં દરેક મનુષ્ય સુખનું જીવન ઈચ્છે છે, તે માટે સંસાર વ્યવહારમાં સ્ત્રી અને પુરૂષ વર્ગ એક બીજાને સુખકારક સંયેગામાં જોડાવા ઈછે એમાં અન્યાય જણાતો નથી. મારા પુત્રે જે વિચારે જણાવ્યા છે તે પણ એક રીતથી જોતાં ખરેખર સત્ય લાગે છે. દુનિયાની દ્રષ્ટિમાં ભલે આજસુધી એમ ન થયું હોય તેથી વિરૂદ્ધ લાગે, પણ પાણિગ્રહણ થયા બાદ કલેશ કુસંપ, ધર્મ ભેદના જે ઝગડા રહે છે તે માટે સંસારમાં જોડાતાં, સ્ત્રી પણ ધર્મગ્ય અને વિનય
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયન.
(૩૩ ) વાળી હોવી જોઈએ અને તે માટે હુને પણ તેની ઈચ્છા ઠીક લાગે છે. વારા િદિ નાહ્ય બાલકથી પણ હિત ગ્રહણ કરવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી કહ્યું કે હે પુત્ર હું હારી સુખમય જીદગી થવા માટે હારા વિચારને અનુમોદન આપું છું. પુત્રે પિતાશ્રીનું ઉત્તમ સંભાષણ શ્રવણ કરી નમન કર્યું. પિતાશ્રીએ કહ્યું, હે પુત્ર! તારા યોગ્ય કોઈ કન્યાની તું તપાસ કરજે, પશ્ચાત્ તેની સાથે લગ્ન માટે બનતું હું કરીશ, આ પ્રમાણે કહી જમીચંદ્ર છ અન્ય કાર્યમાં રોકાયા. પરીક્ષા મનમાં વિચાર કરે છે કે, ધન્ય છે મારા પિતાને કે જેમને મારા વિચાર સત્ય લાગ્યા. એક દિવસ પરીક્ષક વંર શેઠના ઘેર મિત્ર સાથે ગયો. તે શેઠની વિવટી નામની પુત્રી હતી, તેણીએ પણ વ્યવહારિક કેળવણું તથા ધાર્મિક કેળવણુને સારી રીતે અભ્યાસ કર્યો હતો. પરીક્ષક અને વિનોજવલાની સમાન વય હતી. વિનયેજ જવલા માતપિતાને સારી રીતે વિનય કરતી હતી. આચાર વિચારમાં ઉચ્ચ હતી, તેને વિચાર પરિક્ષા સાથે પાણિગ્રહણને હતો. પરસ્પર વાર્તાલાપ થવાથી એક બીજાનાં ઉચ્ચ વર્તન સંબંધી ખાત્રી થઈ. બન્નેની ઈચ્છા મળવાથી બનેનાં લગ્ન યથાયોગ વિધિથી થયાં. એક દિવસ પછી મનમાં વિચાર કર્યો કે મારી સ્ત્રી આજ્ઞાથી વિનય પાળી શકે છે કે કેમ, તે સંબંધી પરીક્ષા કરવાનું
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ )
શ્રી ગુરૂએય.
ધાર્યું. પોતાના પગની સાથળે એક પાકેલી કેરી ખાંધી, એવી રીતે યુક્તિલાઘવથી વર્ઝવડે તે ગાંધી કે કાઇને તે કેરી છે એમ માલૂમ પડે નહિ. પરીક્ષજ ખુમા પાડવા લાગ્યું. સગાં વ્હાલાં આવી પહોંચ્યાં. એક મહાન વિશ્વાસપાત્ર સમર્થ વૈદ્ય કે જેની સાથે પરીક્ષકે સંકેત ર્યા હતા તે આવ્યા. તેણે સાથળનુ ગુમડું પાડા ઢ્યા વિના તપાસ્યું. વિનયેાજવલાના દેખતાં કહ્યું કે, આ દર્દ ઉપર ધન્વંતરી આવે તાપણ ઉપાય થઇ શકે તેમ નથી. આ રાગ દેવતાઈ છે. પ્રાણ લીધા વિના ડે તેમ નથી, ફક્ત એકજ ઉપાય છે કે કાઇ આ ગુમડાને ચુઝી લે પણ તે મરે અને પરોક્ષ રોટ સાજા થાય. પતિવ્રતા ધર્મ પાળનારી વિનયોક્થા એ આ વાત સાંભળતાં પતિ જીવે અને મારા પ્રાણ જાય તે ભલે જાય, એમ નિશ્ચય કરી પતિની સાથળે થએલું કપટમય ગુમડુંચુસવા માંડયું, પરંતુ તે ગુમડું નહેાતું પણ કેરી હતી. મીઠારસ ચાખ્યું. અંતે પરીક્ષા ની કસોટી થઇ, સાક નામ ધારણ કરનારી વિનયોત્ત્વતા થઈ. વાચકા વિચાર કરશે કે આવી રસીએથી જગત્ શૈાભી રહ્યુ છે. શું પતિપ્રેમભ્રષ્ટ પુનર્લગ્ન કરનારી સ્ત્રીએ પતિ સાટે પ્રાણ અર્પવા તૈયાર થઇ શકે, પતિ સરી જાય તે। ભલે મરી જાય પણ હું જીવીશ તા ફરીથી કોઈની સાથે લગ્ન કરીશ આવા વિચાર પતિત્રતા વિનયેાજજ્વલાના મનમાં કદાપિ શું આવી શકે !
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચન.
વિચરત્ન –
(૩પ ) અલબત કદી નહીં. જે સ્ત્રી પતિની આજ્ઞા પાળી શકતી નથી તે સંસારમાં રહે ત્યાં સુધી શું અન્ય કરી શકશે. જે સ્ત્રીઓ પતિને હિસાબમાં ગણતી નથી અને પિતાની સ્વછંદતાથી વર્તે છે તે કેવી રીતે ઉચ્ચભાવમાં પ્રવેશ કરી શકે? પતિના સંબંધે મનમાં કોઈ પણ જાતને ખરાબ વિચાર કરવો જોઈએ નહીં. પતિના વિચારે પસંદ ન પડે તે પણ એકદમ અરૂચિ ધારણ કરવી નહીં, પણ હળવે હળવે પતિની સાથે વાર્તાલાપ કરી સારા વિચારોની આપ લે કરવી. પોતાના પતિની ખાનગી વાત કે જેથી પતિના હકમાં નુકશાન થાય તેવી ચર્ચા અન્યની આગળ કરવી નહીં. એક મનુષ્યમાં સર્વ ગુણે હાઈ શક્તા નથી. સર્વગુણ વીતરાગ છે. પતિમાં કોઈ પણ જાતને દોષ હોય તે યુક્તિકળાથી સુધારવા કહેવું પરંતુ અન્યની આગળ દોષો પ્રકાશવા નહિ. પતિએ કહેલી ખાનગી વાતે અન્યની આગળ કહેવી નહિ, તે પણ એક જાતનો વિનય છે. પતિ વ્યવહારિક તથા ધાર્મિક જે જે સારા વિચારે કહે તે યથાર્થ સમજી માન્ય કરવા. પતિ કદી સમ્ય ધમી ન હોય તે પણ પતિવ્રતા સ્ત્રી સત્ય ધર્મમાં અનેક સાધનોથી ખેંચી શકે છે. પતિ મિથ્યાત્વી અર્થાત્ નાસ્તિક હોય અને સ્ત્રી સભ્ય વીતરાગ ધર્મ પાળનારી હોય એવા પ્રસંગમાં પતિ એમ કહે કે તું હું
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ )
શ્રી ગુરૂએધ.
યાળુ છું તે ધર્મ અંગીકાર કર, નહીતા તું પતિવ્રતા કહેવાય નહી. હું માંસ ખાઉંછું માટે તું પણ માંસનું ભક્ષણ કર, હું દારૂન કરૂં છું માટે તું પણ દારૂપાન કર.. આવી પતિની મિથ્યા પાપી આજ્ઞાઓને તામે સ્ત્રીએ થવું જોઇએ નહી. પતિને મેટા માનવો અને તેને વિનય સાચવવો પણ જેથી નરકમાં જવાય એવી પતિની ખરાખ આજ્ઞા તા કદી પાળવી નહી. સત્ય વીતરાગ ધર્મ તાકી છેાડવો નહી. પતિની સાથે વ્યાવહારિક કાર્યમાં તથા તેના વિનય માટે શ્રી પતિવ્રતા કહેવાય છે, પણ પાપમય આશાએ પાળવાથી પતિવ્રતા કહેવાતી નથી અને તે માટે તે અ ંધાએલી પશુ નથી. એવી ખરાબ આજ્ઞાએ જે પતિના હૃદયમાંથી નીકળે છે તે પતિનું અનેક સયુક્તિથી હૃદય સુધારે તે સ્ત્રીને ધન્યવાદ ઘટે છે. પતિવ્રતા સ્ત્રી જેટલા પતિને વિનય કરે તેટલા આછે છે. વિનયવતી સ્ત્રી પતિને પ્રધાનરૂપ થઈ પડે છે, જે જે પ્રસંગે જે જે યાગ્ય હાય તે તે પ્રસંગે યથા યાગ્ય વિનય સાચવનારી સ્ત્રીએ જગત્માં દષ્ટાંતભૂત થઇ અનેક સ્ત્રીઓને સુધારે છે.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન.
( ૩૭ ) સમ્યગ શુદ્ધધર્મનો નિશ્ચયબધ કરાવનારને ધર્માચાર્ય કહે છે, તે સંબધી શાસ્ત્રમાં કહ્યું છે કે –
- માથા. जो जेण सुद्धमग्गम्मि, ठावित्रो सजएण गिहिणावा सो चेव तस्स जायइ, धम्मगुरु धम्मदाणाश्रो॥ २ ॥ ભાવાર્થ –કઈ પણ સાધુ વા ગૃહસ્થીએ જેને શુદ્ધ
ધર્મમાર્ગમાં સ્થાપન કર્યો હોય તે તે ધર્માચાર્યનો વિનય.
સાધુ અગર ગૃહસ્થથી બંધ પામના
નો ધર્મગુરૂ અર્થાત્ ધર્માચાર્ય કહે
વાય છે, વંદિતાસુત્રમાં ધમ્માચરિએ સવસાહઅ, ઈત્યાદિ વાક્યથી ધર્મગુરૂ (ધર્માચાર્ય) ને વંદન કર્યું છે. દેવસિ પ્રતિક્રમણના આઘમાં પણ ભગવાનé આદિ ચાર ખમાસમણમાં પ્રથમ ધર્માચાર્યને વંદન કર્યું છે, તીર્થકર ગણુધરાદિક પણ ગુરૂ શબ્દથી ગ્રહણ થઈ શકે છે. પણ અત્રતે જેણે સાક્ષાન વિદ્યમાન પણે સમ્યગ ધર્મ સમજાવી તેની શ્રદ્ધા કરાવી હોય તે ગુરૂ ધર્મગુરૂ વા ધર્માચાર્ય ગણાય છે. આ પ્રમાણે જેમાં દરેકને ધર્મગુરૂ હોવા જોઈએ, વા ધર્મગુરૂની જરૂર છે. ઉત્સુત્ર ભાષણ કરનારની પાસે કેાઈ ભદ્રકજીવ ગયે અને તેને ઉત્સુત્ર ભાષીએ અસત્ય શ્રદ્ધા કરાવી તે તે
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધર્માચાય ના ઉપકારની સીમા નથી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ )
શ્રી ગુરૂએધ.
તેના ધર્માચાર્ય અની શકતા નથી. વીતરાગ શાસ્ત્રના અનુસારે ધર્મ શ્રદ્ધા કરાવનાર ધર્મગુરૂ ગણાય છે. ધર્મગુરૂને મેટામાં મોટા ઉપકાર જાણવો.
કહ્યું છે કે:-સમકિત દાયક ગુરૂતણે, પચ્ચુવયાર ન થાય, ભવ કાડાકીડી કરે, કરતાં કોટી ઉપાય સમ્યકત્વમા પ્રદ શ્રી સદ્ગુરૂના કાટાકાટીભાવકરે તેાપણ કાટી ઉપા
"
ચેાથી પ્રત્યુપકાર થઈ શકતા નથી, આ સબંધી મદનરેખા સતીનું દષ્ટાંત વિદ્યમાન છે. અન્ય પણ અનેક દૃષ્ટાંતા શામાં મેાજીદ છે. અન્ય કાર્યના ગ્રંથ વાંચવાથી સદ્ભાધ ચાય તેથી પુસ્તકના બનાવનાર કઈ ધર્માચાર્ય ( ધર્મગુરૂ ) શાસ્રરીત્યા ગણાતા નથી, જો આમ હોય તેા પ્રત્યક્ષ સભ્યકત્વપ્રદ કાઇ ઠરી શકે નહિ. પુસ્તક વાંચવાથી જો ઉપકાર થાય તા પુસ્તક કર્તા ઉપકારી ગણાય, પણ કંઈ ધર્માચાર્ય ( ધર્મગુરૂ ) ગણાય નહિ, પુસ્તકના રચનાર ધર્મગુરૂ કહેવાય એવા લેખ નથી. સાક્ષાત્ વિદ્યમાન હાઇ સમકિત દેનાર હોય તેજ ધર્માચાય વા ધર્મગુરૂ ગણાચ છે. માષિતાના ઉપકાર કરતાં ધર્મગુરૂના ઉપકાર અન
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન.
(૩૯) તગણે વિશેષ હોય છે. માતાપિતા
એક ભવમાં ઉપકારી થાય છે માતપિતાદિના ઉપકાર
પણ ધર્મગુરૂ તે આત્મજ્ઞાનના કરતાં ધર્મગુરૂનો ઉપકાર મોટો છે.
દાતા હોય છે. મિથ્યા બુદ્ધિના
નાશ કરનારા હોય છે. આત્માનું પરમાત્મસ્વરૂપ દર્શાવનાર હોય છે. જડ અને ચૈતન્ય વસ્તુનો ભેદ કરી આત્મધર્મની શુદ્ધ શ્રદ્ધા કરાવનારા હોય છે. અનંત જન્મ જરા મૃત્યુના દુ:ખથી મુકાવનાર હેાય છે.
વિદ્યાગુરૂ કરતાં ધર્મગુરૂ અનંતગુણ ઉપકારી કહેવાય છે. વિદ્યાગુરૂ એક ભાવના ઉપકારી હોય છે પણ ધર્મગુરૂ તે સદાના ઉપકારી બને છે. ધર્મગુરૂના ઉપકારથી આત્મા સદાકાળની શાંતિ મેળવે છે. ધર્મગુરૂના ઉપકાર સમાન કેઈને ઉપકાર નથી. સમ્યકત્વ રૂ૫ ચક્ષુના દેનાર ધર્મગુરૂ નો મહિમા વર્ણવી શકાય તેમ નથી. કોઈ કાળે પણ ધર્મગુરૂ ને પ્રત્યુપકાર થઈ શકતો નથી. જનની જનકનો તે ઉપકાર ધર્મ દાનથી થઈ શકે છે. શ્રીધર્મગુરૂ તે ધર્મ પામેલા છે તેથી ઉપકાર તેમના પ્રત્યે કરી શકાતો નથી. ધર્મગુરૂની આવશ્યકતા છે. ધર્મની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી જોઈએ.
ધર્મની શ્રદ્ધા કરાવનાર ધર્મગુરૂની જરૂર
પડે છે. દરેક મનુષ્યના ધર્મગુરૂ ધર્મગુરૂની આવ |
એક નથી હોતા, જગતમાં ધર્મગુરૂ કેણું શ્યકતા.
છે, મને કોનાથી આત્મતત્વની સમ્યક
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસર.
( ૪૦ )
શ્રી ગુરૂબોધ. શ્રદ્ધા થઈ તે વિચારવાની જરૂર છે. ધર્માચાર્યના અપૂર્વ બોધથી આત્મજીવનમાં અપૂર્વ તેજ પ્રકટે છે. અન્તરની ચક્ષુ ઉઘડે છે, જીવને શિવ બનાવનાર ધર્મગુરૂ છે, અનાદિકાળની અશુદ્ધ પરિણતિથી આત્માને દૂર કરાવનાર શ્રી
સદગુરૂ છે. શ્રીધર્મગુરૂના ઉપદેશથી
બાહ્ય જગત્ માં ચેન પડતું નથી. ધર્મગુરૂના ઉપદેશની |
બહિરાત્મભાવ અને અન્તરાત્મભાવ
ભિન્ન ભિન્ન પરખાય છે. સત્યને સત્ય સમજાય છે. હું અપૂર્વતત્વ પાપે એવું ભાન થાય છે. આત્મામાં અપૂર્વ આનંદની ખુમારી પ્રગટે છે. અનાથ પણું ટળે છે અને સનાથપણું પ્રગટે છે. આત્મા, અશુદ્ધતા ટાળવાને પ્રયત્ન કરે છે, સગુણ દ્રષ્ટિ ખિલે છે, દેવ જોવાની દષ્ટિને નાશ થાય છે. આત્મા તે પરમાત્મા થઈ શકે એમ દઢ નિશ્ચય થાય છે. ઉચ્ચભાવ ઉપર અપૂર્વ પ્રેમ પ્રગટે છે. ચારિત્રમેહનીયનાં અસદાચરણમાં ધર્મની બુદ્ધિ રહેતી નથી. અન્તરમાં ખરેખરી જ્ઞાનાદિકરૂદ્ધિ છે, એવી શ્રદ્ધા થાય છે. ઔદયિકભાવના યોગે જગતનાં કાર્ય કરે છે, પણ તેમાં આત્મત્વબુદ્ધિ ધારણ કરતો નથી. સમ્યગુ. બુદ્ધિ પ્રતિદિન ખીલે છે. બુદ્ધિ
સમ્યકત્વદાતા શ્રી મુનિવર્ગ વિશેષત: હોય છે. સાધ્વી પણ હોઈ શકે છે. શ્રેણિક રાજાને અનાથી મુનિએ બધા
અદ્ધિ થતી જાય છે. એક
કર
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનય રત્ન.
( ૪૧ ) કર્યો હતે. મુનિવર્ગ ઉપદેશક હોય
છે. ગામેગામ વિહાર કરીને તેઓ સાધુ તરીકે ધર્મગુરૂ
ધર્મને ફેલાવો કરે છે. અનેક જીવને હોય તેનો વિનય.
ધમની શ્રદ્ધા કરાવે છે, માટે મુખ્યરીત્યા સાધુઓ વિશેષત: ધર્મગુરૂઓ હોય છે તેમજ ધર્માચાર્ય તરીકે સાધવીઓ પણ હોય છે. તેથી જગતના જીવોની તેમના પ્રતિ અપૂર્વ પ્રીતિ, ભક્તિ રહે છે. તે ખરેખર યોગ્ય છે. કોઈના ધર્માચાર્ય, કર્મને ભ્રષ્ટસ્થિતિમાં આવી પડે છે, તો પણ તે બદલાતા નથી, વા તેમને ઉપકાર જતે રહેતે નથી. સમત્વ દાનના દાતા ધર્મગુરૂ બદલાતા નથી. ધર્માચાર્ય ઉપર દેવસમાન ભાવના રાખવી જોઈએ. દેવ કરતાં ધર્માચાર્ય ઉતરતા છે, એવી ભાવના રાખવાથી ભક્તિ આદિ સદગુણે વિશેષત: ખીલી શક્તા નથી. ધર્મ ચાર્ય ઉપકારની અપેક્ષાએ દેવ સમાન છે. ધર્માચાર્ય ન હિત તે દેવને કેણ ઓળખી શકત. ઉપકારી વિશેષત: પૂજ્ય છે. એમ જણાવવા માટે નમસ્કાર મંત્રમાં સિદ્ધ પદ પ્રથમ નહિ મૂકતાં અરિહંતપદ પ્રથમ મૂકયું છે. અરિહંત ભગવાને સિદ્ધને જણાવ્યા, માટે અપેક્ષાએ ઉપકારની વાત સમજવી જોઈએ. મુનિરૂપ ધર્મગુરૂને ખરા અંત:કરણથી વિનય કર જોઈએ. તેમને વંદન કરવું. ને તેમની આજ્ઞા માનવી, ચાર પ્રકારના આહાર
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨ )
શ્રી ગુરૂઓધ. માટે નિયંત્રણ કરવી. સંયમરૂપ યાત્રા પાળતાં તેમને જે જે મુશ્કેલીઓ પડે તે યથાગ્ય વિધિથી દૂર કરવી. ધર્મ ગુરુરૂપ મુનિવરના ગુણેનું જ્યાં ત્યાં કીર્તન કરવું. તન મન વાણુથી વિશેષતઃ ભક્તિ કરવી. તેમની નિંદા કોઈ કરે તે સાંભળવી નહીં. ધર્માચાર્યના ઉપકારને ત્રણ કાલમાં ભૂલી શકાય તેમ નથી. ધર્માચાર્ય (શ્રીધર્મગુરૂ) આવતાં ઉભા થઈ સામા જવું. જાય ત્યારે કેટલાંક ડગલાં પાછળ જવું. તેમની આગળ ડહાપણ બતાવવું નહિ. અન્ય સાધુઓ કરતાં ધર્માચાર્ય (ધર્મગુરૂ) મુનીશ્વર વિશેષત: શ્રદ્ધા ભક્તિથી આરાધના કરવા લાયક છે કારણ કે અન્ય સાધુઓ જે કે ચારિત્ર પાળે છે, વિદ્રાન છે, તેપણ ધર્મગુરૂ કે જે ધર્માચાર્ય મુનિવર છે તેમના સરખા ઉપકારી નથી. ધર્માચાર્યનાં ઉપદેશેલાં વાયે પુનઃ પુનઃ સમરણ કરવાં, અને તે પ્રમાણે વર્તવા, યથાશક્તિ પ્રયત્ન કરવો. ધમાંચાર્યના ઉપકાર આગળ પ્રાણ પણ હિસાબમાં ન ગણવા. ધર્માચાર્યની આજ્ઞાનો કદી લેપ કરવો નહીં. અનંતકાલ પરિભ્રમણ કરતાં ધર્મના દર્શાવનાર ધર્મગુરુ મળ્યા પછી અલ્પ કાળમાં જીવ મુક્ત બને છે. ધર્માચાર્ય મુનિરાજને જેટલે વિનય કરવામાં આવે તેટલો ઓછો છે. દીક્ષા ગુરૂ મુનિરાજ કરતાં પણ ધર્મપ્રદ ધર્માચાર્ય મુનીશ્વર ઉપકારની અપેક્ષાએ મોટામાં મોટા છે. ધર્માચાર્યને ઉપ
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન.
( ૪૩ )
કારના અપલાપ, પ્રાણ પડતાં પણ કરવા નહી. ધર્મોચાય કાઈ ખાખતની શિક્ષા આપે તે ગુસ્સે થવું નહિ, શ્રીધર્માચાર્ય મુનિવર પ્રતિ દોષષ્ટિ કરવી નહી. તેમનું અપમાન થાય તેવું વચન ખેલવું નહિં. ધર્મગુરૂનું દર્શન કરવું. જેટલે ધર્માચાર્ય મુનિરાજ ઉપર અંતરથી વિનય રહે છે તે પ્રમાણે આત્મા ઉચ્ચદશા પામતા જાય છે. આત્માની ઉચ્ચદશાને આધાર ધર્મગુરૂના વચનની શ્રદ્ધાપર રહેલા છે, જે લબ્ધપુરૂષા ધર્માચાર્યને ચઢતે ભાવે વિનય કરે છે અને આત્મસ્વરૂપ રમણતાની ખુમારીમાં મગ્ન રહે છે, તેમને નમસ્કાર થાએ. આત્મજ્ઞાન થયા બાદ પરમાત્મસ્વરૂપ આત્મામાં રહ્યું છે. જ્ઞાનદન ચારિત્રથી પરમાત્મસ્વરૂપ પ્રગટ થાય છે, એમ અનુભવમાં આવે છે.
કેાઈ ભવ્ય જીવને સમ્યક્ત્વપ્રદ ગૃહસ્થ હાય તે ગૃહસ્થ ધર્માચાર્ય ગણાય છે. તેથી
ગૃહસ્થ તરીકે ધ
ગુરૂ હોય તેનો વિનય.
પુરૂષ અગર મદનરેખાની પેઠે સ્ત્રી પણ કાઈ જીવના ધર્માચાર્ય તરીકે પ્રત્યક્ષ મેધ દેવામાં હાય છે. સમ્યક્ત્વદાતા ધર્મગુરૂ ગૃહસ્થ કાઈના હાય છે અને તેવા દૃષ્ટાંતે કવચિત્ જોવામાં આવે છે. ધર્મ ગુરૂ ગૃહસ્થે શાસ્ત્ર આધા૨ે સમક્તિ
મા
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪ )
શ્રી ગુરૂષોધ.
કરાવ
ડયું હેાય તે તે ધર્માચાર્ય ગણાય અને તે પણ 'સાક્ષાત્ મળેલા હોય તે જ ગણાય, પણ સામાન્ય શ્રદ્ધા વામાં ધર્માચાર્ય ગૃહસ્થ હાય નહિ. સામાન્ય એપથી તા ઉપકારી સામાન્યત: ગણાય છે. આવો ઉચ્ચ અધિકાર કૈાઇ વિરલા ગૃહસ્થ કેાઈના પ્રતિ મેળવી શકે છે, કેટલાક ગૃહસ્થને ધર્મગુરૂ માની સાધુ વને મૂળમાંથી નાશ કરવા કળાઓ કરે છે, નિદા કરે છે, તે હજી ચૈાગ્ય અધિકારી થયા નથી. ગૃહસ્થનુરૂ સમક્તિની અપેક્ષાએ હાય છે પણ ારિત્રની અપેક્ષાએ હાતા નથી, તેથી ચારિત્રની ઉચ્ચ કોટી ધારણ કરનાર મુનિવર્ગની દશાને ગૃહસ્થગુરૂ પામેલા નથી તેથી તે વિરતિની અપેક્ષાએ ગૃહસ્થનુરૂ ઉતરતા છે, ઉપકારની અપેક્ષાએ ચઢતા છે એમ યથા સમજી ગૃહસ્થગુરૂનું થા યોગ્ય સન્માન કરવું. તેમના ઉપકાર વારંવાર સ્મરણુ કરવા. ગૃહસ્થગુરૂ ગ્રંથા અગર પાંચમા ગુણસ્થાનકમાં વનાર હાય છે. પણ ચારિત્ર ધારક મુનિવ તેા ચારિત્ર તરીકે પણ વિખ્યાત ગુરૂ છે અને અનેક જીવેાના ધર્મ ગુરૂપણુ હાય છે. માટે તેમની આશાતના તથા અવિનય થાય નહિ તેમ લક્ષ રાખવું. સમક્તિ દાતા કદાપિ કાઈના હાય તા તેણે ગૃહસ્થ ધર્માચાર્યના યેાગ્ય વિનય વેશ. પ્રણામ કરવા પણ સાધુના પાઠનાં ખમાસૠણાં દેવાં નહિ,
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનય રત્ન.
( ૪૫ ) સંકટમાં સહાય કરવી, તેમની નિંદા કરવી નહિ. તેમ કોઈ નિંદા કરે તે સાંભળવી નહિ. નિંદા કરનારને સમજાવી વાવે. સમકિતપ્રદ ગૃહસ્થમાં જે જે ગુણો હાય તેની અનુમોદના કરવી. તેમને મન વચન કાયાથી વિનય સાચવવો. કોઈ ગૃહ કોઈ જીવને સમક્તિ પમાડયું પશ્ચાત સમકિત પામનાર સાધુ થાય તે ગૃહસ્થ સમકિત દાયકને વ્યવહારથી વંદન કરે નહિ, પણ હૃદયના ભાવથી વંદન કરે. બહ્યિ શરીરાદિકથી કરે નહિ, કારણ કે તે છઠ્ઠા ગુણસ્થાનકે ચઢયો. સાધુ માર્ગ, ધર્મનો રાજમાર્ગ છે, માટે તેને લોપ થાય નહિ. શાસ્ત્રથી દેષ આવે નહિ તે પ્રમાણે વર્તે. શ્રી મહાવીર સ્વામિએ ચતુર્વિધ સંઘમાં સાધુનો વર્ગ
પ્રથમ સંઘ તરીકે સ્થાપન કર્યો છે.
સાધુવર્ગ રાજાને પણ રાજા છે. શ્રીસાધુને વિનય.
મહાવીર સ્વામી તીર્થકરને થયાં હાલ બે હજાર ચારને પાંત્રીસ વર્ષ થયાં, ત્યારથી સાધુ સાધ્વી નો પ્રવાહ અખંડીત્યા ચાલ્યા આવે છે. ગૌતમસ્વામી, ભદ્રબાહ, ઉમાસ્વાતિ, સિદ્ધસેન, હરિભદ્ર, મદ્વવાદી, કલીકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર, યશોવિજયજી ઉપાધ્યાય વગેરે આચાર્યો, ઉપાધ્યાયે સર્વ સાધુઓજ થાય છે. ધર્મના પ્રવર્તક સાધુએજ છે. યતિ, ભિક્ષુક, શ્રમણ મહાણું વગેરે
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૬ )
શ્રી ગુરૂબેધ.
સાધુઓનાં અન્ય નામ છે. સાધુ વર્ગના સ્થાપનાર શ્રી કેવલી ભગવાન છે માટે તે વર્ગ સદાકાળ વિજય કરશે, શ્રી મહાવીર સ્વામીનું શાસન એકવીસ હજાર વર્ષ પર્યત ચાલશે તે પણ સાધુઓના ઉપદેશથી જ ચાલશે. બે હજાર અને ચાર યુગ પ્રધાન થવાના છે, તે પણ સાધુઓજ થશે. દુનિયાની સલાહ શાંતિનું રક્ષણ પણ સાધુઓ કરતા આવ્યા છે અને કરશે, લાખે ને અન્યાયરૂપ ચેરી અસત્ય, વ્યભિચાર રૂપ દેષમાંથી મુક્ત કરી રાજાના કરતાં પણ મટી ફરજ સાધુઓ બજાવે છે. અહિંસાદિ પંચમહાવ્રત ધારણ કરે છે, ગામેગામ ફરે છે, પૈસે પાસે રાખતા નથી, લેતા પણ નથી, દેષરહિત આહાર ગ્રહણ કરે છે, ખરેખર પરમાર્થ–આત્માગ આપનાર સાધુવર્ગ છે. ધર્મગુરૂઓ જે સાધુએ કહેવાય છે તેમનાથી જ ખરી ઉન્નતિ થાય છે અને તે જ સત્ય સુધારો કરી શકે છે, નિ:સ્પૃહ હોવાથી સત્ય ઉપદેશ પણ તે આપે છે, તેમને વિનય
કરવાથી આત્મોન્નતિ ત્વરિત
થાય છે, આવા સાધુઓની દિક્ષા અંગીકાર કરનારા
પાસે જે દીક્ષા અંગીકાર શિષ્યોએ સાધુરૂપ ધર્મગુરૂનો કરવો જોઈતો વિનય.
કરે છે તેમણે મન વચન અને કાયાથી સગુરૂને વિનય કરે. દીક્ષા લીધી
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરને.
( ૪૭ ) એટલાથી કંઈ આ ન્નતિ થઈ શકતી નથી. ગુરૂના શિષ્ય થયા બાદ આન્નતિના હેતુઓ અવલંબવા જોઈએ. ગુરૂને વિનય કરવામાં ખામી ન રાખવી જોઈએ. ગુરૂ ઉઠે કે ઉભા થવું, ગુરૂની વાણું પ્રેમપૂર્વક સાંભળવી, ગુરૂ મહારાજ ક્રોધ કરે તો સમતા ધારણ કરવી, ગુરૂમહારાજના સામું ન બેસવું, શ્રીસશુરૂની આજ્ઞાનુસાર સદ્વર્તન રાખવું, ગુરૂના સામું અપમાન થાય તેમ બોલવું નહિ, ગુરૂની આજ્ઞા બહુમાન ભક્તિપૂર્વક વધાવી લેવી. ગુરૂમહારાજની સારી રીતે ભક્તિ કરવી જોઈએ, ગુરૂમહારાજના વિચારની સાથે પોતાના વિચાર મળતા ન આવે તે માધ્યચ્યતા ધારણ કરવી. અને જેમ સ્વપરનું હિત થાય તેમ પ્રવર્તવું. દીક્ષા આપનાર મુનિગુરૂની આહાર પાણીથી ભકિત કરવી, ગુરૂની સલાહ પ્રમાણે દરેક કાર્ય કરવાં. ગ્રહણ કરેલાં વ્રતમાં દોષ ન લાગે તેમ પ્રવૃત્તિ કરવી જોઈએ, શિષ્ય થયા બાદ લેક તરફથી માન મળે કે ફુલાઈ જવું જોઈએ નહિ, કેટલાક શિષ્ય તો પોતાના ગુરૂને હિસાબમાં ગણતા નથી. મનમાં એમ સમજે છે કે ગુરૂમાં અમારા જેટલું જ્ઞાન નથી, આવી તેમની કુબુદ્ધિથી વિનય સેવી શકતા નથી. કેટલાક વિનય શિષ્ય ગરજ હોય ત્યાં સુધી ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તે છે. પશ્ચાત્ ગુરૂને હિસાબમાં ગણતા નથી, પણ સમજવું જોઈએ કે
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(82)
શ્રી ગુરૂષોધ.
ગમે તેવી સ્થિતિમાં દીક્ષાગુરૂ સદાકાળ મેટા હાય છે માટે ધર્મનુ મૂળ વિનય સમજી તેનું સેવન કરવું. કેટલાક તે પ્રકૃતિ મળતી આવે ત્યાં સુધી મુનિગુરૂને માને છે પશ્ચાત વળી બીજા ગુરૂ પાસે માથું મુંડાવે છે, આવી ચંચળ પ્રકૃ તિથી દૃઢ સોંકલ્પની સિદ્ધિ થતી નથી અને વિનય પણ રહેતા નથી, શ્રીસદ્ગુરૂની કૃપા પણ મેળવી શકાતી નથી, પૂર્ણ વિનય વિના શ્રીસદ્ગુરૂજી ચમત્કારિક વિદ્યાઓનુ દાન કરી શકતા નથી, અવિનયથી સદ્ગુરૂના આશીર્વાદ મેળવી શકાતા નથી. પૂર્વ સમયમાં શિષ્યા સદ્ગુરૂના દૃઢ સંકલ્પપૂર્વક વિનય કરતા હતા, તેથી તેએ અદ્ભૂત શક્તિ મેળવી શકતા હતા, કેટલાક કુશિષ્યા તે ગુરૃ શિક્ષા આપે છે ત્યારે સામું બેલે છે અને ત્યાંથી દૂર થઇ ગામેગામ જૂઠી નિંદા કરી ગુરૂની જેતી કરે છે તેમાં અંતે કાહ્યા કાનની કૂતરીની પેઠે માન પામી શકતા નથી, કેટલાક તા ગુરૂને પણ તામે રાખવા જેવી પ્રવૃત્તિ કરે છે, એમ કરવાથી આત્માન્નતિ થઇ શકતી નથી.
પ્રતિમામાં પણ દેવની બુદ્ધિ ધારણ કરવાથી તેને માનવાં પૂજવાથી ફળ થાય છે તે ગુરૂમાં દેવ જેવી પૂજ્યબુદ્ધિ રાખવાથી વિનયવડે સર્વ સિદ્ધિ થઇ શકે તેમાં કઇ શક નથી, ગુરૂમાં વિશેષજ્ઞાનાદિક ગુણ કે ન્યૂન હેાય તે તેથી કંઈ નાખુશ થવાનું નથી. કાદવના પુત્ર કમળ થાય છે તેમજ આપણે તે વિનયથીજ ઉચ્ચ સદ્ગુણા પ્રાપ્ત કરી
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરૂધ.
(૪૯) શકીએ એમાં કાંઈ આશ્ચર્ય નથી. ગુરૂઓએ પણ શિષ્યોના આત્માની ઉચ્ચ સ્થિતિ થાય તેમ વર્તવું જોઈએ. ગુલામની બુદ્ધિથી શિષ્યને ન જેવા જોઈએ, શ્રીસદગુરૂને ખરા અંત:કરણથી જે વિનય કરે છે તેને દેવતાઓ સહાય કરે છે. શિષ્યો પોતાના ગુરૂ કરતાં અન્ય ગુરૂઓને વખાણે, તેમને સારા ગણે, તેમાં તેઓ વિચારે તે માલુમ પડશે કે પોતાના ગુરૂના ગુણ ગાતાં આત્માનું વિશેષતઃ હિત થઈ શકે છે. ગુરૂ સંબંધી એક પણ અશુભ વિચાર મનમાં ન પ્રકટ થવા દે. લોકોને દેખાડવાને માટે અને લેકમાં કીર્તિ થાય વા કંઈ ગરજ લેઈ ઉપર ઉપરથી ગુરૂને વિનય કરવાથી આત્મહિત સાધી શકાતું નથી. કેટલાક તે બહુ માનપૂર્વક ગુરૂને વિનય કરે છે, કેટલાક અંદરથી વિનય કરે છે પણ બાહ્યમાં અવિનયી જણાય છે. કેટલાક બાહ્ય અને અંતરથી વિનય સેવે છે. વિનયથી સદ્ગુરૂને આત્મા પ્રસન્ન થાય છે. વિનયથી શિષ્યના અનેક દોષોને નાશ થાય છે. વિનયનું ફળ મળ્યા વિના રહેતું નથી. ભવ્ય શિએ શ્રી સશુરૂ મુનિરાજની આજ્ઞા માની વિનય સેવવો. ગુરૂ મહારાજની આજ્ઞા અમૃતની પેઠે ગણી તુરત અંગીકાર કરવી. ગુરૂનું વચન કદી લેપવું નહિ. રાજપુત્ર વગેરેના કરતાં શિખ્યાને વિનય અલોકિક લેવો જોઈએ.
શિષ્યને વિનયથી જગના જે પણ વિનય કરતાં
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦)
વિનયન, શિખે છે અને શિષ્ય પણ જ્યારે ગુરૂપદને પામે ત્યારે તેમના
પ્રતિ તેમના શિષ્ય પણ સારા
વિનયથી વર્તે છે. જગતના જી શિષ્યના વિનયથી જેવું દેખે છે તેવું શિખે છે. દુનીયાં પર અસર શિષ્યાનો ઉક્ત વિનય દેખી તેઓ
પણ શિષ્યાના પ્રતિ પ્રેમભક્તિ
માન અને પૂજ્યબુદ્ધિથી જુએ છે અને તેઓ પોતાના કુટુંબમાં વિનયને પ્રચાર કરે છે, તેઓ કલેશ કે કંકાસથી મુક્ત થાય છે. દુનિયા જેવું દેખે છે તેવું આચરે છે. દુનિયાને ઉચ્ચ વિનયવાળી બનાવવી હોય તો શિષ્યએ ઉચ્ચ વિનયથી વર્તવું જોઈએ. વિનેયશિષ્યાના દાખલા
જ્યાં ત્યાં લેકો કહે છે. જગમાં તેમનાં નામ અમર રહે છે. વિનયવંત ન બેલે તેપણ હજાર મનુષ્ય ઉપર વિનયની અસર કરી શકે છે. અવિનય શિષ્ય તે પ્રમાણે અસર કરી શકતા નથી. વિનય સદાકાળ ઉત્તમ પુરૂષે એવી શકે છે. આજને આજ વિનયનું ફળ લેવાની બુદ્ધિ ન રાખવી, ગુરૂએ શિષ્યના વિનયની કસોટી કાઢે છે. તેનું હૃદય તપાસે છે. પશ્ચાત્ યોગ્ય લાગે છે તો પિતાની સઘળી વિદ્યાઓ આપી દે છે.
વિનય ઉપર એક શિષ્યનું દષ્ટાંત સાંભળવા લાયક છે તેથી તે કહેવામાં આવે છે. વિદ્યાપુર નામનું એક
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી ગુણ્માય.
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧)
નગર સાધતિ નદીની પાસે હતુ. ત્યાં એક ચેાગવિદ્યાના સંપૂર્ણ અભ્યાસી એક ચેાગમુનિ વસતા હતા. તે સ્વભાવે શાન્ત અને યેાગના અનેક ચમત્કારાનુ ઘર હતા. પેાતાની વિદ્યાએ આપવા માટે ચેાગ્ય શિષ્યને ખેાળતા હતા. તેમના ઘણા શિષ્યે થયા પણ શિષ્યા કાઈ ટકીને રહેતા નિહ. કારણ કે આ ચાગી સાધુ પાસે બહારની ગપસપની વાતાને અવકાશ નહાતા. શિષ્યાની પરિક્ષા કરવા માટે તેમને ધમકાવતા. કેટલાક શિષ્યા કે જે દુનિયામાં સુખની બુદ્ધિવાળા હતા તે રહ્યા નહિ. એક ગૃહસ્થ કુટુંબના એક સુપુત્રે આ યાગી પાસે દીક્ષા અંગીકાર કરી. ગુરૂના આ સુશિષ્ય વિનય સાચવ હતા. તાપણુ ગુરૂવર્ય તેની સાથે વિશેષ સંભાષણ કરતા નહાતા. શિષ્ય વિનેય હતા તેથી અનેક દુ:ખે, વેડીને તેણે બાર વર્ષ ગાળ્યાં. એક દીવસ તેણે ગુરૂના મસ્ત કારે મૂકીને વિનય કર્યો. ગુરૂને આ શિષ્ય ચૈાગ્ય લાગ્યા. પેાતાની સઘળી વિદ્યાએ આપવાની મરજી થઈ તાપણુ છેલ્લી વારની કસેાટી કરવા વિચાર થયો. યોગવિદ્યાના સામર્થ્યથી ગુરૂએ સાઢા ઘણા શરૂ કર્યો. તે પણ શિષ્ય વિનચથી હઠયો હિ
અને ગુરૂનુ ઝાડાથી મલીન થએલું શરીર સાફ કર્યું. ગુરૂએ ચેાગ્ય ધાર્યો. અહા આ પુરૂષ વિદ્યાને માટે લાયક છે. માટે
એક શિષ્યે રૈલે સંદ્ગુરૂને વિનય અને તેથી મળેલી યાવિદ્યા.
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગુરૂએ કરેલી શિષ્યની કસોટી.
www.kobatirth.org
( પર )
વિનયરત્ન,
હવે કારા થડામાં જળ મગાવીને તેને સધળી વિદ્યાઓ
આપું. શિષ્યને ઘડા લેવા કુંભારને ત્યાં મેકલ્યા અને પાણી મગાવ્યું. શિષ્ય કુંભારને ત્યાંથી ઘડા માગી લઈ ભક્તાના ઘેર અચિત્તલ લેવા ગયે. જલભૂત ઘડી લઇ ગુરૂ પાસે આવતાં એક શુન્ય સ્થાનમાં થાક લાગવાથી આંબલીના ઝાડ તળે બેઠા, તે વખતે તેના મનમાં ખરા વિચાર આવવા લાગ્યા. અરે આટલા વર્ષ સુધી ગુરૂના વિનય કર્યો પણ કોઇ તત્ત્વ મળ્યું નહિ. હવે અત્ર રહેવુ યેાગ્ય નથી. ચાલ અત્રથી ભાગી જઉં, એમ વિચાર કરી ભાગવા લાગ્યા ત્યારે ઘડામાંથી એકદમ અવાજ થયા કે કેમ ભાગે છે. શિષ્યે આ શબ્દ સાંભળ્યે અને ચમકયા, કાણુ ખાલ્યુ. પા ભાગવા લાગ્યા, પાછે. અવાજ થયા. શિષ્યે પુછ્યું કેાણ ખેલનાર છે ? ત્યારે ઘડામાંથી અવાજ થયા કે અરે શિષ્ય ? હું ઘડા છું. તું ગુરૂને મૂકી કાં ભાગી જાય છે. મારા જેટલું હૅને દુ:ખ પડયું નથી. કેમ કટાળે છે. ઘડા કહેવા લાગ્યે કે પ્રથમ માટીની ખાણમાંથી પ્રથમ માટી કાઢી અને ગધેડા ઉપર ચઢાવ્યેા. ચાટા વચ્ચે લેઈ જવામાં આવ્યા. પ્રથમ ખૂબ ફૂટચે. પાણી નાંખી ખુબ મ્હને રગદોળ્યેા. પછી ચાક
ઘડાના શિષ્ય પ્રતિ ઉપદેશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરૂધ.
(૫૩) ઉપર ચઢાવ્યું. મારું મસ્તક કાપી નાખ્યું, તૈયાર કરી તડકે સૂકજો. પાછી અગ્નિની જવાળાવાળી ભઠ્ઠીમાં ઘાલી ખુબ બાળી શેકો. પશ્ચાત્ મ્હાર કાઢો. ઓછામાં પુરું ગામની સ્ત્રીઓ આવી ટકોરા મારવા લાગી. આટલાં બધાં દુઃખ સહન કર્યા ત્યારે હવે હું લાયક થયે ત્યારે રાજાની રાણી મને મસ્તક ઉપર ચઢાવે છે. મોટા મોટા ચેગિનાં હાથે ચઢયે છું. હે શિષ્ય મારા જેવાં હે દુખે વેઠયાં છે? તેને જવાબ આપ શિષ્ય આ સાંભળી બધા પાપે અને ઘડાને કહેવા લાગ્યું. મારા ગુરૂને આ વાત કરીશ નહિ. ઘડાએ કહ્યું કે હું ઘડે નથી પણ ઘડામાં રહીને બોલનાર દેવતા છું. શિષ્યને ઉપદેશ બરાબર લાગ્યા અને વિચાર્યું કે પ્રાણ પડે તેપણુ ગુરૂને વિનય તજુ નહિ. આવી ઉત્તમ નિશ્ચય વિનયભાવના ધારી ગુરૂ પાસે આવી વંદના કરી જલને ઘડો આપે. ગુરૂએ હવે તેને પિતાની પાસે બેસારી તત્ત્વજ્ઞાનની કુંચીઓ બતાવી. આત્માની એનંત શક્તિ છે. જે બ્રહ્મરંધ્રમાં આવી રીતે મણવાયુ લેઈ જો. ષકનું અમુક રીતે સાધન કરવું.
લે આ પઠિત મંત્ર વિદ્યાઓ.
શિચ્ચે પણ વિનયથી વિદ્યાઓ ગુરૂએ શિષ્યને ગુપ્ત લીધી. દેવતાએ તેના વશ થઈ વિદ્યાઓ આપી. ગયા. રાજગ તથા હઠાગની
કુંચીએ પણ સઘળી દેખાડી. શિષ્યના મુખારવિચિત્ર આત્મતેજ
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪) ઝળકવા લાગ્યું. ગુરૂ કહે છે કે હે શિષ્ય ! આ વિદ્યાએ ખ્ય શિષ્ય કે જે હાશ જે થાય તેને આપજે. વિનયના અભાવે હાલ ઘણી વિદ્યાઓ અલેપ થવા લાગી છે. વિદ્યાને દુરૂપયેગા કરીશ નહિ. કેઈના બુરામાં વિદ્યા વાપરીશ નહિ. વિદ્યાએની અન્યને માલુમ પડે નહિ તેવી રીતે વર્તજે નહિ દુનિયાના લેકોને પરિચય વધી જશે અને તું બાહ્ય ખટપટમાં લપટાઈ જઈશ. હારી કોઈ નિદા કરે, બુરૂ કરે તો પણ અશુભને લેશ માત્ર પણ સંકલ્પ કરીશ નહિ. અગ્યને પ્રાણ પડે તોપણ વિદ્યા આપીશ નહિ, આત્મસ્વરૂપમાં સદાકાળ લીન રહેજે. બાહામાં લપટાઈશ નહિ. આત્મા પરમાત્મરૂપ છે એમ સદાકાળ ભાવના રાખજે. અહં અને મમત્વભાવ અતરથી જાગૃત ન થાય એમ આપયોગથી વર્તજે. કહેલા ઉપાયે પ્રમાણે ધ્યાન કરજે. અમુક વિદ્યાથી તું શ્રુતજ્ઞાનના બળવડે સર્વ જાણીશ, પણું મેહમાં મુંઝાઈશ નહિ. અપ્રમત્તભાવ સદાકાળ ધારણ કરજે. આત્મધ્યાનમાં સદાકાળ રહેજે, સદાકાળ સમાધિમાં જીવતાં પણ મેક્ષનાં સુખ જોગવજે. આ પ્રમાણે ગુરૂએ. તોપદેશની કુંચીઓ બતાવી. શિષ્યને અવતાર સફળ કર્યો, જેથી તે સુખી થયા.
ભવ્યો! સમજશો કે વિનય વિના પિતા પણ પુત્રને પિતાને દાટેલ ખાનગી ધન દેખાડતા નથી ત્યારે શ્રી ગુરૂ
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે શોધ. મુનિવર શિષ્યને શું દેખાડી શકે? યોગ્યતા વિના રાજ્ય પણ મળતું નથી તે વિનયની એગ્યતા મેળવ્યા વિના સદ્ગુરૂ પાસેથી અંતર્ધન શી રીતે મેળવી શકાય ? આત્મશાક્ત ખીલવવાની કુંચીઓ જે પ્રાપ્ત કરવી હોય તે શ્રી ગુરૂની કૃપા સંપાદન જે રીતે થાય તે રીતે વિનયમંત્રનું આરાધન કરવું. શ્રી સદગુરૂના દીક્ષિત શિખે ગમે તેવી ગુરૂની આજ્ઞા પાળે છે. ચિદાનંદ નામના એક મુનિવર્ય
એક નગરની બહાર રહેતા. તેમના
બરસેં દીક્ષિત સાધુ શિષ્ય હતા. શિષ્યને વિનયની ચિદાનન્દગી સમર્થ યોગીરાજ પરીક્ષા માટે આજ્ઞા. હતા. શિષ્યોને આત્મહિતમાં સારી
રીતે પ્રવતાવતા હતા, શિષ્યો પણ
ગુરૂને વિનય વૃત્તિ અનુસાર કરતા હતા. એક દિવસ સર્વ શિષ્યનું મંડળ ઉપદેશ સાંભળતું હતું. ચિદાનન્દ સશુરૂ પણ આમસ્વરૂપના ધર્મ અનેક યુક્તિઓથી સમજાવતા હતા, ઉપદેશ આપ્યા બાદ ગુરૂ માન રહ્યા, તે પ્રસંગે કેટલાક શિષ્યોએ ગુરૂરાજને કહ્યું કે આ શિષ્યમંડ લમાં કણ વિશેષત: વિનયી છે. પ્રત્યેક શિવે મનમાં એમ ધારતા હતા કે કોને ગુરૂ વિશેષ વિનયી કહેશે. શ્રી સશુરૂએ કહ્યું હે ભવ્ય શિખ્ય ! અવસરે માલુમ પડશે, ગુરૂએ પરીક્ષા કરવાને વિચાર કરી રીતે એક વાદી પાસે દાંત પાડી નાખેલો એક મહાકાળે ભયંકર સર્પ મંગા
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરને અને તેને એક ઠેકાણે મૂકાવ્ય, સર્પ પણ સમજાવ્યા પ્રમાણે લાલચેળ જિહા બહાર કાઢતો હતો અને ફણા મારતો હિતે, કાળને કાળ હોય એ દેખાતો હતે. પ્રસંગને પામી બર્સે શિષે ગુરૂનાં દર્શન કરવા આવ્યા. દશનવંદન કરી શ્રી ગુરૂ આગળ બેઠા. ગુરૂએ કહ્યું, હે ભવ્ય શિષ્યો ! આજ મારે એ વિચાર થયો છે કે પેલો દૂર સર્પ દેખાય છે તેના દાંત કેટલા છે તે કોઈ શિષ્ય ગણે. આ કથન સાંભળી શિષ્ય ચમક્યા–ભય પામ્યા, સર્પ વિકરાળ દીઠે. કેટલાક તે વિચારવા લાગ્યા કે અરે ! આવી બુદ્ધિ ગુરૂને કેમ સુઝી. કેટલાક તે એક બીજાને કોઈ સાંભળે નહિ તેવી
રીતે હળવે હળવે કહેવા લાગ્યા
કે અરે ! ગુરૂ મહારાજને વાયુ સર્પના દાંત ગણ- તો નહિ થયો હાય, કેટલાક કહેવા વાની આજ્ઞા. લાગ્યા કે શિષ્યને પ્રાણ કાઢવાને
આ ઉપાય રચે છે, કેટલાક
તે મૂઢમતિથી વિચારવા લાગ્યા કે આવું અમૃત બતાવે તે ગુરૂ શી રીતે કહેવાય, કેટલાક તો વિચારવા લાગ્યા કે કઇ પ્રોજન બતાવી ભાગી જવું તે એગ્ય છે, કેટલાક તો વિચારવા લાગ્યા કે જે દાંત ગણવા જાય તે તો મરી જાય. પશ્ચાત્ ગુરૂને શું ? ગયે તે ગયે, પાછો આવનાર નથી. જીવતો નર ભદ્રા પામશે, મુઆ પછી કે નહિ મળે. કેટલાક તો વિચારવા લાગ્યા કે સપના દાંત ગણવાની આજ્ઞાનું શું પ્રજન
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માની,
–
શ્રી ગુધિ.
