________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
શ્રી રાધ. વાથી અંતે તમારે વિજય છે. સત્ય ભાષણ શક્તિથી તમે સર્વ પ્રકારની રૂદ્ધિ પ્રાપ્ત કરશે. તમારા આત્માને લાગેલાં કર્મ ખરી જશે. બાળકે પુરૂષ તથા સ્ત્રીઓએ દુનિયામાં અનેક જાતની પ્રવૃત્તિ કરતાં સત્ય સંભાષણ કરવું. પ્રતિદિન સત્ય સંભાષણની પ્રવૃત્તિથી સર્વ કાલમાં સર્વ દેશની સર્વ બાબતમાં ઉન્નતિ થાય છે. સત્યના માટે તમે વાંચશો એટલે હૃદયમાં કંઈક અસર થશે. સત્ય બોલવાની ઈચ્છા થશે, પણ પશ્ચાત્ ભૂલી જવાના ! માટે એક ટેકથી સત્ય બોલવાની સ્મૃતિ રાખી સત્યજ બોલશે. સત્ય બોલવાથી તમારું વર્તન દેખી, લાખો મનુષ્યને સત્યની રૂચિ થશે. અને તેથી સ્વપર માટે સુખના માર્ગ ખુલ્લા કરી; અંતે પરમ સહજ સુખ પ્રાપ્ત કરશો.
અસ્તેય.
(ચેરીને ત્યાગ.)
ચારી કરવી નહીં એમ મહાત્માઓ સદુપદેશ આપે છે. તેની અંદર ગુપ્ત રહસ્ય સમજાય છે. જૈન શાસ્ત્ર, વેદાન્ત શાસ્ત્ર, આદિ જે જે દુનિયામાં મેટા મેટાલેકિની દષ્ટિએ ધર્મ માલુમ પડે છે. તેમાં ચારીને ખાસ ત્યાગ કરવા
For Private And Personal Use Only