________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૧૬૨)
ચારની સગતથી કુકમી થાય છે.
www.kobatirth.org
ચારીના ભેદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરૂએધ,
નાની નાની ચારીઓ કરતાં માટી ઉમર થતાં મેટી ચારીએ કરાય છે. જેના માળાપમાં ચારી કર
વાની ટેવ હાય છે; તેના પુત્રોમાં ચારી કરવાની ટેવ નાનપણથી પ્રાયઃ પડે છે. તેમજ જેના સેાખતીઓમાં ચેારી કરવાની ટેવ હોય છે, તેનામાં પણ ચારી કરવાની ટેવ પડે છે. પૂર્વભવમાં જેણે ચારવૃત્તિનું વિશેષત: સેવન કરેલું હોય છે, તેને આ ભવમાં ચારી કરવાની સહેજે ટેવ પડે છે, જે લેકા અજ્ઞાન દશામાં હોય છે તે દ્રવ્યથી અને ભાવથી ચારી કરે છે. ચારી કરવાથી મનેવૃત્તિ પાપમાંજ ઘસડાતી જાય છે. જ્યારે ત્યારે પણ ચારી કરનાર દુ:ખજ પામે છે. નાઠેલાનું ધન લઈ લેવું તે પણ એક જાતની ચારી છે.
તેમજ કાઈનું ધન ભુલમાંથી પડેલું હોય તેને લેઇ લેવું અને મનમાં એમ વિચારવું કે હું ક્યાં ચારી કરવા ગયે હતા. સહેજે ધન મળ્યું છે તે પણ ચારીજ છે. કાઇનું ધન વિસરી ગયેલું લેઇ લેવું તે પણ ચારી છે. જૂઠી સાક્ષી પુરીને કાઇનું ધન લઈ લેવું તે પણ ચારી છે. કેાઇએ વિશ્વાસુ જાણીને પેાતાના ઘેર થાપણ મૂકી હોય તેને પચાવવી તે પણ એક જાતની ચારી છે. ધણીને છેતરી દાણ ન આપવું તે પુણ એક જાતની ચારી છે, કેાઇની કીધા વિના વસ્તુ લેઈ લેવાથી
For Private And Personal Use Only