(૫૭) હશે? આમ સર્વ વિચારવા લાગ્યા. ગુરૂએ કહ્યું, કેમ કોઈ જાય છે કે નહિ? સર્વ કઈ કહેવા લાગ્યા કે ગુરૂજી સર્વ આજ્ઞા પાળી શકાય પણ આ માટે તે હિંમત થતી નથી. પગ હાલતા નથી. એવામાં સુનિશ્ચય નામને ગુરૂને શિષ્ય આવ્યું. દર્શનવંદન કર્યા બાદ ગુરૂએ આજ્ઞા
કરી કે પિલા સર્પના દાંત ગણીને
આવ. ગુરૂની આજ્ઞામાં શે વિચાર, એક શિષ્ય આજ્ઞા ગુરૂ બાલ્યા ને પરમેશ્વર બેલ્યા
એમ ધારી કહેવાની સાથે ચાલ્યો, હિંમત ધારી લઘુ લાઘવી કળાથી
સર્પનું મુખ ફાડયું. પણ દાંત દીઠા નહિ. ગુરૂ પાસે આવી કહ્યું. હે ગુરૂપ્રલે ! સર્પના મુખમાં દાંત નથી. ગુરૂએ તેના મસ્તક પર હસ્ત મૂકી આશીર્વાદ આપી ધન્યવાદ આપે. સર્વ શિષ્યોને કહ્યું. આ ભવ્ય શિષ્યો દેખે, આ વિનયરત્ન વિનયીની આવી સ્થિતિ હોય છે. મસ્તક કોરે મૂકીને વિનય કરનાર કર્યું કાર્ય સિદ્ધ કરી શકતા નથી. જે જે અંશે શિખે ગુરૂને વિનય કરે છે તે તે અંશે શિષ્યો ઉચ્ચ કેટીમાં પ્રવેશ કરે છે. જે શિષ્ય વિનય સેવે છે તેમને નમસ્કાર થાઓ, જે અવિનયી છે તેના પર કરૂણાદૃષ્ટિ વા આત્મદષ્ટિ રહો. અવિનયીયર પણ દોષદષ્ટિ વા નીચ ભાવના થાઓ નહિ. વિનેય શિષ્ય પરમાર્થભેગ
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮)
વિન્યસન. આપી શકે છે. વિનયનું સ્વરૂપ જાણવું તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી પણ અવિનય શિષ્યની નિન્દા ન કરવી એજ જાયાનું ફળ છે.
ગૃહસ્થ પુરૂએ તથા સ્ત્રીઓએ સાધુ ગુરૂને પૂર્ણ પ્રેમથી વિનય કરવા જોઈએ, સાધુ વર્ગને વિનય ફળ
આપ્યા વિના રહેતું નથી. કહ્યું
છે કે નાધૂન પુo, ગૃહસ્થ ભકતોએ સાધુગુરૂને વિનય કરવા
तीर्थ भूताहि साधवः । तीर्थ फलति જાઈએ તેમજ ગૃહસ્થ कालेन सद्यः साधु समागमः ॥१॥ સ્ત્રીવર્ગ પણ વિનય ! સાધુએાના દર્શનથી પુણ્ય થાય કરવો જોઈએ. છે. જંગમ તીર્થસ્વરૂપ સાધુઓ છે,
ઉત્તમ સગુણ સાધુઓ સંબંધી
આ લખાણ છે. સ્થાવર તીર્થથી તે પરભવમાં ફલ થાય છે. પણ જંગમ તીર્થરૂપ સાધુઓની સેવા કરતાં આ ભવમાંજ ઉત્તમ જ્ઞાન મળે છે, હૃદયની શંકાઓ ટળે છે, બ્રહ્મવિદ્યાનું યથાર્થ સ્વરૂપ સમજાય છે, અનેક પ્રકા
ના સદગુણે મળે છે. જન્મ જરા અને મરણનાં દુઃખો. નાશ પામે છે માટે સાધુઓને વિનય કરવો જોઈએ, તેમની વસ્ત્ર, પત્ર, આહાર, શયન સ્થાન આદિથી ભક્તિ કરવી જોઈએ. તેમને સંયમ પાળવામાં સહાય આપવી જોઈએ. તેમની નિંદા કરવી નહિ. અયોગ્ય નઠારા સાધુઓને દેખી સર્વ ઉપર અભાવ ધારણ કરે નહિ. સાધુઓને પઠન પાઠ
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીગુઆત.
(૫૯)
નમાં વિશેષત: સહાય આપવી. સાધુઓના વિનય કરવાથી અનેક ભવનાં કરેલ પાપાના ક્ષય થઇ જાય છે અને અન્ય જીવા પણ સાધુએ અને છે. ગુરૂરૂપ સાધુઓથી અનેક જીવાની ઉચ્ચ દશા થઇ અને થશે. શ્રી ગુરૂરૂપ ચારિત્ર ધારક સાધુઆની મન વચન અને કાયાથી ભક્તિ કરવી. તેમના આગળ ડહાપણ ડાહેાળવું નહિ, તેમને છેડવા નહિં. ચાગ્ય તત્ત્વાનુ જ્ઞાન લેવું, યથાશક્તિ તેમની આજ્ઞા પ્રમાણે વવું. તેમની નિંદા સાંભળવી નહિ. શ્રીસૂત્રેાનાં પરમ રહસ્ય સમજવાં. છતિ શક્તિએ તેમનાં દન કરવાં. તેમના સદ્ગુણ્ણાની પ્રશંસા કરવી. ગામેગામ વિહાર કરતાં સ્હાય આપવી. તેમના સદ્ગુણ્ણાનું અનુકરણ કરવું. સંયમીનું અહુ માન કરતાં તેમના ગુણા હૃદયમાં પ્રકટે છે. માટે સાધુ વર્ગને વિનય દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી યથાયેાગ્ય સાચવી આત્માન્નતિ કરવી.
સાધ્વીએ પચમહાવ્રત પાળી ગામોગામ વિચરે છે. પેાતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ કરવા પ્રયત્ન કરે છે. શ્રીવીતરાગ પ્રભુની આજ્ઞાપૂર્વક આત્મષિત કરવા પ્રયત્ન કરે છે. બ્રહ્મચર્યવ્રત નવયાડ સાચવી પાળે છે. સ્ત્રીવર્ગમાં સાધ્વીજી સારી રીતે અસરકારક ઉપદેશ આપે છે. પુરૂ ષાને પણ સાધ્વી વર્ગનાં આચરણ
દીક્ષિત સાધ્વીની આવશ્યક્તા અને તેના વિનય.
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૦)
વિનયરન્ય. ઉંડી અસર કરે છે સાથ્વીવર્ગથી સંસાર સુધરે છે. સ્ત્રીને સારી રીતે સમજાવનાર સાધ્વીઓ છે. સાથ્વીનાં પવીત્ર આચરણેથી બોલ્યા વિના પણ સ્ત્રીવર્ગ તથા પુરૂષ વર્ગ ઉપર હજાર ગણું અસર કરે છે. જેનવર્ગમાં સાધ્વી થવાનો રીવાજ અનાદિકાળને છે. જેનધર્મનો ઉપદેશ આપનારી સાધ્વીઓની સંખ્યા જ્ઞાનથી વૃદ્ધિ પામે તો શિધ્ર ઉન્નતિ થાય. અન્ય કોમમાં સાધ્વીઓ થવાને રીવાજ નથી. તેથી પુનર્લગ્નનો પ્રચાર વધતો જાય છે ત્યારે જેન વર્ગમાં પ્રાએ આમાનું કશું જોવામાં આવતું નથી. જેનવર્ગમાં જે સ્ત્રી રાંડે છે તે સાધ્વી થઈ બ્રહ્મચર્ય પાળે છે. અને તેને પિતાની તથા દુનિયાની ઉન્નતી માટે આત્મભેગ આપ હોય તે સાધ્વીને ગુરૂ કરી ચારિત્ર અંગીકાર કરે છે, અભક્ષ્ય આહાર ટાળી આહાર વખતસર ભક્ષણ કરે છે, અનેક પ્રકારના તને અનેક ભાષાથી અભ્યાસ કરે છે. નાત જાતને ભેદ રાખ્યા વિના સર્વની સાથે મિત્રીભાવ રાખી ધર્મપદેશ આપે છે. અનાચારમાં મગ્ન થએલી ઘણું સ્ત્રીઓને સુધારી સમાગમાં લાવે છે. પગાર લેતાં નથી. પૈસો પાસે રાખતાં નથી. કહેણું એને રહેણુંથી ખરેખર સાધ્વીઓ સ્ત્રીઓના હૃદયમાં ઉંડી અસર કરે છે. પતિખુન, ચોરી, જારી, માંસ, મદિરા; કલેશ, અજ્ઞાન, કુસંપ, વગેરે દુર્ગુણોને નાશ કરવામાં સરકાર પણ પ્રાય સ્ત્રીવર્ગ ઉપર હુકમ ન ચલાવી શકે ત્યારે તેવા સ્થાને સાધ્વીઓ ઉપદેશથી અને રહેણુથી ઉંડી અસર
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરૂધ.
(૧) કરી સ્ત્રીઓને સુધારી મુક્તિમાર્ગમાં ખેંચે છે. જેના વર્ગમાં શ્રાવિકાઓના હાથે પ્રાય:પતિનાં ખુન થતાં ભાગ્યે જોવામાં આવે છે. તેમાં આવી ઉત્તમ પવિત્ર સાધ્વીઓને દયામય ઉપદેશ જ કારણ છે. ગમે તે સ્ત્રી શ્રદ્ધા, વૈરાગ્ય પામી સાધ્વી થઈ શકે છે. જે સ્ત્રીઓ સાથ્વી થાય છે તે સ્વર્ગ તથા મોક્ષનાં સુખ મેળવે છે. શ્રી હરિભદ્રસૂરિ જેવા પણ સાધ્વીના ઉપકાર તળે દબાયા હતા. સદુગુણવાળી સાધ્વી પાસે યોગ્ય ગૃહસ્થની સ્ત્રીઓએ દીક્ષા
અંગીકાર કરી ગુરૂને વિનય
કરો, તેમની પાસે દીક્ષા અંગીકાર સાધ્વી શિષ્યાઓએ ગુ- ! કરી તેમની આજ્ઞાઓ ઉઠાવવી, રૂણીને વિનય કરવા. આહાર પાણુથી ગુરૂણીની ભક્તિ
કરવી–ગુરૂણીની પ્રકૃતિ ઇંગિત આ
કારથી જોઈ સમયાનુસારે વિનયથી વર્તવું–ગુરૂણની આજ્ઞા પરમેશ્વરની આજ્ઞા પેઠે ઉઠાવવી–ગુરૂં
ની મરજી વિરૂદ્ધ કોઈ પણ શુભ કાર્ય હોય તે પણ તે કરવું નહિ. ગુરૂણી ઉભાં થાય ત્યરે ચેલીઓએ ઉઠવું જોઈએ, ગુરૂણી કઈ સાથે બોલે તે વચ્ચે બેલવું નહિ, ગુરૂણીને ક્રોધ ઉત્પન્ન થાય તેવું વચન બોલવું નહિ, આ ભવમાં અને પરભવમાં ગુરૂણીને માટે ઉપકાર છે એવી ભાવના રાખવી, ગુરૂણથી કોઈ વાત છાની રાખવી નહિ. જે જે ધર્મનાં કાર્ય કરવાં તેમાં ગુરૂની આજ્ઞા તથા. સલાહ લેવી, ગુરૂણીના કાર્યમાં ભૂલ દેખાય તેપણ કેઈની
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૨)
વિનયન
આગળ ખેલવું નહિ. પ્રસંગ પામી તે સબંધી ખુલાસા કરવા. વન્ના વૈરીને વશ કરે આ શિખામણ પુનઃપુન: સ્મરણુ કરી ગુરૂણીની આગળ વિશેષત: નમ્ર થવું. ચેલીઓની ભૂલ થાય અને ગુરૂણી ઠપકા આપે તે ચેલીએએ ક્ષમા માગી ઠપકે સહુન કરવા.‘ગુરૂણી શિખામણ આપે તેા સામું મેલવું નહિ. શ્રાવિકા અગર બીજી ચેલીઓની કુમતિયેાગે ખરાબ સલાહથી ગુરૂણી સાથે વિરાધ ધારણ કરવા નહિ, ગુરૂણીની આજ્ઞામાં ધર્મ છે એમ સમજી વેરાસ્વભાવે ચારિત્ર પાળવામાં સ્થિર થવુંપ્રાણ જાય તેપણુ ગયણીની નિંદા ચેલીઓએ કરવી નહિં. ગુરૂણીની નિંદા કરવાથી પેાતાનું તથા ગુરૂણીનું ભલું થઈ શકતું નથી, ગુરૂણી જે જે શિક્ષાએ આપે છે તે ફક્ત મારા આત્માના હિત માટે આપે છે તેમ સમજી ગુરૂણી ઉપર અત્યંત પ્રેમ શ્રદ્ધા ભક્તિ ધારણ કરવી, ચતુવિધિ સથે તેમને વિનય કરવા, તેમના ઉપદેશામૃતનું પાન કરવું.
શ્રાવક શ્રાવિકાઓએ સાધુએ તથા સાધ્વીએના વિનય કરશે.
શ્રાવક તથા શ્રાવીકાઓએ સાધુઓને તથા સાધ્વીઓના મન વચન અને કાયાથી વિનય સાચવવા.—વિનયનું ફળ શ્રાવક શ્રાવીકાએ આ ભવમાં ચાખે છે—સાધુ તથા સાધ્વીને વિનય ત્વરીત શુભફળ અર્પે છે—અશુભ આચારવાળાં સાધુ સાધ્વી દેખીને સર્વે ઉપરથી શ્રદ્ધા ઉઠાવવી નહિ—ચાર ખંડમાં તપાસીને જશે
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુએધ.
(૬૩)
તા જૈન વર્ગનાં સાધુ સાધ્વીએ, યાદિ આચારમાં ચનીતાં માલમ પડશે-આત્મતત્વ ઉપર વિશેષત: લક્ષ્ય ન આપ્યું. તેથી જૈન ધર્મના વિશેષ હાલ ફેલાવા થયેા નહિ. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ વિચારી સાધુ-તથા સાધ્વીઆએ જાગવાની જરૂર છે. કલ્પવૃક્ષ સાધુ તથા સાધ્વીઓને વિનય કરવાથી તીર્થંકર નામકર્મ ખંધાય છે. સાધુઓ તથા સાધ્વીઓને મનુષ્યજાત વિનય કરી ફળ મેળવી શકે છે. સાધુએ તથા સાધ્વીઓની ભક્તિ કરવી, તેમના સદ્ગણેાની પ્રશંસા કરવી. તેમના ઉપર આળ ચઢાવવું નહિ. સાધુઓ તથા સાધ્વીઓના થતા ઉપકારના બદલા ગૃહસ્થથી કાઈ રીતે વાળી શકાય તેમ નથી. એમ જાણી તમની આજ્ઞામાં વર્તવું. ક્રોધાવેશથી કાઈ દીવસ તેમનું અપમાન કરવું નહિ. શ્રેણીક રાજાની દેવતાએ છૂટા સાધુના વેષ કરી પરીક્ષા લીધી હતી તાપણુ શ્રદ્ધાથી ભ્રષ્ટ નહિ તમ ભવ્ય જીવા પણ સાધુએ ઉપરથી શ્રદ્ધા ઉઠાડતા નથી. ઉત્તમ ભક્તિથી સાધુ સાધ્વીઓને ધકૃત્યમાં સ્હાય કરે છે. સર્વ કરતાં સાધુ વારાત એટલે પાપકર્મથી વિરામ પામ્યા છે માટે મેટા છે. ગૃહસ્થ ગમે તેવા હાય તાપણુ સાધુના વ્રતને પાળી શકતા નથી માટે સાધુ વર્ગથી ગૃહસ્થે લઘુતા ધારણ કરવી. સર્વ દેવાના અધિપતિ ઇન્દ્ર મહારાજા પણ બ્રહ્મચર્ય ધારક મુનિવને નમસ્કાર કરે છે ત્યારે વિચારવાનું કે સાધુ વર્ગની આગળ ગૃહસ્થ મહુત્તાઈ ધારણ કરે નહિ. ગૃહસ્થ, સ્વાર્થ માં સપડાઇ ગામા
થયા
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૪)
વિનયરત્ન. ગામ ફરી સર્વ જીપર કહેણું રહેણુથી ઉપકાર કરી શકતો નથી અને સાધુ વર્ગ કરી શકે છે. સાધુઓના ધ
તેજથી દુનિયામાં શાંતિ વર્તે છે, વૃષ્ટિ થાય છે. સાધુઓની કદી નિંદા કરવી નહિ. વેષ, આચાર અને જ્ઞાનથી સાધુ તથા સાધ્વીવર્ગ જગત્માં સ્વપરનું હિત કરે છે. તેમને વિનય કરવાથી આત્મા પવિત્ર થાય છે. સાધુ અને સાધ્વી વર્ગ જે જે ઉપદેશ આપે તે પ્રમાણે ગૃહસ્થવગે વર્તવું. તેમને ઉપદેશ અમૃતસમાન ગણવો. તેમના ઉપર પ્રેમ ધારણ કરવા. જેમ જેમ વિશેષ વિશેષ સદગુણવાળાં સાધુ તથા સાધ્વી દેખાય તેમ તેમ વિશેષ વિનય તેમનો કરવો. તુબુદ્ધિથી સાધુ તથા સાધ્વીને કદી અવિનય કરે નહિ. સાધુ તથા સાધ્વીવર્ગ ગૃહસ્થમાંથી નીકળે છે, માટે ગૃહસ્થ જેમ જેમ સદ્દગુણી થશે તેમ તેમ સાધુ તથા સાધ્વીવર્ગ પણ સગુણ થશે. કુવામાં જેવું જળ હશે તેવું હવાડામાં આવશે. આ નિયમ સદાકાળ વિચારવા યોગ્ય છે.
જેનવર્ગમાં સર્વ જેના ઉપરી આચાર્ય હોય છે. આચાર્ય ધર્મના રાજા છે, ઉપાધ્યાય યુવરાજ સમાન છે,
રાજા અને પ્રધાનની પેઠે તેમના
માથે જૈનધર્મને નિરવદ્ય ભાર આચાર્ય તથા ઉપા- રહેલો છે. આચાર્ય અને ઉપાધ્યાયને વિનય ધ્યાય જે મહાજ્ઞાની આત્માથી
દીર્ઘ દૃષ્ટિવાળા હોય છે તે જોન
ધર્મને સર્વત્ર ફેલાવે કરી શકે છે અને એમની સાંકડી દષ્ટિ હોય છે અને ઉત્સાહી નથી
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
#
વિનયરત્ન,
(૬૫) હતા તે જૈનધર્મને ફેલાવે થતો નથી. ગમે તે ગચ્છના આચાર્ય હેાય તેપણ તત્ત્વ પ્રતિ લક્ષ્ય રાખી કલેશની ઉદીરણ ન થાય અને સંપની વૃદ્ધિ થાય તેમ પ્રવૃત્તિ કરી જૈન ધર્મને જમાનાને અનુસરી ફેલાવો કરવો જોઈએ. તેઓ શ્રાવક અને શ્રાવિકાઓના શ્રી વીરભગવાનની પટ્ટ પરંપરાથી ઉપરી છે. શ્રાવક તથા શ્રાવકા તરીકે રાજા રાણી હોય તે પણ શ્રીસંઘના ઉપરી આચાર્ય ઉપાધ્યાય છે. સાધુ તથા સાધ્વીએ પણ તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે. આત્મસ્વરૂપમાં રહી આચાર્ય તથા ઉપાધ્યાઓએ અન્યનું ભલું કરવું જોઈએ. પંચમહાવ્રત તથા પંચાચાર પાળવા જોઈએ. આચાર્ય તથા ઉપાધ્યાયમાં જે જે અંશે ત્યાગ વૈરાગ્યજ્ઞાન હોય છે તે તે અંશે તે પિતાનું તથા પરનું ભલું કરી શકે છે. જિનાજ્ઞા પ્રમાણે આચાર્ય તથા ઉપાધ્યાયની પદવી પટ્ટ પરંપરના સુવિહિત આચાર્યો આપી શકે છે. આવા આચાર્યો તથા ઉપાધ્યાયે સદાકાળ વતે છે તેમને ત્રિકરણાગે આત્મહિતાર્થે વિનય કર, તેમની આજ્ઞા તે પ્રભુની આજ્ઞા સમજી મસ્તક જતાં પણ પાળવી જોઈએ. તેમની સલાહ પ્રમાણે પ્રવૃત્તિ કરવી, તેમની નિંદા હેલના કરવી નહિ તેમના સગુણેનું સંકીર્તન કરવું. આચાર્ય તથા ઉપાધ્યાયની હિત શિક્ષાઓ પ્રમાણે પ્રવૃત્તિ કરવી, હિત શિક્ષા દેતાં તેમના ઉપર કદી ફોધ કરવો નહિ, તેમની પુંઠ પાછળ કદી નિંદા કરવી નહિ, તેમનું
થવા જઇએ. માય છે તે
પ્રમાણે આ
આપી
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આચાર્ય અને ઉપાધ્યાયના વિનયથી અ
જ્ઞાનતા નાશ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬)
શ્રી ગુરૂએલ.
અહુ માન કરવાથી જૈન ધર્મની પ્રભાવના થાય છે, ચતુ વિધ અહારથી તેમની ભક્તિ કરવી, આચાર્યોં તથા ઉપાધ્યાયેાની સલાહ પ્રમાણે જૈન ધર્મના ફેલાવા કરવા ચતુર્વિધ સંઘે પ્રયત્ન કરવા, આચાર્ય તથા ઉપાધ્યાયેાની આજ્ઞા વિના સ્વચ્છ ંદતાથી ગૃહસ્થ વર્ગ ધર્મની ઉન્નતિ કદી કરી શકે જ નહી, જેનું જે કૃત્ય હાય છે તે તેજ કરે છે, તરવારનું કામ સૈય કરતી નથી અને સાયનું કામ તરવાર કરતી નથી. જે કાર્યને માટે જે નીમાયા છે તેજ તે કાર્યની ઉન્નતિ કરી શકે છે, વર્તમાન કાળમાં શ્રાવકાએ આ હિત શિક્ષાને ધ્યાનમાં લેઈ વર્તવુ જોઇએ, અનુભવ થશે એટલે અંતે થાકીને સૂત્રોના વર્ચનાનુસારે આચાર્ય તથા ઉપાધ્યાયની આજ્ઞા માનવી પડશે, આચાર્યો તથા ઉપાધ્યાયેાને ત્રિકાલ વદન કરવું, રાજાના કરતાં પણ તેમની આજ્ઞા વિશેષત: શુદ્ધ અંત:કરણથી માનવી.
આચાર્ય અને ઉપાધ્યાયના વિનયથી અજ્ઞાનના નાશ થાય છે. શ્રી આચાર્ય પત્થર જેવા શિષ્યને પણ નવપધ્રુવિત કરે છે, અનેક પ્રકારની હૃદયમાં રહેલી શકાઓનો નાશ કરે છે, ત્રિવિધ તાપને સમાવે છે, આચાર્યના વિનયથી જ્ઞાનાવરણીય કર્મના નાશ થાય છે અને તેથી હૃદયમાં શુદ્ધ જ્ઞાન પ્રગટે છે;
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયર,
(૬૭) માસનુષ મુનિની પેઠે વિનય કરવાથી ક્ષણમાં કેવલજ્ઞાન પ્રગટે છે, વિનય વિના હૃદયની શુદ્ધિ થતી નથી, અને હૃદય શુદ્ધ થયા વીના વિદ્યાની પ્રાપ્તિ થતી નથી, વિનયી આત્માના પ્રદેશની નિર્મલતા થાય છે માટે ભવ્યએ વિધિ પુર:સર વિનય સેવો, જે જી વિનયરત્ન પડે ફક્ત કપટથી વિનય કરે છે તે જીવો ખરેખરૂ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી.
આચાર્ય અને ઉપાધ્યાયનો અવિનય કરવાથી જ્ઞાન - વરણીય કર્મ બંધાય છે, તેથી બુદ્ધિ નષ્ટ થાય છે. બહુ
અભ્યાસ કરવાથી પણ જ્ઞાન પ્રાપ્ત
થતું નથી. ભણીને જીવ ભૂલી અવિનયથી જ્ઞાનાવર- જાય છે. આચાર્ય અને ઉપાશ્ચાણીય કર્મ બંધાય છે. યને અવિનય કરવાથી નીચ
ચેનીમાં પરિભ્રમણ કરવું પડે
છે, સ્વછંદચારી જીવે અજ્ઞાનવશતઃ સ્વાર્થની અસિદ્ધિ થતાં આચાર્ય અને ઉપાધ્યાય નાં દૂષણે વદવા કટી બદ્ધ થાય છે, તેવા જવા કહ્યા કાનની કુતરીની પેઠે કરીને બેસતા નથી, આચાર્ય અને ઉપાધ્યાયને અવિનય કરતાં પરમાત્માને પણ અવિનય કર્યો એમ સિદ્ધ થાય છે, આચાર્યની દીર્ઘ દૃષ્ટિ તથa ગંભીરતા તથા સાપેક્ષ બુદ્ધિ નહિ સમજનારા લોકે. ભલે મરજીમાં આવે તેમ નિંદા હેલના કરે પણ સમજુ પુરૂ
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૮)
શ્રી ગુરુબોધ. નિંદા હેલના કરતા નથી, આચાર્ય અને ઉપાધ્યાયને સમુદ્ર, મેઘ, મેરૂપર્વત, પૃથ્વી, સૂર્ય ચંદ્ર વગેરેની માટીમેટી - પમાઓ આપવામાં આવે છે, આચાર્ય અને ઉપાધ્યાયમાં ભૂલે કહાડવાના કરતાં તેમનામાં જ્ઞાનાદિ સદગુણ હોય તેની પ્રાપ્તિ કરવી એજ આર્યજનનું કર્તવ્ય છે, આચાર્ય અને ઉપાધ્યાયને બાહ્ય આચાર કરતાં તેમનું હૃદય વિશેષત: નિર્મલ હોય છે. આચાર્યોએ તથા ઉપાધ્યાએ સદગુણ મેળવવા જોઈએ, ઉચ્ચ પદવીને માટે ઉચ્ચ ગુણેની જરૂર છે, આચાર્ય તથા ઉપાધ્યાય આદિ સન્ત મુનિવરને વિનય દેવદર્શનની પેઠે અમોઘ ફળ આપનારો થાય છે. સગુણષ્ટિથી વિનયનું સેવન યથાયોગ્ય જ્યાં ત્યાં કરવું જોઈએ.
જે જે પુરૂષોમાં સદગુણે હોય તે તે સદ્ગુણો મેળવવા હેય તો પ્રથમ વિનય કરવો જોઈએ, પુષ્કળ ધન આપવાથી
વા સત્તાના તેરથી જે વિદ્યાઓ
મળતી નથી તે વિનયથી મળે જ્યાં ત્યાંથી સદ્દગુણ મેળવવા હોય તે
છે, સન્ત પુરૂષે સદ્ગુણો આપવા વિનયને સેવો.
તૈયાર છે અનેક પ્રકારની ચમત્કારી વિદ્યાઓ આપવા તૈયાર છે પણ
તમે તમારા આત્માને વિનયથી યોગ્ય કરશે તે તમને સર્વ વિદ્યાઓ મહાત્માઓ (મુનિ
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન.
('૬૯) વર) આપશે, દેવતાનું આરાધન કરવામાં આવે છે કિંતુ વિનય હાય છે તો મંત્ર ગણતાં દેવતા ફળ આપે છે, જ્યાં
ત્યાં તમે અનુભવશે તો વિનયથી જે મળે છે તે બીજા કશાથી મળતું નથી, આ વિષય ઉપર એક મહાત્મા પુરૂપનું દષ્ટાંત આપવામાં આવે છે, તે નીચે મુજબ.
પૂર્વે મધુમતી નગરી પ્રખ્યાત હતી. અઢાર વર્ણની ત્યાં વસ્તી હતી, ત્યાં જિજ્ઞાસુ નામનો ક્ષત્રિય નૃપતિ
ન્યાય નીતિથી રાજ્ય કરતા હતા.
ત્યાં ક્ષમાકર યોગીન્દ્ર નામન ક્ષમાકર યોગીન્દ્ર સાધુ ગામે ગામ ફરતા ફરતા
દેવ વેગે આવી ચઢયા, તેમની
આકૃતિ ભવ્ય હતી. દુનિયાના નવરંગથી તેમનું મન અગિત જણાતું હતું, ચક્ષુદષ્ટિ બાહ્મ વિષયોનું નિરક્ષણ કરતી નહોતી, એમ ભાવ ત્રાટક
ગથી તે અલિપ્ત જણાતા હતા, તેમની મુખાકૃતિ ઉપર હાસ્ય અગર શોકની લાગણીઓ દેખાતી નહોતી, શરીરના અવયવોની સુંદરતા કેઈ મોટા કુળમાં જન્મ થયે હોય એમ સૂચવતી હતી. તેમની વચન પ્રવાહની લાવણ્યતાની અભુત મને હરતા ઉચ્ચ સર્વ ભાષાની કેળવણુંની ખૂબી દર્શાવતી હતી. તેમની ગાંભીર્યતા સમુદ્રની પેઠે જણાતી હતી. તેમના ચરણ કમલને વિન્યાસ ઉપાગતાને સૂચ
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(96).
શ્રી ગોધ. વિત હતા, તેમને ઉપદેશ અગાધ જ્ઞાનોદધિ સમ ભાસતો હતા, તેમને અપ્રતિબદ્ધ વિહાર અત્યંત નિર્મમત્વ ભાવ સૂચવતું હતું, એગના અષ્ટ અંગે તેમણે સારી રીતે અભ્યાસ કર્યો હતો એમ પ્રશ્નોત્તરથી સમજાતું હતું. આત્માની અનંત શક્તિઓમાંથી કેટલીક પ્રગટી હોય તેવા સંભાવ અત્યંત પરિચયી વિના અન્ય કોઈ પણ ન જાણું શકે એવી ગંભીર ગુપ્ત પ્રવૃત્તિ યુક્ત મહાત્માની દષ્ટિપાતથી સહસ્રશ: નરનારીઓના મન અનાયાસે વેગ મહા
મ્યથી તેમના પ્રતિ આકર્ષાઈ જતાં, તેઓશ્રી મિાન રહીને પણ આત્મદશાથી સહસ્ત્ર ને ઉપર ધર્મદશાની છાયા છાઈ દેતા હતા, જન સંસર્ગના મિથ્યાપરિચયમાં મિથ્યાકાલક્ષેપ કરતા નહોતા. ગહન સ્યાદ્વાદશલીને હૃદયમાં પરિ. હુમાવી અલખ ફકીરીની ઘનમાં આત્માનંદની ખુમારીને આસ્વાદ લેતા હતા. જગના શુભાશુભ કથનની અપેક્ષાથી મુક્ત હતા. લાભાલાભમાં સમભાવે રહી આત્મજીવનની નિર્મલ દશદ અનુભવતા હતા. આત્મિક શક્તિઓને ખિલવવા માટે સદાકાળ પ્રયત્ન કરતા હતા. જગતના મહક પદાર્થો ઉપરથી મેહની વાસના વિશેષ: ઉતરી હતી, સામાન્ય મનુષ્યની પેઠે આડંબર રહિત પ્રવૃત્તિ હોવાથી તેમની દશાનું ભાન અલોકિક પુરૂષ અનુભવી શકતા હતા, દેવતાએ પણ ઉત્તમ મુનીન્દ્રની ધ્યાનશક્તિથી વશ થયા હતા, તે જંતુરી આદિ પદાર્થોને તે સંક૯પ માત્રથી ધારે
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનય રત્ન.
(૭૧) તે બનાવી શકતા હતા. પણ ભાગ્યેજ કોઈ તેમની પાસે અમુક વિદ્યા છે એમ જાણી શકતું. આ પવિત્ર મુનિવરને એક મુમુક્ષુ નામના શિષ્ય હતો, સમયાનુસાર શિષ્ય પણ સદગુરૂની સેવા ચાકરી કરતો હતો, શિષ્યસહ ક્ષમાકયેગીન્દ્ર નગર બહારની શુન્યધર્મશાળામાં ઉતર્યા હતા, રાત્રીના સમયમાં પવિત્ર યેગીન્દ્રની શિષ્ય સેવા કરતો હતો. શ્રીસદ્દગુરૂએ પ્રસન્ન થઈને શિષ્યને કહ્યું કે હે ભવ્ય ! હું તારા વિનયથી ખુશ થાઉં છું માટે ઈચ્છિતવર માગ શિષ્ય ગુરૂની “પ્રસન્નતાનો લાભ લેવા વિચાર કર્યો, વિચારીને કહ્યું કે, હે ગુરે! જે આપનામાં શક્તિ હોય તે આ આ ધર્મશાળાનાં પતરાંને સુવર્ણના બનાવી દ્યો કે જેથી ગરીબ લોકેનું દારિદ્ર દૂર થશે.
શિષ્યનું ઈદ કામ સંભાષણ શ્રવણ કરી ક્ષમાકર યેગીન્દ્ર કથન કરવા લાગ્યા કે હે ભવ્ય શિષ્ય ! હારી કામ્ય ઇચ્છાને વરપ્રદાનબદ્ધ હાઈ પૂર્ણ કરીશ. કિંતુ ભવ્ય તું સમજે છે કે આવી બાબતોમાં લબ્ધિો ફેરવવાથી આત્મહિત થઈ શકતું નથી. આત્મદશાના ઉપ
ગથી ભ્રષ્ટ થઈ બાહ્યમાં રંગાવવું પડે છે અને તેથી કર્મના વશ થવું પડે છે, હે શિષ્ય તે કહ્યું કે લેહ પતરાં સુવર્ણતાને પ્રાપ્ત થશે એટલે ગરીબ લેકેનું દારિદ્ર દૂર થશે આપણું હારે વિચાર વસ્તુતઃ એગ્ય નથી,
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ )
શ્રી ગુરૂધ.
લાહના પતરાંનુ સુવણ પાણું થતાં તે ગરીબ જનાના ઉપભાગમાં આવશે એવે એકાંત નિશ્ચય નથી, રાજાજ પ્રાય: તે ધનને ભાગવવા પ્રયત્ન ઇચ્છા જો તીવ્ર હોય તે તે વચનબદ્ધ હું કેમ શે વિચાર છે? શિષ્યે કહ્યુ, હે ભગવન્ આવી ઉત્તમ શક્તિ છે તે સર્વ જગના જીવાને તેનુ
કારણ કે કરશે. ત્હારી પૂર્ણ કરીશ. તમારી પાસે
.
જ્ઞાન કેમ આપતા નથી, સર્વ જવાને તેવી શક્તિ આપતાં મેાટા ઉપકારી થશે. ગુરૂ કહે છે કે હે ભબ્ય શિષ્ય ઉત્તમ શક્તિઓનુ દાન ચેાગ્યને આપી શકાય છે. પાત્રાપાત્રને વિચાર કર્યા વિના વિદ્યા શક્તિનું દાન કૂતરાના મુખમાં કપૂર મૂકવા ખરેખર છે, ચેાગ્યતા વિના વિદ્યાની સિદ્ધિ થતી નથી. મનુષ્યા જ્યારે ચાગ્યતાને પ્રાપ્ત કરે છે, ત્યારે ગમે ત્યાંથી વિદ્યાની સિદ્ધિયા પ્રાપ્ત થાય છે, ખાલકના હસ્તમાં તરવાર આપવી તે જોખમ ભરેલુ કામ છે" તેવી જ રીતે અયાગ્યને ચમત્કારિક વિદ્યાનું દાન અર્પવું તે જોખમ ભરેલુ કૃત્ય છે. ઇત્યાદિ વાણી વિલાસથી ગુરૂશ્રીએ શિષ્યને સમજાવ્યા, તાપણુ શિષ્યની કામ્મેચ્છાની નિવૃત્તિ થઈ નહી, ત્યારે શ્રીસદ્ગુરૂએ કહ્યું કે હે ભવ્ય ! જો ત્હારા વચનથી બધાએલ હું શક્તિ અજમાવું છું કિંતુ કેવુ પરિણામ આવે છે તે તુ જોઇશ અને તત:પશ્ચાત્ હને અનુભવ થશે. ચૈાગ વિદ્યાના ખલે તેજ તુરી પ્રગટ કરી,
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનય રત્ન.
(93) શિષ્યને તેજ તુરી આપી અને
કહ્યું કે હે શિષ્ય જા આ તેજસમાકર યોગીન્દ્રની લબ્ધિ. લેઢાનાં પ
તુરી લેઢાનાં પતરાં ઉપર પ્રક્ષેપ, તરો સુવણનાં તેજ
શિષ્ય તે પ્રમાણે ગુરૂની વાણી તુરીથી કર્યા. અનુસાર લોઢાનાં પતરાં ઉપર
તે જંતુરી ભભરાવી કે તુર્ત સર્વ
પતરાં સુવર્ણનાં થઈ ગયાં. સુવર્ણનાં પતરાં થવાથી રાત્રીના સમયમાં પણ પ્રકાશ ઝળહળ ભાસવા લાગ્યા. શિષ્ય આ ચમત્કારથી રાજી રાજી થઈ ગયે. ગુરૂના ચરણ કમલમાં પુનઃ પુન: નમસ્કાર કરી શિષ્ય સ્તુતિ કરવા લાગ્યું. હે સદ્ગરે! આ પૃથ્વીમાં આવી અપૂર્વ શક્તિઓ છે તે મેં આજ જાણી. અદ્યાપિ પર્યત હું આપને સામાન્ય સાધુની પેઠે સમજતો હતો. મહાપુણ્ય યોગે આપને સમાગમ થયો, જે મેં આપની પાસે આવી શક્તિ છે એવું જાણ્યું હોત તે આપના ચમત્કારની વાત જગ જાહેર કરત. શ્રીગુરૂએ શિષ્યને કહ્યું કે હે શિષ્ય હારી ઓઈચ્છાનો અનુભવ હવે હજી થશે, આપણે પ્રાતઃકાલ થએ અત્રથી ગુપચૂપ નીકળવું જોઈએ. નહીં તે લોકે આવીને ચમત્કારી જાણ પmળશે, પ્રાત:કાલમાં સૂર્યોદય થતાં ક્ષમાકર યેગીન્દ્ર થયાવિધિ પ્રતિખના કરી ઇસમિતિ પૂર્વક વિહાર કર્યો, પ્રભાતમાં
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૪)
શ્રી ગુરૂધ. અનેક નરનારીઓ ધર્મશાળા
પાસે જવા આવવા લાગ્યાં, ધર્મ * પ્રાત:કાલમાં સૂર્યોદય શાળા સુવર્ણની બનેલી જોઇ
લેકે આશ્ચર્ય પામ્યાં. નગરમાં થતાં ગુરૂને વિહાર.
નદીના પુરની પેઠે જયાં ત્યાં વાત પ્રસવા લાગી. રાજાએ પણ
લોકોની પાસેથી આ વાત સાંભળી અને આશ્ચર્ય પામ્યું અને ત્યાં જોવા ગયે, ધર્મશાળા સુવર્ણની બનેલી દેખી ચમત્કાર પામ્યું. રાજાએ વિચાર કર્યો કે અહે આ કૃત્ય શી રીતે થયું. પ્રધાનને તેનું કારણ પુછ્યું, પ્રધાને કહ્યું હે રાજન, આ કાર્ય કોઈ સિદ્ધ યોગીથી બન્યું હોય એમ લાગે છે, રાજાએ ધર્મશાળાની આગળ પાછળના મનુષ્યને પુછ્યું, કે ગઈ કાલે અત્ર કોઈ સતપુરુષે આવ્યા હતા? તેઓએ કહ્યું આવ્યા હતા. આજ પ્રાત:કાલ સૂર્યોદય થતાં તેઓ વિહાર કરી ગયા છે. રાજા તથા પ્રધાન વગેરે પુરૂષોએ પરસ્પર વિચાર મેળવીને કહ્યું કે, ખરેખર તે સાધુ પુરૂષનું આ કૃત્ય લાગે છે, જે તે સિદ્ધ પુરૂષનાં દર્શન થાય તે તેમની કૃપાથી ચમત્કારી વિદ્યાની પ્રાપ્તિ થાય માટે તેમની તપાસ કરાવવી અત્ર બોલાવવામાં આવે તે ઠીક એમ નિશ્ચય કર્યો. પતિએ સિદ્ધ પુરૂષને બેલાવવા જ્યાં ત્યાં મનુષ્ય મોકલી દીધાં, મુનીશ્વર અંતે મળ્યા,
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયન,
(૭૫) મનુષ્યએ રાજાનું તેડું છે એમ
જણાવી શિષ્યસહ શ્રી સશુક્ષમાકર રોગીન્દ્રની
રૂને પાછા લાવ્યા. નિરવદ્ય સ્થાજ્યાં ત્યાં તપાસ.
નમાં મુનીશ્વર ઉતર્યા. નૃપતિને મનુષ્યએ સમાચાર આપ્યા કે
તુર્ત સિદ્ધ યોગીશ્વરની પાસે આવી વંદન કર્યું, સુખશાતા પુછી. એક દિવસ રાજાએ ઘણું આજીજી પૂર્વક સિદ્ધ યોગીને કહ્યું કે હે મહા પુરૂષ આપની પાસે રહેલી સુવર્ણ સિદ્ધિ કરનારી વિદ્યા મને આપે, નહિ આપે તે અત્રથી હું આપને જવા દેઈશ નહીં. સિદ્ધ યોગી મન રહ્યા. કંઈ પણ બોલ્યા નહીં, ગુરૂનો શિષ્ય તે અકળાયે, અરે આતે ઉપાધિ થઈ ધર્મશાળામાં સુવર્ણનાં પતરાં પણ લેઈ ગયો. ગરીબ તો ટળવળતા રહ્યા. મારી પ્રાર્થનાથી આ તો ઉપાધિ થઈ પડી, રાજા દરરોજ સિદ્ધ યોગીની પાસે આવવા લાગે, અન્ય પણ હજારે સ્ત્રીપુરુષ આવવા લાગ્યાં. સિદ્ધ મહાત્માની પાસે અનેક વસ્તુની યાચના કરવા લાગ્યાં, કઈ પુત્રની યાચના કરવા લાગ્યા, કઈ ધનની, કોઈ મંત્રની, કોઈ તંત્રની. સિદ્ધ પુરૂષ કેઈને કંઈ કહેતા નહોતા. કેટલાક સિદ્ધ ગીની મિાન અવસ્થા દેખી કહેવા લાગ્યા કે, અરે મહાત્મા પુરૂષને આટલું બધું કરગરીએ છીએ પણ તેમના હિસાબમાં નથી, પરોપકારી પુરૂષો પ્રાર્થનાને
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૬ )
શ્રી ગુરૂએય.
ભગ પ્રાણાંતે પણ કરતા નથી. જો આ મહાત્મા પાપકારી હાય તા શું પ્રાથનાના ભંગ કરી શકે ? શું લેકેાની પ્રાર્થના પૂર્ણ કરવાથી મહાત્માનું કંઈ જતું રહેશે? ખરેખર આ મહાત્મા અન્યાને વિદ્યા આપતા નથી તેથી મરીને મગર થવાના. કાઇ કહેવા લાગ્યા કે આ મહાત્માના જેવા આપણા દેશમાં ચેાગિયે હાવાથી તેમની વિદ્યા તેમની સાથે જ મરતાં ચાલી ગઇ. અન્ય દેશેામાં તે સ્કુલા કાઢી અન્યને ઉલટી માગણી કર્યા વિના પણ વિદ્યા શિખવવામાં આવે છે. આ મહાત્મા જેવા તે દેશમાં મહાત્મા થયા હેાત તે તે દેશની પણ ધુળધાણી થાત. કેટલાક કહેવા લાગ્યા કે આ મહાત્માને દયા પણ આવતી નથી. કેટલાક કહેવા લાગ્યા કે આ મહાત્માને દુનિયાની શી સ્પૃહા હાય કે તે મનુષ્યાનુ કહ્યું માને. કેટલાક કહેવા લાગ્યા કે ચેાગ્ય થવાને જ મહાત્મા પુરૂષા વિદ્યા આપી શકે છે. સંસારી જીવાની ખટપટમાં પડવાનુ તેમને શું પ્રયેાજન ? કેટલાક કહેવા લાગ્યા કે વિદ્યા જીરવવી મહા કઠણ છે. કેટલાક લબ્ધિ પ્રાપ્ત થતાં અન્યને શ્રાપ આપે છે. કેટલાક મારણ, ઉચ્ચાટન કરે છે. કેટલાક પેાતાના શત્રુને મારી નાંખે છે, કેટલાક સહસ્રશ: જીવાને નાશ થાય એમ પ્રવૃત્તિ કરે છે, કેટલાક વિદ્યાબળથી પરસ્ત્રીઆને વશ્ય કરી મૈથુન સેવે છે. કેટલાક મેાહમાં સી જાય છે, માટે આ ક્ષમાકર યાગીન્દ્રને ધન્ય છે કે જે અજ્ઞ
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન.
(૭૭)
પુરૂષની પેઠે આચરણ કરે છે અને વિદ્યાને જીરવી શકે છે, કેટલાક તા કહેવા લાગ્યા કે, આપણી પાસે આવી વિદ્યા હાય તા દુનિયા સુવર્ણ મય ફરી નાંખત. કેટલાક કહેવા લાગ્યા કે દુનિયાનું અન્ન આ મહાત્મા ખાય છે અને દુનિયાને પેાતાની વિદ્યા શિખવતા નથી, આ કેવા અન્યાય ? કેટલાક કહેવા લાગ્યા કે, દુનિયા આ મહાત્મા પુરૂષને અન્ન આપે છે તે પેાતાના કલ્યાણને માટે આપે છે, કારણ કે આવા સન્ત પુરૂષાને અન્નદાન આપવાથી મહાફળ થાય છે. એમાં તેા દાન આપનારને જ સ્વાર્થ સમાયલા છે, આવા મહાત્માઓના પ્રતાપથી વૃષ્ટિ થાય છે, નહિ તે વર્ષને છાંટા પણ પડવે મુશ્કેલ છે. કેટલાક કહેવા લાગ્યા કે જેણે સંસારની ખટપટ ત્યાગ કરી તે તમારી લટપટમાં ઝટપટ કેમ પડશે. કેટલાક કહેવા લાગ્યા કે, મહાત્મા પુરૂષ!ની પાસે સંસારની આશાએની માગણી કરવી તે અયુક્ત છે. કેટલાક કહેવા લાગ્યા કે “ માગે તેનાથી આઘે ” માટે આપણે તેમની સેવા કરવી. કેટલાક કહેવા લાગ્યા કે મહાત્માએની પાસે આવી ચમત્કારી શક્તિ હશે એ શુ ખરી વાત છે ? કેટલાક કહેવા લાગ્યા કે, અમેરિકા વગેરે દેશમાં પણ ચમત્કારી વિદ્યા પ્રગટવા લાગી છે. તે દેશના લેાકેા માટા મોટા રોગ ચમત્કારથી મટાડે છે. તે આર્ય દેશમાં આવી વિદ્યાઓ હાય તેમાં શું આશ્ચર્ય ? કેટલાક કહેવા લાગ્યા કે, આ
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
(૭૮)
શ્રી ગુરૂધ. મહાત્માની પેઠે યોગની સાધના કરીએ તે તેવી વિદ્યાઓ મળે, કારણ કે સાધન વિના સાધ્યની સિદ્ધિ થતી નથી. કેટલાક કહેવા લાગ્યા કે રાગદ્વેષ રહીત મહાત્માઓને દુનિયાની શી સ્પૃહા છે કે દુનિયાનું કહેવું માને. કેટલાક કહેવા લાગ્યા કે, વિનય વૈરીને વશ કરે માટે આ સિદ્ધ પુરૂષને વિનય કરવો જોઈએ ઇત્યાદિ હજારે સ્ત્રી પુરૂ પિતા પોતાની અકકલ પ્રમાણે વિચાર કરવા લાગ્યાં. રાજાએ પણ સિદ્ધને માન રહેલા જોઈ વિચાર્યું કે આ
સિદ્ધ પુરૂષને શી ગરજ કે મારું
કહ્યું માને પણ મેં સાંભળ્યું રાજાની કળા, ભિક્ષુકનો. છે કે ભક્તિ આધીન ભગવાન. વેષ, ગુરૂની સેવા.
ભક્તિ કરતાં શક્તિ પ્રગટે, માટે આપણે ગુસપણે સન્તની સેવા
કરવી જોઈએ. એમ વિચારી ભિક્ષુકને વેષ લઈ દરરોજ રાત્રીએ સિદ્ધ પુરૂષની પાસે જાય અને સેવા કરે, અતિ વિનયથી સેવા કરવા લાગે અનેક પ્રકારનાં પ્રશ્ન પુછવા લાગે, તેથી રાજાની સમ્યગદષ્ટિ થઈ અને સત્ય દેવ ગુરૂ ધમની શ્રદ્ધા થઈ. આત્મા તે પરમાત્મા છે, આત્મામાં અનંત શક્તિ છે. આમા કર્મથી છુટે તો સિદ્ધ પરમાત્મા થાય ઇત્યાદિ સદુપદેશ ગ્રહણ કર્યો. સેવા કરતાં રાજાને ભિક્ષુકના વેષમાં એક માસ થયે. એક દિવસ ભિક્ષુક મુનિને નમ
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયન.
(૭૯). સ્કાર કરી કરગરવા લાગ્યો કે હે મુનીશ્વર! હવે હું અન્યત્ર જઇશ. આપની સેવાથી મને સત્ય ધર્મ પ્રાપ્ત થયે છે એમ કહી રડી પડો. મુનિને દયા આવી અને પૂછયું હે ભવ્ય શા કારણથી રડે છે. ભિક્ષુકે કહ્યું હે ગુ! આપનાથી શું અજાણ્યું છે આપ સર્વ જાણે છે. અન્નસમા પ્રાણ. આજીવિકાને માટે પ્રયત્ન કરતાં પિટ ભરાતું નથી માટે અન્યત્ર જવું પડશે. મુનિરાજને વિનયવંત ભિક્ષુકને દેખી દયા આવી, મનમાં વિચાર્યું કે આ જીવને આજીવિકાનું સાધન થાય તે સુખ પૂર્વક ધર્મનું આરાધન કરી શકે એમ વિચારી તેજતુરી આકર્ષવાની વિદ્યા આપી અને કહ્યું કે હે ભવ્ય આ વિદ્યાથી ફક્ત આજીવિકા જ ચલાવવી યોગ્ય છે. દુનિયામાં જીવની હિંસા વૃદ્ધિ પામે તેમ વિદ્યાને ઉપ
ગ કરવો યોગ્ય નથી. અમુક દિવસે અમુક વિધિથી સાધતાં વિદ્યાની સિદ્ધ થશે. ધર્મની ઉન્નતિ ને માટે જ આ વિદ્યાને ખપ કરે, તે પ્રમાણે ન વતી તે
હારી પાસે વિદ્યા રહેશે નહિ.
કોઈ જન આ વાત જાણે નહિ ભિક્ષુકને ગુરૂએ તેમ વર્તજે, જે એ પ્રમાણે વિદ્યા આપી.
નહિ વતીશ તો મારી પેઠે ઉપાધિમાં આવી પડીશ. જે મેં શિષ્યનું કહ્યું માન્ય રાખ્યું
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૦)
શ્રી ગુરૂધ. તે અંતે અત્ર આવવું પડયું. જે કે અત્ર હું આ તે કંઈ રાજાની આજ્ઞાથી આવ્યો નથી. સંસાર ત્યાગનારાઓને રાજાની સાથે શું સંબંધ છે. પણ ભવિષ્યમાં મારા શિષ્યને ઉપાધિ આમ આવી પડે તે જણાવવા જ આવ્યો છું. અત્રથી આકાશ માર્ગે પણ હું વિહાર કરી શકું છું. પણ મહને જેમ એગ્ય લાગે છે તેમ ગુપ્તપણે વિચરૂ છું. રાજાએ મારી પાસે વિદ્યાની યાચના કરી હતી પણ મેં તેને તે વખતે કંઈ પણ જવાબ આપ્યો નહોતો તેજ રાજા જ્યારે મારી પાસે ભિક્ષુકને વેષ ધરી યોગ્ય વિનયથી રહે છે તે તે વિનયના વશ થઈ મેં વિદ્યા આપી છે, મેં રાજાને વિદ્યા આપી નથી. પણ મહારા દાસને વિદ્યા આપી છે. હવે તું રાજા હોય તે પણ હારે શું, ભિક્ષુક વેષને રાજા આ પ્રમાણે આ સર્વ સાંભળી અત્યંત આશ્ચર્ય પામ્યા. અહો શું સિદ્ધ પુરૂષનું જ્ઞાન? કેવી ગંભીરતા? વિદ્યા આપવાની કેવી ગ્યતા? વિદ્યાને દુરૂપયેાગ ન થાય તે માટે કેવી ભલામણ? અહો હજારે લેકેની વચ્ચે રહીને પણ અસ પેઠે વિચરવું અને નિર્લેપદશા રાખવી, આ પ્રમાણે વિચારી અત્યંત હર્ષ પામી નૃપતિ ક્ષમાકર ગુરૂના ચરણ કમળમાં પડયા અને કહેવા
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન.
