________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્તેય,
(૧૬૩) સામાં મનુષ્યના હદયમાં ધાસકે પડે છે. તેને આત્મા કલ્પાંત કરે છે. ધન એ અગીયારમે પ્રાણું છે, તેને લઈ લેવાથી અન્યના આત્માને નાશ કર્યો કહેવાય છે. “કૂડે તોલે કૂડે પણ અન્યાયથી ચોરી કરાય છે, ચોરે ચેરી કરીને જે વસ્તુ લાવ્યા હોય તે વસ્તુને ખરીદનાર પણ ચેરી કરનાર જાણવો. સાકર, ખાંડના જેવી અન્ય વસ્તુને પણ અન્ય વસ્તુમાં ભેળ કરીને જે વ્યાપાર કરે છે તેને પણ ચેરીને દેષ છે. રાજ્ય વિરૂદ્ધ વ્યાપાર કરવાથી પણ ચોરીને દોષ લાગે છે. જે સમયમાં જે રાજા હોય તેણે કોઈ વસ્તુને નિષેધ કર્યો હોય તેને લેવાથી વેચવાથી પણ ચોરીનો દોષ લાગે છે. પરઠવ્યા ભાવથી ઓછું આપવું તે પણ એક જાતની ચારી છે. રાજાએ કઈ વસ્તુ પરદેશમાંથી દેશમાં લાવવાનો નિષેધ કર્યો હોય તેને દેશમાં લાવવાથી ચોરીનું પાપ લાગે છે. અધ્યવસાયના ભેદે ચેરીના અનેક પ્રકારના ભેદ પડે છે. ચેરી બે પ્રકારની છે, દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી કોઈની વસ્તુને છાનામાના લેઈ લેવી તે ચોરી કહેવાય છે. પરજડ વસ્તુને વા પર જીવને લેઈ લે તે ભાવથી ચોરી કહેવાય છે. કર્મની વર્ગણાઓ પર વસ્તુ છે. તેને રાગ દ્વેષના ગે ખેંચવી તે ભાવ થકી ચેરી છે, મિથ્યાત્વ કર્મ ગ્રહણ કરવું તે પણ ભાવથી ચેરી છે. ચાર નિક્ષેપાના ગે ચારીના પણ ચાર ભેદ પડે છે. નામ ચારી, સ્થાપના ચેરી, દ્રવ્ય ચોરી, અને ભાવ ચેરી. દ્રવ્ય,
For Private And Personal Use Only