________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૪)
શ્રી ગુરૂધ. અનેક નરનારીઓ ધર્મશાળા
પાસે જવા આવવા લાગ્યાં, ધર્મ * પ્રાત:કાલમાં સૂર્યોદય શાળા સુવર્ણની બનેલી જોઇ
લેકે આશ્ચર્ય પામ્યાં. નગરમાં થતાં ગુરૂને વિહાર.
નદીના પુરની પેઠે જયાં ત્યાં વાત પ્રસવા લાગી. રાજાએ પણ
લોકોની પાસેથી આ વાત સાંભળી અને આશ્ચર્ય પામ્યું અને ત્યાં જોવા ગયે, ધર્મશાળા સુવર્ણની બનેલી દેખી ચમત્કાર પામ્યું. રાજાએ વિચાર કર્યો કે અહે આ કૃત્ય શી રીતે થયું. પ્રધાનને તેનું કારણ પુછ્યું, પ્રધાને કહ્યું હે રાજન, આ કાર્ય કોઈ સિદ્ધ યોગીથી બન્યું હોય એમ લાગે છે, રાજાએ ધર્મશાળાની આગળ પાછળના મનુષ્યને પુછ્યું, કે ગઈ કાલે અત્ર કોઈ સતપુરુષે આવ્યા હતા? તેઓએ કહ્યું આવ્યા હતા. આજ પ્રાત:કાલ સૂર્યોદય થતાં તેઓ વિહાર કરી ગયા છે. રાજા તથા પ્રધાન વગેરે પુરૂષોએ પરસ્પર વિચાર મેળવીને કહ્યું કે, ખરેખર તે સાધુ પુરૂષનું આ કૃત્ય લાગે છે, જે તે સિદ્ધ પુરૂષનાં દર્શન થાય તે તેમની કૃપાથી ચમત્કારી વિદ્યાની પ્રાપ્તિ થાય માટે તેમની તપાસ કરાવવી અત્ર બોલાવવામાં આવે તે ઠીક એમ નિશ્ચય કર્યો. પતિએ સિદ્ધ પુરૂષને બેલાવવા જ્યાં ત્યાં મનુષ્ય મોકલી દીધાં, મુનીશ્વર અંતે મળ્યા,
For Private And Personal Use Only