(૧) લાગ્યું કે હે પ્રભે! મેં આપને
ઉપાધિમાં નાખ્યા તેથી હું મહા ક્ષમાકર મુનીન્દ્રનો અપરાધી ઠર્યો છું, એમ કહી રૂદન રાજાને બોધ કરવા લાગ્યા. ગુરુરાજે બોધ
આપવા માંડયા, હે રાજન ! મેહ માયાના આધીન થએલે જીવ અનેક પ્રકારની ઈચ્છાઓ કરે છે મન વચન અને કાયાથી જીવોની હિંસા કરે છે, કરાવે છે અને કરવાને અનુદે છે. પશ્ચિમાન્ય લોકોના સહવાસથી લોકોની આસ્તિકતા ટળતી જાય છે. અને હિંસાના વ્યાપાર વૃદ્ધિ પામતા જાય છે. પણ તેથી આત્માથી જીવ બાહ્યની મેટાઈ માટે રાચતા નાચતા નથીવિદ્યાને દરૂપયોગ કરતા નથી. હિંસાના કાર્યમાં વિદ્યાને ઉપગ કરતા નથી. અહિંસા પરમો ધર્મ: આ સૂત્રનું યથાર્થ પાલન કરવાના પ્રયત્ન કરે છે. હે રાજન ! તું પણ હવે તત્ત્વજ્ઞાન પામીને આત્માભિમુખ પ્રવૃત્તિ કરજે, મેહમાયાના વિચારને રોકી આત્મસંયમમાં પ્રવૃત્તિ કરવી, આત્માના ગુણાનું ધ્યાન કરવું, અન્તરથી સદાકાળ ન્યારા રહેવું. જગતનો કોઈપણ દશ્યપદાર્થ આત્માને નથી. સ્વાર્થમય જગમાં સુખની આશા રાખવી વ્યર્થ છે. આત્મા અજ છે, નિત્ય છે, સચ્ચિદાનંદ સ્વરૂપમય છે, તેના સ્વરૂપમાં રમણતા કરવી, જે પદાર્થો ક્ષણિક છે, તેમાં કેમ રાચવું. જગમાં રહા છતાં રાગદ્વેષથી ન લેપાતાં આત્માની ઉપાસના કરવી જોઈએ. કોઈ પણ જીવને મારવા નહિ. ઉપાધિ રોગ છતાં
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૨)
શ્રી ગુરૂા . મનમાં ઉપાધિ નહિ માનવી જોઈએ. મેહના વેગને ક્ષણે ક્ષણે અટકાવ કરવો જોઈએ, રાગદેષરૂપ શત્રુઓને હરાવતાં મામા તે પરમાત્મારૂપ બને છે. મેહક પદાર્થોની પરીક્ષા કરતાં તેમાં મુંઝાવાનું થતું નથી. સિંહની દષ્ટિવત્ તિભા ની જ જ્યાં ત્યાં સાધ્યરૂપે ભાવના રાખી બાહ્યથી દુનિયામાં કૃત્ય કરતાં તેમાં વિશેષતઃ લેપાવાપણું થતું નથી. રજો અને તમે ગુણમાં લેપાવું નહિ, આત્મપયાગમાં ધર્મ છે ઇત્યાદિ
ઉપદેશ આપી સવારમાં યોગેન્દ્ર
] ત્યાંથી અન્યત્ર વિચરી ગયા. ક્ષમાકર યોગીન્દ્રનો વિહાર. શિષ્યને પકવ યોગેન્દ્રના કહ્યા ઉપર શિષ્યને અનુભવ થશે.
વિશ્વાસ આવ્યો અને પોતાને
અપરાધ ખમાવ્યો. ગુરૂનો અનુભવ સત્ય છે તેમના કહ્યા પ્રમાણે શિષ્યએ પ્રવર્તવું જોઈએ. આ યોગેન્દ્રના ચરિત્રપરથી સાર લેવાનું કે ગુરૂને ખરા અંત:કરણથી જે વિનય કરે છે તેને યંગ્ય વિદ્યાઓ મળે
છે. યોગેન્દ્રના લખેલા શાસ્ત્રના
વિચારમાં તથા તેમના ઉપદેક્ષમાકરના ચિરત્રનો સાર. શમાં સત્ય રહસ્ય ભર્યું હોય છે
કિંતુ અજ્ઞતાને લીધે બાળજી
સમજી શકતા નથી. ગુરૂના હૃદયને ગંભીર વિનયી શિષ્ય પામે છે, પરમાત્મ સમાન ગુરૂની સેવા, શ્રદ્ધા ભક્તિથી જે ભવ્ય સદાકાળ અંગીકાર કરે છે તે પરમ મંગળ વરે છે.
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન.
(૮૩) સ્વમીની સાથે યથાયોગ્ય વિનય સાચવ, તેમજ અન્યધમી મનુષ્યની સાથે પણ યથાયોગ્ય જે સમયે જેમ
ઘટે તેમ વિનય સાચવવો જોઈએ.
કઈ વિદ્વાન મનુષ્યને સમાગમ ઉચિત વિનય. થાય તો તેની સાથે પ્રેમથી વર્તવું.
વિનયથી બાલવું, યથાયોગ્ય સન્માન આપવું. નોકરે પિતાના ઉપરીને વિનય સાચવે. શેઠ અગર સત્તાધિકારી હોય તેની સાથે નીતિથી વર્તવું.
ઉપરીને કદી વિશ્વાસઘાત કરવો
નહિ. પિતાના ઉપરીનું ખરાબ કરે ઉપરીને ચિંતવવું નહિ, નેકરે શેઠની વિનય સાચવવો.
દુકાનમાંના ગુપ્ત બનાવીને અન્યની આગળ પ્રકાશવા નહિ, શેઠ કદાપિ નોકર ઉપર કોપાય
માન થાય તો નેકરે તે પ્રસંગે શાંતિ ધારણ કરવી, પણ શેઠના સામું કેધ યુક્ત વાણુથી બોલવું નહિ. શેઠ શાંત થાય ત્યારે પ્રસંગ જોઈ યોગ્ય હકીકત પ્રકાશવી, આવી ઉત્તમ નેકરની વર્તણુંક જોઈ શેઠ નોકરના પગારની વૃદ્ધિ કરે છે અને તેના ઉપર સદાકાલ પ્રેમ ધારણ કરે છે, તેના ભલામાં શેઠ ખુશી રહે છે. જેનું રાજ્ય હાય તેને રાજા કહે છે. પ્રજાએ પ્રજા પાલક રાજાને વિનય કરવો જોઈએ, રાજાનું બુરૂ ઈચ્છવું નહિ,
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૮૪)
www.kobatirth.org
શ્રી ગુરૂએન
ગુપ્ત સમયમાં પણ રાજાની નિંદા કરવી નહિ, રાજાનુ અપમાન થાય તેવા શબ્દ ઉચ્ચારવા નહિ, રાજાની શાંતિ ઇચ્છવી, કેટલાક લેાકા રાજ્ય વિરૂદ્ધ વર્તે છે અને નૃપતિનું ખુર્ કરવા પ્રયત્ન કરે છે તે ચાગ્ય કહેવાય નહીં. રાજાએ પણ પ્રજાને પુત્રની પેઠે પાળવી જોઈએ. પ્રજાના ઉપર ત્રાસપ્રદ કરી વધારવા નહિ. પ્રજાની ઉન્નતિ થાય તેવા ઉપાયામાં તલ્લીન રહેવુ. પ્રજાના સર્વ વિભાગનું એક સરખી રીતે ભલું કરવું. પ્રજા ઉપર વિષમ દ્રષ્ટિ ધારણ કરવી નહીં. પ્રજાના પ્રેમ વિનાના રાજા રાજાજ નથી, પ્રજાનું ભલું કર્યા વિના પ્રજાના પ્રેમ રાજા ઉપર થતા નથી. રાજા રાજાના ધર્મ ન સાચવે અને પ્રજાને કનડે તે પ્રજા ક્યાંથી રાજાને વિનય સાચવી શકે? પિતા ખાળકનું મન મનાવે છે તે! પિતાને બાળક ચાહે છે, તેમ રાજાએ પણ પ્રજાનું સદાકાળ ભલું ઇચ્છવું, ગાડી વાડી લાડી તાડી માજમઝામાં પ્રજાનું ધન વાપરવાથી કઇ રાજા શાભી શકતા નથી. ઉચ્ચ દયા, દેશદાઝ, પ્રજાનું ભલું કરવાથી રાજા શાલી શકે છે. ઉત્તમ રાજાઓની પ્રજા સદાકાળ રાજાને શુભાશીષ: આપે છે, પ્રજાએ રાજાનું કદી ભુરૂ ઈચ્છવુ નહિ. પ્રજાની ઉન્નતિના આધાર રાજા ઉપર છે તેમ રાજાની ઉન્નતિના આધાર પ્રજા ઉપર છે. પ્રજાએ નૃપતિમાં જે જે સદ્ગુણા ખીલેલા હાય તેનુ કીર્તન કરવું, પેાતાના કરતાં
રાજાના વિનય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિનયરત્ન
(૮૫)
જે વૃદ્ધ હાય તેના વિનય સાચવવાથી અનેકધા સદ્ગુણૢાની પ્રાપ્તિ થાય છે. પેાતાનાથી જ્ઞાનમાં અધિક હાય ત પણ વૃદ્ધ કહેવાય છે, તેવા પુરૂષોની સેવા કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કાઇ પેાતાના કરતાં કળામાં વૃદ્ધ હાય તેા તે કળા વૃદ્ધપુરૂષાના વિનય કરવાથી ચેાગ્ય કલાઆની પ્રાપ્તિ થાય છે. પોતાના કરતાં અનુભવમાં વિશેષ હાય તે અનુમય વૃદ્ધ કહેવાય છે. અનુભવ વૃદ્ધે પુરૂષાની સેવા કરવાથી અનેક પ્રકારના અનુભવા મળે છે. તપમાં જે વિશેષ ાય તે તપાવૃદ્ધ કહેવાય છે, તપાવૃદ્ધ પુરૂષાની સેવા કરવાથી અને તેમની મરજી સોંપાદન કરવાથી તપેગુણની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રકારની જડ વસ્તુઓની ઇચ્છાના નિરાધ કરવા તે ઉત્તમેાત્તમ તપ કહેવાય છે. વા‰દ્ધ પુરૂષાને પણ યથેાચિત વ્યવહાર વિનય સાચઃવવાથી અન્યની પ્રીતિમાં વૃદ્ધિ થાય છે. પુત્રીઓએ પણુ પાતાનાથી માટી બેન હાય, ફઇ હાય, માશી હોય; કાકી હાય, ભાભી હાય ઇત્યાદિ મેટાંઓને વિનય કરવા તેમના સામું ઉર્જાતપણાથી વવું નિહં. ચાવલાં થઈ માટાંઓને મહેણાં મારવાં નહિ.
વૃદ્ધ પુછ્યાના વિનય સાચવવા.
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્રીઓએ પણ મેાટાંના વિનય કરવા.
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૬)
શ્રી ગુરૂએલ.
સામાન્ય વસ્તુ માટે મેટાં સાથે કલેશ કરવા નિહ. માટાં આને અપમાન ભર્યા શબ્દોથી કઈ કહેવું નહિં, મેટાંઓની નિંદા ખટપટ કેાઈની આગળ કરવી નહિ, લુચ્ચી અાદિ શબ્દોને કી મુખમાંથી ઝ્હાર કાઢવા નહિ, મેટાઓ કદી ક્રોધ કરે તેા સમતા રાખવી. સામાન્ય ખખતમાં મેાટાઓની સાથે લડવું નહિ, મેાટા જે જે શિખામણા આપે તે આત્માના હિત માટે છે એમ સમજી હૃદયમાં ધારણ કરવી. પેાતાનાથી જે મેાટી જ્ઞાનવયાદિકમાં સખીએ (મ્હેનપણીએ) હાય તેનું માન કરવું, ધન અગર સત્તાના તારમાં તેઓનું અપમાન કરવું નહિ, કદી તેમને રીસમાં મહેણું મારવું નહિ. હેનપણીઓને સારી શિખામણો આપવી, કી નઠારી સલાહ આપવી નહિ, સાહેલીઓના ભલામાં સદાકાલ ચિત્ત દે, તેમના મનમાં એન્ડ્રુ આવવા દેવું નહિ, વિપત્તિ સમયમાં અને તેટલી મદદ કરવી, તેમના ઉપર બદલે લેવાની ઈચ્છા વિના ઉપકાર કરવા. સાહેલીઓ આડા માર્ગે જતી હોય તેા સમજાવી ઠેકાણે લાવવી, મુખથી ફક્ત મીઠું એટલી ખુશી કરવાની ટેવ રાખવી નહિ, મુખમાં અને મનમાં ભલું રહેવુ જોઇએ. સાહેલીઓમાં જે જે દૂષણો દેખાય કે અન્યની આગળ ક્ડી હલકી પાડવા પ્રયત્ન કરવા નહીં. સાહેલીઓમાં જે જે સદ્ગુણો હાય તેની પ્રશસાં કરવી. આવી નીતિથી સાહેલીઓના
ઉત્તમ
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન.
(૮૭)
પ્રેમ
સાચવી શકાય છે.
ધર્મના
વિનયવડે માર્ગમાં કે કર્મના માર્ગમાં પણ વિનયની તે ખાસ જરૂર છે. સાહેલીઓએ ખાનગીમાં કહેલી ગુસવાર્તાને અણુશ્મનાવ થતાં કાઇની આગળ કહેવી નહિ. વાતવાતમાં હેનપણીએને માઠું લાગે એવાં મ વાગ્યેા હસતાં‘હસતાં કહેવા નિહ, વૈરિવરાધ થાય એવેા અસભ્ય વ્યવહાર કદી મનમાં ચિતવવા નહિ. સ્વાર્થની ખાતર મ્હેનપણીને આડું અવળુ ભરાવવું નહિ. કારણ કે તેમ કરવાથી માનસીક ઉત્તમ વિનયને દેશવટે મળે છે. હુનાને ઉત્તમ ધર્મમાં જોડવી, મિથ્યાત્વ ધર્મના ત્યાગ કરાવવા એ પણ સર્વોત્તમ વિનય છે. મ્હેનાએ પરસ્પર એકબીજા પ્રતિ જે જે અપરાધેા થયા તેની ક્ષમાપના ( માડ઼ી ) ઇચ્છવી. પણ ઉત્તમ વિનય છે. મ્હેનેાનું તન મન ધનથી ભલું કરવું. આ પ્રમાણે હેનેાના ધર્મ છે. મ્હેનાએ સદાકાલ સંપીને રહેવું. પુત્રીઓએ ઉપકારી પ્રતિ વિનય સાચવવે. કોઇની સાથે ખેલવું હાય તે અમૃત જેવા મીઠા શબ્દોથી ખેલવું. પેાતાના કરતાં જે માટી સ્ત્રીઓ હાય તેમનું મદમાં આવી અપમાન કરવું નહીં, અને તેટલું તેમનું મન વાણી કાયા અને વિત્તથી ભલું કરવું, કદી મેાટાં ઉપર ગુસ્સે થઈ અવિનય ભરી કુચેષ્ટાઓ કરવી નહીં. જે પુત્રીઓ, મ્હને, વિનયરત્નને હૃદયમાં ધારણ કરે છે તે યશ:કીર્તિ, લક્ષ્મીને
આ
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૮)
શ્રી ગુરૂષોધ પામે છે. તેમના ગુણ સર્વત્ર ગવાય
છે. મિત્રએ પણ પિતાના કરતાં મિએ મિત્રપ્રતિ
જે જ્ઞાનમાં, ઉમરમાં સગુણેમાં વિનય કરવો. વૃત્તમાં મેટા મિત્ર હોય તેમને
વિનય કરો. જ્ઞાનમાં મેટા હાય
તે મિત્રોનું બહુમાન કરવું, તેમની આગળ લઘુતા ધારણ કરવી. તેમની હિતશિક્ષા બહુ માનપૂર્વક સાંભળવી. તેમનાં વદેલાં વચને હદયમાં ધારણ કરવાં, જે જે હૃદયમાં શંકાઓ થાય તેનો નિર્ણય કરેવિતંડાવાદમાં ઉતરી જ્ઞાનિમિત્રોને સતાવવા નહિ. જ્ઞાનિમિત્રની પાસેથી વિનયથી જ્ઞાન લેવું, તેમની મશ્કરી કરવી નહિ, તેમની યથાશક્તિવિવેકથી અને તન મન ધનથી સેવા કરવી, તેઓ શિખામણ આપે તે ક્રોધ કર નહિ, મીઠું બોલનારા ઘણા મળે છે પણ કડવી હિતશિક્ષા દેનારા અલપ મળે છે. મિત્રેના દુર્ગુણોને અન્યની આગળ પ્રકાશ કરે નહિ, મિત્રની ગુપ્ત વાતે તેના વિધિઓને કહેવી નહીં. મિત્રેના દુગુણેનો નાશ કરવા તેને એકાંતમાં શિખામણ આપવી, મિત્રની આગળ સરલ પરિણામથી વાર્તા કરવી, લેકેના દેખતાં મિત્રની ચડસાચડસીમાં હલકાઈ કરવી નહીં. મિત્રને વિશ્વાસઘાત કદી કરો નાહ, દુર્જનની મિત્રાઈ પુનમના ચંદ્રની પેઠે ક્ષીણતાને પામે છે અને સુમિત્રની મિત્રાઈ બીજના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામે છે. મિત્રના
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરન,
(૯) ગુણોને અન્યની આગળ પ્રકાશ કરે, મિત્રના અવગુણે અન્યની આગળ ઢાંકવા, મિત્રને સંકટમાં હાય કરવી, મિત્રનું સદાકાળ સારું ઈચ્છવું. મિથ્યા માર્ગમાંથી મિત્રને સમ્યકતવ માર્ગમાં લાવવો એ વિનયને ઉત્તમ ભેદ છે રાજ્ય, સત્તા, કુળ, રૂપ, વિદ્યા, વનાદિકના મદથી મિત્રનું અપમાન કરવું નહિ, પ્રસંગે પ્રસંગે મિત્રને શુભ માર્ગ દેખાંડે, મિત્રનું ધન રેલી ખાવા અથવા કંઈ સ્વાર્થના લીધે કેટલાક મિત્રાઈ ધારણ કરે છે, તેઓ મિત્રને વિનય માગ સમજી શકતા નથી. શુભ સમયમાં તે સર્વ મિત્ર બની જીજી કરે છે પણ ધન સત્તાને નાશ થાય છે ત્યારે સુવર્ણની પેઠે મિત્રની ખરી પરીક્ષાની કસોટી નીકળે છે. મિત્રનું ક્રોધમાં ઉદ્ધત શબ્દથી અપમાન કરવું નહીં. અમૃત સમાન મિષ્ટ શબ્દોથી મિત્રોને બોલાવવા. મિત્રોની કીતિ જાળવવી, ધર્મમાર્ગમાં સ્થિર કરવા ઈત્યાદિ મિત્રએ પર
સ્પર વિનયમાર્ગ સમજી વિનયમાં તત્પર થવું. વિનયવંત મિત્રે હંસની પેઠે શોભી શકે છે. તેમના ઉત્તમ આચાર, વિચાર, અને વાણીથી સર્વત્ર માન પૂજા પામે છે. મોટાઓની સાથે પુત્રોએ લઘુતાથી વર્તવું. માનમાં આવી મન વાણી અને કાયાથી કોઈનું અપમાન કરવું નહિ, દ્રવ્ય અને ભાવ મિત્રને પણ દ્રવ્યથી અને ભાવથી વિનય કરે, ભક્તિ અને બહુમાનથી કરેલો વિનય સત્ય ફળને આપે છે,
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૦)
શ્રી ગુરૂઓધ. દ્રવ્યવિનય અથવા વ્યવહારવિનય
કરતાં ભાવવિનય વિશેષત: ઉત્તમ વ્યવિનય કરતાં ભાવ આ ભવમાં અને પરભવમાં છે.
વિનય કરતાં સાત વસ્તુવિનય શ્રેષ્ઠ છે. એની પ્રાપ્તિ થાય છે તેમાં
કોઈ જાતની શંકા નથી. સમ્ય
ક્વવત જીવો ભાવવિનયને પામી શકે છે. લકિક વિનય કરતાં લોકોત્તર વિનય વિશેષત: આરાધ્ય છે, પરમાત્મપદની પ્રાપ્તી લેકેત્તર વિનયથી શીધ્ર થઈ શકે છે. વિનયની આરાધના કરતાં દેવતાઓ, નૃપતિયો, અને મહર્ષિયે સહેજે વશ થાય છે. વિનય વશી. કરણ કરતાં અન્ય વશીકરણવિદ્યા મટી જણાતી નથી.
ગ્ય ક્ષેત્ર કાલમાં જ્યાં ત્યાં જે ઘટે તેવો મન વાણી અને કાયાથી ઉચિત વિનય સાચવનાર સ્ત્રીઓ તથા પુરૂષો
આ ભવમાં તથા પરભવમાં સુખી
થાય છે. ભવ્યબંધુઓ! વિનયને વિનયે રાખો.
ઉત્તમ મહિમા જાણી અહર્નિશ સુખ તેથી છે.
તેનું સેવન કરે. વિનય કરવાથી
િહદયમાં પ્રગટ
થાય છે. કર્મની વર્ગણુઓ ખરી જતાં આત્મા નિર્મલ થાય છે. વિનયનું ફળ પ્રતિદિન આ ભવમાં તમે અનુભવશે, વારંવાર વિનયનું સેવન કરવું
ગ્ય છે.
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેક રત્ન.
(૯૧)
વિવેક રત્ન.
વિવેક માટે દશમે નિધિ –વિવેક દશમે નિધિ સપુરૂષેએ કહ્યો છે. જગત્માં હેય શું છે, ઉપાદેય શું છે, સેય શું છે, તેનું યથાર્થ જ્ઞાન થયા વિના વિવેક પ્રકટ એમ કહેવું તે હાસ્યજનક છે. વિવેક મનુષ્ય સત્યાસત્યને વિચાર કરી શકે છે. એગ્ય અને અગ્ય કૃત્ય સમજી શકે છે. દેવ, ગુરૂ, ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજી શકે છે. મનુષ્યના હૃદયમાં વિવેકરૂપ સૂર્યને ઉભવ થતાં અજ્ઞાનરૂપ અંધકાર રહેતો નથી. વિવેકી મનુષ્ય અમૃતને અમૃત ગણે છે અને ઝેરને ઝેર ગણે છે. અવિવેકી તેથી ઉલટુ ગણે છે. વિવેકી અને અવિવેકીની દ્રષ્ટિમાં મહાન ભેદ છે. વિવેકી ધર્મ તરફ પ્રીતિ ધારણ કરે છે ત્યારે અવિવેકી અધર્મ તરફ પ્રીતિ ધારણ કરે છે. વિવેકી ગુણ દેષનો વિચાર કરી શકે છે અને સગુણ તરફ પ્રવૃત્તિ કરે છે, ત્યારે અવિવેકી ગુણ દોષને વિચાર કરી શક્તા નથી. ઉત્તમ પુરૂષ અને અધમ પુરૂષનાં લક્ષણ ભિન્ન ભિન્ન જાણવાનું વિવેકદષ્ટિથી બને છે. વિવેકી પુરૂષ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવને ચાગ્ય જાણું યેગ્યઆચરણ કરે છે, ત્યારે અજ્ઞાનિથી તેમ બની શકતું નથી. વિવેક મનુષ્ય આત્માભિમુખ પ્રવૃત્તિ કરે છે. વિવેકી વિચારે છે કે અહો જગમાં સત્યતત્વ તેજ
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૨)
સત્ય છે, અસત્ય કદી સત્ય થતું નથી, વિવેકી જે જે કાર્ય કરે છે તેમાં શુભાશુભને વિચાર કરીને પ્રવૃત્તિ કરે છે. નહંસ જેમ દૂધ અને પાણી ભેગાં હોય છે તે પણ પિતાની ચંચુથી જળને દૂધ ભિન્ન ભિન્ન કરે છે તેમ વિવેકી પણ કૃત્ય અને અકૃત્યને ભિન્ન ભિન્ન કરે છે. ઉપાધિભેદથી વિવેકના બે ભેદ પડે છે. સાંસારિકવવેક ધાર્મિકવિવેક. સાંસારિક વિવેકની પણ સંસારમાં જરૂર પડે છે, સંસારમાં અનેક બાબતોને વિવેક સાચવવો પડે છે ધાર્મિક વિવેક પ્રગટયા વિના ખરેખરી શાંતિ મળતી નથી, કયે ધર્મ ખરે છે અને તે કઈ અપેક્ષાએ તેને પૂર્ણ ખ્યાલ, વિવેકદષ્ટિ વિના થતું નથી, ચિલાતી પુત્ર સદ્ગુરૂના ઉપદેશથી ઉપશમ, સંવર, અને વિવેક એ ત્રણ રત્ન પામી પરમાત્મપદને પામ્યા. આ દષ્ટાંતથી પણ સમજવાનું કે જ્યારે વિવેકની પ્રાપ્તિ થાય છે ત્યારે પરમામ દશા પ્રગટે છે. શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિને જ્યારે વિવેક પ્રગટ્યા ત્યારે દુધ્ધન પરિહરી શુકલધ્યાન ધ્યાવી સુતિ વર્યા. પ્રહારિ કે જે ચાર હત્યા કરનાર હતું તે પણ વિવેક પામી મેહદશાને ત્યાગ કરી મુક્તિપદ પા. અરણિક મુનિને જ્યારે વિવેક આવ્યું ત્યારે માતાનું કહ્યું વચન માન્ય કર્યું અને અનશન અંગીકાર કર્યું, આવા અનેક દાખલાઓ શાસ્ત્રો વાંચતાં નજરે પડે છે.
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેકરન.
(લ્સ) બાહુબળી જ્યારે વિવેક પામ્યા ત્યારે લઘુતા અંગીકાર કરી ચાલતાં જ કેવળજ્ઞાન પ્રગટયું. મનુષ્યના હૃદયમાં વિવેક પ્રગટતાં તુર્તજ પાપકાર્યથી પાછો હઠે છે તે ઉપર એક વિવેચન્દ્રનું દૃષ્ટાંત જણાવે છે.
વિદ્યાપુરી નગરીમાં વિનયચંદ્ર શેઠ વસતા હતા. શેઠ સ્વભાવે નમ્ર અને ધનાઢય હતા, નગરમાં તેમની કીતિ સારી હતી. શ્રેષ્ઠિ વર્ગમાં તેમનું નામ પ્રથમ ગણાતું હતું. વિનયચંદ્રને દયા સ્ત્રી હતી. દયા પણ પોતાના પતિની આજ્ઞા પ્રમાણે ચાલતી. કોઈ જીવને દુ:ખી દેખી તેણીનું મન દુખાતું. સર્વ જીવની રક્ષા કરતી, કઈ જીવની. હિંસા કરતી નહોતી. આ પ્રમાણે સ્ત્રી પુરૂષને સંસારિક સુખ જોગવતાં એક પુત્ર થયો અને તેનું નામ વિવેચંદ્ર પાડયું, વિવેકચંદ્ર પ્રતિદિન માટે થવા લાગ્યા, બાલ્યાવસ્થામાં અનેક પ્રકારની રમત ગમતની ક્રિીડાઓ બાળકો સાથે કરવા લાગ્યો. વિવેકચંદ્ર ઉમર લાયક થવા લાગ્યો કે એટલામાં તેનાં માબાપ મરી ગયાં. વિવેકચંદ્ર નિરાધાર થયા. બહુ દુ:ખી થયો. કહ્યું છે કે—–
માથા, बालस्स माइ मरणं, भज्जा मरणं च जुव्वंणारंभे ॥ थेरस्स पुत्त मरणं, तिन्निवि गरुआई दुरकाई ॥ १ ॥
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૪)
શ્રી ગુરૂા . ભાવાર્થ-આલ્યાવસ્થામાં માતાનું મરણ થવું, યુવાવસ્થામાં ભાર્યાનું મરણ થવું, વૃદ્ધસમયમાં પુત્રનું મરણ થવું. આ ત્રણે પણ મેટાં દુઃખ છે, વિવેકચંદ્રને પણ આ ત્રણમાંનું એક મોટું દુઃખ પ્રાપ્ત થયું, પણ બનવાનું હોય છે તે બને છે. કહ્યું છે કે, “ઉદ્યમ કરે હજાર બનવાનું તે બને છે.” આ કહેવત પ્રમાણે બનવાનું મિથ્યા થતું નથી. વિવેકચંદ્રના પિતાએ ગુમાસ્તાને પ્રામાણિક જાણી પુત્ર મેટે થાય ત્યાં સુધીની સર્વ વ્યવસ્થા તેના હાથમાં સોંપી હતી. ગુમાસ્તાએ વિવેકચંદ્રને સારી રીતે ભણાવ્યા, વિવેકચંદ્રને નઠારા મિત્રોની સોબત થઈ તેથી વિવેકચંદ્રમાં દુર્ગણોની અસર થઈ. શાસ્ત્રોમાં કહ્યું છે કે, સારી અને
નઠારી સંગતિ પામી મન સારું અને
નઠારું બને છે. જેવા સંસ્કારના કારણે નઠારા મિત્રની સેબત. સેવાય છે તેવા સંસ્કારો હદયમાં
પ્રગટે છે, યુવાવસ્થામાં કુમિત્રોની
સંગતિથી વિવેકચંદ્ર ધનને ધુમાડે કરવા લાગ્યા. પરસ્ત્રી સંગી થયે, કંઈના ઘરની મીઠાઈ ખાધા વિના તે તેને સંતોષ થતો નહોતા, વિવેકચંદ્રને પ્રતિદિન ખરાબ ટેવ પડવા લાગી અને તે ગુમાસ્તાની પણ દરકાર કરતે હેતે. ગુમાસ્તાએ વિવેકચંદ્રની ખરાબ ટેવ જાણું. એક દિવસ ગુમાસ્તાએ વિવેકચંદ્રને નઠારી ટેવે માટે ઠપકો આપે. ગુમાસ્તાની
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચિત અવસર જાણુ
નાર વિજયી નીવડે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેકરન.
( ૫ )
3
શિખામણથી વિવેકચંદ્રના મનમાં એન્ડ્રુ આવ્યું. તેનું મન વશમાં રહ્યું નહિં, ઉદ્ધતાઇથી વિવેકચંદ્ર કહેવા લાગ્યા કે હે ગુમાસ્તા ! તુ તેા મારું નાકર છે, હું હાશ શેઠ છું. મ્હારા કહેવા પ્રમાણે તારે વર્તવું પડશે. તું એવે! કેવો મોટા થઈ ગયા કે મને શિખામણ આપવા તૈયાર થયા છું. મ્હારા ધનના તું જે ઉપયાગ કરે છે તે હું જાણું છું, ત્હારૂં પાગળ ફાડી નાંખીશ, વિવેકચંદ્રનુ એકદમ વિવેકશુન્ય ભાષણ સાંભળી ગુમાસ્તા સ્તબ્ધ થઇ ગયા. ગુમા સ્તાએ વિચાર કર્યો કે આ શેઠપુત્ર હજી નાદાન છે, હું શા માટે કહું છું તેનો નિર્ણય કરવા માટે તેનામાં વિવેક ની જરૂર છે, ભલે તે ગમે તેમ એલે. હાલ માન રહેવુ. ચાગ્ય છે. ઉચિત અવસર જાણીને કાર્ય કરવું. અવસર જાણીને ખેાલવાથી ફાયદા થાય છે, જે અવસર જાણતા નથી તે ખરેખર મૂર્ખ છે. અવસર વિના મેલેલું વચન નિરથંક થાય છે. ગુમાસ્તાએ વિચાર કર્યો કે હાલ તેની હાએ હાજી હા ભણીને કામ લેવું. શેઠના પુત્રની ઈચ્છા પ્રમાણે ગુમાસ્તા પણ વર્તાવા લાગ્યા. તેથી વિવેકચંદ્ર ખુશ થયા અને ગુમાસ્તાની સાથે વિવેચન્દ્રનુ મન મળી ગયું, એક દિવસે વિવેકચંદ્રે ગુમાસ્તાને કહ્યુ કે તમે મીઠાઇ લેઇ આવે. ગુમાસ્તાએ કહ્યુ કે ચાલે! આપણે બે ત્યાં તપાસ
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬)
શ્રી ગુરૂધ. કરી મીઠાઈ લઈએ. શેઠપુત્ર
અને ગુમાસ્તા બને કંઈની કદઈની દુકાને અને દુકાને આવ્યા. કદઈ તે વખતે સ્થાને ઘેર બનેનું
મીઠાઈ બનાવતા હતા. વૃદ્ધાવ
સ્થાથી નાકમાંથી લીંટને સૂક્ષ્મ સાથે ગમન. | પ્રવાહ, મીઠાઈ બનાવતા હતા
તેમાં ઝરતો હતો. માખીઓને બણબણાટ તો પુષ્કળ હતો, વચ્ચે વચ્ચે કોઈ પણ પીતો હતો તેથી પાણીના છાંટા મીઠાઈમાં પડતા હતા. મેલા ગંદા હાથે કેટલાક લેકે લાડવા વાળતા હતા. તેથી વિચંદ્રના મનમાં વિચાર થયો કે અરે! આ તો અપવિત્ર મીઠાઈ થાય છે. આ મીઠાઈ કરતાં ઘેર મીઠાઈ બનાવીને ખાવી તે ઠીક. છીટ, હું તે કદઈના ઘરની મીઠાઈ ખાઈશ નહિ. ગુમાસ્તાને પુછતાં ગુમાસ્તાએ પણ કહ્યું કે શ્રેષ્ઠી પુત્ર! આપને વિચાર વિવેથી પૂર્ણ છે. ગુમાસ્તો મનમાં હસ્ય, હાશ !! ઠીક કાર્ય થયું. રાત્રીના સમયમાં વિવેકચંદ્રના મનમાં વેશ્યાના ઘેર જવાનો વિચાર થયો, ગુમાસ્તાની સલાહ લીધી. ગુમાસ્તો પણ મનમાં વિચાર કરી બેત્યે કે વિવેકચંદ્રજી ! વેશ્યાના ઘેર રાત્રીના પાછલા પ્રહરમાં જવું યંગ્ય લેખું છું. કારણ કે હાલ અન્ય કામિ પુરૂષે આવ્યા હશે તેથી જેવી જોઈએ તેવી શાંતિ મઝાહ મળશે નહિ. ગુમાસ્તાના વિચાર પ્રમાણે વિવેકચંદ્ર પાછલા પ્રહરમાં ગુમાસ્તાને સાથે લઈ ગયે. વેશ્યાને આ વખત
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેક રત્ન.
(૯૭) નિદ્રાને હતો. એક પલંગમાં વેશ્યા પડી હતી. જે આંખો પ્રથમ જે જે સમયમાં સુંદર દેખાતી હતી. તે હાલ શોભાને આપતી ન્હોતી, ગાલ ઉપર આંખ્યામાં આજેલી મેંશના પ્રવાહ તણાઈ આવ્યા હતા. વસ્ત્રની અવ્યવસ્થા થવાથી શોભાયમાન અંગે પણ અરૂચિકર લાગ્યાં. કેશપાશ છુટવાથી અને તે શરીરપર વિખરાઈ જવાથી ભૂતડીની શોભાને ધારણ કરતી હતી, વેશ્યાના પ્રત્યેક અંગ બીભત્સ જણાયાં. વિવેકચંદ્ર મનમાં વિચાર કરીને ગુમાસ્તાને કહેવા લાગ્યું કે, કેમ ગુમાસ્તા! આવી વેશ્યા કરતાં ઘરની સ્ત્રી શું ખોટી છે ? ગુમાસ્તામાં પણ તે બાબતની સારી રીતે પુષ્ટિ કરી. પિસાને નાશ, વિત્તને નાશ, વીર્યને નાશ આદિ અનેક દુર્ગણોનું કારણ વેશ્યા છે. કહ્યું છે કે –
वेश्या संगे पाप जगत्मां मोटुं भाख्यु, वेश्या संग कर्याथी मू/ए दुःख चास्यु; वेश्या संगी वित्त विनाशे भलं न जोवे, निज पत्नीनो प्रेम हणीने मूढज होवे; कुटुम्ब घर निज देशनी अरे अवनतिनुं घर अहो. जगतमा ते मूर्ख मोटो हृदयमां समजी रहो. ॥ १ ॥ वेश्याना नाचे मोह्या ते लहे खुवारी,
ગુ. ૭
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૮)
શ્રી ગુરૂબોધ. कूतर सम तेनी वृत्ति जोशो नरनारी; वेश्याना घरमां जावाने हृदय निवारे, पण समजे नहि मूर्ख सत्यने नहीं विचारे; वीर्य कीर्त्तिनो नाश थावे मोहथी ते करगरे, धिक्तसअवतारने अहो समजीने नहि आचरे. ॥२॥
મૈત્રિભાવના
मित्तीमे सव्वभूएसु, वेर मज्ज न केणइ. ॥
મહારી સર્વ પ્રાણુઓ ઉપર મૈત્રીભાવના છે, કેઈન ઉપર હારે વેર નથી. સર્વ જી મહારા સમાન છે. કર્મના આધીન થઈ જીવ પોતાનું ભાન ભૂલી અન્ય આત્માઓને શત્રુ કપે છે, તેમાં કર્મનો દોષ છે. પશુ, પંખી સર્વ મનુષ્યો વગેરે જી વ્હારા આત્માની તુયતાને ધારણ કરનાર છે. ફક્ત કર્મના લીધે ભેદ દેખવામાં આવે છે. હારા આત્માની ઉન્નતિ માટે સર્વ જીવોની ઉન્નતિ કરવી જોઈએ, વર્ણાશ્રમ અને નાતભેદને દૂર કરી સર્વ જીવોનું ભલું કરવું જોઈએ. જ્યારે સર્વ જી મિત્ર છે તે તેઓનું બુરું કરવા એક લેશમાત્ર પણ ખરાબ વિચાર કેમ કરે જોઈએ? સર્વ જીપર જેની મિત્રબુદ્ધિ કરી છે તેને કોઈ પણ વેરી હેત નથી અને એ આત્મા, સંસારરૂપ
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) સમ્રતે તરી તેની પેલી પાર જાય છે. શ્રી વિરપ્રભુએ મૈત્રીભાવના ધારણ કરી અનેક દુના ઉપસર્ગો સહન ક્ય, ચંડકેશિયા સ૫ શ્રી વીર પ્રભુને દંશ દીધે તે પણ વી..., જરામાત્ર મૈત્રીભાવનાથી ચલાયમાન થયા નહીં. એવી મેત્રીભાવનાની ઉત્તમતા! !! શ્રી વીરપ્રભુએ ચંડકેશિયા સર્પ પર કરૂણું કરી ઉપદેશ દેઈ તેનું આત્મહિત કર્યું. જગતમાં અનેક દેષથી દેષિત અને દેખી કોઈની નિંદા વા ભૂંડું કરવું નહિ. શ્રી વીરપ્રભુના પગલે ચાલી સર્વ ની સાથે મૈત્રીભાવના રાખવી એ કંઈ સામાન્ય વાત નથી. લોઢાના ચણા ચાવવાની પેઠે મૈત્રીભાવના રાખતાં અનેક સંકટમાંથી પસાર થવું પડે છે. રાગદ્વેષના એવા તે પ્રપંચ છે કે હદયમાં ઉઠતી મૈત્રીભાવનાને ક્ષણમાં નાશ કરી દે છે. મનુષ્ય પોતાના આત્મા સમાન અન્યને દેખે એ તેને સ્વાભાવિક ધર્મ છે કિંતુ તેની આડે આવનાર ઈર્ષ્યા, અદેખાઈ, સ્વાર્થ વગેરે દે છે. કેટલાક તે પશુ પંખીમાં આત્મા માનતા નથી તેવા જીવો પશુ પંખીને પોતાના આત્મા સમાન શી રીતે માની શકે ? જે જીવો પશુ પંખીનામાં પોતાના સમાન અન્ય આત્માઓને વાસ છે એમ માને છે તેજ પશુ પંખીઓના મિત્ર થઈ શકે છે, અન્ય જીવોનો નાશ કરતાં પોતાના આત્માને પાપકર્મ લાગે છે. આ સિદ્ધાંત જ્યારે અનુભવમાં આવશે
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१००)
શ્રી ગુરૂઓધ ત્યારે અન્ય જીવોની દયાના પરિણામ હૃદયમાં પ્રગટશે. અન્ય જીવોપર દયાના પરિણામ મૈત્રીભાવનાના ગે થાય છે. માટે મૈત્રીભાવનાની ઘણું જરૂર છે, જ્યાં ત્યાં હરતાં ફરતાં, ખાતાં બેસતાં, ઉઠતાં, મૈત્રીભાવનાના વિચારો કરવા–મૈત્રીભાવનાની પુષ્ટિ માટે નીચેનું કાવ્ય સદાકાળ મરવું.
परम मित्रता. मित्राइ राखो सहु साथे, मित्राइथी क्लेश टळे. मित्राइथी सम्प वघे छे, मनना मेळा सर्व मळे. मित्राइथी सलाह शान्ति, धार्या कृत्यो सर्व सरे; मित्राइथी वैर टळे छे, उच्चभावना थाय खरे. मित्राइथी जगमा शान्ति, मित्राइथी द्वेष टळे; मित्राइथी प्रेम वधे थे, मैत्री भावना तुर्त फळे. मित्राइना भेद घणा छ, लौकिक लोकोत्तर जाणो; मित्राइनी अपूर्व शक्ति, समजी साचुं मन आणो. मित्राइथी कुटुंब दुनिया, परम मित्रता पात्र ठरो; दयाधर्ममां मैत्रीभावना, समजी परमानन्द वरो. ५ द्रव्यभाव बे भेदे मित्रज, मैत्री भावना बे भेदे; समजीने मित्राइ धारे, ते कर्माष्टकने छेदे.
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઐવિભાવના.
( ૧૦૧ ) वस्तुधर्मनी साची मैत्री, ज्ञानिने सहु समजाशे. साची मित्राइ चेतननी, परमप्रभुता परखाशे. आत्मधर्ममा करो रमणता, मित्राइ हेनी साची; बुद्धिसागर परममित्रता, समजी तेमां रहो राची. ८
! સમજશે કે મિત્રાઈ આવી અપૂર્વ શક્તિવાળી છે. મૈત્રીભાવનાથી તમે પરમાનંદ સુખના ભેગી બનો એમાં કંઈપણ આશ્ચર્ય નથી. મૈત્રીભાવનાથી મોક્ષનાં સુખ પણ સહેજે મળે છે. આવી મૈત્રીભાવના પ્રત્યેક મનુ ધારે તે હૃદયમાં ધારણ કરી શકે. આવી અલકિક મૈત્રીભાવનામાં પ્રવેશ કરતાં હું તું ને ભેદ ટળે છે. કંઈપણ ભેદભાવ રહેતું નથી. માત્ર સર્વ gિ : પરચતિ જ જળત્તિ. પિતાના આત્માસમાન અન્યને દેખે છે તે ખરેખર દેખનાર છે એવો આત્મદષ્ટિભાવ, સાક્ષાત્ ત્યાં અનુભવાય છે, તેવી સ્થિતિમાં આત્મા સર્વને એક સમાન ભાવનાથી દેખી ઉદ્દગાર કાઢે છે કે–
अमोने तमा समाजाति, तमोने अमो समाज्ञाति. १ पशु पंखा हमारां छे, हमारां ते तमारां छे. जीवोने प्रेमथी भेटुं, हमारे कांइ नहि छेटुं. सहु जीव मित्र म्हारा छ, ममत्वभाव विसार्या छ. २
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૦૨ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दयागंगा हृदय वहेती, अमोने प्रेमथी कहेती. अमारामां सदा झीले, अनन्तां सुख तसदीले.
શ્રી માય
३
આવી એકત્વ ભાવનાના પરમ પ્રેમમય ઉદ્ગાર મૈત્રીભાવનાની ઉચ્ચ દશાથી નીકળે છે.
आत्मा मैत्री भावना धारण करी शके छे. आत्मामा ते सामर्थ्य छ.
જ્યારે ત્યારે પણ દ્રવ્ય અને ભાવનાથી મૈત્રીભાવના ધારણુ કર્યા વિના છૂટકે નથી. તે હવે કેમ આલસ્ય કરૂં ? મૈત્રી ભાવનાથી અનેક જીવો પરમાત્મા થયા અને થશે. ગજસુકુમાલે જ્યારે સ્મશાનમાં પ્રયત્સર્ગ કરી ધ્યાન કર્યું હતું ત્યારે સામિલ નામના તેમના સસરા આવ્યા. પોતાની પુત્રીને ત્યજી ગજસુકુમાલ સાધુ થયેલા દેખી સામીલના મનમાં ક્રોધ ઉત્પન્ન થયા. ગજસુકુમાલને દુ:ખ દેવા માટે તેના મસ્તક પર લીલી માટીની પાળ બાંધી, અને તે પાળના ઉપર સ્મશાનમાંથી ખેરના ધગધગતા અંગારા લાવી મૂક્યા. આથી ગજસુકુમાલને અત્યંત વેદના થવા લાગી. ગજસુકુમાલે તે સમયે મૈત્રીભાવના ભાંવી. સેમિલબ્રાહ્મણના આત્માને પેાતાના આત્માના તુલ્ય ભાગ્યેા. જરા માત્ર પણ ક્રોધ કર્યો નહીં, તેથી ગજસુકુમાલ ઉત્તમ ગતી પામ્યા. ભવ્યજીવોએ આ દૃષ્ટાંતને હૃદયમાં
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાવના.
( ૧૦૩ ) ધારણ કરી લેશ દુઃખના સમયમાં પરમ ચૈત્રીભાવના ભાવવી. કાર્ય, પ્રમેદ, અને માધ્યસ્થ ભાવનાઓ પણ મૈત્રીભાવના વિના ઉભવતી નથી. આત્મહિત કરવું હોય અને જે સંસારથી મૂકાવું હોય તો મૈત્રીભાવનાનું સેવન કરે. બાહ્યદષ્ટિના ખેદને ટાળી મૈત્રીભાવના અન્તરના સત્ય આનંદને અર્પે છે. કાવ્યો ! તમે જે મૈત્રીભાવનાને ઈચ્છશે તે મૈત્રીભાવના તમને પ્રાપ્ત થશે. મૈત્રીભાવના
હારા આત્મામાં છે હું ખરેખર તેને ધારણ કરીશ. મૈત્રીભાવનાથી હું વ્યાપ્ત છું. કારણ પ્રસંગે મૈત્રીભાવનાના ઉપયોગમાં રહીશ. આ પ્રમાણે અંત:કરણમાં દઢ સંકલ્પ કરવા. એમ દઢ સંકલ્પ કરવાથી મૈત્રીભાવની પુષ્ટિ થશે અને ક્ષણે ક્ષણે આનંદમય જીવન વૃદ્ધિ પામતું જણાશે. ગમે તે ધર્મને દેશને મનુષ્ય હોય તે પણ તેના ઉપર મૈત્રીભાવના રાખવી જોઈએ. જે લોકો સ્વાર્થિક ક્ષુદ્ર વિચારથી દરેક જીવોની સાથે મિત્રતા રાખે છે તેઓ ખરેખર ક્રોધાદિ કારણ પ્રસંગે મૈત્રીભાવનાની હદ સુધી જાય છે. મૈત્રીભાવના એ સંકટને મિત્ર છે. હૃદયને દુ:ખ સમયમાં આધાર છે. સમાન સ્થિતિ જાળવવામાં મૈત્રીભાવના ઉત્તમ સેવા બજાવે છે. જીવતાં છતાં પણ સિદ્ધનાં સુખને આપનાર મૈત્રીભાવના છે. મૈત્રી ભાવના ખરેખર ગંગાજળ સમાન નિર્મળ છે.
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
શ્રી ગુરધ. प्राणभूतेषु सर्वेषु, सुखदुःख स्थितेषुच वैरि मित्रषु जीवषु, मैत्री स्याद्रितधीः सतां ॥१॥ સુખ દુઃખમાં રહેલા તેમજ વૈરિ અને મિત્ર સર્વ
પર સતપુરૂષોને જે હિતબુદ્ધિ થાય છે તે મૈત્રીભાવના ક્ષણે ક્ષણે આદરવા ગ્ય છે. એવો કયે મૂખે મનુષ્ય છે કે જેના હૃદયમાં મૈત્રીભાવના પ્રિયરૂપે ન હેય? અલબત દરેકને મૈત્રીભાવના પર પ્યાર હોય છે. પણ પુરૂષાર્થ કર્યા વિના મૈત્રીભાવના સારી છે, મૈત્રીભાવના સારી છે, એમ લાખ વખત બુમો પાડી લોકપુર્વક ગોખી જાએ તેથી કંઈ તમારા હૃદયમાં મૈત્રીભાવના પ્રવેશ કરવાની નથી. પણ કોધાદિક વિકાર વખતે મૈત્રીભાવના વિચાર કરી કોધ, ઈર્ષાદિકને શમાવો ત્યારેજ ત્રીભાવનાની સાફલ્યતા થાય છે. જે જે પ્રાણુ ઉપર દ્વેષ થાય તે તે પ્રાણ ઉપર તે તે સમયે મૈત્રીભાવના ચિંતવવી. મૈત્રીભાવના ધાર્યાથી તમારું જીવન ગમે તે સ્થિતિમાં ઉચ્ચ થયા વિના રહેશે નહિ. દેશમાં, જ્ઞાતિમાં કુળમાં, ઘરમાં, મંડળમાં, પણ તમે સર્વને પ્રિય થઈ પડશે. ચૌત્રીભાવનાના બળ વડે તમારું વચન સર્વત્ર પ્રિય થઈ પડશે. તમારી કીર્તિ સર્વત્ર પ્રસરશે. મૈત્રીભાવનાના બળવડે તમે અનેક જીવોને ઉદ્ધાર કરી શકશે. અનંતદાદધિમય તમારા આત્મા બનશે, મૈત્રીભાવના પ્રગટાવવી તમારા હાથમાં છે.
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૈત્રિભાવના.
( ૧૦૫ ) જો તમે તેને આદર કરશે તે તમારી પાસે તે આવશે. નક્કી તમે મૈત્રીભાવનાના બળવડે પ્રાતઃસ્મરણીય થઈ પડશે. અનેક ઉપાધિમાં પણ તમે મૈત્રીભાવનાને હદયમાં જ રાખશે, રૌત્રી એ બે અક્ષર છે કિંતુ તે બે અક્ષરમાં એટલી શક્તિ છે કે તે મુક્તિપુરીમાં લઈ જાય છે. મૈત્રીભાવનાથી સર્વ જીવોના હૃમે સાચા મિત્ર બનશે. ખરેખર મૈત્રીભાવનાથી તમારા આત્માના પણ તમે મિત્ર ગણવાના. મૈત્રીભાવના વિનાને આત્મા, પિતાને તથા પર પણ મિત્ર બની શકતો નથી. જેણે મૈત્રીભાવના ધારણ કરી તેણે લાખો કરોડેવાર તપાદિ કર્યા એમ કહેવાશે. ત્રીભાવનાથી આત્માના પ્રદેશને લાગેલી કમેની વર્ગણાઓ ખરી જાય છે તેથી આત્મા નિર્મળ બને છે અને તે જ પરમાત્મા કહેવાય છે. આ મૈત્રીભાવનાને માટે પરદેશ જવાનું નથી. અગર કંઈ તાઢ તડકામાં પડી રહેવાનું નથી. અગર કંઈ ધન ખર્ચવું પડે તેમ નથી. તમે તેવી અવસ્થામાં ત્યાં તમે મૈત્રીભાવના ધારણ કરી શકશે. મૈત્રીભાવનામાં ધર્મ નો સમાવેશ થાય છે. ચૈત્રીભાવનાથી આર્ય અગર અનાર્ય સર્વ જીવ સંસામુદ્ર તરી જાય છે. પરમપ્રેમથી મૈત્રીભાવના ધારે, સર્વ સુખનું સ્થાન તમે પિતેજ દેખાશે.
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૬ )
શ્રી ગુણધ.
દયારત્ન.
दया धम्मस्स जणणी- दया धर्मस्य जननी. જગમાં દયાના સમાન કોઈ ધર્મ નથી, દયા ધર્મની માતા છે. જેમ માતા પુત્રને પાળીને ઉછેરે છે તેમ દયા પણ ધર્મરૂપ પુત્રને પાળી ઉછેરે છે. ત્રણ ભુવનમાં દયાના સમાન કેઈ ઉત્તમ ધર્મ નથી. દયાનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. દયાથી સર્વ જગતમાં શાંત વર્તે છે. ઉચ્ચમાં ઉચ્ચ પદવીની પ્રાપ્તિ પણ દયાથી છે. ખરેખર જગ તની ઉન્નતિ દયાથી છે. દયાવિના ઉત્તમ અવતાર પણ મળી શકતું નથી. દયાવિના આત્મા એક ક્ષુદ્ર પ્રાણું સમાન જાણો. સર્વ વ્રતમાં દયાવ્રત મોટામાં મોટું છે. કામ કુંભ કટપવૃક્ષ વગેરે ઈષ્ટવસ્તુઓની પ્રાપ્તિ કરાવનાર દયા ધર્મ છે. દયાથી અષ્ટ કર્મને નાશ થાય છે. દયાની કિંમત થઈ શકતી નથી. દયાવિના નિર્મળબુદ્ધિ પણ રહી શકતી નથી, દયાથી મુક્તિ કરતલમાં સમજવી. નાક વિના જેમ મુખ શોભતું નથી, મનુષ્પવિના જેમ નગર શેભતું નથી, પતિવ્રત વિના જેમ સ્ત્રી શંભી શકતી નથી, પુરૂષાર્થ વિના જેમ પુરૂષ શંભી શકતું નથી તેમ દયા વિના આત્મા શોભી શકતો નથી. જે ધર્મમાં દયા નથી, તે ધર્મ તે અધર્મ ગણાય છે. દયા વિના તપ, જપ, સંયમ પણ ધર્મને ઉત્પન્ન કરી શકતાં નથી. જગત્માં જે જે મહાન
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયારત્ન.
( ૧૭ )
મહાત્માએ ગણાયા છે, તેઓ ખરેખર દયાના પ્રતાપથીજ ગણ્યા છે. દયાથી પરમાત્મપદ પ્રાપ્ત થઈ શકે છે. દયાવિના પ્રભુથી પણ ત્રણ કાલમાં મુક્તિ આપી શકાતી નથી. આંતરની લાગણી પણ દયાના તરફ દરેક મનુષ્યોની સ્વાભાવિક થાય છે. દયાવિના જંગલમાં વા ગુફામાં રહેવું તે ખરેખર સિંહની વૃત્તિને ધારણ કરે છે. શ્રી કેવલીભગવાન પણ દયાનું પુર્ણસ્વરૂપ વર્ણન કરી શકે નહીં. પ્રત્યેક મનુષ્યની નિર્મળબુદ્ધિ કરાવનાર દયા છે.દયાવિના કેઈએગમાર્ગમાં પ્રવેશ કરી શકતો નથી. દયાવાન સર્વ શાશ્વત સુખને સંગે મેળવી શકે છે. સર્વ જીવોની દયા પાળનાર અવશ્ય પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. સર્વ જીવોની સાથે ભાતૃભાવ રાખવો હોય તે દયાવિના બની શકતો નથી. સર્વ જીવોનું ભલું કરવું. કેઈ જીવનું બુરું ઈચ્છવું નહીં, તે દયામાં સમાય છે. પરમેશ્વરના નામના પોકારો કરી કરીને સ્તુતિ કરે પણ જ્યાં સુધી દયા નથી, ત્યાં સુધી પોકારે તે ખરેખરા અરણ્યમાં રૂદન સમાન છે. પરમેશ્વરના નામની માળાઓ ગણે પણ જ્યાં સુધી હૃદયમાં દયાદેવીએ વાસ કર્યો નથી ત્યાં સુધી માળાઓના ઢગલાથી કંઈ થઈ શકતું નથી. શામાટે આડા અવળા ભટકવું જોઈએ; દયા કરે તે તમારા આત્મામાંજ મુક્તિ છે. સર્વ કર્મથી મૂકાવું તેને મુક્તિ કહે છે, તેની આરાધના દયાવિના થઈ શકતી નથી.
