________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૨)
વિનયન
આગળ ખેલવું નહિ. પ્રસંગ પામી તે સબંધી ખુલાસા કરવા. વન્ના વૈરીને વશ કરે આ શિખામણ પુનઃપુન: સ્મરણુ કરી ગુરૂણીની આગળ વિશેષત: નમ્ર થવું. ચેલીઓની ભૂલ થાય અને ગુરૂણી ઠપકા આપે તે ચેલીએએ ક્ષમા માગી ઠપકે સહુન કરવા.‘ગુરૂણી શિખામણ આપે તેા સામું મેલવું નહિ. શ્રાવિકા અગર બીજી ચેલીઓની કુમતિયેાગે ખરાબ સલાહથી ગુરૂણી સાથે વિરાધ ધારણ કરવા નહિ, ગુરૂણીની આજ્ઞામાં ધર્મ છે એમ સમજી વેરાસ્વભાવે ચારિત્ર પાળવામાં સ્થિર થવુંપ્રાણ જાય તેપણુ ગયણીની નિંદા ચેલીઓએ કરવી નહિં. ગુરૂણીની નિંદા કરવાથી પેાતાનું તથા ગુરૂણીનું ભલું થઈ શકતું નથી, ગુરૂણી જે જે શિક્ષાએ આપે છે તે ફક્ત મારા આત્માના હિત માટે આપે છે તેમ સમજી ગુરૂણી ઉપર અત્યંત પ્રેમ શ્રદ્ધા ભક્તિ ધારણ કરવી, ચતુવિધિ સથે તેમને વિનય કરવા, તેમના ઉપદેશામૃતનું પાન કરવું.
શ્રાવક શ્રાવિકાઓએ સાધુએ તથા સાધ્વીએના વિનય કરશે.
શ્રાવક તથા શ્રાવીકાઓએ સાધુઓને તથા સાધ્વીઓના મન વચન અને કાયાથી વિનય સાચવવા.—વિનયનું ફળ શ્રાવક શ્રાવીકાએ આ ભવમાં ચાખે છે—સાધુ તથા સાધ્વીને વિનય ત્વરીત શુભફળ અર્પે છે—અશુભ આચારવાળાં સાધુ સાધ્વી દેખીને સર્વે ઉપરથી શ્રદ્ધા ઉઠાવવી નહિ—ચાર ખંડમાં તપાસીને જશે
For Private And Personal Use Only