________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪ )
શ્રી ચુરો ખરાબ પૂરમાણુ/સ્કને ફેલાવે છે, તેમ બહિત્માઓ, સનમાં પણ ખરાબ વાસના કૂદાકૂદ કરી રહી હોય છે. તેથી તેઓ પોતાના મિત્ર, પુત્ર અને સ્ત્રી વગેરે સંબ ધઓમાં પણ ખરાબ વિચારે ફેલાવે છે. જેમ હડકાય કૂતરું પોતે પણ મરે છે અને બીજાઓને પણ કરીને મૃત્યુ પમાડે છે, તેમ બહિરાભાએ પિતાને નાશ કરે છે અને બીજાઓને પણ નાશ કરે છે.
મિથ્યાત્વ વાસિત બહિરાત્માઓ પિતાના અશુદ્ધ વિચારોને જ્યાં ત્યાં ફેલાવે છે. મિથ્યાત્વી જીવોની અંતર ચક્ષુઓ ન ઉઘડેલ હોવાને લીધે તેઓ અંધની માફક પ્રવૃત્તિ કરે છે. કુદેવ, કુગુરૂ, અને કુધર્મમાં આસકત છ મુકિતમાર્ગ સમ્મુખ થઈ શકતા નથી. બહિરાત્મા આવા મધમાં મૂકીને પરભાવમાં સદાકાળ મગ્ન રહે છે. મહિસન્માએ સત્યતત્વ સમજી શકતા નથી, અને જે સત્યતત્વ માને છે તેને પણ ઉલટું સમજાવી ખરાબ વિચારનું ઘર બનાવે છે. બહિરાત્માએ મહા આરાનું સેવન કરે છે. બહિરાભાઓ ગુમતિના પ્રેક્ષ્ય સ્વપનું કલ્યાણ કરી શકતા નથી. બહિરાત્માએ બાહ્ય દુનિયાની ઉતિને પિતાનું સાધ્યબિંદુ કહે છે, નિવૃત્તિમાએ તર્લ્ડ તેઓની પ્રીતિ પૂર્તતી નથી. મિથ્યાત્વ સમયમાં પ્રવેશી ૨ાનાં જેવાં આચરણ હતાં તેવાં. બહિરાસીઓનાં મારા રહે છે.
For Private And Personal Use Only