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૮ )
શ્રી ગુરૂબૌધ. દયાથી ખરેખર સર્વ જીવો મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. પણ ભવ્ય ! સમજશે કે જ્ઞાનવિના દયા થઈ શકતી નથી.
- દશવૈકાલિસૂત્રમાં કહ્યું છે કે પઢમ જ્ઞાનવિના દયી થઈ ! નાત દયા, પ્રથમ જ્ઞાન, અને શકતી નથી.
જ્ઞાનથી દયા થઈ શકે છે. જ્ઞાનવિના
એકેન્દ્રિય આદિ જીવોને ઓળખી શકાતા નથી. સર્વ પ્રકારના જીવોનું જ્ઞાન કરવા માટે જીનાગનું વાચન તથા શ્રવણ કરવું જોઈએ. જેનશાસ્ત્રમાં જીવના ભેદનું જે વર્ણન કર્યું છે તે અન્યત્ર જોવામાં આવતું નથી. જેનશાસ્ત્રો વાંચતાં સર્વ જીવોનું સ્વરૂપ સમજાય છે, માટે દયારૂપ અમૂલ્ય રતનની પ્રાપ્તિ કરવાની ઈચ્છાવાળાએ પ્રથમ સદગુરૂ પાસે જીવતત્ત્વનું જ્ઞાન કરવું જોઈએ. જૈનસૂત્રો તથા ગ્રંથોમાં દયા પાળવાની જે જે આવશ્યક્તા છે તે યુક્તિ પ્રમાણથી સારી રીતે બતાવી છે. દયાના પાળનાર વિશેષતઃ જોતાં જે છે એમ સર્વદર્શનવાળાએ કબુલ કરે છે. દયાના સિદ્ધાંતોના શ્રવણથી જૈનવર્ગમાં એટલી બધી અસર થઈ છે કે તે દયાના માટે સદાકાળ પ્રયત્ન કરે છે. અન્ય ધર્મવાળાઓ કેટલાક એકદેશીય સ્વાર્ષિક દયામાં વિશેષત: પ્રયત્ન કરે છે ત્યારે જેનો સર્વદેશીય દયાને માટે પ્રયત્ન કરે છે.
સ્વાભાવિક પ્રશ્ન થશે કે, દયાની શી જરૂર છે? શું
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયાને.
(૧૯) જીવોની દયા ન કરીએ તે શું કંઈ
હરકત આવે છે? દયાવિના શું આત્માની દયાની શી જરૂર.
ઉન્નતિ થઈ શકતી નથી ? પ્રત્યુત્તરમાં
કહેવું પડશે કે, દયાના પરિણામવિના આત્માને લાગેલાં કર્મ ખરી જતાં નથી. જેમ જેમ દયાના વિચારે જેસભેર થાય છે તેમ તેમ આત્માના અસંખ્યપ્રદેશમાં લાગેલી કર્મની પ્રકૃતિ ખરવા માંડે છે અને જેમ જેમ કમ ખરે છે તેમ તેમ આત્મા, પુણ્યાદિક સામગ્રીથી ઉચ્ચ અવતાર ધારણ કરે છે, નઠારાં નીચ શરીર બદલીને ઉચ્ચ શુભ મોક્ષપ્રાપ્તિ કરાવનાર શરીરમાં પ્રવેશ કરે છે, દયાના વિચાર વિના મનમાં અશાંતિ રહે છે. ચિત્ત ચંચળ રહે છે. સર્વ જીવોની સાથે વેર બંધાય છે, માટે દયા કરવાની ખાસ જરૂર છે. પતંજલિએ પણ ગપાતંજલમાં કહ્યું છે કે
અહિંસા પ્રતિષ્ટાયાં વૈર ત્યાગ
ખરેખર સર્વ જીવોની સાથે દયાથી અહિંસાની સિદ્ધિ થતાં વૈરનો ત્યાગ
વર્તવામાં આવે છે ત્યારે કેઈ જાની થાય છે.
સાથે વેર રહેતું નથી, તેજ કારણથી મોટા થેગીન્દ્ર પુરૂષ પ્રાન કરે છે
ત્યારે તેમની પાસે આવીને સિહ વગેરે દુર પ્રાણુઓ બેસે છે તો પણ તે ચેગીન્દ્રોને હરકત કરી શકતાં નથી. સર્વ જીવોનાપર જેમણે પૂર્ણ દયા કરી છે,
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૦ )
શ્રી ગુર તેમને આત્મા એટલે બધો ઉચ્ચ હોય છે કે તેમના પર સિંહ વગેરેથી કુર દષ્ટિથી જોઈ શકાતું નથી. શ્રી મહાવીર પ્રભુને ચંડકોશિયો સર્પ કરડ્યો પણ સર્વ જીવોપર અત્યંત દયા હોવાને લીધે પ્રભુની કૃપાદ્રષ્ટિથી ઉલટો ચંડકૌશિક સર્ષ બાધ પામ્યા, અહો ! પ્રભુની કેવી દયા?!કોઈ ઉપર વૈરભાવ
જ્યાં સુધી છે ત્યાં સુધી દયાની પૂર્ણ સિદ્ધિ થઈ શકતી નથી. આત્મવત સર્વભૂતેષુય: પશ્યતિ સ પશ્યતિ. પિતાના આત્માની પેઠે જે સર્વ જીવોને દેખે છે તેજ દેખતો જાણવો. આ વાકય પણ દયાની જ સિદ્ધિ કરનાર છે. પિતાના સમાન અન્યને દેખવા એ દયાને ઉચ્ચ માગે છે. આવી અલૌકિક દયાથી આત્મા ખરેખર અનંત સુખ પ્રાપ્ત કરી શકે છે. આવી ઉત્તમ દયાની સિદ્ધિ, અનેકાન્તમાર્ગમાં થઈ શકે છે. જિનદર્શનમાં સ્વદયા અને પરદયાની સિદ્ધિ થાય છે, વ્યવહાર દયા અને નિશ્ચયદયાની પણ સિદ્ધિ જિનદર્શનમાં યથાર્થ ઘટી શકે છે. જે મનુષ્ય આત્માનું અસ્તિત્વ સ્વીકારતા નથી તેમના મતમાં દયાની સિદ્ધિ થઈ શકતી નથી, કારણ કે જ્યારે આત્મા નથી ત્યારે દયા શામાટે પાળવી જોઈએ!
દયા ન પાળીએ તે રાજા મારી
નાખે, માટે દયાની જરૂર છે, આવી સ્યાદ્વાર દર્શનમાં | દયાની સિદ્ધિ થાય છે.)
દયાની દલીલ ખરેખર હૃદયમાં ઉંડી અસર કરી શકતી નથી. માટે આત્માનું અસ્તિત્વ નહિ સ્વીકારનારા એવા
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયારત્ન.
(૧૧૧ ) નાસ્તિકોના વિચારમાં દયાની સિદ્ધિ ક્યાંથી હોય ? કેટલા પંચભૂતના સંગે આત્માની ઉત્પત્તિ થાય છે, એમ માને છે. જ્યારે પંચભૂતને વિલય થાય છે ત્યારે આત્મા નષ્ટ થાય છે, આવા ચાર્વાકના મતમાં દયાની ખરેખરી સિદ્ધિ કયાંથી થઈ શકે કેટલાક લોકો એમ માને છે કે, અમને પરમેશ્વરે બનાવ્યા છે, આત્મા જ્યારે આ શરીર છેડી દે છે ત્યારે અન્ય અવતાર ધારણ કરી શકતો નથી. આવા સિદ્ધાંતને માનનાર મુસલમાન અને પ્રીસ્તિધર્મવાળાઓ છે. બ્રીસ્તિઓ વગેરે લકે પુનર્જન્મ માનતા નથી. ત્યારે તેમના મતમાં દયાની સિદ્ધિ થઈ શકતી નથી. હિંસા કરવાથી પાપ લાગે છે અને તે પાપને પરભવમાં આત્મા ભગવે છે એવો નિશ્ચય જ્યાં સુધી થાય નહિ ત્યાં સુધી એક ભવના માટે દયા કરવી જોઈએ એમ બોલવું તે દયાની સિદ્ધિથી વિરુધ છે. સમજે કે એક પ્રીતિએ મરવાની પહેલાં એક કલાકમાં એક મનુષ્યને મારી નાખે, પશ્ચાત્ મરી ગયો. હવે વિચારે કે બ્રીતિને આત્મા મરી ગ, તે મરી ગયેજ. અન્ય અવતાર તે ધારણ કરનાર નથી, ત્યારે મરણની પહેલાં એક કલાકમાં જે પાપ કર્યું હતું તેને કયારે ભગવશે ! જે એમ કહેવામાં આવે કે તે પાપનું ફળ તે પ્રીતિ જોગવી શકે નહીં, ત્યારે હિંસ કરવાથી અટકવાનું શું કારણ? કોઈ એમ કહેશે કે,
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૨ )
શ્રી ગુરૂધ. મરતી વખતે પિલા બ્રીસ્તિએ મનુષ્યને મારી નાંખ્યો તેથી તેનું પાપફળ ભેગવી શકે નહીં. વાહ વાહ ! ! આમ કહેવું તે પણ યુક્તિહીન છે, કારણ કે તેની જીંદગીમાં જ તેણે પાપ કર્યું છે. માટે પાપફળ ભેગવવું જોઈએ અને તે પુનર્જન્મ માનતાંજ પાપકર્મ ભેગવવાની સિદ્ધિ થાય છે માટે પુનર્જન્મ નથી માનતા તેના મનમાં દયાની સિદ્ધિ થઈ શકતી નથી. જે મનુષ્ય પુનર્જન્મ સ્વીકારે છે તેના મતમાંજ દયાની સિદ્ધિ થાય છે. બ્રીતિધર્મવાળાઓ કહે છે કે–આત્માઓને પરમેશ્વરે બનાવ્યા છે, ત્યારે અમે તેમને પુછીએ છીએ કે, બંધુઓ! પરમેશ્વરને શી જરૂર હતી કે જગતને બનાવ્યું તથા આત્માઓને બનાવ્યા ? જ્યારે જગત નહોતું બનાવ્યું ત્યારે ઈશ્વર શું કરતો હતો? સર્વ સુખના સ્વામી ઈશ્વર છે તેથી ઈશ્વરને જગત્ બનાવવાનું કંઈપણ પ્રજનનથી, લીલાને માટે ઈશ્વરે જગત્ બનાવ્યું એમ કહેવું પણ ખરશંગવત અસત્ય ઠરે છે, કારણ કે લીલા તે અધુરાને હેય છે, ઈશ્વરને જે લીલા કહેવામાં આવે તે સામા
ન્ય આત્માઓની પેઠે તે ર્યો, તેથી તે ઈશ્વર કહેવાય નહીં. ઈશ્વરને જીવોના માટે પણ જગત્ બનાવવાનું પ્રયોજન નથી, કારણ કે જગના પહેલાં જે જીવો દુઃખી હોય તો તે દુ:ખના નાશ માટે ઈશ્વર જગત્ બનાવે પણ જગતના પહેલાં જીવ નહોતા, મનુષ્યને આત્મા પાણું ઉપર ડાલતે
જરૂર
સ્વામી છે. ત્યારે મને એની
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયારત,
( ૧૧૩ ) હત ઈત્યાદિ યુક્તિ હીન વચનેથી કંઈ આત્માઓને માટે જગત બનાવવાનું પ્રયોજન સિદ્ધ કરતું નથી. જ્યારે ઈશ્વરે જીવોને બનાવ્યા, એમ તેઓ માને છે ત્યારે જગતની પહેલાં જીવો સિધ્ધ કર્યા નહીં. જગત બનાવવાનું પ્રજન પોતાને માટે સિધ ઠરતું નથી. તેમ અન્ય જીવોને માટે જગત બનાવવાનું પ્રોજન સિદ્ધ કરતું નથી. આત્માઓ નિત્ય છે માટે તેને પણ ઈશ્વર બનાવી શકે નહીં. માટે અનેક તકથી વિચારી જોતાં ખ્રીસ્તીઓના મત પ્રમાણે દયાની સિદ્ધિ થતી નથી. પુનર્જન્મ માનતાં દયા અને હિંસાના ફળની સિદ્ધિ થઈ શકે છે. ક્ષણિક
આત્માને માનનારા બૌદ્ધો છે, બોદ્ધો,
ઈશ્વરકતૃત્વ જગત્ સ્વીકારતા નથી, ક્ષણિક આત્મવાદમાં
જગનો બનાવનાર પરમેશ્વર નથી દયાનિસિદ્ધિ થઈશક્તિ
એમ સ્વીકારે છે. બ્રાદ્ધધર્મ નથી.
વાળાઓ એમ કહે છે કે, આત્મા
ક્ષણમાં ઉત્પન્ન થઈને મરી જાય છે. એક કલાકમાં તે મનુષ્યના એક શરીરમાં લાખ કરડે આત્માઓ ઉત્પન્ન થઈને મરી જાય છે. અત્રે વિચારે તે માલુમ પડશે કે, એક આત્માએ કોઈ મનુષ્યને મારી નાંખે પશ્ચાત તે આત્મા તે મરી ગયે, હવે સરકારમાં કામ ચાલ્યું, તેમાં દેવદત્તને ફાંસીની સજા થઈ. ફાંસી
5. ૮
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪ )
શ્રી ગુરૂ ખાનાર આત્માતે ભિન્ન કર્યો, અને મનુષ્યને મારનાર આત્માતે મરી ગયે. મારનાર આત્મા ભિન્ન; અને ફશી ખાનાર આત્મા પણ ભિન્ન. એક આત્માએ હિંસા કરી અને ફાંસી ખાનાર અન્ય આત્મા કર્યો, અહો કે અન્યાય !!! જે આત્માએ હિંસા કરી તેજ આત્મા હિંસાનું ફળ ભેગવી શકે એ સત્ય ન્યાય છે. આ સત્ય ન્યાય ક્ષણિકૌદ્ધદર્શનમાં ઘટી શકતો નથી માટે તેમાં પણ દયાની યથાર્થ સિદ્ધિ કરી શક્તી નથી. જે લોકે એકાંત આત્મા નિત્યજ માને છે તેમના
મતમાં પણ દયાની સિદ્ધિ
થઈ શકતી નથી. જે એકાંત એકાંતનિત્ય આત્મા માનતાં |
નિત્યઆત્મા માનવામાં આવે પણ દયાની સિદ્ધિ થઈ શકતી
તે એકાંત નિત્ય આત્મા નથી.
સદા અવિકારી રહે છે, અને
તેથી હિંસા કરવાથી આ ત્માને કર્મ લાગી શકે એમ કહેવું તે આકાશ કુસુમવત્ અસત્ય ઠરે છે, એકાંત નિત્ય આત્મા, દયા અગર હિંસાની કોઈ પણ કિયા કરી શકે નહિં, અને જ્યારે કઈ પણ પ્રકારની એકાંતનિત્ય આત્મા ક્રિયા કરી શકે નહિ ત્યારે તે દયાની ક્રિયા પણ શી રીતે કરી શકે? એકાંતનિત્ય આત્માને મન, વચન અને કાયાને સંબંધ શીરીતે હોઈ શકે ? અલબત
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યારન.
( ૧૧૫ )
હાઈ શકે નહિ. ચિત્ આત્મા નિત્ય માનતાં અને કથચિત્ આત્મા શરીરાદીકની અપેક્ષાએ અનિત્ય માનતાં દયાની સિધ્ધિ થઈ શકે છે, શરીરાદિકની અપેક્ષાએ આત્મા અનિત્ય છે તેથી આત્મામાં કચિત્ રાગદ્વેષમાં પરિણમવાના સ્વભાવ છે તેથી રાગદ્વેષના ચાળે આત્માને હિંસાથી પાપકર્મ લાગે છે અને દયાથી પાપકર્મ ટળે છે. પુણ્યકર્મ ખંધાય છે. તેમજ કર્મના ક્ષય પણ થાય છે. ચત્તુર્વેદમાં પણ નિત્ય અને કંચિત્ અનિત્ય આત્મા માન્યા છે, તેથી પણ સ્યાદ્વાદદનમાં માનેલા આત્માની પુષ્ટિ થાય છે. તતપાઠ તદેજતે તન્ન એજતે. આત્મા કપાયમાન થાય છે અને તે આત્મા ક ંપાયમાન થતા નથી. સારાંશ કે શરીરાદિકની અપેક્ષાએ આત્મા કંપાયમાન થાય છે. અર્થાત્ હાલે છે, ચાલેછે, અને આત્મા મુળદ્રવ્યરૂપે ક ંપાયમાન થતા નથી. અર્થાત્ હાલતા ચાલતા નથી. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આત્મા હાલતા નથી અને પોચાર્થિકનયની અપેક્ષાએ આત્મા હાલે છે, આ સૂત્રને સ્યાદ્વાદષ્ટિથી વિચારતાં આત્મા નિત્યાનિન્ય સિદ્ધ હરે છે, આત્માને અપેક્ષાએ નિત્યાનિત્ય સ્વીકારતાં દયા અને હિંસાની સિદ્ધિ થાય છે. કેટલાક આત્માને એકાંત વિભુ અર્થાત્ સર્વ વ્યાપક સ્વીકારે છે, તેમના મતમાં પણ દયાના સિદ્ધાંતની
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
શ્રી ગુરૂધ. સિદ્ધિ થઈ શકતી નથી. આત્મા જે એકાંત સર્વ વ્યાપક
એકાન્ત આકાશની પેઠે સર્વવ્યાપક આત્મા માનતાં દયા- હેય તે પ્રથમ તે તેને કર્મજ ની સિદ્ધિ થઈ શ- | લાગી શકે નહી. સર્વ વ્યાપક આત્મા કતી નથી. | સદા આકાશની પેઠે અક્રિય હોય છે
અને અકિય આત્મા એક દેશથી કર્મની ક્રિયા કરી શકતો નથી. વ્યાપક આત્માના એક દેશમાં કર્મની ક્રિયા કરવાને સ્વભાવ હોય અને અન્ય દેશમાં ન હોય એમ બની શકે જ નહીં. સર્વ વ્યાપક આત્માને કર્મ, મન, વાણી અને કાયાનો સંબંધ કોઈ પણ રીતે થઈ શકે નહીં. એકાંત નિત્ય વ્યાપક આત્માને હિંસાની વા દયાની ક્રિયા કરી શકવાની શક્તિ નથી.એકાંત વ્યાપક આત્મા એક દેશથી કર્મ કરી શરીર ધારણ કરી શકે અને અન્ય દેશથી નિર્મળ રહી શકે એમ કદી બની શકે જ નહીં. અનુભવ અને યુક્તિથી જે વિચાર બંધ બેસે નહીં તે માની શકાય નહીં. સર્વવ્યાપક આત્મામાં દયાની સિદ્ધિ કોઈ પણ પ્રમાણ વા યુક્તિથી થઈ શકતી નથી. માટે તે મત મન્તવ્ય નથી. કેટલાક લેકે આત્માને અણુ અને નિત્ય માને છે. તેમના મતમાં પણ દયાની સિદ્ધિ થઈ શકતી નથી. એકાંત નિત્ય અણુરૂપ આત્માને અનિત્યતાના અભાવે કર્મ લાગી શકતાં નથી. અનંત પરમાણુ
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયાન.
( ૧૧૭ ) પુદ્ગલસ્કંધરૂપ કર્મ હોય છે અને તે કથંચિત અનિત્ય આત્મા માનતાં પુણ્ય પાપરૂપ કર્મ લાગવાને યથાર્થ
સંબંધ સિદ્ધ કરે. અણુરૂપ આત્મા અનુવાદમાં દયાની
આખા દેહમાં વ્યાપીને રહી શકે સિદ્ધિ થઈ શકતી
નહીં અને તેથી તેને પંચઈન્દ્રિનથી.
દ્વારા જ્ઞાન થઈ શકે નહીં. અણુરૂપ
આત્માને પ્રદેશ હોઈ શકે નહીં. અણુરૂપ આત્મા કોઈ પણ જાતની ક્રિયા કરી શકે નહીં અને એમ અકિય સિદ્ધ ઠરવાથી શરીરાદિકના સંબંધની ઉપપત્તિ સિદ્ધ ઠરી શકે નહીં. ત્યારે પુણ્યપાપને તે તેની સાથે સંબંધ શી રીતે થઈ શકે ? અને જ્યારે કર્મને સંબંધ તેની સાથે ઘટે નહીં ત્યારે દયા, સત્ય, બ્રહ્યચર્ય વગેરે સગુણ અંગીકાર કરવાનું પ્રયોજન રહેતું નથી. તેમજ અવતાર ધારણ કરવાનું પ્રયોજન રહેતું નથી. માટે એકાંત અણુરૂપ આત્મા માનતાં દયાની સિદ્ધી થઈ શકતી નથી. કેટલાક લેકે સર્વ જીવોને એક આત્મા સ્વીકારે છે, અને તેઓ પોતાનો મત જળચંદ્રના દષ્ટાંતથી પ્રતિપાદન કરે છે.
एक एवहिभूतात्मा, भूते भूते व्यवस्थितः ॥ एकधा बहुधा चैव, दृश्यते जलचन्द्रवत् ॥१॥
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૮ )
શ્રી ગુરૂધ. એક આત્મા સર્વ જીમાં રહ્યો છે તે એક છે
પણ બહુ પ્રકારે દેખાય છે. જેમ સર્વ જીવનો એક | એક ચંદ્રનું પ્રતિબિંબ જલભૂત આત્મા માનતાં પણ સહસ્ર ઘટમાં પડે તે સહચંદ્ર
હોય તેમ દેખાય છે, તેમ અત્ર શકતી નથી. સમજવું. આવી રીતે તે લોકોનું
કહેવાનું છે. પણ યુક્તિથી જોતાં તેમનું માનવું અનુભવ અને શાસ્ત્રવિરૂદ્ધ લાગે છે. જીવ કહો વા હંસ કહે વાચેતન કહો પણ અર્થ એકનો એક છે.સર્વજીવન એક આત્મા માનતાં અનેક દૂષણની કેટી પ્રાપ્ત થાય છે. સર્વ જીવન એક આત્મા માનતાં એક જીવની મુક્તિ થતાં અન્યને પણ એક આત્મા હોવાને લીધે મુક્તિ થવી જોઈએ. તેમજ એક જીવને દુ:ખ થતાં અન્યને પણ દુઃખ એક આત્મા હોવાને લીધે થવું જોઈએ. એક જીવને સુખ થતાં અન્ય જીવોને એક આત્મા હોવાને લીધે સુખ થવું જોઈએ. પણ મુક્તિ, સુખ, દુઃખ સર્વને એક સરખાં થતાં અનુભવમાં આવતાં નથી માટે સર્વ જીવોને એક આત્મા માનતાં પ્રત્યક્ષ વિરેાધ આવે છે. તેથી સર્વ જીને એક આત્મા કહેવાય નહીં. સર્વ જીને એક આત્મા માનતાં એક જીવની. હિંસા કરતાં સર્વ જીવને એક આત્મા હોવાને લીધે સર્વ હિંસા થવી જોઈએ. તેમજ એક જીવની દયા
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયારત્ન.
( ૧૧૯ ). કરતાં સર્વને એક આત્મા હોવાને લીધે સર્વ જીવની દયા થવી જોઈએ પણ તેમ દેખાતું નથી તેમ પ્રત્યક્ષ વિરેાધ આવે છે માટે જીવદયાદિકની સિદ્ધિ કરતી નથી. સર્વ આત્માઓ ભિન્ન ભિન્ન કર્મવાળા પ્રતિ શરીર ભિન્ન ભિન્ન છે. એમ માનતાં દયાદિવ્રતોની સિદ્ધિ થાય છે. કેટલાક એક બ્રહ્મને સ્વીકારે છે, અને માયાને અસત્ કહે છે. જગતને અસત કહે છે. તેમના મતમાં જગતને બનાવનાર ઈશ્વર નથી. એવા અતવાદિના મતમાં પુણ્ય અને પાપ પણ કંઈ વસ્તુ નથી. દયા, હિંસા પણ કંઈ વસ્તુ નથી અર્થાત્ બ્રહ્મ વિના દયાદિ સર્વ અસત ઠરે છે. જળ અને ચન્દ્રનું દષ્ટાંત પણ રૂપી રૂપીનું છે. જીવ અરૂપી છે માટે તે દષ્ટાંત પણ વૈધમ્યતાને ભજે છે. તેમના મતમાં હેતુફળપૂર્વક હિંસા અને દયાની શી રીતે સિદ્ધિ થઈ શકે અર્થાત ન થઈ શકે. જડ અને ચેતન એ બે વસ્તુમાં સર્વ પુણ્યપાપ બંધ મેક્ષ આદિને સમાવેશ થઈ શકે છે. માટે જડને જડરૂપે સત્ અને ચેતનને ચેતનરૂપે સત્ માનનારના મતમાં જીવોની હિંસા કરવાથી પાપ અને જીવોની દયા કરવાથી પુણ્યાદિકની સિદ્ધિ કરી શકે છે. સર્વ મતમાં મનાએલા આત્માની આ પ્રમાણે સમાલોચના કરતાં માલુમ પડે છે કે જિનદર્શનમાં સ્યાદ્વાદરૂપે મનાએલા આત્મામાં દયાદિક સર્વ વ્રત ઘટે છે. દયાદિકની આ પ્રમાણે સિદ્ધિ
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ).
શ્રી ગુરૂધ. કરે છે. હવે દયાના ભેદનું વર્ણન કરાય છે. દયાના અપેક્ષાએ અનેક ભેદ પડે છે. જૈનશાસ્ત્રોમાં
દયાના ભેદનું અત્યંત સૂક્ષ્મ દષ્ટિથી દયાના અપેક્ષાએ વર્ણન કર્યું છે. દયાના મુખ્યતાએ અનેક ભેદ પડે છે. બે ભેદ પડે છે, દ્રવ્યદયા અને
ભાવદયા. તેમાં જીવાના પ્રાણનું રક્ષણ કરવું તેને દ્રવ્યદયા કહે છે અને જીવના જ્ઞાનદર્શન ચારિત્રાદિ ભાવપ્રાણેનું રક્ષણ કરવું તેને ભાવયા કહે છે. દ્રવ્ય દયાથી જીવ પુણ્યાદિક પ્રાપ્ત કરી ઉત્તમગતિ પ્રાપ્ત કરે છે અને ભાવદયાથી જ્ઞાન દશન ચરિત્રાદિ લક્ષ્મી પામી મોક્ષ પ્રાપ્ત કરે છે. દ્રવ્ય દયાના કરનારા સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિ જીવો પણ હોય છે અને ભાવદયાના
કરનાર તે સમ્યગ્દષ્ટિજીવો હોય દ્રવ્ય દયા કરતાં છે. દ્રવ્ય દયાથી આત્મા ભાવદયાને ભાવદયા અનંત પામી શકે છે. સમ્યવરત્નની ગુણ હિતકારક છે. પ્રાપ્તિ વિના ભાવદયા હેાઈ શકતી
નથી. પિતાના આત્માનું સ્યાદ્વાદદૃષ્ટિથી સ્વરૂપ ઓળખતાં ભાવદયા પ્રાપ્ત થાય છે. ભાવદયા કરનારે જીવ ચઉદરાજકમાં વર્તનારા છને અભયદાન અપે છે. ભાવદયા બે પ્રકારની છે. સ્વભાવદયા અને પરભાવદયા, પિતાના આત્માની જ્ઞાનાદિ ગુણથી ઉન્નતિ
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયાન.
( ૧૨૧ ) કરવી–આત્માના સહજ રૂપમાં રમણતા કરવી, તે સ્વકીય ભાવદયા કહેવાય છે. અને અન્ય આત્માઓને તત્વબોધ આપીને સમ્યક્ત્વનો લાભ આપ તે પરભાવદયા કહેવાય છે. દ્રવ્યદયાના આશયભેદે અનેક ભેદો હોય છે. પિતાના પ્રાણીની રક્ષા કરવી તે સ્વદ્રવ્યદયા અને પરઆત્માઓના પ્રાણની રક્ષા કરવી તે પરદ્રવ્યદયા જાણવી તેમજ દયાના ભેદ છે. વ્યવહાર દયા અને નિશ્ચયદયા. સર્વ જીવોની અનેક ગ્રાહા ઉપાયથી દયા કરવી તે વ્યવહાર દયા કહેવાય છે અને આત્માને કર્મથી રહિત શુદ્ધ કરવા જે દયાને પરિણામ થાય છે તેને નિશ્ચયદયા કહે છે. દ્રવ્યદયા તે ઘણીવાર થઈ પણ ભાવદયાની પ્રાપ્તિ વિના ભવને અંત આવ્યે નહીં. દ્રવ્યદયા અત્યંત ઉપએગી છે પણ ભાવ દયાની પ્રાપ્તિ થાય તે ભવાંત થાય. ભાવ દયા વિના પરમાત્મા થઈ શકાતું નથી. ભાવદયા પાળતાં દ્રવ્યદયા તો સહેજે પળાય છે. ભાવ દયાની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાનની આવશ્યકતા છે. ભાવદયાવિના મુક્તિનું સુખ પ્રાપ્ત થતું નથી. માટે શાસ્ત્રકારે સ્થળે સ્થળે ભાવ દયાની આવ શ્યક્તા જણાવે છે. ભાવદયારૂપ સૂર્યની આગળદ્રવ્યદયાતો એક ખદ્યોત(આગીઆ) સમાન છે. ચતુર્થ ગુણ સ્થાનકથી ભાવ દયાની પ્રાપ્તિ થાય છે. શ્રીવીરપરમાત્માએ સદુપદેશદ્વારા સકળ સંઘને ભાવદયાની પ્રાપ્તિ માટે મુખ્યતઃ પ્રયાસ કર્યો છે.
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
(
www.kobatirth.org
૧૨૨ )
શ્રી ગુરૂન
,,
“ ગુજ્જહ મુજઉં એધપાસ એધપામ. આ પ્રમાણે શ્રીવીરનાં વાક્યે ભાવદયાની અત્યંત આવશ્યક્તા જણાવે છે. શ્રુત જ્ઞાનનું ભણાવુ પણ મુખ્યતાએ ભાવયાને માટે હાય છે. અરે આત્મા ! જે હુંને વિવેકચક્ષુ ઉઘડયાં હાય તે ભાવદયા માટે યત્ન કર. સદ્ગુરૂનું સેવન કરી ભાવદયાની પ્રાપ્તિ કર. ભુતકાળમાં જે જે જીવે સિદ્ધ થયા, થાય છે અને થશે તે સર્વ ભાવદયાના બળથી અવમેધવા. અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની પદ્મવી પણ ભાવદયાથી પ્રાપ્ત થાય છે. સ્થૂલ દષ્ટિવાળા જીવેાથી ભાવયા તરફ લક્ષ ન આપી શકાય તેથી તેમાં તેની સ્થલમતિના દોષ છે. ત્રણ કાલમાં પણ વિચારતાં માલુમ પડે છે કે ભાવદયાના પાળનારા અલ્પ હાય છે. મિથ્યાદષ્ટિ કરતાં સષ્ટિજીવા અલ્પ હોય છે, એવો સ્વાભાવિક નિયમ છે. જે ભળ્યે અન્ય જીવોને સમકિત (સમ્યકત્વ ) અર્પે છે તે જીવો ભાવદયા કરનારા જાણવા. ભાવદયા કરનારના ત્રણ કાલમાં પણ અનેક ઉપાયાથી પ્રત્યુપકાર થઈ શકતા નથી. દ્રવ્ય દયા કરતાં અન્ય જીવની હિંસા થઈ શકે છે પણ ભાવદચામાં તે તેમ હાઇ શકતું નથી. પ્રત્યેક જીવોને જૈનધર્મની સમ્યક્ જે પ્રાપ્તિ કરાવે છે તે ભાવદયાના લાભ ખરેખર પ્રાપ્ત કરી સર્વ કર્મના ક્ષય કરી પરમપદ પ્રાપ્ત ફરે છે. ભાવદચાના દ્રષ્ટાંતા મુક્તિ ગએલા સર્વ જીવે જાણવા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ારત.
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૩ )
દ્રવ્યદયાનું વર્ણન તા મહાત્માઓએ સ્કૂલ બુદ્ધિવાળાઓને બેધ થવા માટે અનેક શાસ્ત્રોમાં યુક્તિપૂર્વક કર્યું છે; દયાના સંબંધમાં શ્રીયાગશાસ્ત્રમાં નીચે પ્રમાણે સ્વરૂપ અતાવ્યું છે.
ક્ષેજ.
आत्मवत् सर्वभूतेषु, सुखे दुःखे प्रियाप्रिये.
चिन्तयन्नात्मनो निष्ठां, हिंसामन्यस्य नाचरेत् ॥ १ ॥
સર્વ ભૂતમાં-સુખ દુ:ખ, પ્રિય, અપ્રિયમાં આત્માની પેઠે સર્વમાં દેખતા ભવ્ય પ્રાણી અન્યની હિંસા કરે નહીં
ૉ.
हिंसा विघ्नाय जायेत बिघ्नशान्त्यै कृतापि हि . કુત્તાવારધિયાપ્યતા, ધૃતા યુનિવઽશની || ? || दमो देवगुरूपास्ति दानमध्ययनं तपः सर्वमप्येतदफलं हिंसां चेन्न परित्यजेत् ॥ २ ॥
વિધ્રશાંતિ માટે કરેલી હિંસા પણ વિશ્વમાટે થાય છે. આથી એમ સભ્ય જીવોએ સમજવું કે જે લેાકા, કાલેરા ફ્લેગ વગેરે થાય છે ત્યારે દેવીના ભાગ માટે બકરાં પાડા વગેરેની હિંસા કરે છે પણ ખરેખર તે અન્નલેાકેા ભૂલે છે. ફૂલાચારની બુદ્ધિથી કરેલી હિંસા પણ
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૪ )
શ્રી ગુરૂધ કૂલને નાશ કરનારી થાય છે. પાંચ ઈન્દ્રિયોનું દમવું, દેવ ગુરૂની સેવા, સુપાત્રે દાન દેવું, ધર્મશાસ્ત્રનું ભણવું, તપશ્ચર્યા કરવી, ઈત્યાદિ સર્વ કરણું દયાવિના નિષ્ફળ છે. દયાવિના સર્વ ધર્મ કરણું નિષ્ફલ જાણવી. કેટલાક લેકે દયાને માટે ઉચ્ચવિચાર ધરાવતા નથી તે આત્માની ઉચ્ચ સ્થિતિ કરી શક્તા નથી. વંશકમથી આવેલી હિંસાને પણું ભવ્ય જીવોએ ત્યાગ કરવો જોઈએ. કહ્યું છે કે
જ. अपि वंशक्रमायाता, यस्तु हिंसां परित्यजेत् . સ શ્રેષ્ઠ: સુરૂવ, સૌમિષઃ વશ કમાયાત હિસાને જે ત્યાગ કરે છે તે કાલ
કરિકપુત્ર સુલસની પેઠે શ્રેષ્ઠ જાણવો. પૂર્વે
રાજગૃહી નગરીમાં કાલસાકરિક નામને સુલસનું ચરિત્ર.
કસાઈ રહેતું હતું. તેને પુત્ર સુલસ
હતો. કાલસાકરિક કસાઈ પિતાની જ્ઞાતિમાં પાંચસે કસાઈમાં મોટો હતો. તેના પુત્ર સુલસને અભયકુમારની સાથે મિત્રતા હતી. અભયકુમારની સંગતિથી સુલસ જૈનધર્મ પામ્ય, શ્રાવક, શ્રેણુક રાજાએ વા છતે પણ કાલસૌકરીક કસાઈ નિત્ય પાંચસે પાડા મારવા લાગે. રિદ્રિસ્થાનના પરિણામ એગે કાલસૌકરિક
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયાર.
( ૧૨૫ ) કસાઈ મૃત્યુ પામી સાતમી નરકમાં ગયે. સુલસના પિતા મરણ પામવાથી સર્વજ્ઞાતિ વર્ગ ભેગા થઈ સુલસને કહ્યું કે, હે તુલસ! તું હારા પિતાનું પદ ગ્રહણ કર અને પશુઓને વધ કરી કુંટુંબનું પિષણ કર. જ્ઞાતિવર્ગનું આ પ્રમાણે કથન સાંભળી સુલસ કહેવા લાગ્યું કે, હું શીરીતે કુટુંબનું પોષણ કરું? જ્ઞાતિવર્ગે કહ્યું કે જીવોની હિંસા કરીનેજ. સુલશે વિચાર કરીને કહ્યું કે પ્રાણુઓના વધથી ભેગું કરેલું ધનતો તમે સર્વ ભેગા મળીને ખાશે અને પાપ થાય તે તે હારે એકલાને ભેગવવું પડે તેનું કેમ! શું તમે પાપમાં ભાગ પડાવી શકશે ? જ્ઞાતિવર્ગ ત્યારે કહેવા લાગ્યું કે પાપમાં પણ ભાગ ચીને લેઈશું. સુલસે મનમાં વિચારીને પિતાના પગ ઉપર છરે માર્યો તેથી લેહી દડદડ નીકળવા લાગ્યું. વેદનાથી બુમ પાડવા લાગ્યા અને જ્ઞાતિવર્ગને કહેવા લાગ્યો કે, અરે સગાં વ્હાલાંઓ હને અત્યંત વેદના થાય છે, માટે મહેને થતી વેદનામાં ભાગ પડાવો. સુલસનું આવું સયુતિક વચન શ્રવણું કરી જ્ઞાતિવર્ગ કહેવા લાગ્યો કે અરે વેદના શું કોઈનાથી લઈ શકાય ? ત્યારે સુલસ કહેવા લાગ્યું કે અહે ત્યારે તમે મને લાગતા પાપમાંથી ભાગ શી રીતે પડાવી શકશે. સુલસના વચનથી સર્વ જ્ઞાતિવર્ગ મેન રહ્યો, ત્યારે સુલસ કહેવા લાગ્યું કે, અરે માંસના લાલચુઓ, તમે પાપની
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શ્રી ગુરૂધ. બુદ્ધિથી કંઇ પણ સત્યાસત્યને વિચાર
કરી શકતા નથી ? અરે ! તમે કેમ સુલસને ઉપદેશ.
વિચાર કરી શકતા નથી. વંશપરં
પરાથી કરવામાં આવેલી હિંસા પાપરૂપ ફળ આપ્યા વિના કદી રહેવાની નથી. તમારા હિંસાના વિચારનું ફળ તમને મળ્યા વિના કદી રહેનાર નથી. ત્રણ કાળમાં પણ હિંસાથી ધર્મની ઉત્પત્તિ થઈ નથી. જે જીવ જેવાં કર્મ કરે છે તેવાં તેઓ ફળ ભોગવે છે. હિંસાના કરનારા અનેક જીવો નરકમાં જાય છે અને જશે. આ પ્રમાણે સુલસે ઉપદેશ આપે. સુલસ, જીવ દયા પાળી સુગતિ પામ્યો. તે પ્રમાણે જે જીવો જીવદયા પાને છે તે પણ સુગતિ પામે છે. પોતાનું માંસ કઈ ખાવા ધારેતો પિતાના મનમાં જેવું લાગે છે તેવું જ અન્ય જીવોને પણ લાગે છે. માંસના ભક્ષકેથી જગમાં પાપની વૃદ્ધિ થાય છે અને તેથી અનેક પ્રકારના રોગો ઉદભવે છે. જે
દેશમાં પુષ્કળ જીવોની હિંસા કર
વામાં આવે છે ત્યાંના લેકે ઉપર હિંસાથી રેગેની
અનેક પ્રકારનાં દુ:ખનાં વાદળાં તૂટી ઉત્પત્તિ થાય છે.
પડે છે. હિંસાથી અનેક કેલેરા
લેગ વગેરે દુષ્ટ રેગે ફાટી નીકળે છે. જવાલામુખી પર્વતે ફાટવાથી દેશના દેશ અને નગર
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયાન.
( ૧૨૭) ગામે દટાઈ જાય છે. જે લોકે હિંસાના ધંધા કરે છે તે અંતે માનસિક ખરાબ સ્થિતિ જોગવીને દુર્ગતિમાં અવતરે છે. હિંસાના કરનારા જીવ આખી દુનિયામાં અશાંતિ ફેલાવે છે. જેમ એક તળાવમાં કોઈ છોકરે જેથી પત્થર ફેંકે છે તે આખા તળાવમાં તેથી કુંડાળાં થાય છે તેમ કોઈ સભેર હિંસાના પરિણામથી હિંસા કરે છે તે અનેક મનુષ્ય ઉપર હિંસાની અસર કરે છે. હિંસક જે જે પ્રાણું
એને મારી નાંખે છે તે તે જીવોની જેની હિંસા કરવા ર્મા
સાથે તે વૈર બાંધે છે. અને તેથી આવે છે તે છે પણ
પરભવમાં મરનારા અનેક હિંસકની સાથે વૈર
પ્રકારે વેર વાળવા પ્રયત્ન કરે છે. બાંધે છે. ] શ્રીવીરભગવાને પૂર્વ ભવમાં જે જે
જીને તાડનાતર્જના કરી હતી તેવા એ વીરપ્રભુ સાથે વૈરે બાંધીને તેમને ઉપસર્ગો કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. શાઓમાં આ સંબંધી અનેક દેતા જણાવ્યાં છે. જીવની હિંસા કરનારાઓની ઉન્નતિ થઈ શકતી નથી. ખરા આનંદથી ઘાતકે દૂર રહે છે. પરમશાંતિનું તેઓ સ્વમાં પણ દર્શન કરી શકતા નથી. હિંસક ક્રૂર વિચારથી અનેક પ્રકારનાં કર્મ બાંધે છે. હિંસા કરવાથી આ જગતમાં કોઈ દેશની કદી ઉન્નતિ
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૨૮ )
www.kobatirth.org
શ્રી ગુરૂએલ.
થઇ નથી અને થવાની નથી. કેટલાક કહે છે કે, હિંસકે શાંત પ્રજાને જીતી પાતાના કબજામાં લેછે. આ પ્રમાણે તેમનુ એલવુ’ યુક્તિહીન છે. જે મળવાનહિંસક હાય તે અન્યને જીતવાને. જ્યારે આમ થશે ત્યારે દેશમાં મારામારી, ક્લેશ, વેર, અશાંતતા ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામવાની અને તેથી દેશની પાયમાલી થવાની જ. માટે હિંસાથી દેશની ઉન્નતિ થાય છે એમ કહેવું તે આકાશ કુસુમવત્ અસત્ કરે છે હિંસાપ્રતિપાદન શાન્ત બનાવીને પાપી જીવે વિશ્વાસીએ ને નરક ગતિમાં ખેંચે છે. કહ્યું છે કે.
ૉ.
હિંસાથી કાઈ દેશની
ઉન્નતિ થઈ નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विश्वस्तो मुग्धधीर्लोकः पात्यते नरकावनौ. अहो नृशंसै लोभान् हिंसाशास्त्रोपदेशकैः ॥ १ ॥ यदाहुः यज्ञार्थं पशवःसृष्ठाः, स्वयमेव स्वयंभुवा. यझोsस्यभूत्यै सर्वस्य तस्माद् यज्ञे वधोऽवधः ॥ २ ॥ मधुपर्केच यज्ञेच, पित्रे दैवतकर्म्मणि. अत्रैव पशवो हिंस्यान्नान्यत्रेत्यब्रवीन्मनुः ॥ ३ ॥ ऐष्वर्येषु पशून् हिंसन् वेदतत्त्वार्थविद् द्विजः आत्मानंच पशुंचैव गमयत्युत्तमां गतिं ॥ ४ ॥
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક્રયારન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૯ )
ये च क्रूरकर्माणः शास्त्रं हिंसोपदेशकं क्वते यास्यन्ति नरके, नास्तिकेभ्योऽपिनास्तिकाः ॥ ५ ॥ देवोपहारव्याजेन, यज्ञव्याजेन ये ऽथवा. ध्नन्ति जन्तून् गतघृणा, घोरं ते यान्ति दुर्गतिं ॥ ६ ॥ હિંસાના શાસ્ત્રોના ઉપદેશવડે ભેાળા માણસા ભરમાય છે. કેટલાકતા કહે છે કે પ્રભુએ પાતાની ઈચ્છાએ યજ્ઞના માટે પશુએ બનાવ્યાં છે અને યજ્ઞ સર્વની ઉન્નતિ માટે થાય છે માટે યજ્ઞમાં વધુ કરવામાં આવે છે તે અવધ છે એમ જે મનુષ્યે કહે છે તે ખરેખર અજ્ઞ છે. ઇશ્વરનેજગત્ મનાવવાનું કંઈ પ્રયાજન નથી તેમજ યજ્ઞની પણ ઇશ્વર ને જરૂર નથી તે। યજ્ઞનામાટે પશુએ બનાવ્યાં એમ કહેવું તે કલ્પનામાત્ર છે.
મધુપર્ક, યજ્ઞ, પિતૃય દૈવત કદિ માટે પશુએ અનાવ્યાં છે એમ કહે છે પણ તે ચેાગ્ય નથી કારણ કે જ્યારે ઇશ્વર કર્તા સિધ્ધ થતા નથી ત્યારે યજ્ઞના માટે પશુએ બનાવ્યાં એમ કહેવું તે કલ્પના માત્ર છે.
યજ્ઞાદિ માટે પશુહિંસા કરનારા ઉત્તમતિ પામે છે એમ કહેવું તે પણ અસત્યછે. ઈશ્વર કાઈ પણ જીવની હિંસા કરવા આજ્ઞા આપતા નથી. જે ક્રૂર કમિછવા હિંસાના ઉપદેશ આપે છે તે અહા કઇગતિમાં જશે ? દેવતાને ભેટવા છળથી
ગુ. ટ્
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૦ )
શ્રી ગુરૂધ. જે મનુષ્યો પશુ પંખીઓનો નાશ કરે છે તેમની દુર્ગતિ થાય છે. મનુષ્યોને જેમ જીવવું હાલું લાગે છે અને ભયથી કંપે છે તેમ પશુ પંખીઓને પણ જીવવું વ્હાલું લાગે છે અને તે ભયથી કંપે છે. મનુષ્યો જેમ મૃત્યુના ભયથી રૂદન કરે છે તેમ પશુ પંખીઓ પણ મરતી વખતે રૂદન કરે છે; પાપી પેટ ભરવાને માટે જે લોકે પ્રાણિની હિંસા કરે છે તે ખરેખર પોતાની પણ હિંસા કરે છે; અન્ય જીવોની લાગણી દુ:ખવવાથી પણ પરિપૂર્ણ જીવદયા બનતી
નથી. મન-વચન અને કાયાથી કઈ
પણ જીવની હિંસા કરવી નહીં. મન વચન અને | કાયાથી હિંસાને
તંડુલ મત્સ્યની પેઠે મનની હિંસા ત્યાગ કરવો જોઈએ.
કરતાં સાતમી નરકમાં જવાય છે. વાણીથી હિંસાનું વચન બોલતાં
પાપ લાગે છે. કાયાથી હિંસા કરતાં પણ કર્મને બંધ થાય છે. કેટલાક લોકો દયાધર્મને પાળવાને ફાકે રાખે છે પણ મનમાં અનેકનું ભુંડું કરવારૂપ હિંસા કરે છે. અનેક મનુષ્યને સંકટમાં પાડવાના વિચાર કરે છે. હારથી તે શાંત જે દેખાય છે પણ મનમાં તો કૂડ-કપટ વિશ્વાસઘાત અનેક જીવની હિંસાના વ્યાપારે વગેરેથી માનસિક હિંસા કરે છે. પશ્ચાત્ માનસિક હિંસાના વિચારોની સ્થલ વાણી તથા કાયા ઉપર અસર થાય છે
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયારન
( ૧૩૧ ) અને તેથી તેમનો આત્મહિંસક બને છે. જે જ પરનિંદા કરે છે તે પણ એક જાતની મનથી હિંસા કરે છે અને તેથી તે દુર્ગતિમાં અવતરે છે. કેટલાક કાલિકસુરીની પેઠે મનથકી કાયાની અશક્તિએ હિંસા કરે છે તે કંઈ દયાવાન અંતરથી કહેવાય નહીં. કેટલાક લેકે આર્તધ્યાન અને સૈદ્રધ્યાનને મનમાં ધ્યાવી પ્રસન્નચંદ્રરાજપિની પેઠે નરક ગ્યકર્મ ઉપાર્જન કરે છે. કોઈપણ જીવનું મનમાં બુરૂ ચિંતવનાર પરેખર હિંસક ગણાય છે.
કેટલાક જીવોકોઈ જીવનું રક્ષણ કરતાં, દયા કરતાં, અન્ય ઉપર વેરની વા મારંમારાની વૃષ્ટિ કરે છે, તે જે ખરેખર
દયાને મર્મ સમજી શકતા નથી.
જ્ઞાન વિના જીવનું સ્વરૂપ સમજે જ્ઞાની છે તે દયા !
જાતું નથી અને જીવોનું સ્વરૂપ પાળી શકે છે.
સમજ્યા વિના દયા પાળી શકાતી પઢમંનાણું તઓ થા. |
નથી. દશ વૈકાલિકમાં શય્યભવ
- સૂરિ કહે છે કે, પ્રથમ જીવાદિક પદાર્થનું જ્ઞાન કરે. પરિપૂર્ણજ્ઞાન વિના પરિપૂર્ણ દયા થઈ શકવાની નથી. જેટલું જાણશે તેટલું આચારમાં મૂકશે. જ્ઞાન વિના જે દયા દયા પિોકારે છે તે ખરેખર પિતાની હાંસી અન્ય પાસે કરાવે છે. જ્ઞાન વિના દયા કરતાં ઉલટી હિંસા થાય. જે વૈદને વૈદકનું જ્ઞાન નથી તે ખરેખર ઉંટ
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૨ )
શ્રી ગુરૂધ.
વૈદ કરી અન્ય મનુષ્યાના પ્રાણના નાશ કરશે. જેમ જ્ઞાન વિના યા કરે. ઇત્યાદિ પાકારનારા ઉચ્ચ યાના આશય સમજી શકતા નથી. જ્ઞાન વિના યા કરતાં એક ડાશીની પેઠે ઉલટી જીવની હિંસા થાય છે. તે દૃષ્ટાંત જણાવે છે— એક નગરમાં એક ડોશી રહેતી હતી. તે અજ્ઞાન હતી. તેના
એક ડેશીએ કરેલી દયા.
ફરીયામાં એક પુરાણી કથા વાંચવા આબ્યા. પુરાણીએ કહ્યું કે દયા ધર્મક મૂલ હે, પાપમૂલ અભિમાન; તુલસી દા ન છાંડીએ જબલગ ઘટમે પ્રાણુ, દયા તેજ ધર્મનું મૂળ છે, સર્વ જીવોની દયા કરવી. દયા કરવાથી ભગવાન રાજી રહે છે. આ પ્રમાણે પુરાણીનું વચન ડોશીએ સાંભળી નિશ્ચય કર્યો કે હવે આપણે જીવોની દયા કરવી. એક દિવસ રાશી વગડામાં ગઈ હતી, ઉનાળાના દિવસ હતા, તાપ પુષ્કળ પડતા હૅતે, જળ વિના દિવસ ભય કર લાગતા હતા, તે સમયે એક ભેંસનુ પાડું તરણું થએલું ખુમા પાડતું હતું. ડાશી કૂવામાંથી ન્હાવા માટે જળ કાઢતી હતી. કાશીને પુરાણી ખાવાના ઉપદેશ સ્મરણમાં આવ્યે અને વિચાર્યું કે, અહા ! આજ દયા કરવાના ખરેખરા વખત મળ્યા છે. જો હું આ પાડાને લેટે લેટે પાણી પાઈશ તે ખચારાની તષા મટશે નહીં. માટે મ પાણી પાવુ જોઇએ
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યારત્ન.
