________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪ )
શ્રી ગુરૂ ખાનાર આત્માતે ભિન્ન કર્યો, અને મનુષ્યને મારનાર આત્માતે મરી ગયે. મારનાર આત્મા ભિન્ન; અને ફશી ખાનાર આત્મા પણ ભિન્ન. એક આત્માએ હિંસા કરી અને ફાંસી ખાનાર અન્ય આત્મા કર્યો, અહો કે અન્યાય !!! જે આત્માએ હિંસા કરી તેજ આત્મા હિંસાનું ફળ ભેગવી શકે એ સત્ય ન્યાય છે. આ સત્ય ન્યાય ક્ષણિકૌદ્ધદર્શનમાં ઘટી શકતો નથી માટે તેમાં પણ દયાની યથાર્થ સિદ્ધિ કરી શક્તી નથી. જે લોકે એકાંત આત્મા નિત્યજ માને છે તેમના
મતમાં પણ દયાની સિદ્ધિ
થઈ શકતી નથી. જે એકાંત એકાંતનિત્ય આત્મા માનતાં |
નિત્યઆત્મા માનવામાં આવે પણ દયાની સિદ્ધિ થઈ શકતી
તે એકાંત નિત્ય આત્મા નથી.
સદા અવિકારી રહે છે, અને
તેથી હિંસા કરવાથી આ ત્માને કર્મ લાગી શકે એમ કહેવું તે આકાશ કુસુમવત્ અસત્ય ઠરે છે, એકાંત નિત્ય આત્મા, દયા અગર હિંસાની કોઈ પણ કિયા કરી શકે નહિં, અને જ્યારે કઈ પણ પ્રકારની એકાંતનિત્ય આત્મા ક્રિયા કરી શકે નહિ ત્યારે તે દયાની ક્રિયા પણ શી રીતે કરી શકે? એકાંતનિત્ય આત્માને મન, વચન અને કાયાને સંબંધ શીરીતે હોઈ શકે ? અલબત
For Private And Personal Use Only