________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મજ્ઞાન.
( ૩ ) કારણ કે તેઓ એમ માને છે કે આપણે કયાં પરભવમાં જનારા છીએ, કારણ કે પરભવ નથી તેથી હેમાં જવાનું નથી અને પાપ ભેગવવાનું નથી. આવી તેઓની બહિરામે બુદ્ધિથી પોપકાર, દયા આદિથી પરના ભલામાં તેઓ ભાગ લઈ શકતા નથી. બહિરાત્માઓ એમ સમજે છે કે પરને કંઈ પણ વસ્તુ આપવાથી તે વસ્તુથી અન્ય સુખ લે છે તેમાં પિતાને ફાયદો મળતો નથી. આવી તેઓની ખરાબ બુદ્ધિના લીધે તેઓ જગતનું કલ્યાણ કરી શકતા નથી અને એક પાઈ પણ બીજાના ભલા માટે ખચી શકતા નથી. બહિરાત્માઓને એકાંત જડ વસ્તુઓ ઉપર રાગ હોવાથી પૈસે પરમેશ્વર કરતાં પણ વિશેષ હાલે લાગે છે. પિતાના ઘરને તેઓ સ્વર્ગ કલપે છે. ચમડી છુટે પણ દમડી ન છુટે એવી તુચ્છ બુદ્ધિને ધારણ કરે છે. બહિરાભાઓ પ્રભુભક્તિ, ગુરૂભક્તિ અને ધર્મની વાતને હેમ ગણી હસી કાઢે છે, ગાડી ઘડા દેડાવવા, હવા ખાવી, લહેર મારવી, સારૂ સારૂ ખાવું પીવું, અને પિતાના શરીરને સાચવવામાંજ ધર્મ છે. બાકી અન્ય કંઈ ધર્મ નથી ઈત્યાદિ માને છે. બહિરાત્માએ દિમી પુરૂષોની મશ્કરી કરે છે. બહિરાત્માઓ પાંચ ઈન્દ્રિ એનું પિષણ કરવામાંજ સુખ માની આત્માના સત્ય સુખથી ન્યારા રહે છે. જેમ દુધી રોગી કૃત જ્યાં ત્યાં
તેડાવવા, વાસને શરીરને સાચા છે.અહિરા
For Private And Personal Use Only