( ૧૩૩ )
એમ વિચાર કરી ડાશીએ રેંકતા એવા ભેંશના પાડાને કૂવામાં નાખી દીધું અને કહેવા લાગી કે, હું પાડા ! કૂવામાં પડયું પડયું ખૂબ પાણી પીજે. બીચારૂં નાનું પાડું કૂવામાં તરફડી મારવા લાગ્યું. અંતે તેના પ્રાણ ગયા. ડેશી તા દયાની ધનમાં હરખાતી હરખાતી ઘેર આવી, રાત્રી થતાં પુરાણીએ કથા વાંચવી શરૂ કરી; ડેાશી પાડાની દયા કરવાનું ડહાપણુ સભા આગળ કહેવા લાગી કે આજ તે મે તરસ્યા પાડાને ઉંચકી કૂવામાં નાંખ્યું છે. તેથી તે ચારૂં એ એન્ડ્રુ ઘુડડે ઘુંટડે પાણી હજી પીતું હશે. છેવટે પુરાણીએ કહ્યું કે, અરે ડાશી ! પાડુ' તા મરી ગયું, હજી સુધી રહી શકે નહીં. તે તે જ્ઞાનવિના યાના બદલે હિંસા કરી. ડાશીને બહુ પશ્ચાત્તાપ થયેા. તેમ જે જીવો જ્ઞાનિવના યાના માં કહેવાય છે તે ઉલટા દુર્ગતિ ભજનારા થાય છે. ચાની સૂક્ષ્મ વાત છે. પેાતાની દયા અને પરની દયા જે સમજી શકે છે, જીવાની દયા પાળી શકે છે. એક ભેાળા માણસે ગુરૂ પાસે પ્રતિજ્ઞા લીધી કે, જે મનુષ્યો કંગાળ હાય તેની મારે દયા કરવી. કેટલાક દિવસ સુધી તેણે મનુષ્યેાની દયા કરી. એક દિવસ તે વિચારવા લાગ્યા કે અરે ! હાલમાં મનુષ્યો ભિખારી થતા નથી. જો ભિખારી થાય તા યા કરવાનું મારું વ્રત પળે, માટે ઈચ્છું છું કે ઘણા મનુષ્યો કગાલ થાઓ. અહા કેવી દયા ! અરે ! અજ્ઞાની
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૪)
શ્રી ગુરૂધ, જીવ દયાને શી રીતે કરી શકે. જ્ઞાની પુરૂષ દયાને પાળી શકે છે. અજ્ઞાની ભલે દયાના ઈજારદાર બને પણ જ્યાં સૂધી જ્ઞાન પામશે નહિ ત્યાં સૂધી ખરેખરી દયા પાળી શકવાના નથી. જીવાદિક નવતત્વ, પદ્રવ્ય, સાતનય વગેરે સુક્ષમ તત્વોનું પરિપૂર્ણ જ્ઞાન થતાં દયાનું સ્વરૂપ સમજાય છે. જે જે અંશે જેવા જેવા પરિણામની ધારાએ દયા થાય છે તે તે અંશે તેવું તેવું ફળ પ્રાપ્ત થાય છે. દયાવ્રતા પાળવાને માટે અન્યત્રત પણ છે. જે દયા નથી તે અન્યત્રતો કંઈ ફળપ્રદ નથી. દયાદેવીના સમાન અન્ય કઈ જગતમાં પૂજ્ય નથી. દયાના સમાન અન્ય કોઈ સુખ અર્પનાર નથી.
દયા વિના જગતમાં શાંતિ પ્રસરતી નથી. દયા વિના મનુષ્ય શેાભી શકતો નથી. દયાને માટે સાધુ તથા શ્રાવકનાં વ્રત પાળવાં પડે છે, જે તમે દયામય છે તો વનમાં જવાની જરૂર નથી. જે હૃદયમાં દયા નથી તો વનમાં જઈને શું કરશો. જો તમે દયાની ઉચ્ચ કોટી પર આવ્યા નથી તો ભલે તમે મૂર્તિઓની, નદીઓની યાત્રા કરે, પણ દયા વિના તમને જરા માત્ર ફાયદો થવાનો નથી. લક્ષ્મી વિના પણ તમે દયાથી ઉત્તમ ધર્મ કરી શકશે. દયાના ઉચ્ચ પરિણામથી તમે સિદ્ધ બુદ્ધ પરમાત્મા થશે. જો તમે ફક્ત દયાને પાળશો તે અનેક ચમત્કારનું ઘર થશે. જે
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરત્ન.
( ૧૩૫ ) જી મુક્તિ પામ્યા અને પામશે તે દયાના પ્રતાપથી જ સમજશો. જેમ જેમ દયાનું અંતરમાં ઉચ્ચ વર્તન રાખશે તેમ તેમ અનેક પાપથી મુક્ત થશો. ઉપર ઉપરના ડાળઘાલુ દયાળુ જે દેખાય છે તેમના હૃદયમાં તે હિંસા થતી હોય છે તેથી તેમને દયાના પરિણામના અભાવે શુભ ફળ પ્રાપ્ત થતું નથી. સર્વ જીવોનું ભલું આત્મજ્ઞાની કરી શકે છે. કારણ કે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ખરી દયાનું સ્વરૂપ સમજી શકે છે. સર્વ જીવોનું મન, વાણી અને કાયાથી ભલું કરી, સર્વ જીવો પરમસુખ પ્રાપ્ત કરે, સર્વ જીવોને પરમશાંતિ વર્તે, ઈત્યાદિ દયાની ભાવના પિતાના આત્માને પરમાત્મા બનાવે છે. જે પિતાના આત્માને જ્ઞાન સમાધિથી ભાવે છે તે પરમાત્મા થાય છે અને તે સર્વ જીવોની પરમદયા કરે છે, એવી દયા સર્વ જીવોને પ્રાપ્ત થાઓ.
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૩૬ )
સત્યરત.
www.kobatirth.org
सत्यान्नास्ति परो धर्म:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યથી અન્ય મેટા ધર્મ નથી. જગત્માં સત્યમાં સર્વના સમાવેશ થાય છે. પ્રત્યેક મનુષ્યોને પુછીશું કે સત્ય તમને પ્રિય લાગે છે? ત્યારે તે કહે કે હા અમને સત્યજ પ્રિય લાગે છે. આત્મા, જ્ઞાનથી સત્ય અને અસત્ય સમજી શકે છે. સર્વ જ્ઞ થયા વિના સર્વથા સત્ય સમજાતું નથી. મનુષ્યમાં જેટલા જેટલા અંશે જ્ઞાન હાય છે તેટલા અંશે તે સત્યને સમજી શકે છે. પ્રત્યેક મનુષ્યની ક્રૂજ છે કે સત્ય સમજવું અને સત્ય ખેલવું. સત્ય સમજ્યા વિના સત્ય ભાષ થઈ શકતું નથી. સર્વજ્ઞના વચનાનુસારે ભાષણ કરતાં અસત્ય એલી શકાતું નથી. સત્ય સમજવામાં પણ સર્વજ્ઞની વાણી અત્યંત ઉપયાગી છે. રાગદ્વેષરહિત વીતરાગદેવને અસત્ય કહેવાનું કંઈપણ પ્રયેાજન નથી, સર્વજ્ઞનાં વચનને જવામાં મનુષ્યની મતિ મુંઝાય તે તેથી સર્વજ્ઞના દોષ નથી પણ મતિની સ્થલતા એજ દોષ જાણવો. જેમ જેમ સત્ય સમજવામાં આવે છે તેમ તેમ મનુષ્ય સત્યને સત્ય તરીકે સ્વીકારે છે. દાખલા તરીકે જેમ ફાઈ મનુષ્યને ઘટ
સમ
શ્રી ગુરૂવ
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યન.
( ૧૩૭ )
નું જ્ઞાન થતાં ઘટને ઘટજ કહેશે પણ ઘટને પટ કહેવાના નથી. તેમજ પટને પટજ કહેવાના. જીવનું જ્ઞાન થતાં જીવને જીવ કહેવાના. અજીવનું જ્ઞાન થતાં અજીવને અજીવ કહેવાના જ. તેમજ પુણ્યને પુણ્યજ કહેવાના, તેમજ પાપનું જ્ઞાન થતાં પાપ તે પાપ સમજાવાનું, તથા પાપ તે પામ છે એમ ભાષણ કરવામાં આવશે. અંધ અને માક્ષનું જ્ઞાન થતાં મધ તે અ ંધ છે અને મેાક્ષ તે મેછે, એમ ભાષણ થવાતું. જે જે વસ્તુ જેજે અ પેક્ષાએ જેજે ધમ વિશિષ્ટ છે તે તે અપેક્ષાએ તે તે ધર્મ જાણતાં તેતે અપેક્ષાએ સત્ય ભાષણુ થવાનું. સત્યભાષણ કરવામાં સત્યજ્ઞાનની અત્યંત આવસ્યકતા છે એમ સ્પષ્ટ સમજવામાં આવ્યું. સત્ય વચન મેટલનારનું મુખ પવિત્ર કહેવાય છે. સત્યનું વનવું સ્વાભાવિક રીત્યા થાય છે. અસત્ય વઢવામાં કાંઈક મહેનત કરી અન્ય વિચાર ગાઠવવો પડે છે. સત્ય ખેલવાથી પેાતાને તથા પુરને લાભ મળે છે. અસત્ય એલવાથી સ્વ અને પરને હાનિ થાય છે. સત્યથી દેવતાઓ મુશ થાય છે. અસત્ય વઢવાથી પેાતાના આત્માનાજ નાશ થાય છે. સત્ય, સૂર્યની પેઠે સદા કાળ પ્રકાશ કરે છે. અને અસત્ય અંધકાર ફેલાવે છે. સત્યથી વિજ્ઞોના નાશ થાય છે અને અસત્યથી નવાં વિા ઉભાં થાય છે. સત્ય માલવાથી પુણ્ય થાય છે અને અસત્ય એલવાથી પાપ થાય છે. સત્ય ખેલવાથી ધર્મની
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૮)
શ્રી ગુરૂબોધ. ઉત્પત્તિ થાય છે અને અસત્ય બોલવાથી ધર્મને નાશ થાય છે. સત્યને મહિમા અનેક મહાત્માઓએ વર્ણવ્યું છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે –
ઋોવા. ज्ञानचारित्रयोर्मूलं सत्यमेव वदन्ति ये धात्री पवित्रीक्रियते तेषां चरणरेणुभिः अलीकं ये न भाषन्ते सत्यवतमहाधना नापराध्धुमलं तेभ्यो भूतप्रेतोरगादय न सत्यमपि भाषेत परपीडाकरं वचः તોગવિશ્રય થરમાર રિા નરાત || 3 प्रियं पथ्यं वचस्तथ्यं सुनृतं व्रतमुच्यते तत्तथ्यमति नो तथ्यमप्रियं चाहितं च यत् ॥ ४ ॥
જ્ઞાન અને ચારિત્રનું મૂળ સત્ય છે, તેને જે બેલે છે તેઓની ચરણપુળથી પૃથ્વી પવિત્ર કરાય છે. સત્ય
તરૂપ મહાધનને ધારણ કરનારા મહાત્માએ જુઠું બોલતા નથી. અને તેથી ભૂત પ્રેત પિશાચ પણ તેઓને અપ. રાધ કરવા સમર્થ થતા નથી. પરને પીડા કરનાર સત્ય વચન પણ જ્ઞાની બેલે નહીં. કારણ કે સત્ય વચન પણ પરને નાશ કરનાર એવું બોલવાથી કૌશિક તાપસ નર
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સયરત્ન.
( ૧૩૯ ) કમાં ગયા. પ્રિય, પથ્ય અને તથ્ય વચન બેલિવું તે સત્યવ્રત કહેવાય છે. અપ્રિય અને અહિત બાલવું તે સત્ય હોય તે પણ અસત્ય કહેવાય છે. કાણાને કાણો કહે,
વ્યભિચારીને વ્યભિચારી કહેવો તે પણ સત્ય વચન છે, કિંતુ તેની લાગણી દુ:ખાય માટે પરિણામે અસત્ય વચન કહેવાય છે. સત્યવ્રત અંગીકાર કરેલું હોય છે, એવા સાધુઓ તથા ગૃહસ્થો અન્યના આ માની લાગણું દુ:ખાય એવાં સત્ય વચન બાલવા છતાં પણ પરિણામે અસત્ય વચન બેલે છે. કેઈ પણ જીવની લાગણી દુઃખાય એવું વચન બેલવું તે અસત્ય વચન છે. આમ જ્યારે સમજવામાં આવે છે તે ભવ્યજીવોએ શામાટે અસત્ય વચન બાલવું જોઈએ ? અસત્ય બોલવાથી અન્ય જીવોની હિંસા થાય છે. કોધ, માન, માયા અને લેભાદિ પરિણામના યેગે સત્ય વચન પણ અસત્યરૂપ પરિણામે થાય છે. જે જે સમયે કંઈ પણ ભાષણ કરવું હોય ત્યારે વિચારીને કરવું જોઈએ કે જેથી અસત્ય વચન કહી શકાય નહીં. અસત્ય બોલનાર, પિતાના આત્માને અધ:સ્થિતિમાં મૂકે છે. સત્ય બોલનાર આત્મા, પોતાના આત્માને ઉચ્ચ કોટી ઉપર મૂકે છે. અને તેથી અન્ય ઉપર ઉપકારની વૃષ્ટિ કરી આત્મા, જીવન સુખમય કરે છે. સત્ય બેલનારને પ્રારંભમાં અનેક જાતની વિપ
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
શ્રી ગુરૂઓ ત્તિઓ ભેગવવી પડે છે. અસત્ય સત્ય બોલનારને
બેલવાની અણું ઉપર આવવું પડે અનેક દુઃખો વેઠવા
છે. પ્રસંગે આત્મધર્યને પણ વિશ્વાસ ખેવો પડે છે, તે પણ જે વીર
પુરૂષે છે તે અનેક દુ:ખના પ્રસંગમાં પણ સત્ય બોલી શકે છે. દુઃખને પણ સુખ કરી માને છે, કેઈનાં દૂષણ વા પાપ ઉઘાડાં થાય અને તેથી દેશની નિંદા થાય એવું વચન પ્રાણાંતે પણ બોલતા નથી. જે વચન બાલવાથી પોતાના આત્માને શાંતિ મળે અને પરના આત્માને શાંતિ મળે એવી વાણું બોલનાર સત્યવતી. જગતમાં અંતે સૂર્યની પેઠે પ્રકાશ કરે છે. હરિશ્ચંદ્ર રાજાએ સત્યવ્રત અંગીકાર કર્યું અને દુ:ખના સમયમાં પણ સત્ય બાલ્યા તેથી જગતમાં હાલ પણ તેમનું નામ અમર રહ્યું છે. અનેક મહાત્માઓ સત્ય બોલી અમર પદને પામ્યા
છે અને પામશે. ગૃહસ્થાવાસમાં
પણ રાત્ય બોલનાર સુખી થાય છે. જગતનો વ્યવહાર,
વ્યાપાર વગેરેમાં પણ તે પ્રતિષ્ઠા પણ સત્યવ્રતથી
પામે છે. લોકોમાં તેની કીર્તિ સારી રીતે ચાલી
ગવાય છે. સત્ય વચનથી લેકમાં શકે છે.
તેના વચનની પ્રતીતિ પડે છે. સત્ય વચન બાલનારા વચન ઉપર
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અસત્ય બોલવાથી વિશેષ હાનિ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરત્ન.
થયું.
વિશ્વાસ આવે છે. ત્રણ જગત્માં કાઈ પ્રકાશક વસ્તુ નથી. જો જગ માં કાઈ નહેાત તા સત્ય સુખ પામી શકાતજ નહીં. કેવળ જ્ઞાની સત્યવક્તા હતા તેથી અનેક જીવોનું કલ્યાણ સત્ય જાણનાર હાય પણ સત્ય વકતા નહાય તેા અન્ય જીવો સત્યતત્ત્વ શી રીતે સમજી શકે ? જે જીવો જેટલા અંશે સત્ય જાણે છે તે જો સ્વપરને હિતકારક હાય તે તે વચન અન્યને કહેવું જોઇએ. કાઇ ભલે બ્રુહુ મેાલી પ્રારંભમાં ઈચ્છિત લાભ મેળવી શકે પણ અંતે જ્યારે તેનું જૂઠું વચન સમજવામાં આવે છે ત્યારે સમૂળગી તેના ઉપરથી પ્રતીતિ ઉડી જાય છે. કદી તે સત્ય વચન લે છે તાપણુ લેાકેા તેના વિશ્વાસ રાખતા નથી. અસત્યવક્તા પોતાના આમાને પણ છેતરે છે અને અન્યના આત્માને પણ છેતરે છે. અસત્ય
( ૧૪૧ )
સત્યના સમાન
સત્ય માલનાર
ખેલવાથી કોઇપણ ધર્મની ઉત્પત્તિ દેખાતી નથી. અહા ! આ જગમાં અસહ્ય જે પુરૂષો ખોલતા નથી તેને ધન્યવાદ ઘટે છે, જે પુરૂષો સત્ય મેલે છે તે જગત્ત્ને ઉચ્ચ કરવામાં મહામહેનત કરે છે. જે જીવો સત્ય આલે છે તેજ તેમનુ ખરેખર ઉચ્ચ ચરિત્ર છે. સત્ય વચન ખોલનારની
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૨ )
શ્રી ગુરૂએ. તીવ્રવૃત્તિ એવી હોય કે તેના પ્રતિ સર્વ જીવોનું આકર્ષણ થાય છે. જ્યાં ત્યાં હાલ પણ સત્ય બોલનારની પ્રતિષ્ઠા જામી રહી છે. પાતંજલ દર્શનમાં લખ્યું છે કે જે ચેગી સત્યવતને સાધે છે તે પુરૂષને વચન સિદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેથી જે બોલે છે તે પ્રમાણે સર્વ થાય છે. ધન્ના શેઠની પાંચશેરી સત્ય બોલવાથી પાછી પિતાને ઘેર આવી તેમને સત્ય બોલે છે તેની પાસે સર્વ સંપદાઓ આવે છે.
સત્ય ભાષા શું છે તેનો સિદ્ધાંતાનુસાર નિર્ણય કરવામાં આવે છે. જે ભાષાનું સ્વરૂપ જાણતા નથી તે ભલેને મન રહે તોપણ તે માની નથી. તે સંબંધી સિદ્ધાંતમાં કહ્યું
वयण विभत्ति अ कुसलो वओगय बहुविहं अयाणतो जइवि न भासइ किंची नववयगुत्तयं पत्तोति ॥ १ ॥
જે બોલનારને ભાષણ કરતાં દોષ લાગે તે મન રહેવું જોઈએ, આ વાક્યના ઉત્તરમાં આચાર્ય કહે છે કેમાન કરતાં પણ દોષ છે અને વિશુદ્ધિવડે લાંબા વખત સુધી બોલતાં છતાં પણ ધર્મ, દાન, ઉપદેશ આદિથી ગુણજ છે. કહ્યું છે કે –
वयण विभत्ति कुसलो, वओगयं बहुविहं वियोणतो . दिवसंपि भासमाणा, तहावि वयगुत्तयं पत्तोत्ति ॥२॥
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભ.
( ૧૪૩ ) ભાષાના ચાર ભેદ છે. નામભાષા, સ્થાપના ભાષા, દ્રવ્ય ભાષા અને ભાવ ભાષા ભાષા પણ પુદ્ગલ દ્રવ્ય છે. જીવ, સ્થિત એવાં ભાષા દ્રવ્યને ગ્રહણ કરે છે પણ ગમન પરિણામવાળાં અસ્થિત ભાષા દ્રવ્યને ગ્રહણ કરતો નથી. જીવ જે સ્થિત ભાષા દ્રવ્યને ગ્રહણ કરે છે તે દ્રવ્યાદિક ચાર ભેદથી જાણવાં. દ્રવ્યથી અનંતપ્રદેશી પુદગલધ ભાષા દ્રવ્યને ગ્રહણ કરે છે. ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાવગાઢ ભાષા દ્રવ્યને ગ્રહણ કરે છે. કાલથી એક સમય સ્થિત ભાષા દ્રવ્ય ગ્રહણ કરે છે. યાવત્ અસંખ્યય સમય સ્થિતિક ભાષા દ્રવ્યને પણ કરે છે. કારણકે પુદગલોનું અસંખ્યકાલ પર્યત પણ અવસ્થાન છે. ભાવથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમય ભાષાપુદગલોને જીવ ગ્રહણ કરે છે. સમુદાયની વિવક્ષાએ નિશ્ચય પાંચ વર્ણ બે રસ વગેરે હોય છે. કાળો વર્ણ વગેરે પણ એક ગુણ. કાળે યાવત અનત ગુણ કાળો વગેરે સમજી લેવું. સ્પર્શ સંખ્યા આશ્રયી ગ્રહણ દ્રવ્યની અપેક્ષાએ કેટલાંક બે સ્પર્શવાળાં છે પણ એક સ્પર્શ વાળાં નથી કારણ કે એક પરમાણમાં પણ અવસ્ય બે સ્પર્શને સંભવ છે.
આત્માના પ્રદેશોની સાથે સંગત એવા અર્થાત્ સ્પશયલાં ભાષા દ્રવ્ય પુદ્ગલેને આત્મા પ્રહણ કરે છે. આત્માના પ્રદેશોની સાથે એક ક્ષેત્ર અવથિત ભાષા દ્રવ્યને
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
શ્રી ગુરૂધ આત્મા ગ્રહણ કરે છે. આસન્તા આદિ અનુપૂર્વા વિશિષ્ટ ભાષાદ્રવ્યને આત્મા, ગ્રહણ કરે છે. પરદિશાથી આવેલાં ભાષા પુગલેને આત્મા ગ્રહણ કરે છે. ભાષા બોલનાર અવશ્ય ત્રસનાડીમાં સ્થિત હોય છે, તેથી ભાષકોને દિગગત પુલનું ગ્રહણ સંભવે છે
આભા, કેવાં પુદ્ગલ ગ્રહણ કરે છે અને કેવાં કાઢે છે તે બતાવે છે.
કેઇ નાગાદિ ગુણયુક્ત તીવ્ર પ્રત્યથી આદાન અને નિસર્ગ વડે ભિન્ન ખંડ ખંડ કરેલાં દ્રવ્યને કાઢે છે. કઈ વ્યાધિગ્રસ્ત મંદ પ્રયત્નવાળ વક્તા, તથા ભૂતસ્થલખંડવાળાં ભાષા દ્રવ્યને મૂકે છે. ભિન્ન ભાષા દ્રષ્ય છે તે સુક્ષમ અને બહુ હેય છે, તેથી અન્ય દ્રવ્યથી વાસિત થવાથી અનંતગણુ વૃદ્ધિયુકત હોય છે અને તે છ દિશામાં લકાન્ત વ્યાપ્ત થાય છે. અભિન્ન ભાષા દ્રવ્ય છે, તે સંખ્યાતા જન જઈ શબ્દ પરિણામને ત્યાગ કરે છે.
ભાષા દ્રવ્યને અવયવવિભાગ પાંચ પ્રકારને છે–૧ ખંડભેદ, ૨ પ્રતરભેદ, ૩ ચુણિકાભેદ, ૪ અનુતટિકા અને ૫ ઉરિકા ભેદ છે. એ પંચ પ્રકારના ભેદ પણ પશ્ચાનુપૂર્વીએ અનંત અનંતગુણ અધિકારી જાણવા.
તાલવાદિ પ્રયત્ન વિશેષથી ઉચ્ચરિત તત્ દ્રવ્યો વડે તસ્ત્રાયોગ્ય વાસના ચગ્ય દ્રવ્યોનો પરાઘાત થાય છે. દ્રવ્ય
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યન.
( ૧૪૫ )
ભાષાને ઉપયાગપૂર્વક મૂકવાથી ભાવભાષાત્વ કહેવાય છે. ઉષ્ણેાગપૂર્વક મૂકાય છે તે ભાવ, અને ઉપયાગવના મુકાય છે તે દ્રવ્યભાષા જાણવી, હવે ભાવભાષાના ભાષાભેદ છે.
भावेवि होइ तिविहा दव्वे अ सुए तहा चरिते य दव्वे चउहा सच्चा सच्चा मीसा अणुभयाय ! | १५ |
દ્રવ્યમા
ભાવનિક્ષેપમાં પણ ત્રણ પ્રકારની ભાષા છે, શ્રુતિમાં અને ચારિત્રમાં. અર્થાત્ દ્રવ્ય, શ્રુત અને ચારિત્રશ્રી ત્રણ પ્રકારની ભાષા છે. દ્રવ્યઆશ્રી પણ ભાષાના ચાર ભેદ પડે છે. ૧ સત્યભાષા ૨ અસત્યભાષા ૩ મિશ્ર અને ૪ અસત્યાભાષા.
અવધારણ શકય પ્રથમ બે ભાષા છે, તેથી તે પર્યાપ્તિ કહેવાય છે. છેલ્લી એ અપર્યાપ્તિ હેવાય છે. વ્યવહારનયથી ચાર પ્રકારની ભાષા જાણવી અને નિશ્ચયનયથી સત્ય અને અસત્ય એ એ પ્રકારની ભાષા જાણવી. નિશ્ર્ચચનયથી છેલ્લી એ ભાષા છે, તેના આદ્યની બે ભાષામાં સમાવેશ થાય છે. આરાધનાની અપેક્ષાએ ચતુર્વિધ વિભાગમાં પરિભાષા જ છે. નિશ્ચયથી તે આરાધક અને અનારાધકની અપેક્ષાએ બે પ્રકારની ભાષા છે. વસ્તુત: વિચા રતાં માલુમ પડે છે કે ભાષાનિમિત એવા શુભ અને અશુભ સ’કલ્પમાં આરાધકપણું અને અનારાધકપણું છે.
૩, ૧૦
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
શ્રી ગુરૂધ. ભાષાનું આરાધક વા વિરાધકપણું નથી. ચાર પ્રકારની ભાષા બોલતાં આરાધકપણું છે. સમ્યક પ્રવચન માલિન્યાદિ રક્ષણમાં તત્પરતા વડે ચાર પ્રકારની ભાષા બોલતાં આરાધકપણું જ છે.
સત્ય ભાષા દશ પ્રકારની છે. જનપદ સત્ય, સભ્યતસત્ય, સ્થાપનાસત્ય, નામસત્ય, રૂપ સત્ય, પ્રતીત્યસત્ય, વ્યવહાર ત્ય, ભાવસત્ય, ગસત્ય, ઔપચ્ચસત્ય.
કેકણ દેશમાં પિશ્વ શબ્દથી પયનું જ્ઞાન થાય છે, તે જનપદ સત્ય ભાષા જાણવી. પંકજ શબ્દથી કમળનું ગ્રહણ થાય છે તે સમ્મત સત્ય ભાષા જાણવી. પંકજશબ્દથી દેડકાનું ગ્રહણ થાય છે તે પણ સર્વને પ્રતિહાર કરી રૂઢીથી કમલનું ગ્રહણ કર્યું. જિનપ્રતિમામાં જિનને વ્યવહાર કરે તે સ્થાપના સત્ય જાણવું. ધનરહિત એવો પણ ધનપતિ બોલાય તે નામસત્ય જાણવું. યતિશબ્દને તેના રૂપવતપણામાં ઉપચાર કરવો તે રૂપસત્ય ભાષા જાણવી. એક ફેલ છે તે અન્ય ફળની અપેક્ષાએ અણુ છે તેમજ અન્ય ફળની અપેક્ષાએ મેટું છે તેમજ અનામિકા કનિષ્ઠિકાની અપેક્ષાએ લાંબી છે અને મધ્યમની અપેક્ષાએ ટુંકી છે, ઈત્યાદિ દાંતસિદ્ધ પ્રતીત્ય ભાષા જાણવી. નદી પીવાય છે, પર્વત બળે છે, ભાજન ગાળે છે. અનુદરા
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરત્ન,
( ૧૪૭) કન્યા છે, ઈત્યાદિ વ્યવહાર ભાષા જાણવી. વસ્તુત: જોતાં નદીમાં રહેલું જળ પીવાય છે, પર્વત ઉપર રહેલાં તૃણું બળે છે. ભેજનમાં રહેલું જળ મળે છે, ઈત્યાદિ જગત્ માં વ્યવહાર થાય છે, માટે તે વ્યવહાર સત્ય ભાષા જાણવી. સત અભિપ્રાય પૂર્વક કહેલી ભાવ સત્યભાષા જાણવી. જેમ પારમાર્થિક કુંભ જણાવવા નિમિતે કહેલ કુંભ શબ્દ તથા ધળી બગલી વગેરે દૃષ્ટાંતો જાણવાં. વસ્તુમાં જે વસ્તુના ચગે ઉપચાર થાય છે, તે યંગ સત્ય ભાષા જાણવી. ઉદાહરણ જેમ છત્રી, કુંડલી, દંડી, વગેરે છત્ર કુંડલ અને દંડને ઉપચાર કરી છત્રી કુંડલી દંડી વગેરે ભણાય છે. ઉપમાથી જે વસ્તુ કહેવાય છે તે ઉપમા સત્ય ભાષા જાણવી – ચંદ્રમુખી સ્ત્રી, સિંહસમાન પુરૂષ; ઇત્યાદિ આપમ્પ સત્યના ભેદે જાણવા. દ્રવ્ય, ક્ષેત્ર;કાલ, ભાવથી અસત્યભાષા ચાર પ્રકારની કહેવાય
1 છે. દ્રવ્યથી સર્વદ્રવ્ય સંબંધી અસત્ય બેલઅસત્ય ભાષા. | વું. ક્ષેત્રથી લોક અને અલકમાં, કાલથી
દિવસ અને રાત્રી સંબંધીમાં ભાવથી ક્રોધાદિ સંબંધમાં દ્રવ્ય અને ભાવનાસંગમાં ચતુર્ભગી જાણવી. કેટલાક દ્રવ્યથી જૂઠું બોલે છે પણ ભાવથી જૂઠું બોલતા નથી. જેમ કેઈ શિકારી કે દયાળુને પૂછે કે તે અત્રથી હનાં મૃગલાં દીઠાં, ત્યારે તે ના કહે, આમાં ન દીઠાં એમ
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૮ )
શ્રી ગુરૂા . કરતાં દ્રવ્યથી જૂઠું બેલાયું, પણ પરિણામ શુભ છે. માટે ભાવથી જૂઠું ન બેલાયું એમ સમજવું.
કેટલાક ભાવથી જૂઠું બોલે છે પણ દ્રવ્યથી જૂઠું બોલતા નથી, કેટલાક દ્રવ્યથી અને ભાવથી મૃષાવાદ બેલતા નથી. ક્રોધ, માન, માયા, લેભ, પ્રેમ, દ્વેષ, હાસ્ય, ભય, આખ્યાયિકા, ઉપઘાત પરિણામ એ દશ પ્રકારે અસત્યભાષા જાણવી. કોધાદિ પરિણામથી કષાય ચેગિક કર્મ બંધાય છે; માટે તત સંબંધી ભાષાને પણ અસત્ય ભાષા કહે છે, એ દશ પ્રકારની અસત્યભાષા પણ પ્રશસ્ત પરિણામના ગવડે સત્યભાષા છે. જેન ધર્મ ઉપર દ્વેષ અને મેહથી જે ભાષા બોલવામાં આવે છે તે અસત્ય ભાષા છે. તેમાં દશ પ્રકારની ભાષાને અંતર્ભાવ થાય છે, તોપણે દશ પ્રકારે વિભાગ અનાદિ સંસિદ્ધ છે તેથી ભેદ પાડે છે.
સત્યાગ્રુષાભાષા ત્રીજીના દશ ભેદ છે.
૧ ઉપગ્નમિશ્રિતા–કોઈ સ્થાનમાં પાંચ છોકરાં જમ્યાં અને કહેવું કે દશ કર ઉસન્ન થયાં છે.
૨ વિગત મિશ્રિતા–કઈ ગામમાં ન્યૂન વા અધિક મરે છે, તે કહેવું કે આજ આ ગામમાં દશ મરી ગયા. - ૩ ઉપદ્મવિગતમિશ્રિત ભાષા ઉત્પન્ન વાવિગત, ન્યૂન વા અધિક હોય, તોપણ કહેવું કે આ ગામમાં
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરત્ન
( ૧૪૯ ) દશ ઉપ્તન્ન થયા, દશ મરણ પામ્યા.
૪ જીવમિશ્રિત ભાષા-ઉભયરાશિ વિષય હોય તે પણ અજીવ દ્રવ્યને વજીને કહેવું કે આ બહુ જીવરાશિ છે તેમાં જીવાંશે સત્યપણું છે, અજીવાંશે અસત્યપણું છે, માટે મિશ્રભાષા સમજવી.
પ અજીવમિશ્રિત–જીવ અને અજીવ, ઉભયની રાશિ હોય અને તેમાંથી જીવરાશિ વર્જીને કહેવું કે આ બહુ અજીવરાશિ છે.
૬ વાછમિશ્રિત–જીવાજીવની રાશિમાં અધિક વા ન્યૂન સંખ્યાને પ્રયોગ કરવામાં આવે. મરેલા અને જીવતા સંખ્યાદિકમાં આટલા મર્યા અને આટલા જીવે છે.
૭ અનઃમિશ્રિત ભાષા-અનંત જેમાં જીવ હોય એવી વનસ્પતિમાં પત્રાદિની અપેક્ષાએ અનંત જીવન હાય તેપણ કંદ મૂળ વગેરેને સર્વ પ્રકારે કહેવું કે આ અનંતકાય છે.
૮ પરીત મિશ્રિત ભાષા–અનંતકાય લેશ વડે સહિત પ્લાન મૂળાદિમાં આ પરીત છે, એમ કહેવું તે આ ભાષા પરીતાંશમાં સત્ય છે અને અનંતાંશમાં અસત્ય છે માટે સત્યામૃષા કહેવાય છે.
૯ અદ્ધામિશ્રિત ભાષા–જ્યાં પ્રયજનના વશથી દિવસ રાત્રીને વિપર્યાસ કહેવાય છે-રાત્રી છતાં કોઈ કહે
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૦ )
શ્રી ગુરૂએલ.
કે ઉ ઉઠે સૂર્ય ઉગ્યા, તેમ દિવસ છતાં કાઇ કહે કે ઉઠે ઉઠ રાત્રી પડી ગઈ.
૧૦ અહાહામિશ્રિત ભાષા—રાત્રી ના દિવસના પ્રહરાદિ ભાગને અન્ય અન્યપ્રહરથી મિશ્રિત કરી ખેલવા. જેમ પ્રથમપ્રહર વ તાં છતાં કહેવું કે ચાલચાલ મધ્યાન્હ થયા.
હવે ચેાથી અસત્યામૃષાના ભેદો કહે છે.
અસત્યાસૃષાભાષા ખાર પ્રકારની છે ૧ આમત્રણી ૨ આજ્ઞાપની ૩ ચાચની ૪ પૃચ્છની ૫ પ્રજ્ઞાપની ૬ પ્રત્યા ખ્યાની ૭ ઈચ્છાનુલામા ૮ અનભિગ્રહીતા ૯ અભિગૃહીતા ૧૦ સંશયકરણી ૧૧ વ્યાકૃતા ૧૨ અવ્યાકૃતા.
દેવતા, નારક અને મનુષ્યાને સત્યાદિ ચાર પ્રકારની ભાષા હાય છે. વિકલેન્દ્રિય જીવાને ચાથી અસત્યાક્રૃષા હાય છે.
શ્રુતવિષયક ભાવભાષા ત્રણ પ્રકારની છે; સત્ય, અસત્ય અને અસત્યામૃષા. સમ્યક્ ઉપયાગીને આગમાનુસારે ખેલતાં વિશુદ્ધાશયપણાથી સત્ય ભાષા હોય છે. સમ્યગ્ દૃષ્ટિ શ્રુતવિષયક સત્યભાષા એટલી શકે છે. અનુપયેાગપણાથી સમ્યગદષ્ટિને એટલતાં અસત્ય ભાવ મૃષા ભાષા કહેવાય છે. મિથ્યાત્વીજીવને તે ઉપયેાગથી ખેલતાં વા અનુપયાગથી ખેલતાં સર્વ શ્રુતગાચર અસત્યભાષા જાણવી,
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરત્ન.
ઉન્મત્ત. વચનની પેઠે જાણવી.
શ્રુતજ્ઞાનના સૂત્રોનું પરાવર્તન કરતાં ઉપયાગપણે જે ખેલે છે તેને અસત્યામૃષા ભાષા હોય છે. સૂત્રમાં ઘણું કરી આમત્રણી આદિરૂપ અસત્યા મૃષાભાષા હોય છે. અવિધજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનમાં ઉપયુક્ત થએલા જે ખેલે છે તેપણ ભાષા, અસત્યાક્રૃષા કહેવાયછે. આમ ત્રણીવત્ જાણવું. શ્રુતભાવ ભાષાનું કથન કર્યું.
( ૧૫૧)
હવે ચારિત્ર સમધી ભાવભાષા કહે છે.
જે ભાષા એટલતાં ચારિત્રની વિશુદ્ધિ થાય તે ચારિત્ર સધી સત્યભાષા જાણવી. જે ભાષા એટલતાં ચારિત્ર ન રહે તે અસત્યભાષા જાણવી. એ એ ભાષા ચારિત્રમાં ભાવ આશ્રયી જાણવી, દ્રવ્યથીતેા અન્યભાષાઓને પણ ભાષકને સંભવ છે દ્રવ્યથી સાધુને સત્ય અને સત્યામષાભાષા આલવાની અનુજ્ઞા છે.
અનુમતી આપેલી એવી એ સ્વપરનું હિત થાય તેવી રીતે ખેલે,
ગાય,
दो चैव अणुमायाओ, बोतुं सच्चा अ सञ्चमासाय
दोनिय पडिसिद्धाओ, मोसाय असच मासाय ॥ १ ॥
ભાષાઓ પણ સાધુ કાઇ વસ્તુના આરંભ
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ર )
શ્રી ગુરૂષોધ. થાય અને તેથી લાખે જીવોને નાશ થાય એવી ભાષા સાધુ બેલે નહિ, આવ, બેસ, ઉભું રહે, ઈત્યાદિ ભાષાથી અસંયતને બોલાવતાં અયતના પ્રવૃત્તિ તે કરે તેથી સાધુને દોષ લાગે, માટે સાધુ ઉપયોગથી વચન સમિતિથી બાલે, તે સંબંધી કહ્યું છે કે
दोसे गुणय नाउणं जुत्तीए आगमेण य
गुणा जह ण हायति, वत्तव्वं साहुणा तहा. ॥ १ ॥ महेसिणो धम्मपरायणस्स, अजप्प जोगेपरिणिठिअस्स पभासमाणस्स हियमियं च, करेइ भासाचरणं विसुद्धं ॥ २ ॥
યુક્તિ અને આગમવડે દોષે અને ગુણોને જાણુને ગુણે અને ચારિત્રપરિણામવૃદ્ધિહેતુઓ નાશ જેમ ન પામે તેમ સાધુએ બાલવું.
ચારિત્રમાં તત્પર તથા અધ્યાત્મ યુગમાં નિષ્ઠા પામેલા એવા મુનીશ્વરને ભવિષ્યકાલમાં ગુણકારક મિત બોલતાં ચારિત્રની વિશુદ્ધિ ભાષા કરે છે, ચારિત્રની શુદ્ધિવડે મેહને મોહને ક્ષય કરી કેવલજ્ઞાન લક્ષ્મીને પામે છે, શલેસીકરણ કરી અંતે મોક્ષનું શાશ્વત સુખ પામે છે.
ભાષાનું જ્ઞાન થયા વિના સાધુઓ ભાષાસમિતિ રાખી શકતા નથી. સાત નયાદિ જ્ઞાનથી તથા ચાર નિક્ષેપાના જ્ઞાનથી ભાષા સમિતિની શુદ્ધિ થાય છે. શાસ્ત્રકાર કહે
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યન.
( ૧૫૩ ) છે કે ભાષાનું જે રહસ્ય યથાર્થ જાણતા નથી તે ઉપદેશ દેવાને લાયક નથી. કારણ કે તેનું જ્ઞાન થયા વિના તથા અપેક્ષા સમજ્યા વિના ઊંધું ભાષણ કરી શકે તેથી શ્રોતાઓને વિપરીત શ્રદ્ધા થવાથી મહાદેષ પ્રાપ્ત થાય છે.
ઉસૂત્ર ભાષણથી અનંતકાલ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. ચોથું વ્રત કોઈ અંગીકાર કરે છે તો તેની શુદ્ધિ આલોચનાથી થઈ શકે છે પણ જે જાણીને ઉસૂત્ર ભાષણ કરે છે તેની શુદ્ધિ શી રીતે થઈ શકે ?
હાલના સમયમાં ભાષાના રહસ્ય જે સાધુઓ તથા ગૃહસ્થ જાણતા નથી તેમનાં વચન, નિરવદ્યપણને ભજતાં નથી.
સત્યતત્વનું જ્ઞાન થયા વિના સત્યભાષા બોલી શકાતી નથી. કેટલાક લેકે અભિમાન ધારણ કરીને કહે છે કે અમે સત્ય ભાષણ કરીએ છીએ. જે એવી રીતે અભિમાન ધારણ કરે છે પણ સત્ય તત્ત્વોની અપેક્ષા જાણતા નથી તે એકાંત તત્વનું ભાષણ કરી પોતે બુડે છે અને અન્યને પણ બુડાડે છે. માટે સિદ્ધાંતનું જ્ઞાન કરી ઉપયોગપૂર્વક બોલવા પ્રયત્ન કરો, સાધુ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી હિતકર ભાષા બોલી જિનાજ્ઞાનું પરિપાલન કરી અનંત સહજ સમાધિ સુખ પામે છે, માટે પૂર્વોક્ત ભાષાનું સ્વરૂપ જાણ, વ્યવહારથી અને નિશ્ચયથી સત્ય
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૪)
શ્રી ગુરૂષોધ. ભાષા બોલવી. સત્ય બોલવાથી આત્મા અન્ય જીવો ઉપર અત્યંત ઉપકાર કરે છે.
કેટલાક જી સત્ય સમજીને સત્ય બોલે છે તેમને ધન્યવાદ ઘટે છે. સત્ય ભાષણ કરવામાં જે મનુષ્ય ભય પામે છે તે આમેન્નતિ કરી શકતા નથી. પ્રથમના સમયમાં અનેક મહાત્માઓ ધૈર્ય ધારણ કરી સત્ય બોલ્યા છે. સત્ય બોલવાથી ધર્મને ફેલાવો થાય છે. જે મનુષ્ય સત્યભાષારૂપ દેવની આરાધના કરે છે, તેમનાં મનવાંછિત સહેજે ફળે છે.
સત્ય બોલવામાં કંઈ ધન ખર્ચવું પડતું નથી. આત્મા જે દઢ સંક૯૫થી ધારે તો સત્ય બોલી શકે છે. ખરેખર સત્ય બોલવાથી જીહા પવિત્ર થાય છે.
જે જે પ્રસંગે હે ભવ્ય ! તમે બોલે તે તે સમયે વિચારીને બોલે. સ્વાર્થની ખાતર પરમાર્થને નાશ કરશે નહીં, તમારા આત્માની નિર્મળ દશા કરવી તમારાજ હસ્તમાં છે. તમે ધારે તે કરી શકવા સમર્થ છે. ત્યારે તમે શામાટે અસત્ય વચન વદે છે? તમારે આત્મા સત્ય બોલવાથી સૂર્યની પેઠે પ્રકાશ કરનારે થશે. સત્યથી ભવસાગર તરી શકશે.
જગતની અને આત્માની ઉન્નતિ ઈચ્છતા હે તે સત્ય સંભાષણ કરે, દયા ધર્મને ફેલાવો કરવા ઈચ્છા
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સચરત્ન,
( ૧૫૫ ) હોય તે સત્ય સંભાષણ કરે. જે દેશમાં જે કાલમાં મનુષ્ય વિશેષત: સત્ય સંભાષણ કરે છે તે દેશની તે સમયે ઉન્નતિ થયા વિના રહેતી નથી.
સત્ય બોલવું એ ખરેખર ધર્મ છે. ખશ અંત:કરહુથી તમે સત્ય બોલવાની ઈચ્છા કરો. સત્યની સ્તુતિ કરે; કદાપી અસત્ય બોલાઈ જાય છે તે સંબંધી મનમાં પશ્ચાત્તાપ કરે અને ફરીથી અસત્ય ન બોલાય તેમ દઢ સંકલ્પ કરે. સત્ય બોલતાં સંકટ પડે તે પણ સત્ય જ વદશે. દેવતાઓ પરીક્ષા લેવા આવે તે પણ તમે સત્યજ વદશે. સત્યભાષકને મંત્ર તંત્ર ફળ આપે છે. ભૂતાદિ દેષને ઉપદ્રવ દૂર કરવામાં સત્ય ભાષણ અમૂલ્ય મંત્ર છે. હું સત્ય બેલીશ, સત્ય એ મારે ધર્મ છે, એમ દઢ સંયમ કરશે. જેમ જેમ તમે દરરોજ સત્ય બોલવાની પ્રવૃત્તિ વધારશે તેમ તેમ તમારામાં આત્મબળની વૃદ્ધિ થશે અને પછીથી તમે સહેજે સત્ય બોલી શકશે અને તેથી તમે જગતમાં પૂજ્યપદને પ્રાપ્ત કરશો. હે ભવ્ય ! અમૂલ્ય જીહા પામીને તમે પ્રાણુતે પણ અસત્ય ભાષણ કરશે નહી. ઉત્સર્ગ અને અપવાદ માર્ગ સમજી સત્ય વ્રતમાં સ્થિર રહેશે.
જગતજનની અસત્ય ભાષણ પ્રવૃત્તિની ઘમંધમા જેઈ તથા તેમાં તાત્કાલિક થતે લાભ જોઈપતંગીયું જેમ દીપકમાં કૂદી પડે છે, તેમ તમે પડશે નહીં, સત્ય બોલ
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
શ્રી રાધ. વાથી અંતે તમારે વિજય છે. સત્ય ભાષણ શક્તિથી તમે સર્વ પ્રકારની રૂદ્ધિ પ્રાપ્ત કરશે. તમારા આત્માને લાગેલાં કર્મ ખરી જશે. બાળકે પુરૂષ તથા સ્ત્રીઓએ દુનિયામાં અનેક જાતની પ્રવૃત્તિ કરતાં સત્ય સંભાષણ કરવું. પ્રતિદિન સત્ય સંભાષણની પ્રવૃત્તિથી સર્વ કાલમાં સર્વ દેશની સર્વ બાબતમાં ઉન્નતિ થાય છે. સત્યના માટે તમે વાંચશો એટલે હૃદયમાં કંઈક અસર થશે. સત્ય બોલવાની ઈચ્છા થશે, પણ પશ્ચાત્ ભૂલી જવાના ! માટે એક ટેકથી સત્ય બોલવાની સ્મૃતિ રાખી સત્યજ બોલશે. સત્ય બોલવાથી તમારું વર્તન દેખી, લાખો મનુષ્યને સત્યની રૂચિ થશે. અને તેથી સ્વપર માટે સુખના માર્ગ ખુલ્લા કરી; અંતે પરમ સહજ સુખ પ્રાપ્ત કરશો.
અસ્તેય.
(ચેરીને ત્યાગ.)
ચારી કરવી નહીં એમ મહાત્માઓ સદુપદેશ આપે છે. તેની અંદર ગુપ્ત રહસ્ય સમજાય છે. જૈન શાસ્ત્ર, વેદાન્ત શાસ્ત્ર, આદિ જે જે દુનિયામાં મેટા મેટાલેકિની દષ્ટિએ ધર્મ માલુમ પડે છે. તેમાં ચારીને ખાસ ત્યાગ કરવા
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્તેય.
( ૧૫૭ )
ફરમાવ્યું છે. ચારીનેા ત્યાગ કરવા એ મહાવ્રત ગણાય છે. ચારી કરવાથી પાતાને અને પરને શાન્તિ મળતી નથી.
જે જીવો ચારી કરે છે, તે પારકાના પ્રાણના નાશ કરે છે. ચારી કરવાથી અનેક ધાર કુક થાય છે. ચોરી કરવાથી આ ભવમાં અને પરભવમાં અનેક પ્રકારનાં દુ:ખ ભાગવવાં પડે છે. ચોરી કરનારને મનુષ્યો ચોર કહી ખોલાવે છે. ચોરની મનવાણી અને કાયામાં શાંતિ ભાસતી નથી. ચોરી કરનાર પ્રાય: સત્ય ૉલી શકતા નથી. તેમજ ચોરી કરનાર અનેક પ્રાણિયોની દ્રવ્ય અને ભાવથી હિંસા કરે છે. ચોરી કરનાર વ્યભિચારી પણ અને છે, ચોરી કરનારના કાઈ વિશ્વાસ રાખતું નથી. ચોરી કરનારની કીર્તિ રહેતી નથી. ચોરી કરનાર એમ જાણે છે; કે, હું ચોરી કરું છું. તેને કાઇ દેખી શકતું નથી. પણ પરમાત્મા સર્વજ્ઞ દેખે છે.
ચોરી કરનારા
એમ સમજે છે કે, અમે ચોરી ફરીને સુખ મેળવીશું. પણ ઉલટુ તેમને સુખને બદલે દુ:ખજ પ્રાપ્ત થાય છે. ચોર પકડાય છે. તેા તેને રાજા વધ, બંધન, કે કેદખાના વગે
રેની સજા કરે છે. ચોરી કરનાર એક ઠેકાણે કરીને એસી
ચોરી કરવામાં સુખને બદલે દુ:ખ છે.
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૮)
શ્રી સુબોધ. શકતા નથી. ચોરનું કાળજુ સદાકાળ ધડકતું રહે છે, “રખે કોઈ મને પકડશે ” એમ તેના મનમાં ભય રહેવાથી ઉંઘી શકતો પણ નથી. ચોરી કરનારનું ધન અન્ય મનુષ્યો ભેગવે છે. તેને ભેગવટો તે લઈ શકતું નથી. ચોરી કરનારનું મન આર્તધ્યાન અને શદ્રધ્યાનમાં
વર્તે છે. ચોરી કરનાર ગમે તેનું
કપટથી ચોરે છે. કેઈને મારીને ચોરના મનમાં ખરાબ
ચોરી કરે છે. કોઈને કૂવામાં વા વિચાર આવે છે.
દરિયામાં પાડીને ચોરી કરે છે.
કોઈને જૂઠું સમજાવી ચોરી કરે છે. કોઈને વિશ્વાઘાત કરીને ચોરી કરે છે. ચોરી કરનાર અહર્નિશ પાપનાજ વિચારો કરે છે. હિંસા અને લડાઈના કુવિચારો તે ચોરના મનમાં ઘર કરીને રહે છે. ચોરની દૃષ્ટિ જ્યાં ત્યાં આડી અવળી તાકતી ફરે છે. ચોરની મન વાણું અને કાયામાં અનેક પાપચેષ્ટાઓ થયા કરે છે. ચોર પાપથી પ્રતિદિન વિશેષ લેવાતું જાય છે. ચોરનું મરણ પણ દુ:ખથી ભરપૂર હોય છે. ચોર પિતાની નિંદા અપકીર્તિ સાંભળીને મનમાં પણ દુઃખી થાય છે. પણ તેની ખરાબ ટેવ પડેલી હોય છે, તે મહા પ્રયત્ન છૂટે છે. ગમે તે જાતિમાં જન્મ્યો હોય પણ ચોરી કરનાર તે ચોરજ ગણાય છે.
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્તેય.
( ૧૫૯ ) જલધિમાં નાખેલે લોઢાને ગોળો જેમ તળીએ બેસે છે, તેમ ચોર પણ પાપ કર્મ કરી અંતે નીચ ગતિમાં
જન્મ લે છે, અને ત્યાં અનેક ચેર અંતે મરીને દુર્ગતિમાં |
પ્રકારનાં દુઃખો ભોગવે છે. ચોરી જાય છે.
કરનારને આત્મા બહુ મલિન
બને છે. તેથી તેને ધર્મને વિચાર થતો નથી. પરભવ વા દુર્ગતિમાં ગએલા જીવે ૌરવ દુ:ખે ભગવે છે. ચોરી કરતાં ચોરના આત્માનું ધન લૂંટાય છે. ચોરના
ઘરની પણ ચોરી કરનાર
દુર્ગુણે રૂપી ચોરે છે. ચોરના ચોરી કરતાં ચારના આ
મનમાં જે જે ખરાબ વિચારે ભાનુ ધન લુંટાય છે.
થાય છે તે ખરાબ વિચારે
' પિતે ચોરના આત્માની જ્ઞાન દર્શન ચારિત્રરૂપી રૂદ્ધિને લૂંટે છે. ચોરના આત્મામાં જે જે સદગુણે ય છે તે સર્વનો નાશ કરનારા દુર્ગુણારૂપ ચોના પ્રતિ ચોર જોઈ શકતો નથી. ચોર અન્યની ચોરી કરે છે એમ પોતે માને છે, પણ ખરેખર તે છેતરાય છે. ક્રોધ, માન, માયા, લોભ, હિંસા, અને સ્વાર્થ આદિ દુર્ણ રૂપ એરે જેણે જાણ્યા નથી, તે અન્યનું ધન વાપરવા ઈચ્છે છે, પણ જે સમજે
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
શ્રી ગુરૂધ. છે તે આવી પાપ વૃત્તિને મનમાં ધારતો નથી. છાબડીએ કદી સૂર્ય ઢંકાતો નથી. પરાળમાં ઢાંક
વાથી શેલડી છાની રહેતી નથી.
તરણ આડું ધરવાથી ચંદ્રનો પ્રકાશ ચાર પિતાને શાહુકાર
ઢંકાતા નથી. તેમ ચોરી કરનાર જણાવવા બહુ પ્રયત્ન
પણ અંતે ચોર તરીકે ઓળખાય કરે છે, પણ અતે | પાપને ઘડે ફૂટે છે.
છે. પાપને પગ નથી પણ તે છાપરે ચઢીને બોલે છે. ગમે તેવા ચોરીના
કરનારાઓ પણ અંતે પકડાય છે, અને તેને અનેક દુઃખ પડેલાં સાંભળીએ છીએ. આપણું આંખે પણ ચોરેને અનેક પ્રકારનાં દુઃખ થાય છે, તે જેવામાં આવે છે. ચોરનારની ચાર આંખે છે પણ પકડનારની પાંચ આંખો છે. ગમે ત્યાં જાઓ પણ અંતે ચોરને પત્ત લાગે છે. કદાપિ આભવમાં કોઈ ન પકડાય તે પણ તે ચોરી જેવું કામ કરી કર્મરાજાના પાશમાં તો સપડાયેલ છે. કહ્યા કાનની કૂતરી જેમ જ્યાં જાય ત્યાં અપમાન
પામે છે. કોઈ તેને બેસવા દેતું કહ્યા કાનની કૂતરીની
નથી. તેમ ચોરનો પણ અવિપેઠે ચોર અપમાન | શ્વાસ લાવી કેાઈ તેને બેસવા દેતું પામે છે. નથી. તેના ઉપર કોઈને વિશ્વાસ
આવતું નથી. અમુક ચોર છે,
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજાય.
