________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયાને.
(૧૯) જીવોની દયા ન કરીએ તે શું કંઈ
હરકત આવે છે? દયાવિના શું આત્માની દયાની શી જરૂર.
ઉન્નતિ થઈ શકતી નથી ? પ્રત્યુત્તરમાં
કહેવું પડશે કે, દયાના પરિણામવિના આત્માને લાગેલાં કર્મ ખરી જતાં નથી. જેમ જેમ દયાના વિચારે જેસભેર થાય છે તેમ તેમ આત્માના અસંખ્યપ્રદેશમાં લાગેલી કર્મની પ્રકૃતિ ખરવા માંડે છે અને જેમ જેમ કમ ખરે છે તેમ તેમ આત્મા, પુણ્યાદિક સામગ્રીથી ઉચ્ચ અવતાર ધારણ કરે છે, નઠારાં નીચ શરીર બદલીને ઉચ્ચ શુભ મોક્ષપ્રાપ્તિ કરાવનાર શરીરમાં પ્રવેશ કરે છે, દયાના વિચાર વિના મનમાં અશાંતિ રહે છે. ચિત્ત ચંચળ રહે છે. સર્વ જીવોની સાથે વેર બંધાય છે, માટે દયા કરવાની ખાસ જરૂર છે. પતંજલિએ પણ ગપાતંજલમાં કહ્યું છે કે
અહિંસા પ્રતિષ્ટાયાં વૈર ત્યાગ
ખરેખર સર્વ જીવોની સાથે દયાથી અહિંસાની સિદ્ધિ થતાં વૈરનો ત્યાગ
વર્તવામાં આવે છે ત્યારે કેઈ જાની થાય છે.
સાથે વેર રહેતું નથી, તેજ કારણથી મોટા થેગીન્દ્ર પુરૂષ પ્રાન કરે છે
ત્યારે તેમની પાસે આવીને સિહ વગેરે દુર પ્રાણુઓ બેસે છે તો પણ તે ચેગીન્દ્રોને હરકત કરી શકતાં નથી. સર્વ જીવોનાપર જેમણે પૂર્ણ દયા કરી છે,
For Private And Personal Use Only