________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૦ )
શ્રી ગુર તેમને આત્મા એટલે બધો ઉચ્ચ હોય છે કે તેમના પર સિંહ વગેરેથી કુર દષ્ટિથી જોઈ શકાતું નથી. શ્રી મહાવીર પ્રભુને ચંડકોશિયો સર્પ કરડ્યો પણ સર્વ જીવોપર અત્યંત દયા હોવાને લીધે પ્રભુની કૃપાદ્રષ્ટિથી ઉલટો ચંડકૌશિક સર્ષ બાધ પામ્યા, અહો ! પ્રભુની કેવી દયા?!કોઈ ઉપર વૈરભાવ
જ્યાં સુધી છે ત્યાં સુધી દયાની પૂર્ણ સિદ્ધિ થઈ શકતી નથી. આત્મવત સર્વભૂતેષુય: પશ્યતિ સ પશ્યતિ. પિતાના આત્માની પેઠે જે સર્વ જીવોને દેખે છે તેજ દેખતો જાણવો. આ વાકય પણ દયાની જ સિદ્ધિ કરનાર છે. પિતાના સમાન અન્યને દેખવા એ દયાને ઉચ્ચ માગે છે. આવી અલૌકિક દયાથી આત્મા ખરેખર અનંત સુખ પ્રાપ્ત કરી શકે છે. આવી ઉત્તમ દયાની સિદ્ધિ, અનેકાન્તમાર્ગમાં થઈ શકે છે. જિનદર્શનમાં સ્વદયા અને પરદયાની સિદ્ધિ થાય છે, વ્યવહાર દયા અને નિશ્ચયદયાની પણ સિદ્ધિ જિનદર્શનમાં યથાર્થ ઘટી શકે છે. જે મનુષ્ય આત્માનું અસ્તિત્વ સ્વીકારતા નથી તેમના મતમાં દયાની સિદ્ધિ થઈ શકતી નથી, કારણ કે જ્યારે આત્મા નથી ત્યારે દયા શામાટે પાળવી જોઈએ!
દયા ન પાળીએ તે રાજા મારી
નાખે, માટે દયાની જરૂર છે, આવી સ્યાદ્વાર દર્શનમાં | દયાની સિદ્ધિ થાય છે.)
દયાની દલીલ ખરેખર હૃદયમાં ઉંડી અસર કરી શકતી નથી. માટે આત્માનું અસ્તિત્વ નહિ સ્વીકારનારા એવા
For Private And Personal Use Only