(૧૧) એમ જાણવામાં આવે છે તે તેની સાથે વિશ્વાસથી લેવડ દેવડ કરી શકતું નથી. ચોરને કેઈ નોકરીમાં પણ રાખતું નથી. સૂઈ રહેવા સ્થાન પણ કેાઈ આપતું નથી. તેને કોઈ પિતાનું ઘર પણ દેખાડતાં બીએ છે. ચોરને કેઈ સન્માનથી લાવતું નથી. ચોરી કરનાર જ્યાં ત્યાં હડકાયા કૂતરાની પેઠે હડધત થાય છે. અને તે તેને કોઈ મારી નાંખે છે. મીઆ પારકું ધન મૂડીએ મૂડીએ ચોરીને ભેગું
કરે છે. પણ અહ્યા તેનું ભેગું
કરેલું ધન ઉંટ ભરીને લેઈ જાય મીઓ ચોરે મૂઠે અને
છે. કહેવાનો તાત્પર્ય એ છે અલ્લા ચારે ઊંટે.
કે, જેટલું ચોરવામાં આવે છે,
તેનાં કરતાં ત્રણચાર ઘણું ચાલ્યું જાય છે. માટે આત્માથી જીવ ચરબુદ્ધિનો ત્યાગ કરે છે. જેમ અકરાંતિયાપારું ધારણ કરીને ખાવામાં આવે છે, તે ઉલટું અનેક પ્રકારના રોગ થાય અને દુઃખનું પાત્ર બનવું પડે છે, તેમ ચાર વૃત્તિથી પણ ભેગું કરેલું ધન ચાલ્યું જાય છે. તેમાં પણ ન્યાયથી ભેગું કરેલું ધન હોય છે તે પણ ચાલ્યું જાય છે. બાલ્યાવસ્થામાંથી ચોરી કરનારાઓની સંગત થવાથી
ચોરી કરવાનું મન થાય છે. પ્રથમથી
૧૧
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૧૬૨)
ચારની સગતથી કુકમી થાય છે.
www.kobatirth.org
ચારીના ભેદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરૂએધ,
નાની નાની ચારીઓ કરતાં માટી ઉમર થતાં મેટી ચારીએ કરાય છે. જેના માળાપમાં ચારી કર
વાની ટેવ હાય છે; તેના પુત્રોમાં ચારી કરવાની ટેવ નાનપણથી પ્રાયઃ પડે છે. તેમજ જેના સેાખતીઓમાં ચેારી કરવાની ટેવ હોય છે, તેનામાં પણ ચારી કરવાની ટેવ પડે છે. પૂર્વભવમાં જેણે ચારવૃત્તિનું વિશેષત: સેવન કરેલું હોય છે, તેને આ ભવમાં ચારી કરવાની સહેજે ટેવ પડે છે, જે લેકા અજ્ઞાન દશામાં હોય છે તે દ્રવ્યથી અને ભાવથી ચારી કરે છે. ચારી કરવાથી મનેવૃત્તિ પાપમાંજ ઘસડાતી જાય છે. જ્યારે ત્યારે પણ ચારી કરનાર દુ:ખજ પામે છે. નાઠેલાનું ધન લઈ લેવું તે પણ એક જાતની ચારી છે.
તેમજ કાઈનું ધન ભુલમાંથી પડેલું હોય તેને લેઇ લેવું અને મનમાં એમ વિચારવું કે હું ક્યાં ચારી કરવા ગયે હતા. સહેજે ધન મળ્યું છે તે પણ ચારીજ છે. કાઇનું ધન વિસરી ગયેલું લેઇ લેવું તે પણ ચારી છે. જૂઠી સાક્ષી પુરીને કાઇનું ધન લઈ લેવું તે પણ ચારી છે. કેાઇએ વિશ્વાસુ જાણીને પેાતાના ઘેર થાપણ મૂકી હોય તેને પચાવવી તે પણ એક જાતની ચારી છે. ધણીને છેતરી દાણ ન આપવું તે પુણ એક જાતની ચારી છે, કેાઇની કીધા વિના વસ્તુ લેઈ લેવાથી
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્તેય,
(૧૬૩) સામાં મનુષ્યના હદયમાં ધાસકે પડે છે. તેને આત્મા કલ્પાંત કરે છે. ધન એ અગીયારમે પ્રાણું છે, તેને લઈ લેવાથી અન્યના આત્માને નાશ કર્યો કહેવાય છે. “કૂડે તોલે કૂડે પણ અન્યાયથી ચોરી કરાય છે, ચોરે ચેરી કરીને જે વસ્તુ લાવ્યા હોય તે વસ્તુને ખરીદનાર પણ ચેરી કરનાર જાણવો. સાકર, ખાંડના જેવી અન્ય વસ્તુને પણ અન્ય વસ્તુમાં ભેળ કરીને જે વ્યાપાર કરે છે તેને પણ ચેરીને દેષ છે. રાજ્ય વિરૂદ્ધ વ્યાપાર કરવાથી પણ ચોરીને દોષ લાગે છે. જે સમયમાં જે રાજા હોય તેણે કોઈ વસ્તુને નિષેધ કર્યો હોય તેને લેવાથી વેચવાથી પણ ચોરીનો દોષ લાગે છે. પરઠવ્યા ભાવથી ઓછું આપવું તે પણ એક જાતની ચારી છે. રાજાએ કઈ વસ્તુ પરદેશમાંથી દેશમાં લાવવાનો નિષેધ કર્યો હોય તેને દેશમાં લાવવાથી ચોરીનું પાપ લાગે છે. અધ્યવસાયના ભેદે ચેરીના અનેક પ્રકારના ભેદ પડે છે. ચેરી બે પ્રકારની છે, દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી કોઈની વસ્તુને છાનામાના લેઈ લેવી તે ચોરી કહેવાય છે. પરજડ વસ્તુને વા પર જીવને લેઈ લે તે ભાવથી ચોરી કહેવાય છે. કર્મની વર્ગણાઓ પર વસ્તુ છે. તેને રાગ દ્વેષના ગે ખેંચવી તે ભાવ થકી ચેરી છે, મિથ્યાત્વ કર્મ ગ્રહણ કરવું તે પણ ભાવથી ચેરી છે. ચાર નિક્ષેપાના ગે ચારીના પણ ચાર ભેદ પડે છે. નામ ચારી, સ્થાપના ચેરી, દ્રવ્ય ચોરી, અને ભાવ ચેરી. દ્રવ્ય,
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૪).
શ્રી ગુરૂધ. ક્ષેત્ર, કાળ અને ભાવ ગે ચોરીના ચાર ભેદ પડે છે. કેટલાક મનથી ચોરી કરે છે પણ શક્તિના અભાવે બાહ્યથી ચેરી કરી શકતા નથી તેવા જી પણ કર્મ બાંધે છે. કેટલાક જીવો મનમાં પણ ચારીનો વિચાર કરે છે અને શરીરદ્વારા ચોરી કરે છે તેવા જીવો વિશેષત: કર્મ બાંધે છે.
જે જીવ ચોરી કરતા નથી તે દયાવ્રત અને સત્યવ્રત પાળી શકે છે. ચેરીનો ત્યાગ કરનાર આ ભવમાં સુખ,
કીર્તાિ–પ્રતિષ્ઠા અને પરભવમાં ઉત્તમ ચોરી નહિ કર
અવતાર પામી શકે છે. ચોરીનો ત્યાગ
કરનાર ઉપર સર્વેને વિશ્વાસ ઉત્પન્ન વાથી ઉત્પન્ન થતા
થાય છે. વ્યાપાર વગેરેમાં ચોરી નહિ | સગુણો.
કરનાર લાભ મેળવે છે. પ્રામાણીકપણે
ધંધો ચલાવનાર અંતે સુખી થાય છે. ગમાં પ્રામાણિકપણાની શ્રેષ્ઠ પદવીને લેતા તે બને છે રાજવ્યવહાર વ્યાપાર, નોકરી, રાજદરબારમાં ચારી નહિ કરનાર ઉત્તમ પદવીને ભોક્તા બને છે. અનેક પ્રકારનાં વિનો નાશ થાય છે અને હાલી વસ્તુઓ મળે છે. ચેરી નહિ કરનારની કીર્તિ જગમાં પ્રસરે છે. ચોરી નહિ કરનારને દેવતાનાં સુખ મળે છે.
ગમે તેવી પણ ચોરીની ટેવનો નાશ કરવો હોય તે આત્મબળથી તે થઈ શકે છે. આત્મબળથી ચેરીની ટેવ વાર
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્તેય,.
(૧૬૫) વામાં પ્રયત્ન કરવો જોઈએ. ચોરી
નહિ કરવી તેમાં જરા માત્ર આત્મબળથી ચોરીની પણ મહેનત પડતી નથી. આત્મા ટેવ ત્યાગી અનેક પુરૂષ જે જે ધારે છે તે તે કરી શકે સુખ પામ્યા. છે. કેટલાક બાયલા જેવા બનીને
કહે છે કે ચોરીની ટેવ હવે
ત્યાગી શકાય નહીં, પણ આમ તેમનું ધારવું અત્યંત ભૂલ ભરેલું છે. અનેક સ્ત્રી પુરૂષો ચોરીને ત્યાગ કરી મુકિતપદ પામ્યા અને પામશે. ચોરીને ત્યાગ કરવાથી પાપ બુદ્ધિને નાશ થાય છે, તેથી સુબુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને સુબુદ્ધિના દેગે આત્મા ઉત્તમ સુખ પામે છે. માટે મનમાં દઢ સંકલ્પ કરીને ચિંતવવું કે આજથી હું પ્રાણુતે પણ ચોરી નહિ કરું.
અનેક પ્રકારનાં વિશ્ન આવશે તો પણ હું પાછે. નહિ હઠું, ચેરી નહિ કરવી તે જ મારો ધર્મ છે. આ
પ્રમાણે પ્રતિજ્ઞા કરી સદાકાળ દરેક ચોરી નહી કરવાની
કાર્યમાં પ્રવૃત્તિ કરવી, કઈ પણ
પ્રસંગે લેભાદિક ગે ચોરી કરપ્રતિજ્ઞા.
વાની બુદ્ધિ થાય તો તેને વારવી.
તેજ પ્રસંગે સારા વિચાર કરવા. સારા વિચારોનું જોર થવાથી અંતે નઠારા વિચારને નાશ થાય છે. ચોરીની ખરાબ ટેવને અંતે સર્વથા નાશ થાય
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'(૧૯૬૬)
શ્રી ગુરૂધ. છે. રેહિણેય ચારે ચેરીને ત્યાગ કરી શીવપદ લીધું.
રિહિણેય સમાન કેઈ ચેરી કર
નાર નહોતો. પણ અંતે ચેરીને રોહિણેય રે ચો
ત્યાગ કર્યો તે સુખિયે થયો. રીનો ત્યાગ કરી શ્રી વીર પ્રભુની વાણી સાંભળી શિવપદ લીધું તે દુ:ખના ફંદામાંથી નીકળી ગયે.
અનેક શાસ્ત્રોમાં અનેક દષ્ટાંતે
છે, ચેરી નહિ કરવાની શુભ વૃત્તિમાં સદાકાળ રાચી માચી રહેવું. મન, વચન કાયાથી ચારી કરવી નહિ, કરાવવી નહિ, અને ચોરી કરનારની પ્રશંસા કરવી નહિ. ચેરીને ત્યાગ કરનાર પુરૂષ અનેક સદ્દગુણ પામી ઉચાટી ઉપર ચઢે છે.
બ્રહ્મચર્ય.
પુરૂષ અને સ્ત્રીઓએ પરસ્પર સંગનો ત્યાગ કરે તેને બ્રહ્મચર્ય સામાન્યત: કહે છે. બ્રહ્મચર્યના બે ભેદ છે. દેશથકી બ્રહ્મચર્ય, બીજું સર્વ થકી બહાચર્ય. પિતાની સ્ત્રી વિના અન્ય સ્ત્રીઓની સાથે મિથુનનો ત્યાગ કરો તેને દેશથકી બ્રહ્મચર્ય કહે છે, અને પોતાની તથા પરસ્ત્રીઓની સાથે મૈથુનનો ત્યાગ ભાવ તેને સર્વથકી બ્રહ્મચર્ય કહે છે, આ બે પ્રકારના બ્રહ્મચર્યને દ્રવ્ય બ્રહ્મચર્ય
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મચર્ય.
(૧૬૭) કહે છે. અને પરપરિણતિને ત્યાગ કરવો તેને સાવ બ્રહ્મચર્ય કહે છે.
બ્રહ્મચર્ય પાલન કરવાથી શરીર મજબુત રહે છે, મગજ મજબુત થાય છે. અનેક પ્રકારના રેગ થતા અટકે
છે અને જગતમાં કીર્તિ થાય છે.
દેવતાઓ પણ સહાય કરે છે. બ્રહ્મચર્યનું માહાભ્ય. બ્રહ્મચર્યથી વિદ્યાભ્યાસ સારી રીતે
થઈ શકે છે. ગાભ્યાસ અને
યુદ્ધાભ્યાસમાં પણ બ્રહ્મચર્યની આવશ્યક્તા છે.
અન્ય વ્રત નદી સમાન છે અને બ્રહ્મચર્યવ્રતને તે શાસ્ત્રકાર સમુદ્રની ઉપમા આપે છે. બ્રહ્મચર્યવ્રતની
મહત્તા એટલી બધી છે કે તે તેને સર્વત્રતમાં બ્રહ્મચર્યને સમૃદ્રની ઉપમા આપવામાં આવે સમુદ્રની ઉપમા છે. તેમાં કઇ પણ આશ્ચર્ય નથી.
બ્રહ્મચર્યના બળથી મટાં કાર્યો કરી શકાય છે, એમાં જરા માત્ર સંશય નથી. જે પુરૂષે મિથુન સેવવામાં સદાકાળ આસક્ત રહે છે તે ઉત્તમ બ્રહ્મચર્યના ફાયદાઓ જાણી શકતા નથી અને લઈ શકતા નથી. બ્રહ્મચર્ય પાળવામાં ધર્મ છે અને મિથુન સેવવામાં અનેક પ્રકારના દોષે છે. મૈથુનમાં અનેક પ્રકારના દોષ જાણવામાં આવે છે, ત્યારે બ્રહ્મચર્ય પાળવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
શ્રી બુધ श्लोक कम्पः स्वेदः श्रमो मूर्छा-भ्रमिग्लानिर्बलक्षयः ।।
राजयक्ष्मादिरोगाश्च भवेयुमैथुनोत्थिताः ॥ १ ॥ કંપ, પસીને, થાક મૂછ, ભ્રમ, શરીરની નિસ્તેજ અવસ્થા, બળને ક્ષય, અને ક્ષયરોગઆદિ અનેક પ્રકારના રોગો મૈથુન સેવવાથી પેદા થાય છે. માટે બળવાન ચોધે પણ મૈથુન સેવવાથી નિર્બળ બને છે; ચાંદિ અને પ્રમેહના રોગે પણ મૈથુન સેવવાથી થાય છે. વિદ્યાથીઓ કે જે સ્ત્રીની સાથે મૈથુન સેવે છે તેઓ કોલેજોમાં અભ્યાસ કરે છે પણ તેમનું મગજ બગડી જવાથી બરાબર અભ્યાસ કરી શકતા નથી. પ્રાય: મિથુન વિશેષ સેવવાથી ચક્ષુનું તેજ ઘટે છે અને તેથી ચશમાં રાખવાં પડે છે. ચક્ષુનું તેજ ઘટવાના અનેક કારણો છે તેમાંથી આ પણ એક કારણ છે. બાળવયમાં છેકરાઓ કુમિત્રની સોબત પામી વેશ્યા તથા પરસ્ત્રીઓની સોબત કરે છે, તેમાં તેમના શરીરની ખરાબી થાય છે. જ્યારે તેઓને રોગ થાય છે ત્યારે દાકતર અને વૈદ્યોનાં ખીસ્સાં ભરાય છે, અને જગમાં અપકીર્તિ થાય છે, કેટલાક પરમીયાના રેગથી અને ચાંદીના રેગથી પીડાય છે તેમાં મિથુન દેષજ મુખ્યતાએ હેતુભૂત જણાય છે. કેટલાંક નાનાં બાળકને તેર ચૌદ વર્ષની ઉમરે પરણાવવામાં આવે છે તેમાંથી કેટલાકને ક્ષય રોગ લાગુ
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય.
( ૧૬ )
પડયા છે અને તે મરણ પામ્યા છે, માબાપે વ્હાલથી બાળકાને પરણાવે છે પણ અંતે તેમાંથી સારૂં પરિણામ નથી આવતુ, ત્યારે માબાપ પશ્ચાતાપ કરે છે. માળલગ્નથી શરીરની ત ંદુરસ્તી રહેતી નથી, મગજ ઘડી ઘડીમાં તપી જાય છે. વિદ્યાભ્યાસ પડતા મૂકવો પડે છે. આમ મનુષ્યે જાણે છે છતાં શા માટે ખાળલગ્નરૂપ હામમાં પેાતાનાં પુત્ર અને પુત્રીઓને હુંમતાં હશે, બાળલગ્નથી કુળ જ્ઞાતિ ધર્મ અને દેશની પાયમાલી થઇ છે થાય છે અને ભવિષ્યમાં પાયમાલી થશે. મૈથુન સેવનાર પાતેજ કબુલ કરે છે કે તેથી મ્હને અમુક રીતે હાનિ થઇ, હવે મૈથુન સેવવાથી જીવોનો ઘાત થાય છે તે જણાવે છે.
श्लोक
योनियंत्रसमुत्पन्नाः, सुसूक्ष्मा जंतुराशयः ॥ पीड्यमाना विपद्यन्ते यत्र तन्मैथुन त्यजेत् ॥
સ્ત્રીની ચેાનિમાં ચક્ષુથી ન દેખાય એવા સુક્ષ્મ જં તુઓના જથ્થા ઉત્પન્ન થાય છે. રૂની અનાવેલી નલીમાં તપાવેલા લાખડના સળીયાને નાખવાથી જેમ રૂના નાશ થાય છે, તેમ મૈથુન સેવતાં સ્ત્રીની ચેાનિમાં રહેલા જ તુઓના નાશ થાય છે, અને તે જંતુઓને નાશ થવાથી હિંસા લાગે છે. કામશાસ્ત્રના રચયિતા વાત્સ્યાયન ઋષિ પણ સ્ત્રીની યાનિમાં સૂક્ષ્મ જં તુઓ - ત્પન્ન થાય છે એમ માને છે
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭)
શ્રી ગુરુબેધ.
श्लोक
ના: મયઃ સૂમ, મૂહુમથ્યાધાયઃ जन्मवर्त्मसु कडूति-जनयंति तथाविधां ॥ १ ॥
સ્ત્રીઓની પેનિમાંથી રૂધિરથી ઉત્પન્ન થતા મધ્યમ તથા અધિક શકિતવાળા સૂક્ષમ જંતુઓ તેઓની શકિત પ્રમાણે અંદર ખરજ ઉત્પન્ન કરે છે અને અંતે મિથુન સેવવાથી તે જીને. નાશ થાય છે.
હવે જે મનુષ્ય કામવરમાં મિથુનને ઔષધરૂપ કહે છે તેને કહે છે.
स्त्रीसंभोगेन यः कामज्वरं प्रतिचिकीर्षति स हुताशं घृताहुत्या विध्यापयितुमिच्छति ॥ १ ॥
જે પુરૂષ સ્ત્રીના સંગથી કામવરને ઉપાય છે છે, તે પુરૂષ અગ્નિમાં ઘી હેમીને તેને ઠારવાની ઈચ્છા કરે છે. કારણ કે કામ જવરની શાંતિ માટે તે વૈરાગ્ય ભાવના અને ધર્મશાસ્ત્રોનું શ્રવણ, વચન અને મનન ઉપયોગી છે અને મિથુન તે ભવ ભ્રમણ હેતુ છે, તે દર્શાવે છે.
વા. बरं ज्वलदयास्तंभपरिरंभो विधीयते न पुननरकद्वारं, रामाजधनसेवनम् ॥ १ ॥
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મચર્ય.
(૧૭૧) બળતા લોખંડના સ્તંભને આલિંગન કરવું ઉત્તમ છે પણ નરકનાં દ્વારરૂપ સ્ત્રીનું જઘન સેવવું ઉત્તમ નથી. પિતાની સ્ત્રીની સાથે પણ હમેશ આસક્ત થવું એગ્ય નથી, ત્યારે પરસ્ત્રીની સાથે તે કેમ મૈથુન સેવી શકાય? પરસ્ત્રીમાં આસક્ત થએલાને શિખામણ આપે છે.
भीरोराकुलचित्तस्य दुःस्थितस्य परस्त्रियाम् रतिर्नयुज्यते कर्तुमुपशूनं पशोरिख ।
પરસ્ત્રીની સાથે પ્રેમરતિ કરવી તે યોગ્ય નથી, કારણ કે તેથી તેણુંના પતિ અને રાજાની બીક લાગે છે. આ મને જોઈ ગયે, આ મને જાણશે, ઈત્યાદિક ભયથી ચિત્ત આકુલ વ્યાકુલ થાય છે. વળી તે કાર્ય માટે અપવિત્ર સ્થાનમાં શેપ્યા કે આસન વિના સુવું બેસવું પડે છે અને તેથી વધ્યસ્થાનની નજીકમાં વધ કરવા લાયક પશુ સરખો થાય છે. હવે વિશેષત: પરસ્ત્રી ગમનનું નિવારણ કરવા માટે
श्लोक प्राणसंदेहजननं परमं वैरकारणम्
लोकद्वयविरुद्धं च परस्त्रीगमनं त्यजेत् ॥ १ ॥
પ્રાણુના સંદેહને ઉત્પન્ન કરનાર અને પરમ વૈરનું કારણ તેમજ આ લોક અને પરલોક વિરૂદ્ધ એવું પરસ્ત્રી
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૨)
શ્રી ગુરૂધ. ગમન પરિહરવું જોઈએ. પરસ્ત્રીગમન ઉભય લોક દુઃખકારક છે. તે જણાવે છે.
सर्वस्वहरणं बंधं शरीरावयवच्छिदा मृतश्चनरकं घोरं, लभते पारदारिकः ॥ १ ॥
આ લોકમાં પરસ્ત્રી સેવનારના ધનને નાશ થાય છે. અને પકડાય છે તે વધ બંધ કેદખાનું વગેરે દુઃખકારક સ્થિતિ પ્રાપ્ત થાય છે. શરીરના નાક, કાન વગેરે અંગેને. છેદ થાય છે. અને મૃત્યુબાદ પરેલેકમાં નરકમાં અવતાર લેવું પડે છે. કેટલાક વેશ્યામાં આસક્ત થાય છે તેમને ઉપદેશ આપે છે.
श्लोक मनस्यन्यद्वचस्यन्यत् क्रियायामन्यदेव हि यासां साधारणस्त्रीणां ताः कथं सुखहेतवः ॥ १ ॥
જેણુએના મનમાં અન્ય પુરૂષ-વચનમાં અન્ય–તથા શરીરની ચેષ્ટાઓમાં પણ અન્ય પુરૂષ હોય છે એવી વેશ્યાઓ સુખના હેતુભૂત શી રીતે થઈ શકે? અલબત થઈ શકે નહીં. વેશ્યાઓના મુખની અસારતા જણાવે છે.
જ मांसमिश्रं सुरामिश्रमनेकविटचुम्बितम् को वेश्यावदनं चुम्बेदुच्छिष्टमिव भोजनम् ॥ १ ॥
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મચર્ય.
(૧૩) જલચર, સ્થલચર, પ્રાણિયાનાં માંસ ખાવાથી દુર્ગધમય તેમજ મદિરાથી વ્યાપ્ત થયેલું એવું જે વેશ્યાનું મુખ, તેને એંઠા ભજનની પેઠે કેણુ ચુંબન કરે, વેશ્યાના સંગમાં રહેતાં ધર્મબુદ્ધિને નાશ થાય છે તે જણાવે છે.
न देवान्न गुरूनापि सुहृदो न च बान्धवान् असत् संगरतिनित्यं वेश्यावश्यो हि मन्यते ॥ १ ॥ कुष्टिनोऽपि स्मरसमान् पश्यन्ती धनकांक्षया तन्वती कृत्रिमस्नेहां निःस्नेहं गणिकां त्यजेत् ॥ २ ॥
વેશ્યાને વશ થયેલ પુરૂષ ખરેખર દેવ, ગુરૂ, મિત્ર કે બાંધાને ગણકારસ્તો નથી. તેમના કરતાં વેશ્યાનું કહેલું વિશેષ માને છે–અસત્યને સત્ય માને છે અને સત્યને અસત્ય માને છે. કેઢિીઆઓને પણ ધનની ઈચ્છાથી કામદેવ સરખા ગણતી અને ઉપર ઉપરના સ્નેહને ધારણ કરતી એવી વેશ્યાને દૂરથી ત્યાગ કરવો જોઈએ. સીતાએ બ્રહ્મચર્ય પાળ્યું તેમ અન્ય સ્ત્રીઓએ પણ દુ:ખના સમયમાં બ્રહ્મચર્ય પાળવું જોઈએ. જે પુરૂષ અને સ્ત્રીઓ મેહને વશ થઈ મૈથુનને સેવે છે તે ખરેખર દુ:ખની પરંપરાને પામે છે, શ્રી સીતાજીને અનેક ધમકીઓ રાવણે આપી તેપણ બ્રહ્મચર્ય વ્રત ભાગ્યું નહિ. પદીએ પણ કીચકના પ્રસંગમાં પોતાનું બ્રહ્મચર્ય
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૪)
શ્રી ગુ . રૂપ ધન જાળવ્યું હતું, તેમ સ્ત્રીઓએ બ્રહ્મચર્ય વ્રત પાળવું જોઈએ.
સ્થૂલિભદ્ર અને સુદર્શન શેઠનાં ચરિત્રો વાંચી પુરૂપોએ પણ બ્રહ્મચર્ય પાળવું, બ્રહ્મચર્ય અમૂલ્ય ચિંતામણિ છે–શ્રીયશોવિજયજી ઉપાધ્યાય ભગવાન કહે છે કે – મંત્ર ફલે જગ જશ વધે, દેવ કરેરે સાનિધ્ય, બ્રહ્મચર્ય ધરે જે નર, તે પામે નવનિધ. - બ્રહ્મચર્ય ધારણ કરવાથી મંત્ર સાંધતાં મંત્રે ફળ આપે છે અને દેવતાઓ સહાય કરે છે. જે પુરૂ બ્રહ્મચર્ય ધારણ કરે છે તે નવનિધિ પામે છે; બ્રહ્મચર્ય ચારિત્રનું મૂળ છે. બ્રહ્મચર્યથી સંકલ્પબળ વૃદ્ધિ પામે છે. અનેક ઉપદ્રવાનો નાશ થાય છે. ભૂતપ્રેત પિશાચ વિગેરે ક્ષુદ્ર દેવતાઓનું જોર રહેતું નથી. બ્રહ્મચર્ય એ મોટામાં મોટા મંત્ર છે. ઉર્ધ્વરેતા પુરૂષ આત્મશક્તિને પ્રકાશ કરી શકે છે. બ્રહ્મચર્યથી ધર્મને તથા દેશનો ઉદ્ધાર થાય છે. બ્રહ્યચર્મ ધારણ કરનારાઓ અમરપદને પામ્યા છે. આત્માના સહજ સુખનો જે વિશ્વાસ હોય તે મૈથુનને કણ સેવે ? અલબત કેઈ સેવે નહીં. બ્રહ્મચર્ય ઉત્તમ ધર્મ છે. બ્રહ્મચર્ય પાળવામાં કોઈ જાતનું ખર્ચ કરવું પડતું નથી, સુવર્ણનાં દેરાસરે કરાવવા કરતાં પણ બ્રહ્મચર્ય ધારણથી વિશેષ લાભ મળે છે. બ્રહ્મચર્યથી પરમબ્રટાની પ્રાપ્તિ થાય છે.
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સરસ.
સતાષ.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
સતેષ સમાન સુખ નથી. સતાષથી મેક્ષના સુખને અનુભવ થાય છે.
જગમાં પ્રાણીએ સતેષ વિના અ`તાષની વૃત્તિથી હરીને સુખ પામી શકતાં નથી, જ્યાં ત્યાં જુએ ત્યાં અસતેાષ(લેાભ) ફેલાએલે માલુમ પડે છે. સ ંતેષરૂપ અમૃતના પાનિવના જગના વા કદી શાંત થયા નથી, અને થવાના નથી. હું મનુષ્યે ! તમેા હાયવરાળ કરીને નકામા કેમ ભટકે છે ? જે નિત્ય સુખ માટે તમા રાત્રી દિવસ સંખ્યા કરે છે! તે નિત્ય બાહ્ય વસ્તુની લાલચથી કદી થયું નથી અને થવાનું નથી. બાહ્ય વસ્તુઓની આશા ઉત્તરશત્તરવૃદ્ધિ પામ્યા કરે છે. અનેક પ્રકારની વસ્તુઓની લાલચમાં લપટાયલે જીવ ક્ષણ માત્ર પણ સ્થિર બેસી શકતા નથી. મારૂ મારૂ કરીને જ્યાં ત્યાં ભ્રમિત કસ્તુરીયા મૃગની પેઠે ભટકચા કરે છે. જેમ કેઇ મનુષ્યને સન્નિપાત થાય છે ત્યારે તે પેદ્યતાનુ સ્વરૂપ ભૂલી જાય છે, અને મનમાં આવે તેમ લખ્યા કરે છે, તેમ તૃષ્ણાના વશથી પ્રાણી અનેક પ્રકારની ચેષ્ટાઆ કરે છે. અનેક પ્રકારનુ સ્વામય ભાષણ કરે છે. જ્યાં ત્યાંથી ધન પ્રાપ્ત કરવા રાત્રી દિવસ
પ્રયત્ન કર્યો કરે છે.
(૧૭૫)
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૬ )
શ્રી ગુરબાધ સુખે તે પિટ પણ ભરત નથી. જે કંઈ ઈષ્ટ વસ્તુઓ કે જે મનથી માનેલી છે તે મળે છે તે તેના કરતાં વિશેષ પ્રાપ્ત કરવા લાલચ વધારતા જાય છે. જે જે વસ્તુઓ દુનિયામાં સારી દેખે છે તે માટે ઇચ્છા કર્યા કરે છે. હિંસા: જુઠ, વિશ્વાસઘાત આદિ અનેક કુકમ કરીને પણ લોભને ખાડે પૂરો કરવા પ્રયત્ન કરે છે. એક પુત્ર થતાં બે, બે થતાં ત્રણ ત્રણ થતાં ચારે, એમ ઉત્તરોત્તર લાભ વધતું જાય છે. તેમજ હજાર મળતાં દશ હજારનો લોભ કરે છે. તેમજ દશ હજાર મળતાં લાખો લોભ કરે છે, અને લાખ રૂપૈયા મળતાં કરેડનો લોભ કરે છે, અને કરડ મળતાં અજ રૂપિયા મેળવવા લાભકરે છે એમ ઉત્તરેત્તર લેભની વૃદ્ધિ કરે છે, પણ જેટલું મળ્યું તેટલું બસ એમ મનમાં નિશ્ચય લાવતો નથી.
હે પામર પ્રાણું! શા માટે તું લોભને વશ થઈ સંતોષને દેશવટે આપે છે? એક દિવસ લાભની સર્વ ઈચ્છાઓને પડતી મૂકી પરભવમાં ગમન કરવું પડશે. રાવણ સરખે રાજા પણ સંતના લીધે ઉત્તમ મનુષ્ય જન્મ હા, નવનંદની સોનાની ડુંગરી સમુદ્રમાં રહી. અંતે તેના સાથે આવી નહીં ત્યારે શા માટે લેભ કરવો જોઈએ?કોરોએ લોભના વશ થઈ પાંડવોને રાજ્ય ભાગ ન આપે તે અંતે, સર્વનો નાશ થયે. અરે ભ'તું જ્યાં સુધી હૃદયમાં છે ત્યાં સુધી હૃદયમાં સતિષ વસ થતું નથી, અને લેભ! તું કેમ પ્રાણિયાને
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂતેષ,
(૧૭૭) સતાવે છે? પુત્ર અને પિતા વચ્ચે યુદ્ધ કરાવનાર તે લોભ છે. સહેદર-ભ્રાતૃઓ મધ્યે કલેશનાં બી વાવનાર અરે કાળમુખી લોભ ! લ્હને ધિક્કાર થાઓ. સુખની બુદ્ધિથી લલચાવી દુ:ખના ખાડામાં ઉતારનાર અરે લોભ ! તું કેમ મેટા મેટા સાધુએ તપસ્વીઓના હૃદયમાં પણ પ્રવેશ કરે છે ! સાધુઓને શિષ્યને લેભ અને આચાર્યોને પન્થને લાભ કરાવી રાત્રી દિવસ પરભવમાં પાડનાર અને લે ત્યારે નાશ શી રીતે કરવો. અરે લોભ ! તું દેવતાના ઈન્દ્રોને પણ પરસ્પર લડાવનાર છે. ઢેડના જેવો અપવિત્ર તું જ્યાં સુધી હૃદયમાં છે ત્યાં સુધી સંતોષ મહારાણાની પધરામણ હદય મંદિરમાં થવાની નથી, અને જીવ ! તું હવે સમજ કે–જે આ બાહોની રૂદ્ધિ દેખાય છે તેમાંથી હારી સાથે કેણ આવનાર છે. બાહ્યની રૂદ્ધિથી ઉલટું મન ચંચળ થાય છે અને તેથી ખરી શાંતિ મળતી નથી. ત્યારે તું ઉપાધિના હેતુઓને કેમ ધાર્યા કરે છે? જરા સમજતો ખરે કે, તું જે જે પદાર્થો દેખે છે તે હારા થવાના નથી અને તેનાથી તું કંઈ ખરી શાંતિ મેળવનાર નથી. ઝાંઝવાના જળને દેખીને મૃગલાં દેડે છે પણ ઠેઠ પાસે જાય છે તે પાછું દેખાતું નથી અને ઉલટાં પશ્ચાતાપ પાત્ર બને છે. તેમણે જીવ!તું પણ જ્યાં ત્યાં હારું
મ્હારૂં કરી હેને લેવા દેડી શા માટે બ્રાંતિમાં પડે છે? તું ગમે તેટલી રૂદ્ધિ ભેગી કર પણ અંતે તો હારી સાથે જરામાત્ર પણ આવનાર નથી. ભલે ગમે તે તું રાજા થઈ
૧૨
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૮)
શ્રી ગુરૂધ. બેસે, પણ રાજા થવાથી લ્હને સુખ થનાર નથી, કારણ કે ઘણા રાજાઓએ રાજ્યની ઉપાધિ છેડી છે ત્યારે તેમણે ખરું સુખ મેળવ્યું છે, શેઠીયાઓને પુછો કે તમને ખરી શાંતિ ધનથી મળી છે ? જે ખરી શાંતિ મળી હોય તે કેમ હાય વરાળ કરે છે ? કેમ અશાંતિના ઉદ્ગારે કાઢે છો ? બાહ્યવૈભવ ગમે તેટલો મળે તોપણ ખરું સુખ મળનાર નથી એમ નિશ્ચય માનજે. સિકંદર બાદશાહે છેલ્લી વખતે ઉદ્દગાર કાઢયા હતા કે અહો હું લેભમાં તણાયો. મેં અઘેર પાપ કર્મ કર્યો. જેના માટે આટલી બધી મેં મહેનત કરી તે પૃથ્વી અંતે મહારી થઈ નહિ. અંતે મહારે તેને મૂકીને જવું પડે છે. તે મને વળાવવા પણ એક પગલું ભરનાર નથી. અહીં મેં સંતોષ રાખ્યો હોત તો બહુ સારૂ. અંતે દરેક મનુષ્ય કબુલ કરે છે કે સંતોષ સમાન સુખ નથી, અને લેભ સમાન દુખ નથી.
હે મનુષ્ય ! જે તે કંઈ સમજતો હોય તે અસંતષમાં કેમ પડી રહે છે ? જ્યાં સુધી તું સંતેષને ધારણ કરતો નથી, ત્યાં સુધી હારી સર્વ વિદ્યા, ચતુરાઈ, પંડિતાઈ, હુંશીઆરી અને બહાદુરી નકામી છે. તે મનુષ્ય ! હુને અસંતોષથી જરા માત્ર ચેન પડનાર નથી. જે વસ્તુઓ માટે તું અનેક પ્રકારની ઉપાધિ વેઠે છે પણ તે પાણીના પરપોટા જેવી કારમી છે, સંધ્યાનાં વાદળાં જેવી ક્ષણિક છે, હાથીના
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતાષ.
(૧૫૯)
કાનની પેઠે ચંચળ છે, નદીના પૂરની પેઠે ક્ષણિક છે, જડવસ્તુઓની સ ંગતિથી કી શાંતિ થઈ નથી. મેાટા મેટા ચેગિયા ગુફામાં પણ એસી સતાષના યેાગે સુખ ભાગવે છે, તું પણ ખરો નિશ્ચય કરી સતાષનું સેવન કર.
જે મળ્યું તેટલામાં તુ ં સુખ માની લે, ત્હારા કમઁ માં હશે તેટલુંજ હને મળનાર છે. વધારે મળનાર નથી. ગમે ત્યાં જ પણ જેટલું મળનાર હશે તેટલું મળશે. હારી આજીવિકા સુખપૂર્વક ચાલતી હોય તેા તુ એટલાથી સંતેષ ધારણ કર. ગરીબ એવા સતૈષીને જે સુખ છે, તે સુખ મહેલમાં રહેનાર રાજાને પણ મળતું નથી. ત્હારી મન વાણી અને કાયાને આત્માના વશમાં રાખજે સુખ છે તે યુગલ વસ્તુમાં નથી. જે જે દ્રશ્ય વસ્તુ દેખાય છે તે જડ હાવાથી તેમાં સુખ નથી;
હે આત્મન્ ! તું જ્ઞાન દર્શન અને ચારિત્રરૂદ્ધિમય છે. ત્હારૂં ખરૂં સુખ આત્મામાં છે. આત્મામાં જ સુખ માન, બાહ્ય વસ્તુથી લેાભાઇશ નહિ, તા ત્હારા હૃદયમાં ત્વરિત સતાષ વાસ કરશે અને તેથી તું ખરૂં સુખ અનુભવી શકીશ. સતાષ એજ અમૃતનો સાગર છે. ખાદ્ય વસ્તુઓ મળી તાપણ શું અને ન મળી તેપણ શું ? ત્હારા સ્વરૂપમાં તું રમણતા કર. હું ચેતન ! જડથી તું ન્યારી છે. બાહ્ય વસ્તુઓની પ્રાપ્તિમાં વા અપ્રાપ્તિમાં લાભ કે અલાભ
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
શ્રી ગુરૂબંધ જે દેખતે નથી તે જે ખરેખર સંતોષી છે. જેના મનમાં બાહ્ય વસ્તુની લાલચના કંઈ પણું સંક૯પ ઉઠતા નથી તેજ પરમ સંતોષી થઈ મોક્ષસુખનો અનુભવ કરી શકે છે. જેને આત્મામાંજ ખરું સુખ છે એમ વિશ્વાસ થયે છે, જે બાહ્ય રૂદ્ધિને એઠ સમાન નિરખે છે, અને જે મળે છે તે વાપરે છે પણ પૃહા રાખતા નથી તે જ ખરેખર સંતેવી છે.
સુખના માટે સમુદ્રમાં ભમવાનું કંઈ પ્રયજન નથી. તમારા આત્મામાં જુઓ તો સંતોષ થશે. આત્મિક સુખના માટે બાહ્ય કયાં ભમે છો? જરા અંતરમાં ઉતરી સંતેષને ધારણ કરે. સંતોષથી સર્વ મળશે. જે સુખ દેવતાઓ કે ચક્રવતિઓ આપી શકતા નથી તે સુખનો આપનાર સંતોષ છે. કલ્પવૃક્ષ ચિતામણું કે કામકુંભ પણ જે સહેજ સુખને આપી શકતાં નથી તે સુખને સંતોષ આપે છે.
સંતોષી મનુષ્ય, ઈન્દ્ર, ચન્દ્ર અને નાગેન્દ્રની રૂદ્ધિને પણ તુચછ ગણે છે. સંતોષી મનુષ્યને જે મળે છે તેમાં આનંદ માને છે. સંતોષીના મનમાં હાયવરાળ રહેતી નથી. સંતોષીના ઝુંપડા જેવું ઈદ્રનું ભુવન પણ નથી.
સંતોષી મનુષ્યને જે સુખ થાય છે તે પિતે જ જાણે છે પણ અસંતોષી જાણી શકતા નથી. સંતોષી મેગી ગુફામાં
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતાષ.
( ૧૮૧)
પણ મુક્તિનાં સુખ ભાગવે છે. સત્તાષી મનુષ્ય મુક્તિનાં સુખના સાક્ષી છે.
•
માન, પૂજા, કીર્તિની લાલચ પણ જેના હૃદયમાં નથી, અર્થાત્ મુક્ત થવામાં જ જે ઉત્તમતા સમજે છે, દેવ લેકનાં સુખ પ્રાપ્ત કરવાની પણ જેની ઈચ્છા નથી, સકળક ક્ષય કરી જે પરમાત્મા થવા ઇચ્છે છે, તેમ ભાવથી સંતેષી છે, સઘળી દુનિયાની આશાએ જેણે જ્ઞાનયોગથી દૂર કરી છે, એવા સતેાષી પુરૂષને કેાઈની પણ સ્પૃહા નથી.
હે ભવ્યાત્માએ ! તમે સદાકાળ સતાષ ધારણ કરે!. ઈચ્છા આકાશના સમાન છે. કઈ વસ્તુને લેાગળ્યાથી સતેાષ થવાનો નથી. પાંચ ઇન્દ્રિયાના વિષયા જેમ જેમ ભાગવીએ છીએ તેમ તેમ અસતાષ વધતા જાય છે. કામ ભાગ પણ લાગળ્યાથી શાંત થતા નથી. આત્માનું સ્વરૂપ સમજી સંતોષ ધારણ કરવાથી સર્વ વિકારોથી રહિત મન થાય છે.
જે મુનિવરો દુનિયાની સર્વ વસ્તુઓને અસાર સમજી સતેાષ ધારણ કરી પંચમહાનત અંગીકાર કરે છે તેમને ધન્યવાદ ઘટે છે. જે ભવ્યા સતાષવૃત્તિ ધારણ કરી શ્રાવનાં ખાર વ્રત અંગીકાર કરે છે તેમને ધન્યવાદ ઘટે છે; જે મહાત્મા સતાષ વૃત્તિ ધારણ કરી ધનાદિકને ત્યાગ કરી આત્માની રૂદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે તેમને ધન્યવાદ ઘટે છે. જે મહાત્માઓ આત્મામાંજ સુખ છે એમ
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૨ )
શ્રી ગુરૂએસ.
ધારી ચક્રવર્તિની પણ યાચના કરતા નથી તેમને ધન્યવાદ ઘટે છે. પ્રારબ્ધ કર્મથી જેઓ અનેક પ્રકારની બાહ્ય રૂદ્ધિવાળા છે, છતાં તેમાં જેએને મૂર્છા જરા માત્ર પણ થતી નથી, તેવાને ધન્યવાદ ઘટે છે; જે ધનાઢયા :લાભટ્ટત્તિથી વ્યાપારની ઉપાધિમાં તદ્દીન થતા નથી અને લાભને નાશ કરી પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કરે છે, તેમને ધન્યવાદ ઘટે છે.
સતાષ એ શબ્દનો અર્થ સમજતાં મનુષ્ય ખરા સુખને અધિકારી થાય છે. આત્માની અનંત રૂદ્ધિ જાણી તે હુવે બાહ્યમાં કેમ લેભાવુ જોઇએ ? હે ચેતન ! આવા મનુષ્યભવ વારવાર મળનાર નથી. માટે સાષ ગુને ધારણ કરી ખરૂં સુખ પ્રાપ્ત કર. અસંખ્ય અસ ંતાષી મનુષ્યા દુનિયામાંથી ધમાધમ કરી ચાલ્યા ગયા, પણ તેઓ અંતે ખુબ પસ્તાયા, હાથ ઘસ્યા; અને ધુળની માયા ધુળરૂપ થઇ ગઇ. અંતે તેઓ હાય હાય કરતા ચાલ્યા ગયા. માટે હે આત્મન્ ! કેવળ જ્ઞાનીઓનો ઉપદેશ સ્મરી હાર્ શુદ્ધ સ્વરૂપ સ્મર, શુદ્ધાત્મ પ્રદેશમાં સ્થિર થા, હારૂં ત્હારી પાસે છે, સતાષવૃત્તિને ધારણ કર કે જેથી પરમાનદ પદને તું દેખી શકે.
તેજ જ્ઞાની અને અનુભવી છે કે જેણે સાષમાં પેાતાનું જીવન ગાળ્યું. હું સતા ! જો તમારે સુખમય જીવન મનાવવું હોય તા સ ંતાષનુ સેવન કરો. શામાટે
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રદ્ધા
(૧૮૩) ભૂલા ભમે છો, સંતેષ ગુણ વધારવા પ્રતિદિન પ્રયત્ન કરો, પ્રતિદિન અસંતેષ વૃત્તિથી પાછા હઠતા જાઓ. હું સંતોષમય છું, મહારામાં સર્વ છે, એમ દઢ સંકલ્પ ધારો. હું સંતોષથી પરમ સુખ મેળવી શકું એવી મારી શક્તિ છે, એમ દઢ સંકલ્પ કરવો. સંતોષવૃત્તિ ધારણ કરતાં પ્રથમતો મન ગભરાશે પણ પ્રતિદિન જ્ઞાનાભ્યાસથી અંતે અસંતોષ વૃત્તિનો નાશ થશે, અને સંતેષગુણ અંશે અંશે ખીલતે ખીલતા સંપૂર્ણ પ્રકાશસે. ઉઠતાં કે બેસતાં ખાતાં કે પીતાં સંતોષના વિચારો કર્યા કરે. પછી જુઓ કે સંતોષનું કેવું માહાસ્ય છે ? સંતોષ વૃત્તિ ધારણ કરવાથી શરીર છતાં પણ મુક્તિના સુખની વાનગી ભેગવી શકશે. માથા સાથે માલની પેઠે દઢ શ્રદ્ધા ધારણ કરી, સંતેષગુણને પ્રતિદિન હજારે સંકટ આવતાં પણ ખીલવશે તે ઘેર બેઠાં ગંગાની પેઠે અનંત સુખસાગર ભૂત પિતાના આત્માને અનુભવશે–૩૩ રાતિ સાનિત શક્તિા:
૧૦
શ્રદ્ધા
મનની કઈ પણ પદાર્થ સંબંધી નિશ્ચલતાને શ્રદ્ધા કહે છે. અમુક પદાર્થ આમજ છે, એમ મનમાં જે નિશ્ચય થાય છે તે શ્રદ્ધાના અનેક ભેદ છે. મનુષ્ય પોતાનાથી બને તેટલે વિચાર કરી કોઈપણ પદાર્થને નિશ્ચય કરે છે. બાહ્યા
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૪)
શ્રી ગુરૂએધ.
વસ્તુઓને મનુષ્યા જોઈને તેઓના નિશ્ચય કરે છે. કાઇ પદાર્થ આવા જ છે, એમ · સ્વબુદ્ધયનુસાર જે નિશ્ચય કરવામાં આવે છે તે નિશ્ચય પરિપૂર્ણ અંશે સત્ય છે કે કેમ તે પરિપૂર્ણ જ્ઞાનવિના ( કેવળ જ્ઞાન વિના ) જે પદાર્થોનું અવલે।કન થાય છે તે સંપૂર્ણ અંશે સત્ય છે, એમ કહી શકાય નહીં. માટે અલ્પજ્ઞાનિયાના નિશ્ચયની શ્રદ્ધા સંપૂર્ણ અંશે વ્યાજબી નથી. ત્યારે હાલ કેાના નિશ્ચયને માન આપવું એમ પ્રશ્ન થશે. તેના ઉત્તરમાં કહેવાનું કે, કેવળજ્ઞાનિએ દીઠેલા પદાર્થોનું જેવું સ્વરૂપ છે, તેજ ખરૂં સ્વરૂપ ગણાય માટે તેમના વચનને અનુસરી પદાર્થોની શ્રદ્ધા કરવી એજ સત્યશ્રદ્ધા ગણાય. કેવળજ્ઞાનિએ દેવગુરૂ અને ધર્મનું જે સ્વરૂપ કહ્યુ છે તેજ સત્ય છે. કૈવલજ્ઞાનિયે જગમાં નવતત્વ જણાવ્યાં છે તેજ સત્ય છે, કેવળજ્ઞાનિએ ષદ્ધવ્યનું સ્વરૂપ જાણ્યું અને દેખ્યું છે તેજ દ્રવ્ય સત્ય છે. કેવલજ્ઞાનિએ વ્યવહાર અને નિશ્ચયનયથી પદાર્થોનુ જે સ્વરૂપ વર્ણવ્યું છે તેજ સત્ય છે. કેવળજ્ઞાનિએ નિગેાદનુ' જે સ્વરૂપ જે પ્રમાણે પ્રરૂપ્યુ છે તેજ સત્ય છે. આપણી અલ્પમતિના યેાગે તેનુ યથાર્થ સ્વરૂપ સમજાય નહિ તે પણ મુંઝાવું નહિ. કારણ કે કેવળજ્ઞાનમાં જે વસ્તુએ! ભાસે છે તેનો પરિપૂર્ણ અનુભવ શું મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાન કરી શકશે ? ના, કદી કરી શકે નહિ. માટે સર્વજ્ઞના વચનમાં અશ્રદ્ધા કરવી નહિ, જેમ
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રદ્ધા.
(૧૮૫)
જેમ નિગેાદ વગેરેનું સ્વરૂપ સમજવા માટે સંયમ કરવામાં આવે છે, તેમ તેમ તેના સ્વરૂપને પ્રકાશ થાય છે.
કેવળજ્ઞાનિએ ચાર ગતિનું જેવું સ્વરૂપ કહ્યું છે તે જ પ્રમાણે તે સત્ય છે. સંસાર અને મેાક્ષનુ સ્વરૂપ જે પ્રમાણે કહ્યું છે, તે જ પ્રમાણે સત્ય છે. તેમજ લેાક અને અલેાકનુ જેવું કેવળજ્ઞાનીએ સ્વરૂપ કહ્યું છે તેજ પ્રમાણે સત્ય છે. કેવળજ્ઞાનિએ લેકને શાશ્વત અને અશાશ્વત કહ્યો છે તેજ પ્રમાણે તેનું સ્વરૂપ છે. બહિરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ જેવું કેવળજ્ઞાનિએ કહ્યુ છે તેજ પ્રમાણે સત્ય ભાસે છે. મુક્ત થવા કૈવલજ્ઞાનિએ જ્ઞાન દર્શન અને ચારિત્રની પ્રરૂપણા કરી છે, તેજ પ્રમાણે સત્ય છે. ગૃહસ્થ અને સાધુધર્મની કેવળજ્ઞાનિએ જે પ્રમાણે પ્રરૂપણા કરી છે તેજ પ્રમાણે સત્ય છે.
અષ્ટાદશ દોષરહિત દેવ, અને પંચ મહાવ્રત ધારી જિનાજ્ઞાપાલક સદ્ગુરૂ અને કેવળજ્ઞાનિએ કહેલા ધર્મ એ ત્રણ તત્ત્વ ખરેખર સત્ય છે; તેની શ્રદ્ધા જ ખરી છે એમ માનનારને સમ્યકત્વ ઉત્પન્ન થાય છે.
આત્મા છે; આત્મા નિત્ય છે, કર્મ છે. કર્મના કો તથા ભાગવનાર આત્મા છે. કર્મના નાશકર્તા આત્મા છે, માક્ષ છે, અને માક્ષના ઉપાય છે. કેવળજ્ઞાનિએ જે આવી પ્રા કરી છે તે સત્ય છે.
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૬)
શ્રી ગુરૂા . કર્મના આઠ ભેદ અને તેની એક અઠ્ઠાવન પ્રકૃતિનું જે વર્ણન કર્યું છે તે સત્ય છે.
કેવળજ્ઞાનિના જ્ઞાનમાં જે ભાસે છે તે સત્ય ભાસે છે, તેમજ કેવલજ્ઞાની તીર્થકર રાગ દ્વેષ રહિત છે, તેથી જે કહે છે તે સત્ય કહે છે. કેવલજ્ઞાનિનાં વચને ત્રણ કાલમાં અખંડ કહે છે. માટે તેમની વાણી તેજ સત્ય દેવી છે, તેની શ્રદ્ધા કરવી.
સર્વજ્ઞનાં વચનની શ્રદ્ધા થતાં મિથ્થાબુદ્ધિને નાશ થાય છે, અવિવેક બુદ્ધિ ટળે છે અને વિવેકબુદ્ધિ પ્રગટે છે. સત્ય પ્રતિ રૂચિ પ્રગટે છે અને અસત્ય ઉપર અરૂચિ પેદા થાય છે. કુદેવ, કુગુરૂ, અને કુધર્મમાં પ્રેમ રહેતો નથી. જેમ સૂર્યનો પ્રકાશ થતાં અંધકારને નાશ થાય છે, તેમજ સત્યતત્ત્વની શ્રદ્ધા થતાં અસત્યબુદ્ધિને નાશ થાય છે.
આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ સમજે છે અને અશુદ્ધ તને અશુદ્ધ તરીકે જાણે છે. સર્વજ્ઞનાં કથિત તની શ્રદ્ધા થતાં આત્મા બીજના ચંદ્રની પેઠે પ્રકાશી નીકળે છે અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં પૂર્ણિમાના ચંદ્રની પેઠે પૂર્ણ પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે. માટે શ્રદ્ધાની અત્યંત આવશ્યક્તા છે. શ્રદ્ધાવિના દયાદિ વ્રતે પાળી શકાતાં નથી. માટે શ્રદ્ધા જ ધર્મનું મૂળ છે. જે શ્રદ્ધા ન હોય તે પાયા વિનાના પ્રાસાદની પેઠે તે ટકી શકતાં નથી. શ્રદ્ધા
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રદ્ધા.
