________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરૂધ.
(૧) કરી સ્ત્રીઓને સુધારી મુક્તિમાર્ગમાં ખેંચે છે. જેના વર્ગમાં શ્રાવિકાઓના હાથે પ્રાય:પતિનાં ખુન થતાં ભાગ્યે જોવામાં આવે છે. તેમાં આવી ઉત્તમ પવિત્ર સાધ્વીઓને દયામય ઉપદેશ જ કારણ છે. ગમે તે સ્ત્રી શ્રદ્ધા, વૈરાગ્ય પામી સાધ્વી થઈ શકે છે. જે સ્ત્રીઓ સાથ્વી થાય છે તે સ્વર્ગ તથા મોક્ષનાં સુખ મેળવે છે. શ્રી હરિભદ્રસૂરિ જેવા પણ સાધ્વીના ઉપકાર તળે દબાયા હતા. સદુગુણવાળી સાધ્વી પાસે યોગ્ય ગૃહસ્થની સ્ત્રીઓએ દીક્ષા
અંગીકાર કરી ગુરૂને વિનય
કરો, તેમની પાસે દીક્ષા અંગીકાર સાધ્વી શિષ્યાઓએ ગુ- ! કરી તેમની આજ્ઞાઓ ઉઠાવવી, રૂણીને વિનય કરવા. આહાર પાણુથી ગુરૂણીની ભક્તિ
કરવી–ગુરૂણીની પ્રકૃતિ ઇંગિત આ
કારથી જોઈ સમયાનુસારે વિનયથી વર્તવું–ગુરૂણની આજ્ઞા પરમેશ્વરની આજ્ઞા પેઠે ઉઠાવવી–ગુરૂં
ની મરજી વિરૂદ્ધ કોઈ પણ શુભ કાર્ય હોય તે પણ તે કરવું નહિ. ગુરૂણી ઉભાં થાય ત્યરે ચેલીઓએ ઉઠવું જોઈએ, ગુરૂણી કઈ સાથે બોલે તે વચ્ચે બેલવું નહિ, ગુરૂણીને ક્રોધ ઉત્પન્ન થાય તેવું વચન બોલવું નહિ, આ ભવમાં અને પરભવમાં ગુરૂણીને માટે ઉપકાર છે એવી ભાવના રાખવી, ગુરૂણથી કોઈ વાત છાની રાખવી નહિ. જે જે ધર્મનાં કાર્ય કરવાં તેમાં ગુરૂની આજ્ઞા તથા. સલાહ લેવી, ગુરૂણીના કાર્યમાં ભૂલ દેખાય તેપણ કેઈની
For Private And Personal Use Only