(૧૮૭)
વિનાનું ચારિત્ર મોક્ષપદ આપી શકતું નરી. શ્રદ્ધા વિનાનું ચારિત્ર અભવ્યો પણ પાળી શકે છે. શ્રદ્ધાવિના ધર્મનાં કષ્ટ સહન થઈ શકતાં નથી. શ્રદ્ધા વિના ક્ષણમાં મન ડગી જાય છે. શ્રદ્ધાવિના પ્રાણાંત ઉપસર્ગ સહન થઈ શકતા. નથી. જિનસર્વજ્ઞ ભગવાન કહે છે કે તેની શ્રદ્ધાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે અને આત્મા અનંત સુખ પ્રાપ્ત કરી શકે છે.
તત્ત્વની શ્રદ્ધા ધારણ કરનારનું મન જેવું ધર્મમાં સ્થિર રહે છે તેવું અન્યનું રહેતું નથી. ચિળ મજીઠના રંગની પેઠે તત્વની શ્રદ્ધા થવી જોઈએ. અંધશ્રદ્ધા વા કુળશ્રદ્ધા વા દષ્ટિરાગની શ્રદ્ધાને દૂર કરી જ્ઞાનપૂર્વક શ્રદ્ધા કરવાની જરૂર છે.
જે મનુષ્ય તત્વને અભ્યાસ કરી જ્ઞાનશ્રદ્ધા પ્રાપ્ત કરે છે તેઓને કઈ ભરમાવી શકતું નથી. જેઓને તત્ત્વનું જ્ઞાન નથી તેઓ ગાડરીયા પ્રવાહની પેઠે અજ્ઞાનરૂપ અંધકૃપમાં પડી જન્મ જરા મરણનાં દુઃખ પામે છે.
સમ્યકત્વ રત્નની ખાસ જરૂર જે હોય તે પ્રથમ તત્વની શ્રદ્ધા કરવી જોઈએ. સશુરૂ શ્રતજ્ઞાને જે ઉપદેશ આપે તેને પરિપૂર્ણ વિચાર કરી શ્રદ્ધા કરવી જોઈએ.
સર્વજ્ઞનાં વચને જેના હૃદયમાં સત્ય ભાસ્યાં છે, કે પણ વચન જૂઠું નથી, એવી શ્રદ્ધાવાળાને નિશ્ચલસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. ગમે તે જાતિનો મનુષ્ય આવી શ્રદ્ધા ધારણું
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૮).
શ્રી ગુરૂધ. કરે છે તે નિશ્ચલસમ્યકત્વને પામે છે. તિર્યચપણ સભ્યત્વને પામે છે. આવી ઉત્તમ અમૂલ્ય શ્રદ્ધા પામવા અહર્નિશ પ્રયત્ન કરો. શ્રદ્ધા પામી અનેક જીવો મુક્તિ પામ્યા–પામે છે અને પામશે, ૩ૐ શાંતિઃ રૂ
૧૧. ભક્તિ .
ભક્તિ—અથોત સેવા એ નામ સર્વત્ર પ્રસિદ્ધ છે. ભક્તિથી મુક્તિ થાય છે, એમ અનેક જ્ઞાનિ જયડિંડિમ વગાડીને કહે છે. જગમાં અનેક ધર્મ પાળનારા અનેક મનુષ્ય અનેક રીતે પરમાત્માની ભક્તિ કરે છે. દેવતાઓ પણ પરમાત્માની ભક્તિ કરે છે, ભક્તિ સમાન જગમાં પરમાત્માને પ્રાપ્ત કરવાને અન્ય ઉપાય નથી. એક વિદ્વાન તે એટલા સુધી જણાવે છે કે જેણે ભક્તિને આનંદ ચા નથી તે પરમાત્માને લુખા ભાવથી પ્રાપ્ત કરી શકે નહીં.
દરેક ધર્મવાળાઓ પિતાના ઇષ્ટદેવની વાણીથી અને કાયાથી ભક્તિ કરે છે. પોતાના ઈષ્ટદેવના ગુણ ગાવાને માટે મંડળીએ સ્થાપે છે, બધા ભેગા મળીને ગાય છે. પૂજાએ ભણાવે છે. મૂર્તિ વા કઈ પણ નિર્માણ કરેલી દિશા સામા ઉભા રહી વા બેસીને સેવક બની સ્તુતિ ગાય છે. બ્રીસ્તિ
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્તિ.
(૧૯) ધર્મ પાળનારાઓ રવિવારના દિવસે દેવળમાં જઈ પોતાના માનેલા પરમાત્માની ભક્તિ કરે છે. મુસલમાને મસીદમાં ખુદાની ભક્તિ માટે બાંગ પોકારે છે, નિમાજ ભણે છે. દેવી ભક્ત દેવીની આગળ ગાય છે અને દેવીની સ્તુતિમાં મગ્ન રહે છે. વિષ્ણુધર્મ પાળનારાઓ કૃષ્ણનાં ભજને ગાય છે. કૃષ્ણને દેવ માની તેની આગળ દાસ બને છે. પુષ્ટીમાગીએ તો સદાકાળ કૃષ્ણના દાસ રહેવાનું માને છે. કૃષ્ણવિના કોઈ પુરૂષ નથી, તેમના સર્વ ભક્તો ગોપીઓ છે, એમ જાણી ભક્તિ કરે છે અને તેમાંજ આનંદ માને છે. મહાદેવના ભક્તો સદાકાળ મહાદેવની ભક્તિ માટે પ્રયત્ન કરે છે. બદ્ધ ધર્મ પાળનારાઓ ગૌતમ બુદ્ધની ભક્તિ કરે છે, અને તેના પ્રાણ પણ હેમે એવી ભક્તિ કરે છે. આર્યસમાજીઓ ઈશ્વરની તથા તેમના ઉપદેશક દયાનંદ સ્વામિની નામ તથા ગુરૂની છબી મારફત ભક્તિ કરે છે. સ્થાનકવાસિયે તીર્થકરના નામવડે તીર્થકરની ભક્તિ કરે છે. એમ દરેક ધર્મવાળાઓ પિતાપિતાના માનેલા અભિપ્રાય અને રીતરીવાજ પ્રમાણે પરમાત્માની ભક્તિ કરે છે.
દરેક ધર્મવાળાઓ પોતાની માનેલી ભક્તિને શ્રેષ્ઠ માને છે અને અન્યાએ માનેલી ભક્તિનું ખંડન કરે છે. તેથી જ આર્ય દેશમાં ધર્મના નામે લેહીની નદીઓ વહી છે અને તેથીજ આર્ય દેશની પાયમાલી થઈ છે.
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૦)
શ્રી ગુરૂએલ
કેટલાક પરમાત્માને પ્રસન્ન કરવા માટે પરમાત્માન નામના હામ કરી હજારા પશુઆના અગ્નિમાં હામ ક છે, અને એમ કરવામાં પરમાત્માના હુકમ છે એમ ત્રુટું વઢે છે, એવા લેાકેાની ભક્તિથી કંઇ તેમનું કલ્યાણ થતુ નથી. શું પરમાત્માને અકરાનું લેાહી પસંદ પડે છે ? ના કદી નહિ. ખરેખર તે ભક્તિ જ કહેવાય નહિ. કોઇ મનુષ્ય ચારી કરી હજારાનાં ગળાં રેંસી નાંખી રાજાની ભક્તિ કરવા ધારે તે શું રાખ્ત તેથી ખુશી થશે ! અલખત નહીં. તેમજ હિંસકા પણ હેામમાં અકરાં હામીને તથા પરમાત્માના નામે અકરાં રેસી નાખીને ભક્તિ કરવા ધારે તે તેની ભક્તિ નહિ પણ એક જાતની હિંસાની ભ્રમણા છે.
કેટલાક લેાકેા પરમાત્માની ભક્તિના નામે પથ ઉભા કરી ભેાળા લેાકેાને કંઠી બંધાવી પૈસા રળે છે. વ્યાપાર ચલાવે છે. મેહમાયામાં મસ્તાન રહે છે. શું આવી સ્વાિ તિથી આત્મા ઉચ્ચ કેાટી ઉપર આવી શકે ? ના, કદી નહિ. કેટલાક લેાકેા પરમાત્માના સદ્ગુણ્ણા જાણતા નથી અને ગાડરીયા પ્રવાહની પેઠે અંધાધુંધી ચલાવે છે. તેની ભકિત પણ નકામી સમજવી.
કેટલાક લેાકા પેાતાનું નામ અમર રાખવા માટે અને પેાતાના નામનો પંથ ચલાવવા માટે અસલની નકલ કરી આડા અવળા વિચારા તથા રીવાજો ભેગા કરી લેાકેાને ભક્ત હાવાનું ડાળ બતાવી પરમાત્માના નામનો પથ ઉભા
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્તિ .
(૧૯૧) કરે છે અને પિતાના ભકતોને વધારે કરવા ધર્મના ઝઘડાઓ કરી ખંડન મંડનમાં પડી જગની અશાંતિમાં વધારો કરે છે.
કેટલાક ભકતો પરમાત્માની ભક્તિને ત્યજાવી પોતાની ભક્તિ કરાવવા પિતાને જગમાં ઈશ્વરનો અવતાર જણાવે છે. દુનિયા ઝુકનેવાલી હૈ ઉસકું ઝુકાનેવાલા ચાહિએ. આ રીતિને અનુસરી પોતાના નામની મૂર્તિ કરાવે છે. પિતજ પરમાત્મા છે. એમ સાબિત કરવા અનેક યુક્તિઓથી સમજાવે છે. તેમની કુયુક્તિની જાળમાં શિખેને એવા ફસાવે છે કે જાણે તેના વિના અન્ય કોઈ પરમાત્મા નથી તેજ ખરા પરમાત્મા છે એમ ઠસાવે છે. કેટલાક ભકતે તો પિતે પરમાત્માને અવતાર બની અમારી વંશપરંપરા જે જે પુત્રો થશે તે સર્વ ઈશ્વરના અવતાર છે એવું ઠસાવવા બાકી મૂકતા નથી.
કેટલાક ભકતોને એમ મનમાં લાગે છે કે જગમાં ઉત્પન્ન થઈને કંઈ નવું કરવું જોઈએ. ગમે તેમ કરીને દુનિયાની આગળ આવવું જોઈએ. મન કાળા અને હાથમાં માળાની રીતિ ગ્રહીને જગત્ના લેકે પિતાને વશ થાય એવા પાખંડ કરે છે, તેમની બાહાની અને અંતરની સ્થિતિ ભિન્ન હોય છે. કેટલાક લોકો પરમાત્માની ભકિતના નામે અનેક કામવાસનાઓની શાંતિ કરે છે. કેટલાક લોકો પર
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯ર)
શ્રી ગુરૂધ. માત્માની ભકિત કરી કહે છે કે તું અમારા શત્રુઓનો ક્ષય કરી નાખ. કેટલાક નામના એમ કહે છે કે તું એ નામના દેશને ક્ષય કર ત્યારે એ નામના લોકો કહે છે કે હે પરમેશ્વર, તું ચ નામના દેશને ક્ષય કર. આમ એક બીજાના વિરૂદ્ધ દેશવાસીઓ પરમાત્માને પિતાનાથી વિરૂદ્ધ દેશના ક્ષય માટે ભક્તિદ્વારા પ્રાર્થના કરે છે. આ બેમાંથી એકની પણ જ્ઞાનભક્તિ જણાતી નથી. ખરેખર આજકાલ ભક્તિના નામે અનેક ઢંગ ધતી ચાલે છે, અનેક પંથ ચાલે છે. પરમાત્માને કઈ વિરલા જાણવા પ્રયત્ન કરે છે.
જે ભકિત પરમાત્માના ગુણે પ્રાપ્ત કરાવનારી હોય, જે ભક્તિ નિર્દોષ હોય, જે ભકિતથી મેહ માયાને નાશ થતા હોય, જે ભક્તિથી આત્મા પોતાનું સહજ સ્વરૂપ પ્રાપ્ત કરે, જે ભકિતથી જગમાં શાંતિ વતે, જે ભકિતથી કામ ક્રોધાદિક અનેક દુર્ગણોનો નાશ થતો હાય, જે ભકિતથી મનની નિર્મળ દશા થાય, જે ભકિતથી પરમાત્માના
સ્વરૂપમાં મન ચાંટયું રહે, જે ભકિતથી કોઈ પણ પ્રાણનું અરૂ કરવાની ઈચ્છા ન હોય, જે ભકિતથી હિંસાદિક દોષનો નાશ થાય, જે ભકિતથી પંચ ઇન્દ્રિયના વિષય વિકારોનો નાશ થાય, જે ભકિતથી આત્માનું સત્ય સુખ અનુભવાય, જે ભકિતથી પોતાનું અને પરનું કલ્યાણ થતું હોય, જે ભક્તિને આત પુરૂષાએ વર્ણવી હોય, જે ભકિતથી પરમાત્માનું દર્શન તથા પરમાત્મપદની પ્રાપ્તિ થાય, જે
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્તિ.
( ૧૯૩ )
ભકિતથી જન્મ જરા અને મરણના દોષ નાશ પામે, જે ભક્તિ જ્ઞાન અને શ્રદ્ધાની વૃદ્ધિ કરનારી હાય, જે ભક્તિ જ્ઞાનની પુષ્ટિ કરનારી હાય, જે ભક્તિથી દયા અને શુદ્ધ પ્રેમની વૃદ્ધિ થાય, જે ભક્તિથી ઉપશમપણું વૃદ્ધિ પામે, એવા પ્રકારની ભક્તિ કરવા ચેાગ્ય છે.
પરમાત્માની ભક્તિ કરવી જોઇએ ત્યારે પરમાત્મા કેવા પ્રકારના હોવા જોઇએ તે જણાવવામાં આવે છે. ૫રમાત્મામાં ક્રોધ, માન, માયા અને લેાલ દેષ ન હોવા જોઇએ, અર્થાત્ ક્રોધાદિકનો સર્વથા ક્ષય કર્યો હોય, તે કેવળ જ્ઞાન અને કેવળ દ નથી વિભૂષિત હોવા જોઇએ. જન્મ, જરા અને મૃત્યુથી વિમુક્ત હોવા જોઇએ, ક્તિની અપેક્ષાએ અનત હોવા જોઈએ. જાતિની અપેક્ષાએ એક પણ હોવા જોઈએ. અનંતકિતમય તથા અનત સુખમય હોવા જોઇએ. સ્થિર હોવા જોઇએ. ન્યાયની પ્રેરણા તથા ઈચ્છા આદિ ઉપાધિથી મુક્ત હોવા જોઇએ, અનંત ગુણમય હોવા જોઇએ.
બ્ય
પરમાત્માના ભક્તો કેાણ થઇ શકે ? તે બતાવે છે જે આત્મતત્ત્વનો અત્યંત જિજ્ઞાસુ હોય, સત્ય અને અસત્ય જાણવાની જેનામાં વિવેકબુદ્ધિ પ્રગટી હોય, કાઇ પણ પ્રકારના કદાગ્રહથી રહીત હોય, પરેપકારી હોય, પરમા મતત્ત્વ જાણવાની અત્યંત ઈચ્છા હોય, મુક્તિનો ત્યાગ
૧૩
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૪)
શ્રી ગુરૂએલ
કરી યુકિતને પકડનાર હોય, નીતિધર્મ પર અત્યંત શ્રદ્ધાળુ હોય, વૈરાગ્યથી હૃદય રંગાયું હોય, જન્મ, જરા અને મૃત્યુના દુ:ખમાંથી છુટવાનો તીવ્ર સકલ્પ હોય, નામ કે કીર્તિની ઇચ્છા ન હેાય. હિંસા, જુઠ ચારી, વ્યભિચાર, અને આસક્તિ આદિથી મુક્ત હોય, વિશ્વાસઘાતી વા પરની નિંદા કરનાર ન હોય; સદ્ગુરૂની ઉપાસના કરનાર હોય પોતાના આત્મા સમાન અન્ય આત્માઓને જે જાણતા હોય, પેાતાના કુટુખસમાન જગતને કુંટુબ માનનાર હોય; સસારની તૃષ્ણામાં જે સદાકાળ મગ્ન ન હોય. જગના જીવા માટે અત્યંત દયાની વૃત્તિ હોય, ગુરૂના ઉપર પ્રાણ પાથરનાર હાય. પ્રાણ પડે તે પણ અન્યનું ખુરૂ કરવાની પ્રવૃત્તિ જે ન કરતા હોય, સંસારમાં જન્મ જરા અને મરણનાં દુઃખ ટાળવા જે પ્રવૃત્તિ કરતા હોય, અષ્ટાદશ દોષ રહીત, એવા જેણે પરમાત્મા આળખ્યા હોય. ચાલ મજીઠના રંગની પેઠે જેને પરમાત્મા પ્રતિ પ્રેમ લાગ્યા હોય, યાગ્ય પરમાત્માની યેાગ્ય વિધિથી યાગ્ય ભકિત કરવાી જેણે જ્ઞાનશકિત પ્રાપ્ત કરી હાય, પરમાર્થનાં કાર્ય કરતા છતા પણ જળમાં કમળની પેઠે અન્તરથી ન્યારો રહેનાર હાય, આધિ, વ્યાધિ અને ઉપાધિના નાશ કરવા જેની દૃઢ પ્રતિજ્ઞા હેાય, ઉત્તમ વીતરાગનાં કહેલાં વચના ઉપર જેની પૂર્ણ શ્રદ્ધા હાય, પંથ અગર પાખંડ ઉપર જેને રૂચિ ન હોય; હેય, રોય અને ઉપાદેયને જેના હૃદયમાં વિવેક પ્રગટયા હોય,
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્તિ .
(૧૫) બાહા પદાર્થોની મમતા અને આશાને જેણે તિરસ્કાર કર્યો હોય, ભક્તિના બાહ્ય અને આતરિક ભેદેનું જેણે પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તેજ પ્રભુને ભક્ત થવા લાયક છે. ભક્તિને અવણિય મહિમા છે. તે ખરેખર પૂત લક્ષણવિશિષ્ટભક્તજ જાણે શકે છે, દેવની ભક્તિથી શું થાય છે તે નીચેની કવિતાથી જણાશે.
મત્તિમા.
ઝુલણા છંદ. ભક્તિકરભક્તિકર ભક્તિકર દેવની; સારામાં સાર જિન નામ સાચુ દેવના ગાનથી દીલ નિર્મળ બને, દેવની ભક્તિવણુ સર્વ કાચું. ભક્તિ. લુણ વિણભજને રસ જરા નહિ પડે, ભક્તિ વિણસેવના સર્વ લુખી, દેવની ભક્તિથી સત્ય સુખ સમ્પજે, ભક્તિવિણ પ્રાણયા થાય દુઃખી. ભક્તિ. શ્વાસ ઉફસમાં સ્મરણ કર દેવનું, એયરૂપે સદા જિન ધારી; પ્રેમની ભક્તિમાં આંતર નહિ કશું, દેવની સ્થાપના મૂર્તિ પ્યારી; ભક્તિ. ભક્તિના અંગ સર્વે પ્રહી ભાવથી, સેવિયે તે સદા સુખકારી; ભક્તિવિણ પાર નહિ હોય સંસારને, ભક્તિથી ટેવ ટળશે નઠારી. ભક્તિ. ભક્તિ આધીન વિભુ આત્મા ભવ તરે, ભક્તિથી સ્વર્ગ સિદ્ધિ સુહાવે, દેવની ભક્તિ પણ છવના સમ્મુખી, ભક્તિકર્તા સદા સિદ્ધ થા. ભક્તિ. દેવની ભક્તિથી શક્તિ શુભ જાગતી, ચિત્ત લય ભક્તિથી ભવ્ય ભાળે; ભક્તિમાં મિષ્ટતા સમ્પજે સહેજમાં, ભક્તિના માર્ગમાં આવું ગાળો. ભક્તિ.
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯)
શ્રી ગુરૂ ભકિતમાં ચિત્ત વૃત્તિ તણે રાધ છે, ભક્તિથી જ્ઞાનની જતિ જાગે; ભક્તિથી આંતર નહિ પ્રભુનું કદી, ભક્તિથી ભક્તની બ્રાન્તિ ભાગે. ભક્તિભક્તિના તારમાં જેર છે કંઈક નવું, ભક્તિનો યોગ કલિકાલ મોટો; ભગતિયા તેલ જેવી લહે ભક્તિને, ભક્તિને વેગ નહિ ભાઈ છે. ભક્તિ. ભક્તિ સાકારની સાધાએ સત્યથી, ભક્તિ સાકારમાં ચિત્ત લાગે; પગથીયું મુક્તિનું ભક્તિ છે આઘમાં, ચિત્ત ચેતન પ્રભુ ભક્તિ જાગે. ભક્તિ. ભક્તિ ભળતી રહેગના રંગમાં, ભકિત પણ યોગ છે ગોગ ભકિત; બેઉ ભેળા રહે નામ જુદાં લહે, ભકિતના વેગથી સત્ય શકિત. ભકિત. ભક્તિ ગંગાસમી તીર્થ સાચું ગણું, ભક્તિના રોગમાં ભૂલ નાવે; ભકિતથી શુન્ય વૃત્તિ લહે બાહ્યમાં, ભકિતથી સત્ય આનન્દ થાવે. ભકિત. ભકિતની ધુનમાં દેવ છે આતમા, ભકિત રસથી રસિક કહાવે; ભક્તિના પગથીયે પાદમૂક્યા થકી, જન્મ મૃત્યુ તણું દુઃખ જાવે. ભક્તિભકિતથી સર્વ મળે, મેહ માયા ગળે, ભકિતના ભેજને ભૂખ લાગે; ભકિત અમૃતતણું પાન કીધા થકી, પ્રાણી સંગાય નહિ અન્યરાગે. ભકિત. ભકિતની ઔષધિ રેગ સહુ ટાળતી, ભકિતના ભાવથી નિત્ય રાચું; ભકિત ભગવન્તની ભેદ સહુ ભાગતી, દેવ ભકિત સહિત જ્ઞાન સાચું. ભકિત. શુદ્ધ ભાવે રમી ભકિત સાચી લહે, આત્મની ભકિતના કેાઈ ભોગી; બુદ્ધિરગર નિરાકારની ભકિતને, જ્ઞાનથી સાધતા કઈ યોગ, ભકિત.
ભજનસંગ્રહ ભાગ બીજે. ભાવાર્થ– હે ભવ્ય જીવ ! તું દેવની ભકિત કર, માનસિક વાચિક અને કાયિક એ ત્રણ પ્રકારની ભકિત છે. પરમાત્મા જિનવરનું નામ જપી તેમાં રમણતા કર. કારણ
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દક્તિ .
(૧૭) કે જિનવરનું નામ સાચું છે. પ્રભુને ગાવાથી હૃદય નિર્મળ બને છે, જિનેન્દ્રની ભકિત વિના સર્વ કૃત્ય કાચાં છે.
લુણવિના જેમ ભેજનમાં રસ પડતો નથી, તેમ ભક્તિવિના સેવા પણ લુખી છે. દેવની ભકિતથી મોક્ષનાં સુખ પ્રાપ્ત થાય છે. ભકિતવિના જગતના જીવ મેહ માયામાં ફસીને દુઃખી થાય છે.
શ્વાસોશ્વાસે પરમાત્મા સ્વરૂપનું સ્મરણ કરવું. પર માત્માજ ધ્યેયરૂપે હૃદયમાં ધારણ કરવા. પ્રેમની ભક્તિમાં પ્રભુ અને ભક્તને કશું અંતર રહેતું નથી. ' અર્થાત્ પરમાત્મરૂપ ભક્ત બને છે. પરમાત્માની પ્રતિમાદ્વારાએ પરમાત્માની ભકિત કરીને પણ પરમાત્મસ્વરૂપ હૃદયમાં ધારણ કરવું.
ભકિતના જે જે અંગે શાસ્ત્રમાં કહ્યાં છે, તે સર્વ સુખકારી અંગેનું સેવન કરવું.
પ્રભુભકિતવિના હે ભવ્ય છે ! સ્મૃતિમાં રાખશે કે આ સંસાર પરિભ્રમણને પાર આવનાર નથી. હે બંધુઓ ! અનેક નઠારી ટેવો તમારામાં હશે તે પણ સત્ય ભકિતથી નાશ પામશે.
પરમાત્માપણુ પ્રત્યેક આત્માઓમાં સત્તામાં રહેલું છે. પશુ કર્મથી આચ્છાદિત થયું છે. પણ તે પરમાત્મપશુને પ્રગટ ભાવ છે તે ભકિતના આધીન છે. સર્વ
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૮)
શ્રી ગુરૂઓધ. પ્રકારની સિદ્ધિ પણ ભકિતથી પ્રગટ થાય છે. પરમાત્માની ભકિત કરવી તે પણ આત્માને જ ફળની આપનાર થાય છે. કારણ કે ભકિતને પરિણામ આત્મામાંથી ઉત્પન્ન થાય છે; ભકિતને પરિણામ જ્યારે આત્મામાં થાય છે, ત્યારે કર્મના આવરણે ટળે છે અને આત્મસુખની ખુમારી પ્રગટે છે અને ભકિતનો કર્તા પુરૂષ અંતે સિદ્ધ પરમાત્મા. રૂપે બને છે, કારણ કે આત્મા પરમાત્માનું ધ્યાન ધરતો છતે પોતે પરમાત્મા રૂપે બને છે
પરમાત્માની ભકિતથી અનેક લબ્ધિરૂપ શકિત પ્રગટે છે. ભકિતથી ચીત્તને લય થાય છે, પરમાત્મામાં ચિત્ત લાગવાથી રાગદ્વેષને નાશ થાય છે. તેથી બાહ્ય પદાર્થો પ્રતિ મનની શુન્યતા વતે છે. ભકિતમાં દરેક ને કંઈક મીઠાશ ઉપજે છે. માટે હે ભવ્ય છે ! તમે ભકિતના માર્ગમાં જ આયુષ્ય વ્યતીત કરે, કારણ કે ખરેખરી જન્મની સાફલ્યતા તેથીજ છે.
પરમાત્મ ભકિતમાં ચિત્તવૃત્તિને રેપ થવાથી ગની પણ પ્રાપ્તિ થાય છે. અને પરમાત્મસ્વરૂપમાં ચિત્તવૃત્તિનો રેધ કરવાથી સ્થિરતા થાય છે. અને તેથી શુદ્ધ જ્ઞાન પ્રગટે છે, ભકિતથી પરમાત્માનું આંતરૂ નથી. આવું ફરીવાર કહેવાથી સિદ્ધાંત કર્યો છે કે, ભકિતની ધુનમાં હું આત્મા અને પરમાત્મા અન્ય એવું જે અંતર હતું તે ભકિતની ધુનથી ભાગી જાય છે. અને શુદ્ધ ભકિતથી ભકતની
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'ભક્તિ.
(૧૯) સર્વ ભ્રાન્તિ ભાગે છે, એમ ખરેખર અનુભવમાં આવે છે.
શુદ્ધ ભકિતના તેરમાં જેર નવા પ્રકારનું જાગ્રત થાય છે. કલિકાલમાં ખરેખર ભકિતને યોગ મોટામાં મેટે છે, પરમાત્મપ્રતિ પ્રેમભાવ અને પ્રાપ્તવ્ય ઉપાયામાં સદાકાળ આસક્ત રહેવાથી અંતે પરમાત્મદર્શન થાય છે, અપકાલમાં પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે, ગૃહસ્થ અને સાધુને અધિકાર પ્રમાણે ભકિત કરવાની પ્રવૃત્તિ શાસ્ત્રમાં કહી છે. જગતના જડપદાર્થો પર જે પ્રેમ થાય છે તે સર્વ પ્રેમને ખેંચી પરમાત્મસ્વરૂપ પ્રતિ જેડવાથી પરમાત્મભકિતની ખુમારી અનુભવાય છે. જેટલા જેટલા અંશે પરમાત્માસ્વરૂપપર પ્રેમ પ્રગટે છે, તેટલા તેટલા અંશે સંસારના પદાર્થોઉપરથી પ્રેમ ઘટે છે. છેવટે વીતરાગ દશાની સ્થિતિ આત્મા પ્રાપ્ત કરે છે, પણ યાદ રાખવું જોઈએ કે પરમાત્મપણું પિતાના આત્મામાં તે પ્રગટ કરવાજ ભકિતની કુંચી છે, એમ નિર્ધાર કરે. ભગતીયા તેલ જેવી જે ભક્તિ હોય ત્યારે જ પરમામસ્વરૂપ પ્રાપ્ત થાય છે. '
भगतिया तेल जेवी भक्तिनुं दृष्टान्त. વિદ્યાપુર નગરમાં એક ગરીબ દુઃખી પરમાત્માને ભક્ત ખેડૂત રહેતું હતું. એક વખત તેના ખેતરમાં કશું પાકયું નહિ. ત્યારે તે બિચારે અત્યંત દુખી થયે, રાજા પિતે ખેતરને કર ઉઘરાવવા ઘેર આવ્યા. પેલે ખેડુત
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦)
શ્રી ગુરોધ. મોટી માળા લેઈ પરમાત્માનું ભજન કરતા હતા. રાજાએ તેની કંગાલ સ્થિતિ તથા ભકતદશા દેખી અને મનમાં વિચાર કર્યો કે પ્રભુના ભક્તને કર ન લેવો જોઈએ. રાજાએ પેલા ભકત ખેડુતને કર માફ કર્યો. આ વાત બીજા ખેડુતેએ જાણી, અને તેઓ સમજી ગયા કે રાજા ભકત ખેડુતોનો કર લેતા નથી, તેથી તેઓ પણ બે બે હાથની લાંબી માળાઓ લેઈ મેટા સ્વરથી પ્રભુનું નામ જપવા મંડી પડયા, રાજાએ સર્વ ભકત ખેડુતોનો કર માફ કર્યો. આ વાત પ્રધાનના મનમાં રૂચિ નહિ.
પ્રધાને વિચાર કર્યો કે આમ કરવાથી તે ઠગભકતે ઘણું ઉત્પન્ન થવાના. માટે કેાઈ સાચે ભકત હોય તેનેજ કરે ન લે. બાકી ઠગભકતોને કર તો લેવો જોઈએ. એમ રાજાને સમજાવ્યું. ત્યારે રાજાએ કહ્યું કે, તમે ખરા ભગતની પરીક્ષા કરી તેને કર માફ કરે અને બાકીનાને કર લે. આ પ્રમાણે આજ્ઞા આપવાથી પ્રધાને મનમાં એક યુક્તિ શેાધી કાઢી અને સિપાઈઓને હુકમ કર્યો કે, જા જેટલા ભગત હોય તેમને કહે કે રાજાની છાતીમાં એક જાતનો રેગ થયે છે માટે તે રેગની શાંતિને માટે ભક્તના કાળજાનું તેલ જોઈએ છે, માટે સર્વ ભકતને બેલાવી ઘાંચીની ઘાણમાં ઘાલી પીલી તેનું તેલ કાઢે. આ પ્રમાણે ભકતને આશા સંભળાવી તેઓને પકડી લાવે, પ્રધાનો હુકમ લેંઈ સિપાઈઓએ ભકત ખેડુતોની પાસે જઈ આ હુકમ
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભકિત
(૨૧) સંભળાવ્યા. આજ્ઞા સાંભળી પિલા જૂઠા ભકતે ડરી ગયા. મનમાં બહુ ગભરાયા, કપાળે કરેલાં ટીલાં ભુસી નાખ્યાં મોટી મોટી માળાઓ હતી. તે ચુલામાં નાખી દીધી. સિપાઈઓ પુછવા લાગ્યા કે તું ભકત છે ત્યારે તે કહેવા લાગ્યું કે હું તો પરમાત્માનું નામ પણ દેતા નથી. મારે અને પરમાત્માના નામને કંઈ સંબંધ નથી. સર્વ જૂઠા ભકતો કહેવા લાગ્યા કે અમે પ્રભુના ભકતજ નથી. માટે અમારું નામ દેશે નહિ. છેવટે પેલે ગરીબ ખેડુત મળે. તેણે કહ્યું કે હું પરમાત્માને ભકત છું, મને ભલે તમે લઈ મારા શરીરનું તેલ કાઢે. રાજાના કામમાં મારું શરીર વપરાશે તે મારા આત્માને ધન્યવાદ આપીશ. તે ભકતને પકડી સિપાઈઓ ઘાણુ પાસે લાવ્યા. તેનું સાહસ અને નિડરતા અને પ્રભુને પ્રેમ જોઈ, પ્રધાને હેને ધન્યવાદ આપે અને બાકીના ખેડુત લડાની પાસેથી કર લીધો. આ દષ્ટાંતમાં કહેલા ભકતની પેઠે પરમાત્માની ભકિત થાય તોજ આત્મકલ્યાણ થાય છે. પરમાત્માની ભક્તિમાં તન, મન, ધન, અને પ્રાણુનો નાશ થાય તે ભલે થાઓ પણ પરમાત્મભક્તિમાં સ્થિર રહેવું એવી જેની દઢ પ્રતિજ્ઞા છે, તેવા પુરૂષો પરમાત્મભકિતથી ખરેખર સત્યસુખ સદાને માટે પ્રાપ્ત કરે છે.
સાકાર પરમાત્માની અર્થાત્ દેહધારી તીર્થંકરની ભકિત છે પણ સિદ્ધ થએલ નિરાકાર પરમાત્માની પણ વ્યક્તિ
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૨)
શ્રી ગુરૂએય.
છે. બાળજીવે સાકાર પ્રભુ પ્રતિમાદ્વારા કિતની આરાધના કરે છે. કારણ કે સાકાર પ્રભુનુ સ્વરૂપ તે સમજી શકે છે. માટે સાકાર પરમાત્માની પિડિતાએ પ્રથમ દશામાં ભકિત કરવી અને યાગ્યતા પ્રાપ્ત થતાં નિરાકાર પરમાત્મસ્વરૂપની કિત કરવી. મુકિતનું પ્રથમ પગથિયું ભકિત છે, કારણ કે પ્રથમાવસ્થામાં દરેક જીવા ભકિતથી ચઢી શકે છે. પરમાત્માની ભકિત કરવાથી આત્મા પેાતાના સ્વરૂપે જાગ્રત થાય છે એમ સિદ્ધાંતામાં કહ્યુ છે.
ભિકત યેાગના રંગમાં ભળતી રહે છે. ભકિતના એ પ્રકાર છે. દ્રવ્ય ભકિત અને ભાવભિકત; તેમાં ભાવભક્તિ છે તે ધ્યાન—સમાધિરૂપ છે તેથી તે યાગ કહેવાય છે. અને યાગ પણ આ દશાને અનુસરી ભિકત તરીકે ઓળખાયછે. અર્થાત નામ જામાઞને અથ એક એવી સ્થિતિ અને છે. ભકિત અને ચેગ એક પરિણતિરૂપ થવાથી ભેળાં રહે છે અને ફક્ત નામમાં જ ભેદ રહે છે. ખરેખર ભકતાએ ભક્તિના યાગથી સત્ય શક્તિએ પ્રગટાવી છે.
ભકિત તેજ ગંગાતીર્થ છે, ભિકત તેજ કાશી તથા પ્રયાગ તીર્થ છે. ભક્તિથી ભૂલ થતી નથી. બાહ્ય પદાર્થો છે પણ તેમાંથી ચિત્તરૂચિ ઉડી જવાથી નથી એમ ભાસે છે તેમાં કિતનું જ મહાત્મ્ય છે. ખરેખરા આનંદ પ્રાપ્ત કરવા હાય તા ભક્તિનુ સેવન કરો.
-
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ભક્તિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૩ )
કિતની ધુનમાં આત્મા તે પરમાત્માજ ભાસે છે; કારણ કે પરમાત્માની દશા જેવી તે વખતે પેાતાની દશા અનુભવાય છે. ભિકતના રસ જેણે ચાખ્યા છે તેજ ખરેખરા રિસક કહેવાય છે. શુષ્કજ્ઞાનિયા ભક્તિને રસ ચાખી શકતા નથી. કેાઈ એમ કહે કે અમે પરમાત્માની ભિકત શા માટે કરીએ ? તેના ઉત્તરમાં કહેવાનું કે—ભકિતથી સર્વ વસ્તુઓ મળે છે. જેવી વૃતિથી પરમાત્માની ભિકત કરવામાં આવે છે, તેવું ફળ મળ્યા વિના રહેતું નથી. સિદ્ધાંતા પ્રતિપાદન કરે છે કે પરમાત્માની ભકિત કદી નિષ્ફળ જતી નથી. તેથી માહમાયા તુ ગળે છે. જેમ સૂર્યના તાપથી હિંમ ગળે છે તેમ ભિકતથી માહ ગળે છે એમ સત્ય ભાસે છે.
ભકિતના ભાજનથી અમૃત રસને સ્વાદ ચખાય છે, અને તેથી ભૂખ ભાગી જાય છે. અર્થાત્ સ ંસારની તૃષ્ણાને નાશ થાય છે, ભિકતરૂપ અમૃતનું પાન કરતાં અન્ય બાહ્યપદાર્થોના રાગે રંગાવાનુ થતુ નથી.
ભકિતરૂપ આષધિ સર્વ રોગોને ટાળે છે. ભકત કહે છે કે ખરેખર હું તો કિતના ભાવમાં રાચુ છું. કારણ કે ભગવાનની ભિકત હું તુ ના સર્વ માહ ભેદને ભાગી નાખે છે. પરમાત્માની ભક્તિપૂર્વક જે જ્ઞાન છે તેજ સાચુ છે.
ભવ્યાત્મા શુદ્ધાત્મ રમણુતારૂપ સત્યભકિતને પામી શકે છે. આત્મસ્વરૂપમાં સદાકાળ લયલીન થયું. તેવી ઉત્કૃષ્ટ
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૪)
શ્રી ગુરખાધુ. ભકિતના ભેગી જગમાં વિરલા છે. બુદ્ધિસાગર, અર્થાત્ જ્ઞાનના સાગરભૂત એવા નિરાકાર સિદ્ધ ભગવાનની ભકિતને કેઈ વિરલા પુરૂષે અધ્યાત્મજ્ઞાનથી સેવે છે, તે જ ખરેખર ઉત્કૃષ્ટ ભેગીઓ ગણાય છે એમ બુદ્ધિસાગર કહે છે.
પરમાત્માની ભક્તિમાં તલ્લીન થનાર પિતાને પ્રભુરૂપ સમજે છે. ભકિતની પ્રથમાવસ્થામાં ભકત પિતાને ભગવાનને દાસ (સેવક) માને છે ભકિતની બીજી અવસ્થામાં ભકત પોતાના આત્માને પરમાત્માના સમાન માને છે. જેવી પરમાત્માની સત્તા છે, તેવી મારી સત્તા છે માટે પરમાત્માને પિતાના તુલ્ય ગણી મિત્ર બને છે. ભકિતની ઉત્કૃષ્ટ અવસ્થા ત્રીજી પ્રાપ્ત થતાં ભકત પરમાત્મારૂપ બને છે. જ્એ પદને સાક્ષાત્ અનુભવ કરે છે.
જેમ ઈયળ ભમરીનું દાન ધરી પિતે ભમરીરૂપ થાય છે, તેમ આત્મા પણ પરમાત્માની ભક્તિ કરતે છતે પોતે પરમાત્મા બને છે. અશુદ્ધ સુવર્ણ જેમ કારણ સામગ્રી પામી શુદ્ધ સુવર્ણતાને પ્રાપ્ત કરે છે તેમ આત્મા પણ ભકિતરૂપ સામગ્રી પામી પરમાત્મપદ પ્રાપ્ત કરે છે.
લવ જેમ લડાઈમાં મસ્તક કોરે મૂકીને લડે છે અને જય પ્રાપ્ત કરે છે તેમ ભકતરૂપ લઇ કીર્તિ, લાજ, અપવાદ આદિ સર્વને ત્યાગ કરીને પરમાત્માની ભકિતની ધુનમાં અનહદ નાદ વગાડતો છતે જય પ્રાપ્ત કરે છે અને પિોતે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ભક્તિ.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૫)
લડવૈયા જેમ ક્ષુધા, તૃષા, ધા આદિ અનેક ઉપસા સહન કરીને રાજાની સેવા ઉઠાવવા બાકી મૂકતા નથી, તેમ ભકત રૂપ લડવૈયા નિંઢા, હેલના, રોગ ક્ષુધા અને પિપાસા આદિ અનેક ઉપસર્ગા સહન કરીને પરમાત્મપદની પ્રાપ્તિ માટે કર્મ શત્રુએની સાથે લડે છે અને પરમાત્મપદ પ્રાપ્ત કરે છે.
પરમાત્મામાં મન લગાડવું. પરમાત્મ સ્વરૂપમાં મન એવું લગાડવું કે કદી બહિર્મુખ થાય નહિ, આજ પરમામાની પરમ ભકિત ગણાય છે. પરમાત્મરૂપ થવા માટે રાગ દ્વેષને ક્ષય કરવા એજ સત્યભકિત છે. મન વિનાની ભક્તિ લુખી છે એમ લેાકમાં કહેવત છે. આ કહેવત અક્ષરૂઅક્ષર સાચી છે. માટે તેની સત્યતા કરવા માટે પરમાત્મ સ્વરૂપમય પેાતાના આત્મા છે તેથી આત્માના અસખ્ય પ્રદેશમાં મન લીન કરવુ કે જેથી આત્મ ક્ષેપક શ્રેણી માંડી ઘાતીકમના ક્ષય કરી પરમાત્મા થાય.
गुरुभक्ति.
પરમાત્માની પેઠે ગુરૂભક્તિ પણ તેટલાજ ભાવથી કર્વી જોઇએ. કારણ કે ગુરૂવિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. અને જ્ઞાનવિના ભકિત પણ પ્રાપ્ત થતી નથી. ચાર પ્રકારના આહાર, વસ્ત્ર, પાત્ર વસતિદાન આદિથી ગુરૂની ભિકત કરવી જોઈએ. શ્રી સદ્ગુરૂની આવી આહારાદિક ભકિત વિના શ્રીસ
41
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬)
શ્રી ગુરૂ”.
ક્રુગુરૂ, હૃદયથી જ્ઞાન આપતા નથી, સિદ્ધાંતાના જ્ઞાતા, નિ:સ્પૃહ, અને દયાળુ સદ્ગુરૂ પ્રેમથી જે પરમાત્મસ્વરૂપ સમજાય છે, તે અન્ય કોઇ સમજાવવા સમર્થ નથી. માટે શ્રી સદ્ગુરૂને માટે ઉપકાર છે. કહ્યુ` છે કે~~
समकितदायकगुरुतणो पच्चुवयार न थाय ।
भव कोडाकोडी करे करतां कोटि उपाय ॥१॥
શુદ્ધ તત્ત્વજ્ઞાન આપનાર સદ્ગુરૂને પ્રત્યુપકાર થઈ શકતે નથી. કાડાકેાડી ભવમાં કેડિટ ઉપાયે કરતાં ઉપકારના અદલા વાળી શકાતા નથી. શ્રી સદ્ગુરૂવિના પરમાત્મા પણ કદી જણાયા નહાતા. માટે શ્રી સદ્ગુરૂ વિશેષ ઉપકારી છે. જો કે પરમાત્મપદ માટુ છેતેાપણુ ઉપકારની અપેક્ષાએ સદ્ગુરૂજી પૂજ્ય છે, કહ્યું છે કે ઉપકારની અપેક્ષાએજ લેઈને શ્રી પાંચપરમેષ્ટિ મત્રમાં સિદ્ધપદ અષ્ટકમ થી રહિત છે તેાપણ અરિહંત પદ પ્રથમ છે. શ્રીસદ્ગુરૂની તન, મન અને ધનથી ભક્ત કરવી. અર્થાત્ કહેવાને સારાંશ કે, કાયાથી ગુરૂને નમવું, વાણીથી ગુરૂના ગુણ ગાવા, મનથી ગુરૂના ગુણ ચિતવવા, તનથી ગુરૂની પ્રભાવના માટે લાખા રૂપિયા ખર્ચવા, ગુરૂની ભક્તિમાટે પ્રાણ પણ હિસાખમાં ગણવા નહિ, શ્રી સદ્ગુરૂના ઉપદેશાનુસાર સન રાખવું, ગુના અવિનય ન થાય તેમ વર્તવું. શ્રી સદ્ગુરૂની નિદા કાને સાંભળે નહિ, કેાઈ ગુરૂની નિંદા કરતું હેાય તે ત્યાં ઉભું રહે નહિ, સમક્તિના
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૭) દાતા ગુરૂ તે સાથે સાધુ મહારાજ એક હોય છે, એવાજ સદ્દગુરૂ ખરેખર ઉપકારી છે. સાધુતરિકે ચારિત્ર ધારણ કરનાર ગ૭માં રહેલા અનેક ગુરૂઓ છે તે ચારિત્રની અપેક્ષાએ પૂજ્ય છે. સમકિતની અપેક્ષાએ તો એક મુનિ કે જેણે ધર્મ પમાડયો છે, તે સદગુરૂ છે. વન વનમાં હસ્તિ હિતા નથી, યુગ યુગમાં કંઈ દેવ હોતા નથી, માથું મુંડાવ્યું એટલા માત્રથી સર્વે કંઈ ગુરૂ હોઈ શકતા નથી. માટે સમકિત વા ચારિત્રપ્રદ ચારિત્રધારક સશુરૂ જે જે હાય તેવાની ખરા અંત:કરણથી ભક્તિ કરવી.
શ્રીસદગુરૂ ઉભા થાય ત્યારે ઉભા થવું, બેસે ત્યારે બેસવું, તેમની આજ્ઞા લેઈ બેલવું, તેમના પ્રાણ પડે તેપણ દુબુદ્ધિથી નિંદા કરવી નહિ, સાક્ષાત્ ગુરૂ હોય ત્યારે તેમની વિધિપૂર્વક વંદના કરવી, વારંવાર તેમની સેવામાં હાજર રહી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કરવી, તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું. ભાવથી તેમનું પૂજન કરવું, આપણે પણ મનુષ્ય છીએ અને ગુરૂ પણ મનુષ્ય છે એમાં શું વિશેષ છે એવી દુબુદ્ધિને ત્યાગ કર. માતા, પિતા, પુત્ર, સ્ત્રી, ધન અને રાજ્ય કરતાં પણ શ્રીસદ્દગુરૂને અધિક માનવા, શ્રીસદ્દગુરૂની આજ્ઞામાં શંકા કરવી નહિ, પરમાત્માની ભક્તિની પેઠે ગુરૂની ભક્તિ પણ સદાકાળ આગમાનુસાર કરવી. ગુરૂ જ્યારે પાસે ન હોય ત્યારે તેમની છબી વગેરેનું સાક્ષાત્ ગુરૂની પેઠે બહુ માન અને વિનયથી પૂજન કરવું,
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૦૮)
શ્રી ગુલ મન વચન અને કાયાથી ભક્તિ કરવી, ગુરૂની ભક્તિવિના જે પરમાત્માની ભક્તિ જ કરવા ધારે છે તેને પરમાત્માની ભક્તિ ફળતી નથી. કારણકે જે જ્ઞાન આપનાર સાક્ષાત્ ઉપકારી ગુરૂની ભક્તિ કરતું નથી તે પરમાત્માને શી રીતે ભજી શકે? અલબત સેવી શકે નહિ. દાખલ કે જેમ કોઈ મનુષ્ય પોતાની માતાનો ઉપકાર જાણું શકતા નથી તે પિતાને ઉપકાર શી રીતે જાણી શકશે? અલબત જાણી શકે નહિ, માટે ગુરૂભક્તિપૂર્વક પરમાત્માની ભક્તિ સફળ છે. ગુરૂની ભક્તિથી ભવ્ય આ ભવમાં અને પરભવમાં સુખી થાય છે. વેશ્યાના જેવા જે સ્વાથી હાજી હા કરનારા મનુષ્ય સદગુરૂને પ્રાપ્ત કરી શકતા નથી. ધારના ખીલા જેવા જેભક્તો છે તે પણ ગુરૂની શ્રદ્ધા ભક્તિથી રહિત છે માટે ઉત્તમ ભક્ત બની શ્રદ્ધાથી સદ્દગુરૂની ભક્તિ કરી સજ્ઞાન પ્રાપ્ત કરવું.
આ પ્રમાણે પરમાત્મા અને સદ્ગુરૂની ભક્તિ કરવી, બાકી જે જે સત્પરૂ હોય તેમની પણ યથાયોગ્ય ભક્તિ કરવી. સંઘની ભક્તિ કરવી. આ પ્રમાણે જે ભક્તિનું આરાધન કરે છે તે પરમસુખ પ્રાપ્ત કરે છે, પાપનો ક્ષય કરે છે, ઉચ્ચ થતો જાય છે, જગતમાં પરમપૂજ્ય બને છે. પરમાત્મરૂપ થઈ સદા શાશ્વત સુખ ભેગવે છે.
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કાવાન
www.kobatirth.org
૧૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૯ )
દાન
દાન દેવુ—પાતાની શક્તિ અનુસારે અન્ય જીવાને કંઇક આપવુ. અન્ય જીવોને દાન આપવાથી પેાતાને શા ફાયદો ? આમ સ્વાભાવિક પ્રશ્ન થશે. આના ઉત્તરમાં કહેવાનું કે અન્ય જીવાને દાન દેવામાં આપણે જે વસ્તુએ આપીએ છીએ. તેા બદલામાં આપણે ઉત્તમ સુખમય વસ્તુમાં પ્રાપ્ત કીએ છીએ. માટે દાન આપવાની આસ આવશ્યકતા છે. પોતે જે દાન કરીએ છીએ તેના કરતાં ઘણું પ્રાપ્ત કરીએ છીએ. ખાતે જે જ્ઞાન દાન આપીએ છીએ તેના કરતાં તેના દલામાં આપણે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. ખતમાં નીચેની કવિતા વાંચવા ચૈાગ્ય છે.
દાન મહિમા.
દાનતે દેએ દાનને દેઇએ, દાન દીધા થકી પુણ્ય વૃદ્ધિ; દાનથી સ્વર્ગની પ્રાપ્તિ છે સહજમાં, દાનથી હાય સત્ર સિદ્ધિ દાન. ૧ અય વશમાં સહુ ધૈરિયે દાનથી, સ્વર્ગ પાતાળમાં કીર્તી ગાજે, દાનથી દેવતા સેવતા ચરણને, દાનથી મુક્તિનાં શર્મ છાજે, દાન. ૨ દાત્ત દાથકી સર્વ દોષો ટળે, દાનથી ધ'નું બીજ વાવે, સાધુને પ્રેમથી દાન દીધાચી, પ્રાણિયા મુકિતમાં શીઘ્ર છે. દાન છે પરધા સત્રમાં ભાખિયું, અભય સાથી સ્વર્ગ સિદ્ધિ શાલિભદ્રે લહીશોરના દાનથી. વસન બાજન અને દિવ્ય દ્ધિ ાન. ૪
દાન ૩
A. ૧૪
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૦ )
શ્રી ગુરૂા
.
દાનથી માનીનાં માનતો જાય છે, દાનથી શત્રુઓ મિત્ર શ્રાવે, દુઃખ અગ્નિ પ્રથમ દાનના મેધથી, દાનથી લક્ષ્મીની લીલપાવે. દાન. ૫ અમર તે જગતમાં સત્ય દાતાર છે, દાન સંવત્સરી વીર આપે, સર્વ તીર્થેશ પણ દાનને આપતા, દાનથી દુઃખ દૌર્ભાગ્ય કાપે. દાન. ૬ દાનથી દુ:ખીનાં દુઃખ દૂર ટળે, દાનથી કર્ણ જગમાં ગવાયે, દાનથી પામિએ માન અવનીવિષે, મેઘરથ દાનથી શાન્તિપાયો. દાન. ૭ દાન દીધા થકી તીર્થકૃત થાઈએ, દાનને દેઈએ ભવ્ય હાથે, બુદ્ધિસાગર સદા દાન દેતાં થકા, હસ્તથી ધર્મતે હેય સાથે. દાન. ૮
હે બંધુઓ ! દાન દેવા ગ્ય છે. દાન દેવાથી પુણ્યની વૃદ્ધિ થાય છે. દાનથી દેવલોકમાં ઉત્તમ દિવ્યદેહો મળે છે. ખરેખર દાનથી સર્વત્ર અનેક પ્રકારની વાંછિત સિદ્ધિ થાય છે, દાનીના મનમાં પરોપકારની ઉત્તમ લાગણું વતે છે, તેથી તે માનસિક દશામાં ઉત્તમ બનતો જાય છે, અનેક વૈરિયે પણ દાનના દેવાથી વશમાં આવે છે. દાન દેનારની ખરેખર
સ્વર્ગ અને પાતાળમાં કીર્તી ગાજે છે. દાનથી દેવતાઓ પણ દાનીના ચરણ-કમળની સેવા કરે છે, દાનથી મુક્તિનાં સુખ અવશ્ય મળે છે. સર્વ પ્રકારના ધર્મમાં દાનને ધર્મ પ્રથમપદને ભેગવે છે. દાન દેવાથી માનસિક, વાચિક અને કાચિક સર્વ દે ઉત્તરોત્તર ટળતા જાય છે. દાન દેનાર પુરૂષ દાનના પ્રતાપથી ધર્મનું બીજ વાવે છે. પંચમહાવ્રત પાળનાર સાધુઓને પ્રેમપૂર્વક દાન આપવાથી ઉત્તમ પુરૂષો મુક્તિમાં શીધ્ર જાય છે. દાન પાંચ પ્રકારનાં સૂત્રમાં કહ્યાં છે.
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાખલ
( ૨૧૧ )
૧ અભયદાન ૨ સુપાત્રદાન ૩ ઉચિતદાન ૪ અનુક’પાદાન અને ૫ કીતીદાન પ્રત્યેક દાનનું વિવેચન કરવામાં આવે છે. જવાને મરતા બચાવવા, જીવાની રક્ષા કરવી, જીવેાના પ્રાણ બચાવવા, જીવાના ગુણાનું રક્ષણ કરવું, કેાઇ જીવાને મારતું હેાયતે તેઓનું યથાશિકત રક્ષણ કરવા પ્રવૃત્તિ કરવી ઈત્યાદિ ખાખતના અભયદાનમાં સમાવેશ થાય છે. મન, વાણી, કાયા અને લક્ષ્મી આ ચાર થકી અભયદાન થઈ શકે છે. મનમાં જીવાને મરતા બચાવવાના ભાવ કરવા. તેના મનમાં ઉપાયે ચિતવવા ઈત્યાદિ મનવડે અભયદાન જાણવું. જો મનમાં અભયદાનના વિચાર ન થાય તેા કાયા અને વાણીથી પણ કઈ થઈ શકતું નથીં. મનના ભાવપૂર્વક વાણી અને કાયા પણ જીવાને મશ્તા બચાવવા ઉદ્યમ કરે છે. માટે મનવડે થતું અભયદાન ઉત્તમ છે, જો મનમાં અભયદાનનેા ભાવ ન હેાય તા વાણી અને કાયાથી કરેલું અભયદાન ઉત્તમ ફળ આપી શકતું નથી. તે માટે મનથી અભયદાન કરવાની પ્રથમ આવશ્યકતા ગણી છે. કેટલાકના મનમાં અભયદાન દેવાના રૂચિ ન છતાં આગળ પાછળના સંચાગાને અનુસરી વા સત્તાધારીની આજ્ઞાને અનુસરી તેમજ લાકમાં હલકા ન પડીએ તેવાં કેટલાંક કારણાને અનુસરી અભયદાન દેવું પડે છે પણ તેવા મનુષ્યાને મનનાભાવિયેના જેટલું ફળ જોઇએ તેટલું અભયદાનથી મળે શકતું નથી. માટે આત્માથી પુરૂષાએ મનમાં અભ
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૨ )
શ્રી ગુણોવ
દાનના પરિણામ ધારણ કરવા જેઇએ. શ્રીતીર્થંકરા સાધક અવસ્થાના પૂર્વભવમાં સર્વ જીવાને કર્યું રૂપ શત્રુઆના કુંદા માંથી છેાડાવવાને ભાવ અભયદાનના ઉત્તમ વિચારો કરે છે, તેના ચેાગે પુણ્યાનુબંધી પુણ્ય બાંધી તીર્થંકર તરીકે અવતાર ધારણ કરે છે. ખીજાઓને દુ:ખામાંથી ઇંડાવવાના મનમાં વિચાર કરવા તેમજ સર્વ જીવાને ધર્મ પમાડું કે જેથી સર્વે અનત આનંદને પામે આવું માનસિક અભયદાન એવું મળવાન છે કે તે ઉત્તમ તીર્થકરના અવતારને પમાડે છે. અહા, આ ઉપરથી ધર્મબંધુએએ વિચારવું કે તીર્થંકર સુધીની પદવી પ્રામવાની તમારા હાથમાં છે. કારણ કે જે તમારૂં મન ખરાબ વિચાર કરે છે તેજ જો સારા વિચાર કરે તે ( અમ્રદાનના વિચારો કરે તેા) તમેા ઉત્તમ થઈ શકે. મનમાં અભયદાનના સંકલ્પો કરવાથી સર્વ જગત્ત્તુ ભલું થાય એવા અવતાર ધારણ કરી શકાય છે અને તેના ચેાગ્ય સર્વ સાધના મળે છે. અક્ષયદાનના વિચારમાં અને તશક્તિ રહી છે. મનુષ્યેાની પાસે મન રહ્યું છે તેમ છતાં અજ્ઞાનને લીધે અન્ના કહે છે કે અમારી પાસે કઈ નથી તેથી શી રીતે અભયદાન કરી શકીએ; આના ઉત્તરમાં તેઓને સ્પષ્ટ સમજવાનું કે તમારી પાસે મન છે, ક્ષણે ક્ષણે મનમાં અભયદાનના વિચારો કરો. સર્વ જીવાને ધમી ખનાવ,
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિકળી ગયાના ન
( ૨૧ ) સર્વ જીર્વેને અપૂર્વ જ્ઞાન આપું, સર્વ જીવોને કદાવિકાળે મરે નહિ એવું ભાવપ્રાણુનું દાન આપું, આવા ઉત્તમપુથને જથ્થત ખેંચી આત્મા ઉત્તમ અવતાર ધારણ કરે છે.
વાણીથી જીવદયાનો ઉપદેશ દેવો. મરતા પ્રાણીઓને અસરકારક ભાષણ આપવું, જીવ દયાથી જે જે લાભ થતી હોય તે વાણી દ્વારા ઉપદેશવા, અભયદાનો અમૂલ્ય મહિમા ગાવે વગેરે વાણુથી અભયદાન જાણવું. - કાયાથી અભયદાન દેવા માટે જીવને મરતા બચાવા, હાથ પગ શરીરને ઉપયોગ કરવો. જીવની યતના કરવી. મારનારને શરીરથી વારવા. કામકાજ કરતાં શરીથી જીવોને બચાવવા. શરીરબળથી જી ન મરે તેવા અનેક ઉપાય જવા. ગમે ત્યાં જીવો મસ્તા બચાવવા માટે જવું. હાથથી છ મરતા બચે તે માટે જીવદયાનાં અનેક પુસ્તકો લખવાં, છપાવવાં અને અન્યને આપવા કિંથાદિ કાયાથી અભયદાન જાણવું.
લક્ષમી વા રાજ્ય આદિની સત્તાવડે જીવોને મારબાઓને નિષેધ કર. સત્તાબળવડે કઈ છને મોર મહિ એવા જાહેર હુકમ કઢાવવા, લક્ષમીને વ્યય કરીને પણું મનુષ્ય પશુ અને પંખી મરતાં વા મારતાં બચાવવા હિંસક છને લક્ષમી આપી પશુ પંખી મારવાનો ધંધો
સાવવા, લક્ષમીનો વ્યય કરી ને મરતા વા મારતા
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશકે
, અન
કરવો.
*
(૨૧૪)
શ્રી ગુરૂધ. બચાવવા માટે ઉપદેશકેની પાસે ઉપદેશ દેવરાવવો, જીવદયાનાં પુસ્તકો રચવા માટે ધન આપવું. જીવદયાનાં પુસ્તકો છપાવવા માટે ધનનો ખર્ચ કરે. લક્ષ્મીને વ્યય કરી જીવોને મરતા બચાવવા માટે ઉત્તમ ઉપાય
જવા. મનુષ્યને મરતા બચાવવા માટે લક્ષમીનું દાન કરવું. હિંસાના વ્યાપાર (જેવા કે કસાઈઓના વગેરે) વગેરેનો નાશ કરવા માટે લક્ષમીનું દાન આપવું. છજીવની મન વચન અને કાયાથી રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેનારાએને માટે લક્ષ્મીનું દાન કરી તેઓના કાર્યમાં મદદ કરવી. સમકિત વા સમ્યજ્ઞાન વગેરે જૈનતત્ત્વનું અભયદાન આપવા માટે લક્ષ્મીને પૂર્ણ વ્યય કરે. સાધુઓ થઈ જે જીવદયાને ઉપદેશ દેતા હોય તેઓને લક્ષમીના દાનથી સહાય આપવી. સાધુઓને ધન આપવું જોઈએ નહિ પણ તેઓ જીવદયાને ઉપદેશ દેતા હોય અને તેઓના ઉપર હિંસક લેકે એ કાવતરૂ રચ્યું હોય તે તે કાવતરાના નાશ માટે તથા સાધુઓની તથા સાધ્વીઓની દવા માટે લક્ષ્મીને વ્યય કરવા–સર્વથાપ્રકારે સર્વ જીવોને દ્રવ્ય અને ભાવથી અભયદાન આપનાર, અપાવનાર અને અપાવના૨ની અનુમોદના કરનાર સાધુઓ તથા સાધ્વીએ છે. માટે સાધુ અને સાધ્વીઓ થવામાં તથા તેમના રક્ષણમાં જે લકમીનો વ્યય કરે છે તે સર્વ જીવો માટે અભયદાન
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) આપવા બરાબર છે. જગત્ ના જીવોની દયા ફેલાવવામાં મન વચન અને કાયાથી પૂર્ણ અભયદાન કરનાર સાધુએ. તથા સાધ્વીઓ છે. જીવોની દયા માટે જ તેઓ દીક્ષા અંગીકાર કરી પંચ મહાવ્રત ધારણ કરે છે, માટે સાધુએની ભક્તિ માટે જે લક્ષ્મીનો વ્યય કરે તે પણ અભયદાનરૂપજ છે. કઈ પણ પ્રકારની સત્તાથી પિતાના તાબામાં રહેલા મનુષ્ય પાસે પશુ પંખીઓની હિંસા છોડાવવી. તાબાના મનુષ્યને માંસ ખાતા વા ખવરાવતા અટકાવવા, તેમજ દેવદેવીઓ આગળ બકરા અને પાડાના ભેગા થતા અટકાવવા. બકરા અને પાડા વગેરેના પ્રાણને નાશ થાય તેવા ય થતા અટકાવવા; પિતાની સત્તાથી પશુ પંખીઓને કોઈ મારે નહિ એ કુમારપાળ શાળાની પિઠે જાહેર પડહ વજડાવવો. જાહેર ખબર છપાવવી, પ્રતિજ્ઞાઓ ગ્રહાવવી, જીવહિંસકોને સત્તાના બળે હિંસા કરતાં અટકાવવા. સંપ્રતિરાજાની પેઠે માંસાહારિને પs સત્તાના બળે હિંસા કરતાં અટકાવવા. હિંસકે ગાય આદિ પ્રાણીઓને મારતા હોય તે સત્તાનું બળ ગમે તે રીતે મર્યાદામાં રહી અજમાવવું જોઈએ. નાના અને મેટા છનું રક્ષણ કરવામાં પિતાની સત્તાયુક્તિના બળે અન્ય જનને પણ તે કાર્યમાં પ્રેરવા, સત્તાના બળવડે જીદવાનાં પુસ્તકે રચાવીને તેમજ છપાવીને સર્વત્ર તેવા
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) પુસ્તકો ફેલાવો કરવો ઈરથાદ્ધિ લામસાબી શાળામાં હાન જાણવું.
અભયદાન સમાન કોઈ જગતમાં દાબ નથી, થે મને ભાવ અભયદાન સમજવું જોઇએ. જીના પ્રાણું અચાઅથવા તે દ્રવ્ય અભયદાન છે અને સ્વ. અને અન્ય જીવન રામ દર્શન અને ચારિત્ર ગુણે ખીલે તે ગુણે રક્ષણ થાય તેવું બેસવું, તે ઉપદેશ દેવે, તેવી પ્રવૃત્તિ કરવી, આમાના ગુણનું રક્ષણ કરવું, અનંત ભાવના દુખેથી અમને તેમજ અન્ય આત્માઓને છોડાવવા, સમકિત તથા ચારિત્રનો ઉપદેશ આપવો, શ્રી વીરપ્રભુમાં તે ઉપદેશવાં, આત્મજ્ઞાન ધ્યાન કરવું; ઈસ્વાદિ ભાવ અભય દાબ જાણવું.
સત્ય ધર્મ સાધકે વિચારો કે અભયદાનથી પિતાને તથા અન્ય જીવોને અત્યંત લાભ થાય છે. અલાયદાન જેનાર શ્રી શાંતિનાથના પૂર્વ ભવમાં મેઘરથ રાજાની પડે
સમ પુણ્ય પ્રાપ્ત કરે છે, સર્વ પ્રકારની દાનોમાં મહાયહાનની શ્રેષ્ઠતા બતાવી છે. તે ઉપરા અભયંપ્રદા રાની કથા કહેવામાં આવે છે.
અભયદાન વિષે અભયપ્રદા રાણીની કળ્યા, ભાવનગરમાં ચેતન નામને સજા પંચેન્દ્રિય પ્રાણ
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભી વિષિત થયા છતાં પ્રાણ પ્રજપર રાજ કરતે. હતા. એક દિવસે તે રાજાના નોરમાં હિંસક નામના
રે માટી ચોરી કરી, અનેક ઉપાયેથી કાટલાને ચારને પકા અને રાજાની પાસે લાવ્યો. વિવેક નામના ન્યાયાધીશે હેને ફાંસીની સજા કરી. કોટવાળ તે ચારને લગ
કેરીને હાહાકાર થએ છતે સ્મશાનભૂમિ તરફ હૈઈ બંધ છે તેવામાં રાજ કાયા મહેલના દર્શન નામના ગોખમાં બેબીને તે ચેરનું ચરિત્ર જુએ છે. તે રાજાની સાથે તેની પાંચ રાઈઓ પણ બેઠી હતી, ચેરને દેખીને રાણાને દયા આવી, ચારને બચાવવા માટે તેણીના આત્માઓ લલચાયા. ઉચિતદાને શણીએ રાજાને નમસ્કાર કરી કહ્યું કે હું સજન ! જે તમે હારી ઉપર સંતુષ્ટ છે તે મારું વચન મામી આ ચારને એક દિવસ માટે છોડે. રાજ્ય તેણીનું વચન માગ્યું ઉચિતદાન રાણી | ચાને પિતાબા ઘેર લઈ ગઈ અને તેને હુવરાત્રે, તેને ક્યારે સિર ખવરાવ્યું, તેના શરીરે અત્તર લગાડયું, સારાં વસ્ત્ર પહેરાવ્યાં, દશ હજાર રૂપિયા એક દિવસમાં તે ચરને માટે પાથ. બીજા દિવસ કીર્તિદાને એ પેલા ચાર રાશિ પાસેથી માગી લીધે. કર્તિદાન શેણી પિતાને ઘરે
ઈ છે અને રાહુ ઠાઠમાઠથી તેને હરાવ્યો. પિતાના નિ વાજિબ બગડાવ્યાં. હિરાટ ચારણને પિતાની કીતિ
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૮ )
શ્રી ગુરૂએલ
ગવરાવવા ખુમ દાન આપ્યાં. છાપાવાળાઓને પોતે ઉત્તમ કાર્ય કર્યું એમ જણાવવા ઘણું ધન આપ્યું. તે ચારને એક દિવસ છેડાવવાની ખુશાલીમાં રાત્રિમહેાત્સવ કરી ઘણા ઢાઠમાઠ કર્યો. એક દિવસમાં કીર્તિદાન રાણીને વીસ હજાર રૂપૈયાના ખર્ચે થયા, ત્રીજા દીવસે અનુક’પાદાન રાણીએ પોતાના વર ( વચન ) પેટે રાજા પાસેથી ચારને માગી લીધે. તે રાણી પેલા ચારને પોતાના ઘેર લેઈ ગઇ. અનેક પ્રકારની ખાવા પીવા ખાખત તેની ભક્તિ કરી, ત્રીશ હજાર રૂપૈયા ખર્ચ્યા. સુપાત્ર નામની ચાથી રાણી પણ ચેરને માગી પેાતાના ઘેર લઈ ગઈ. ખાવા અને પીવા આદિ અનેક પ્રકારની ભક્તિ કરી. હૅની ભક્તિમાં ચાલીશ હજાર રૂપૈયા ખર્ચ્યા. પાંચમી અભયપ્રદા નામની ચેતન રાજાની રાણી હતી. પણ તેના ઉપર રાજાના પ્યાર ન્હોતા. તેથી તેણીએ પૂર્વ વચનના પેટે પેલા ચારને છેડાવવા રાજાને વિનંતિ કરી કહ્યું કે જો તમે તમારૂં વચન આપતા હા તે આચારને સત્તાકાલને માટે છેડી . રાજાએ તેણીનું કહ્યું માની તેને છોડી દીધો. તેને પાતાના ઘેર અભયપદા લેઈ ગઈ, ચારને સામાન્ય ભાજન જમાડી તેને ખુખ અસરકારક ઉપદેશ આપ્યા. હિંસા અને ચારીને ત્યાગ કરાવ્યા અને કહ્યું કે, જા હું આજ હને છેડી દઉં છું. તને કોઇ મારનાર નથી. આ પ્રમાણે રાણીનાં
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાનરન.
( ૨૧ ) વચન સાંભળી પેલે ચાર અત્યંત આનંદ પામ્યો. પિતાનું મરણ થનાર નથી એવું નકકી જાણવાથી હેને સઘળે ભય ટળી ગયો. પાંચ રાણીએ પોતપોતાના કરેલા દાનની સ્પર્ધા કરવા લાગી. એક કહે મેં સારું દાન દીધું, બીજી કહે મેં સારું દાન દીધું. એમ વાદ કરવા લાગી. રાજાએ પાંચે રાણીઓને વાદ ટાળવા માટે સભા સમક્ષ રને બોલાવીને કહ્યું કે તું સાચું કહે કે કઈ રાણીએ દાનથી હારા ઉપર મોટો ઉપકાર કર્યો. આમ સભાની આજ્ઞા મળવાથી ચેરે સભાસમક્ષ કહ્યું કે, પહેલી ચાર રાણુંઓએ મહને અકેક દિવસ માટે છોડાવી ખુબ ધન વાપર્યું પણ બીજા દિવસે મરવાના ભયથી મહારા આત્માને આનંદ વા શાન્તિ મળી નહીં. પણ અભયપ્રદા રાણુએ જ્યારે અભયદાન આપ્યું ત્યારે મારા આત્માને ઘણે આનંદ થયે કે જેનું હું વર્ણન કરી શકું તેમ નથી. માટે હું અભયપ્રદાને વિશેષ ઉપકાર માનું છું. આયુષ્ય પર્વતની તે શાન્તિ આપનાર છે.
આ પ્રમાણે ચારનાં વચન સાંભળી આખી સભા અભયપ્રદાને ધન્યવાદ આપવા લાગી. રાણુના બેધથી હિંસક ચેર મટી અહિંસક થયો. ખરેખર આ દષ્ટાંતને ખૂબ મનન કરીએ તે માલુમ પડશે કે અભયદાનની શ્રેષતા ત્રણ ભુવનમાં ગાજી રહી છે એમ માલુમ પડયા
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
શ્રી
સ
વિના રહેશે બહીં. ધમનું અભયદાન મૂળ છે, દ્રવ્ય અાશ્વાનથી દેવલોકનાં સુખ અને ઉત્તરાત્તર સિદ્ધનાં સુખ મળે છે. અને ભાવ અભયદાન પૂર્ણ હાવાથી તુર્ત જ ગામનાં સુખ મળે છે.
૧૩
આત્મજ્ઞાન
આત્મજ્ઞાનની મહત્તાની અવિધ નથી. સર્વ વસ્તુમાં સામાં સાર આત્મજ્ઞાન છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, અલ્પ નાણેણુ ય સુણી હેઇ, ન સુણી અરજ્જુધારણ-આત્મજ્ઞાનેન યુનિવતિ ન મુનિઅરણ્યવાસન. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી મુનિ હાય છે પણ ફક્ત જંગલમાં વાસ કરવા માત્રવટે મુનિ હાતા નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું મહા દુર્લભ છે. કેાઇ આસન્નલધીમે આત્મજ્ઞાન તરફ લક્ષ જાય છે. જેણે આત્માને જાણ્યા તેઓ સર્વ જાણ્યું, એગ જાણુઇ એ સવ્વ જાણુઇ. એને જાણે છે તે સર્વને જાણે છે. આત્માનું જ્ઞાન કરા માટે શ્રી સદ્ગુરૂની ઉપાસના કરવાની આવશ્યકતા છે. ખુની કૃપાથી તે મુખઢાશ જે બેધ આપે છે. અને
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસન.
(૨૨) તેથી જે કંઈ અસર થાય છે તેવી અસર પિતાની એ પુસ્તક વાંચવાથી પણ થતી નથી. હાલના કાળમાં આત્મ જ્ઞાન તરફ કોઈ ઉત્તમ જીવોનું લક્ષ ખેંગ્રાય છે. કેટલાક મનુષ્ય ધમ ધર્મ પિકારે છે, પણ આત્મતત્ત્વ જારિયા વિના તેઓ સત્ય ધર્મ સાધી શકતા નથી. આત્મતત્ત્વ જાણ્યા વિના પુનર્જન્મ અને પુણ્ય, પાપ, બંધ અને મોક્ષતત્વની શ્રદ્ધા થતી નથી. આત્મતત્ત્વ જાણવાથી હૃદયમાં સત્યવિવેક પ્રગટે છે અને સત્ય સુખ પ્રાપ્ત કરવા ઈચ્છા થાય છે.
આત્માના ત્રણ ભેદ છે. બહિરાત્મા–અંતરાત્મા અને પરમાત્મા. આ ત્રણ આત્માઓનું સ્વરૂપ સમજવાથી પિતે ક આત્મા છે તેને અનુભવ થાય છે.
બાહ્ય વસ્તુઓમાં આત્માને માનનાર બહિરાત્મા કહેવાય છે. મન–વાણું અને કાયાને આત્મા માનનાર બહિરાત્મા કહેવાય છે. મિથ્યાત્વદશામાં વર્તનારને બહિરાત્મા કહેવામાં આવે છે.
બહિરાત્માઓ અનેક છે. રાગ અને દ્વેષમાં સદાકાળ તેઓ લયલીન રહે છે. તેઓ પુણ્ય અને પાપનો છે સમજતા નથી. દુનિયાની ઉન્નતિનેજ પિતાના આત્માની ઉન્નતિ ગણે છે. ખાવું-પીવું અને પહેરવું વરે સાંસારિક સુઓ ગજવામાંજ તેઓનું જીવન ચાલ્યું જાય છેસાંસા રિક સુખને માટે તેઓ નીતિને કવચિત સ્વીકાર કરવા
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૨ )
શ્રી ગુરૂએલ. જણાય છે, પણ પિતાના આત્માનું સુખ મેળવવા નીતિને સ્વીકાર કરતા નથી. બહિરાભાઓ અસત્ય વસ્તુઓને સત્ય માને છે અને સત્ય તત્ત્વને અસત્ય માને છે. બહિ. રાત્માઓ વૈષયિક સુખને માટે સાંસારિક વસ્તુઓમાં રાચી માચીને રહે છે. સત્ય દેવ, ગુરૂ અને ધર્મનું તત્ત્વ સમજી શકતા નથી. દુનિયાની જડ વસ્તુઓમાં તેઓ સુખની શ્રદ્ધા ધારણ કરે છે. શરીરથી ભિન્ન અને પુનર્જન્મવાળા આત્માની શ્રદ્ધા તેના મનમાં ઠસતી નથી. કેટલાક બહિરાત્માઓ લેહીને આત્મા માને છે, કેટલાક શરીરની ઉષ્ણતાને આત્મા માને છે, કેટલાક બહિરામાઓ પંચભૂતના સંયોગને આત્મા માને છે; કેટલાક શ્વાસોશ્વાસને આત્મા માને છે. આમ બહિરાત્માઓ અજ્ઞાનથી અનેક કલ્પનાઓ કરે છે.
ખરું કહીએતે બહિરાત્માઓ નીતિના ઉચ્ચ સિદ્ધાં તેને પણ પાળી શકતા નથી. તેના મનમાં અનેક પ્રકારનાં પાપકર્મની બુદ્ધિ હોય છે. પરભવ નહિ માનનાર બહિરાત્માએ સરકારના ભયથી ફક્ત સુલેહશાંતિ જાળવી શકે છે, પણ મનમાં તે અનેક પ્રકારના પાપના વિચારે કરે છે. બહિરામાઓ ઉપરથી સારા દેખાય છે પણ તેઓનું હદય તપાસવામાં આવે તો કરૂણા ઉત્પન્ન થયા. વિના રહે નહિ. અહિરાત્માએ હિંસા કર્મથી પાછા હઠતા નથી
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મજ્ઞાન.
( ૩ ) કારણ કે તેઓ એમ માને છે કે આપણે કયાં પરભવમાં જનારા છીએ, કારણ કે પરભવ નથી તેથી હેમાં જવાનું નથી અને પાપ ભેગવવાનું નથી. આવી તેઓની બહિરામે બુદ્ધિથી પોપકાર, દયા આદિથી પરના ભલામાં તેઓ ભાગ લઈ શકતા નથી. બહિરાત્માઓ એમ સમજે છે કે પરને કંઈ પણ વસ્તુ આપવાથી તે વસ્તુથી અન્ય સુખ લે છે તેમાં પિતાને ફાયદો મળતો નથી. આવી તેઓની ખરાબ બુદ્ધિના લીધે તેઓ જગતનું કલ્યાણ કરી શકતા નથી અને એક પાઈ પણ બીજાના ભલા માટે ખચી શકતા નથી. બહિરાત્માઓને એકાંત જડ વસ્તુઓ ઉપર રાગ હોવાથી પૈસે પરમેશ્વર કરતાં પણ વિશેષ હાલે લાગે છે. પિતાના ઘરને તેઓ સ્વર્ગ કલપે છે. ચમડી છુટે પણ દમડી ન છુટે એવી તુચ્છ બુદ્ધિને ધારણ કરે છે. બહિરાભાઓ પ્રભુભક્તિ, ગુરૂભક્તિ અને ધર્મની વાતને હેમ ગણી હસી કાઢે છે, ગાડી ઘડા દેડાવવા, હવા ખાવી, લહેર મારવી, સારૂ સારૂ ખાવું પીવું, અને પિતાના શરીરને સાચવવામાંજ ધર્મ છે. બાકી અન્ય કંઈ ધર્મ નથી ઈત્યાદિ માને છે. બહિરાત્માએ દિમી પુરૂષોની મશ્કરી કરે છે. બહિરાત્માઓ પાંચ ઈન્દ્રિ એનું પિષણ કરવામાંજ સુખ માની આત્માના સત્ય સુખથી ન્યારા રહે છે. જેમ દુધી રોગી કૃત જ્યાં ત્યાં
તેડાવવા, વાસને શરીરને સાચા છે.અહિરા
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪ )
શ્રી ચુરો ખરાબ પૂરમાણુ/સ્કને ફેલાવે છે, તેમ બહિત્માઓ, સનમાં પણ ખરાબ વાસના કૂદાકૂદ કરી રહી હોય છે. તેથી તેઓ પોતાના મિત્ર, પુત્ર અને સ્ત્રી વગેરે સંબ ધઓમાં પણ ખરાબ વિચારે ફેલાવે છે. જેમ હડકાય કૂતરું પોતે પણ મરે છે અને બીજાઓને પણ કરીને મૃત્યુ પમાડે છે, તેમ બહિરાભાએ પિતાને નાશ કરે છે અને બીજાઓને પણ નાશ કરે છે.
મિથ્યાત્વ વાસિત બહિરાત્માઓ પિતાના અશુદ્ધ વિચારોને જ્યાં ત્યાં ફેલાવે છે. મિથ્યાત્વી જીવોની અંતર ચક્ષુઓ ન ઉઘડેલ હોવાને લીધે તેઓ અંધની માફક પ્રવૃત્તિ કરે છે. કુદેવ, કુગુરૂ, અને કુધર્મમાં આસકત છ મુકિતમાર્ગ સમ્મુખ થઈ શકતા નથી. બહિરાત્મા આવા મધમાં મૂકીને પરભાવમાં સદાકાળ મગ્ન રહે છે. મહિસન્માએ સત્યતત્વ સમજી શકતા નથી, અને જે સત્યતત્વ માને છે તેને પણ ઉલટું સમજાવી ખરાબ વિચારનું ઘર બનાવે છે. બહિરાત્માએ મહા આરાનું સેવન કરે છે. બહિરાભાઓ ગુમતિના પ્રેક્ષ્ય સ્વપનું કલ્યાણ કરી શકતા નથી. બહિરાત્માએ બાહ્ય દુનિયાની ઉતિને પિતાનું સાધ્યબિંદુ કહે છે, નિવૃત્તિમાએ તર્લ્ડ તેઓની પ્રીતિ પૂર્તતી નથી. મિથ્યાત્વ સમયમાં પ્રવેશી ૨ાનાં જેવાં આચરણ હતાં તેવાં. બહિરાસીઓનાં મારા રહે છે.
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમજ્ઞાન.
(૨૨૫ ) તેઓ કર્મ અને આત્માને અસ્તિત્વભાવ સ્વીકારતા નથી. સ્વર્ગ, નરક. અને આત્માનો અસ્તિત્વભાવ સ્વીકારતા નથી. સ્વર્ગ, નરક અને મેક્ષ આદિનું અસ્તિત્વ સ્વિકારતા નથી. ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મને સ્વીકાર કરતા નથી. સર્વજ્ઞનાં વચનમાં અનેક પ્રકારની શંકાઓ કરે છે. સર્વજ્ઞ કઈ પણ છે એવો વિચાર તેઓ ધરાવતા નથી. નિંદકર્મો કરવાથી પણ પાછા હઠતા નથી. જે જે આંખે દેખાય છે તેટલીજ વસ્તુઓને તે સ્વીકાર કરે છે. પોતાની બુદ્ધિની બહાર જે જે વસ્તુઓ હોય તેને માનતા નથી. પ્રાય: આ બહિરાત્માઓની દશા વર્તવાને લીધે તેઓ ધમાં પુરૂષને મારી પણ નાંખે છે. પિતાના અધર્મ વિચારે ફેલાવવા અનેક પ્રકારની કળાએ કરી લોકોને પાખંડમાં દોરે છે. આત્માદિનું અસ્તિત્વ માનનારાઓને તેઓ મૂર્ખ ગણું કાઢે છે. બાહાની ઉન્નતિ માટે રાગશ્રેષમાં ફસી જઈ સત્યતત્ત્વ જોઈ શકતા નથી. તેઓ પિતાની તીવ્રબુદ્ધિનો દુરુપયોગ કરે છે. પિતાને જ સત્ય વિચારક પ્રોફેસર તરીકે ગણે છે. તેથી દુર્વિદગ્ધની પેઠે અનેક પ્રકારે સમજાવવામાં આવે તેપણ પિતાને કક્કો છોડતા નથી. કોઈ મહાત્મા પુરૂષને સંસર્ગ થતાં જીવાદિ નવતત્વને બેધ તેમાંથી કોઈ પામી શકે છે. જેઓ માર્ગોનુસારિના ગુણે પામે છે તેઓ આત્મતત્ત્વ સમ્મુખ
ગુ. ૧૫
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૬ )
શ્રી ગુરૂધ. થઈ શકે છે. ભવસ્થિતિ પરિપાક દશાગે બહિરાત્માઓ આત્મતત્ત્વ સમ્મુખ થાય છે અને સમ્યકત્વધર્મને પામે છે. જીવાદિ નવતત્વનું જ્ઞાન કરી તેની શ્રદ્ધાને ધારણ કરતાં અન્તરાત્માપણું પ્રાપ્ત થાય છે.
અન્તરાત્મા,
જીવ, અજીવ, પુષ્ય, પાપ આશ્રવ, સંવર, નિર્જરા બંધ અને મોક્ષ એ નવ તત્વ ને સાત નય, ચાર નિક્ષેપ આદિથી જાણ તેની શ્રદ્ધા કરનારને સમ્યકત્વ ગુણ પ્રગટ થાય છે. શરીર, વાણું અને મનથી આત્માને અન્તરાત્માઓ ભિન્ન સ્વીકારે છે, અન્તરાત્માઓ આત્માને આત્મા તરીકે માને છે અને જડને જડ વસ્તુ તરીકે માને છે. અન્તરાત્માઓ પુનર્જન્મ, મોક્ષ વગેરે તો સ્વીકારે છે. અન્તરાત્માઓ પુણ્યને વ્યવહારનયથી આદેય માને છે અને નિશ્ચયથી હેય માને છે, તેમજ પાપ તત્વને ત્યાગ કરવા પ્રયત્ન કરે છે. અન્તરાત્માએ અષ્ટકર્મથી પિતાના આત્માને મૂકાવવા જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરે છે. શરીરમાં રહેલા છતાં પિતાને શરીરથી ભિન્ન સ્વીકારે છે. આત્માને અસંખ્યાત પ્રદેશ છે અને તે પ્રદેશ નિરાકાર છે. આત્માના એકેક પ્રદેશો અનન્તજ્ઞાન, અનન્ત
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મજ્ઞાન.
( ૨૨૭ )
આત્માના
દર્શીન, અન્નતચારિત્ર, અનન્તવીર્ય આદિ અનન્તગુણા રહ્યા છે. અનાદ્ધિ કાલથી ક્ષીરનીર સંચાગની પેઠે પ્રદેશેાની સાથે કવણુાએ લાગી રહી છે. મુખ્યતાએ આત્માને આઠ પ્રકારનાં કર્મ લાગ્યાં છે, જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય, માહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર, અને અતરાય, એ આઠે કર્મના ક્ષયથી અનતજ્ઞાન, અનંતદર્શન, અવ્યાબાધ સુખ, ક્ષાયિકચારિત્ર, આદી અનતિસ્થિતિ, અરૂપી. અનુરૂલ, અને અનન્તવીય એ આઠ ગુણ છે તેને પરિપૂર્ણ પ્રકાશ થાય છે.
આત્માની શુદ્ધ દશા કરવામાટે અન્તરાત્માએ ગૃહસ્વધર્મ વા સાધુ ધર્મ અંગીકાર કરે છે; રાગદ્વેષના ક્ષય કરે છે, અને કાઈ જડ પદાર્થ ઉપર રાગ વા દ્વેષ ધારણ કરતા નથી. કોઇ જડ પદાર્થને ઇષ્ટ વા અનિષ્ટ કલ્પતા નથી. ક્રોધ, માનાદિક દોષાને પ્રતિદિન ક્ષય કરવા આત્મ૨મણુતામાં આસક્ત રહે છે. માહ્ય વસ્તુઓમાં તેમજ દેહ વગેરેમાં મમત્વભાવ દ્રુપતા નથી. પ્રતિક્રિન ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરે છે. મનમાં થતા વિકલ્પ સૌંકલ્પોને હઠાવતા જાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચૈાગના અષ્ટાંગનું હદ પ્રમાણે સેવન કરે છે. આત્માના સ્વરૂપમાં જ શુદ્ધોપયાગ રાખે છે,
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૮)
શ્રી ગુરબોધ. તેઓ ગૃહસ્થાવાસમાં રહી સસારના કાર્ય કરે છે પણ સમભાવથી કરે છે. જ્ઞાનિને ભેગ નિર્જરા હેતુ માટે થાય છે. એવી દશા લાવવા પ્રયત્ન કરે છે. સારાંશ કે, આત્માનું એવું ઉચ્ચજ્ઞાન મેળવે છે કે તેના પ્રતાપે ભોગાવલીકમના ઉદયે સંસારમાં ભેગ ભેગવવા પડે છે. તેપણ જલકમળની પેઠે અત્તરથી ન્યારા રહે છે. કામીના મનમાં જેમ કામ, લોભીના મનમાં જેમ દામ, જુગારીના મનમાં જેમ દાવની ધૂન લાગી રહી હોય છે, તેમ અન્તરાત્માઓના મનમાં આત્માની ધૂન લાગી રહી હોય છે. તેઓ આત્માનું ધ્યાન ધરે છે, સદનુષ્ઠાન સેવે છે, અને અસંખ્ય વેગમાંથી ગમે તે ગેનું યથાશક્તિ આરાધન કરે છે. શ્રાવક વા સાધુઓ તરીકે અન્તરામાઓ મુક્તિપદનું આરાધન કરવા સદાકાળ લક્ષ્ય રાખે છે. પાંચ ઈન્દ્રિયોના વિષયમાં લેવાતા નથી. અને આત્માના જ્ઞાન ધ્યાનમાં રમતા કરી અપ્રમત્ત થઈ ઘાતી કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે. આયુષ્ય ક્ષયે સિદ્ધશિલાની ઉપર એક ચોજનના ચોવીશ ભાગ કરીને તેમાંથી તેવીસ ભાગ નીચે મૂકી ચોવીશમા ભાગ ઉપર સિદ્ધ ભગવતે રહ્યા છે.
પરમાત્માએ '' જે અન્તરાત્માઓ તેરમા ગુણઠાણે જઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે તેઓ સગી પરમાત્મા કહેવાય છે, અને જે
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મજ્ઞાન.
( ૨૨૯) અગી થઈ મુક્તિમાં જાય છે તેઓ અગી સિદ્ધ, બુદ્ધ પરમાત્માએ કહેવાય છે. સિદ્ધ પરમાત્માએ સમયે સમયે અનંતસુખ ભોગવી રહ્યા છે. જન્મ, જરા અને મરણની ઉપાધિથી સદાકાળ દૂર રહ્યા હોય છે. મુક્તિમાંથી કદાપિકાળે સંસારમાં પાછા આવતા નથી. અનંત સુખમય દશામાં તેઓ સદાકાળ રહે છે. આવી દશા સર્વ અન્તરાત્માઓ પામી શકે છે.
જે અંતરાત્માએ કમને ક્ષય કરે છે તે સર્વ પર માત્માઓ થાય છે. આવી સિદ્ધદશા પ્રાપ્ત કરવા માટે આત્મજ્ઞાનની જરૂર છે. આંધળા અને દેખતા મનુષ્યમાં જેમ ફેર છે, તેમ જ્ઞાનિયા અને અજ્ઞાનિયામાં ફેર છે. આમજ્ઞાની આત્માના ગુણેને અભ્યાસબળવડે ખીલવે છે. ક્રોધાદિક દુષ્ટ શત્રુઓને જ્ઞાનબળવડે ક્ષય કરે છે. આત્મજ્ઞાનિયે પરમાત્મપ્રતિ સાધ્યબિંદુ કપે છે. જગના પદાર્થોઉપર તેઓની ઉદાસીનવૃત્તિ રહે છે. બાહ્યાની ઉન્નતિમાં તેઓનું ચિત્ત લાગતું નથી. તેઓ મનના ધર્મોને વશ કરે છે, માટે માનવબંધુઓએ આત્મજ્ઞાન મેળવી મુક્તિતરફ પ્રયાણ કરવું જોઈએ.
આત્મજ્ઞાન પામેલે આત્મા જાગ્રત થયો કહેવાય છે. જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું નથી ત્યાંસુધી છ સંસા૨માં ઘેરનિદ્રામાં ઉઘેલા જાણવા, આત્મજ્ઞાની પિતાના
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૦ )
શ્રી ગુરૂએાધ
આત્માની ઉચ્ચ દશા કેવી રીતે કરવી તે ખરાખર સમજે છે. આત્મજ્ઞાનિની સર્વ ક્રિયાયે સફળ થાય છે. પમ નાણું તએ દયા. પહેલું જ્ઞાન અને પશ્ચાત્ યા, આ સૂત્રથી પણ આત્મજ્ઞાનની આવશ્યક્તા સિદ્ધ થાય છે. અનંત જીવો આત્મજ્ઞાન પામી મુક્તિ પામ્યા અને પામશે. આગમ તેમજ સદ્ગુરૂ સેવા વગેરે આત્મજ્ઞાન પામવાનાં પુષ્ટ આલમને છે. તેને પરિપૂર્ણ શ્રદ્ધાપ્રેમથી આદર કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. આત્મા જે વસ્તુ ધારે છે તે પ્રાપ્ત કરે છે ત્યારે પરમાત્મસ્વરૂપ પણ પેાતાનું છે. આત્મજ્ઞાન પણ પોતાના ધર્મ છે માટે ખરા અંત:કરણથી પ્રયત્ન કરી સર્વ દાષાને ક્ષય કરી અનંતગુણ્ણાને આત્મજ્ઞાની પ્રગટાવે છે અને તે ક રહિત થઈ પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. આવી આત્મજ્ઞાનની દશા માટે પુરૂષો અને અેનાએ પ્રયત્ન કરવો જોઇએ.
૧૪
સમાધિ,
જે દશામાં મનના વિકલ્પના નાશ અને આત્માની સહજપણે સ્થિરતા અનુભવાય છે તેને સમાધિ કહે છે, દરેક દનના ભેદે સમાધિના જુદા જુદા અર્થ કરાય છે.
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાધિ.
( ૨૩૧ )
સર્વ યેાગમાં ઉત્કૃષ્ટ યોગ સમાધિ કહેવાય છે, સમા ધિના બે ભેદ છે, હઠ સમાધિ અને સહજ સમાધિ
હઠ સમાધિમાં પોતાનું ભાન પોતાને રહેતું નથી. જેમ મનુષ્ય થારનિદ્રામાં સર્વ પદાર્થને ભૂલી જાય છે તેમ હુઢયાગની સમાધિમાં પણ શૂન્યાવસ્થા જેવો ભાસ થાય છે. તે વખતે રાગદ્વેષની પરિણતિ રહેતી નથી. મન તે વખતે શાંત રહેલું હેાવાથી આનંદને પણ અનુભવ થાય છે, પણ તેવી હઠ સમાધિમાંથી જાગ્રત થતાં મનની દશા હતી તેવી થઈ જાય છે. કેાઇ વખતે હઠયાગી ક્રોધાદિકના આવેશમાં આવી ખરાબ ભાવનાથી અન્ય જનેનું પુરૂં પણ કરી શકે છે. જો કે હઠ સમાધિવાળા મનના વિકલ્પ સંપ અમુક વખત સુધી ભાન વિના રાકી શકે છે પણ તેથી તે સદાકાળને માટે તેવો રહી શકતા નથી. જાગ્રત થાય છે એટલે વાસનાઓના પાશમાં પણ ઉચ્ચનાનના અભાવે પકડાય છે. સંપૂર્ણ રાગદ્વેષનો સદાને માટે તે ક્ષય કરી શકતા નથી, માટે તે રાજયોગ સમાધિના આનંદને પ્રાપ્ત કરી શકતે નથી. હુઠ સમાધિમાં મનને ગેાંધી રાખવામાં આવે છે અને સહજ સમાધિમાં અધ્યાત્મ જ્ઞાનના ખળવટે નગત દશામાં હું મન, વિકલ્પ સંકલ્પ રહિત થઈ જાય છે. હòસમાધિ કરતાં સહજસમાધિ વિશેષત: ઉત્તમ છે. હઠસમાધિ અમુક અપેક્ષાએ સારી છે એમ તેા કહી શકાય,
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૨ )
શ્રી ગુરૂધ. કારણકે હડસમાધિવાળે પણ સહજ સમાધિમાં પ્રવેશ કરી શકે છે. એકાંતે કોઈ વસ્તુને અપેક્ષાવિના નિષેધ નથી, હઠસમાધિનું વર્ણન અન્ય દર્શનીઓના ગ્રન્થમાં ઘણું છે. અત્ર તે સહજ સમાધિની દશાનો વિચાર કરવામાં આવે છે. - મનમાં ઉત્પન્ન થતી રાગ અને દ્વેષની પરિણતિ વારવાથી મનની દશા નિર્મળ રહે છે, અને તે વખતે આત્મા પિોતાની શુદ્ધ દશામાં રહે છે. શુદ્ધ દયાને સમાધિ દશા કહેવામાં આવે છે.
ક્ષોપશમભાવમાં પણ વિકલ્પ સંકલ્પના અભાવે સમાધિ દશાનો અનુભવ થાય છે. અપ્રમત્ત યેગી મુનિવરે આવી ઉત્તમ દશાને વિશેષતા અનુભવે છે અને સહજ સમાધિમાં થતે અપૂર્વ આનન્દ રસ ચાખે છે.
સહજ સમાધિની પ્રાપ્તિ માટે અધ્યાત્મજ્ઞાનની અત્યંત આવશ્યક્તા છે. અધ્યાત્મ જ્ઞાનની ઉગ્ન દશામાં જેમ જેમ વિશેષ પ્રવેશ થાય છે, તેમ તેમ મનમાં ઉઠતા રાગદ્વેષના વિચારે શમે છે. મન સ્થિર થવાથી આત્માના ગુણોમાં રમણતા કરે છે. સ્થિર દીપકની પેઠે શુદ્ધ ઉપગ પ્રકાશે. છે. તે સમયમાં આખી દુનિયાથી પોતે ન્યારે છે, આનન્દમય છે, કંઈ પણ દુનિયામાં લેવું દેવું નથી, મહારું હારું કંઈ નથી, મહારે આનંદ આત્મામાં છે એ શુદ્ધ જ્ઞાન પ્રકાશ હોય છે. આવી દશા જેટલા વખત સુધી રહે છે.
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાધિ
( ૨૩૩ ) તેટલા વખત સુધી તે સિદ્ધના સમાન પિતાને અનુભવે છે. તે વખતે આત્માને જે આનન્દ થાય છે તે ચિાદરાજ લેકમાં પણ માય નહીં એટલે બધો હોય છે. આવી દશા ક્ષયપામભાવમાં સદાકાળ રહેતી નથી તેપણું જાગ્રત દશાની સમાધિની આનંદ ખુમારી ચાખતાં સહજાનન્દને પરિપૂર્ણ નિશ્ચય થાય છે, તેથી તેને વિષયનાં સુખ તરફ મન ચોટતું નથી. તેથી તેના મનમાં રહેલા કામના સંસ્કારેને ક્ષય થતા જાય છે. આત્મા અજ્ઞાન દશામાં પોતાને શત્રુ છે અને જ્ઞાન દશામાં આત્મા જ પોતાને મિત્ર છે એવો નિશ્ચય થવાથી બાહ્ય વસ્તુઓમાં રાગ અને દ્વેષ થતા નથી. બાહ્ય વસ્તુઓ તેમજ સગાં સંબંધી વગેરે કઈમાં ઈષ્ટ અને અનિષ્ટપણની ભાવના રહેતી નથી, આનન્દને સમુદ્ધ હું છું, નામ અને રૂપમાં બંધાયેલી સંજ્ઞા વ્યવહારના
ગે છે અને તે જૂઠી છે, એમ તેને પોતાના અનુભવથી ભાસતાં શરીર, નામ વગેરેમાં હું તું ભાવ કલ્પત નથી. સમાધિ કાળમાં ચૈતન્યપણું હોય છે, તેથી સર્વ વસ્તુઓનાં જ્ઞાન છતાં વિકલ્પ સંક૯પ થતો નથી, કારણકે તે રાગદ્વેષના વિકપને શુદ્ધ જ્ઞાનથી હઠાવી દે છે તેથી મન શાંત પડે છે અને આત્માને અપૂર્વ આનંદ અનુભવાય છે.
સમાધિ દશામાં ધ્યાતા ધ્યેય અને ધ્યાન એ ત્રણની એકતા અનુભવાય છે. પોતાના જ્ઞાનાદિ ગુણેમાં તન્મયતા
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરૂબોધ. અનુભવાય છે. રાગદ્વેષના વિકલ્પ સંકલ્પના અભાવે નિર્વિકલ્પક દશાને અનુભવ થાય છે. ચોસઠ ઈન્દ્રનાં ત્રણકાળનાં સુખ ભેગાં કરીએ તો પણ આત્માના સુખની આગળ એક બિંદુ સમાન પણ નથી, એવી સહજ સમાધિને અનુભવ ખરેખરા જે અધ્યાત્મ જ્ઞાનિ હોય છે તે પ્રાપ્ત કરે છે.
ક્ષપશમ ભાવમાં આવી સમાધિદશા અમુક વખત સુધી રહી શકે છે. પુનઃ અન્ય દશામાં ચિત્ત જાય છે, તોપણ આનન્દનું ઘેન સ્મરણમાં રહે છે અને સર્વ પર ભાવ છે સમાધિ દશામાં રહેવાથી નિવૃત્તિપણું સેવાય છે. પુનઃ અને ઇશમાં રમણતા કરતાં વિકલ્પ સંક૯૫ ટળે છે અને મનની એકાગ્રતા થતાં સહજ સમાધિ અનુભવાય છે. આવી દશામાં ચારિત્ર મેહનીય કષાયને ઉપશમ વા
પશમ ભાવ હોય છે સોપશમ ભાવની સહજ સમાધિમાં રમણ કરતે થેગી ક્ષેપક શ્રેણિ આરહી બારમા ગુણ ઠાણે જઈ ઘનઘાતી કર્મને ક્ષય કરીને કૈવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કરે છે. ક્ષાયિક ભવની સમાધિમાં કેવલીને ભાવમનના અભાવે સદાકાળ સમાધિ કહેવાય છે અને અયોગી કેવલીને દ્રવ્ય મન અને ભાવ મનને અભાવે સદાકાળ શુદ્ધ સમાધિ દશા વર્તે છે.
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાધિ.
( ર૩૫) સપ્રતિકાળમાં ક્ષપશમ ભાવે જ્ઞાની ગિ સહજ સમાધિને પ્રાપ્ત કરે છે.
જેમ જેમ આત્મજ્ઞાનની ઉચ્ચ દશા થતી જાય છે, બાહામાં થતો અહંમમત્વ ભાવ ઉતરતે જાય છે, રાગ અને દ્વેષની પરિણતિ મંદ પડતી જાય છે, તેમ તેમ સમાધિ દશામાં વિશેષ વખત સુધી રહેવાય છે.
જેણે ધ્યાનમાં સારી રીતે પ્રવેશ કર્યો છે અને જે અત્યંત આત્મતત્વને અથી) છે, જેની અત્યંત અધ્યાત્મ દશામાં તીવ્રતા છે, જેને કંચન, કામિની ઘર અને કુટુંબની જંજાળ ઉપરથી મમત્વ ભાવ ઉતર્યો છે, તે જ આવી સહજ સમાધિ દશાનો અધિકારી થાય છે. ધ્યાન અને સમાધિને જેણે પૂર્વભવમાં અભ્યાસ કર્યો છે એ પુરૂષ આવી સહજ સમાધિને અધિકારી બને છે.
મુંગ ગેળ ખાય પણ તેને રસ બીજાને કહી શકે નહીં તેમ સમાધિ દશાવાળે પિતાને જે સુખ થાય છે તે બીજાને કહી શકે નહીં. કદાપિ તે વાણુથી શબ્દદ્વારા કહી શકે, પણ અન્ય કે જેઓને સમાધિ દશા નથી, તેઓને તે દશાનું ભાન હેતું નથી, તેઓ તેથી માન્ય કરી શકે નહીં. અનુભવ વિના કદાપિ શ્રદ્ધા કરે તે શ્રદ્ધાના બળથી કરી શકે તે વિના તેઓને આગળ અન્ય ઉપાય નથી.
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૬ )
શ્રી ગુરૂબેધ. સમાધિ દશાવાળા અપ્રમત્ત ગિ સાંસારિક સુખને હિસાબમાં ગણતા નથી અને તેથી તેઓ બાહ્યમાં સુખ બુદ્ધિ રાખતા નથી, તેનું કારણકે તેઓએ આત્મ પ્રદેશમાં સુખને અનુભવ કર્યો હોય છે.
મોટા મોટા જ્ઞાની પુરૂષે પણ સમાધિનાં સુખ વર્ણવી શક્તા નથી. તેને પ્રત્યક્ષ અનુભવ લેવો હોય તે સહજ સમાધિ પ્રાપ્ત કરવી જોઈએ. પ્રયત્નશીલ સર્વ મનુષ્ય કંઈ સમાધિદશામાં આવી શકતા નથી. આ ભવમાં કેટલીક આરેગ્યતાની ખામી હોય છે તે તે અન્યભવ પ મી પૂર્ણ કરી સમાધિદશા પ્રાપ્ત કરે છે. વીતરાગ શાસ્ત્રોનો અભ્યાસ કરનારાઓ આવી સહજ સમાધિ પામી શકે છે અને તેના ચાગે કેટલાક ચમત્કાર પણ પ્રાપ્ત થાય છે. આવી દશા ઉપર જેઓને પ્રેમ હોય છે તેઓ ગમે ત્યારે તેને પ્રાપ્ત કરે છે. પણ જેઓને દ્વેષ હોય છે તેઓ તે તેને ઘણુ ભવે પણ પ્રાપ્ત કરી શકતા નથી. આવી સહજ સમાધિ પામવા ધ્યાન કરનારાઓ ઉદ્યમ કરે, મનની એકાગ્રતા કરે અને સહજાનન્દના ભક્તા અને. એજ હિતાશીઃ
૩ શાન્તિઃ શાન્તિઃ શાનિક
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir IIIIIIII IIIIIIIII Iriaa IIIIIIIIIII iiiiiiiiii હરિગીત. જય ભારતી ! રળિયામણી ! સહુ તિર્થને ઘટ ધારિણી, જય જર' રસીલી ચેગિની ! આયી તણી ઉદ્વારિણી; શક્તિ અનતી ધારિણી, દુ:ખ વારિણી વિષે મેલી, વર્ણ વિવિધ શોભતી, ભાવેન... .... ...ચંદ્દેમાતરમ્. તુજ આરતી ભાનુ અન્ય, તારા શશી છે ચંદ્રવો. કરતા નવગ્રહ સેવના, કરતાજ દેવો ઉત્સવો; ધમી જનોને ધારિણી, બ્રહ્માણી રસથી રેલી, અતિ હું સવાહિની નિમળી, લીવેન. ....વ દેમાતરમ. શ્રદ્ધાળુમાં શક્તિ ભરે, નાસ્તિક સંશયી જન મરે, તુજને ભજે જે ભાવથી, તે ભાવ ફળ અર્પણ કરે; પ્રસવેજ જ્ઞાની ભક્તને, શૂરા જનોને નિમળી, ચકેશ્વરી પદ્માવતિ, પ્રીત્યાજ .... ....વિ દેમાતરમ્. સંકટ થકી ઝટ વારતા, દુ:ખદધિથી તારતી, સત્યપ્રદાતા શારદા, ભક્તો સકળ ઉદ્ધારતી; નવ નવ રસે વહેતી રહે, પર્યાય નવ નવ ધારતી, અજવાળતી નિજ કુખને, ભાવેન ....વ દેમાતરમ, ચૈતન્ય જડ શક્તિ ભયી, તુજ પુત્ર જગ ઉદ્ધારશે, અધ્યાત્મ શક્તિ વડે જ તુજ મુખ જગે અજવાળશે; સ્વાતંત્ર્ય પ્રીતિ સત્યને, સુખ શાંતિ જગ ફેલાવશે, રમે શ્યામ એ બા મારતા માન... ... યંમાતરમ્. IIIIIIIIE For Private And Personal Use Only