________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્તેય.
( ૧૫૭ )
ફરમાવ્યું છે. ચારીનેા ત્યાગ કરવા એ મહાવ્રત ગણાય છે. ચારી કરવાથી પાતાને અને પરને શાન્તિ મળતી નથી.
જે જીવો ચારી કરે છે, તે પારકાના પ્રાણના નાશ કરે છે. ચારી કરવાથી અનેક ધાર કુક થાય છે. ચોરી કરવાથી આ ભવમાં અને પરભવમાં અનેક પ્રકારનાં દુ:ખ ભાગવવાં પડે છે. ચોરી કરનારને મનુષ્યો ચોર કહી ખોલાવે છે. ચોરની મનવાણી અને કાયામાં શાંતિ ભાસતી નથી. ચોરી કરનાર પ્રાય: સત્ય ૉલી શકતા નથી. તેમજ ચોરી કરનાર અનેક પ્રાણિયોની દ્રવ્ય અને ભાવથી હિંસા કરે છે. ચોરી કરનાર વ્યભિચારી પણ અને છે, ચોરી કરનારના કાઈ વિશ્વાસ રાખતું નથી. ચોરી કરનારની કીર્તિ રહેતી નથી. ચોરી કરનાર એમ જાણે છે; કે, હું ચોરી કરું છું. તેને કાઇ દેખી શકતું નથી. પણ પરમાત્મા સર્વજ્ઞ દેખે છે.
ચોરી કરનારા
એમ સમજે છે કે, અમે ચોરી ફરીને સુખ મેળવીશું. પણ ઉલટુ તેમને સુખને બદલે દુ:ખજ પ્રાપ્ત થાય છે. ચોર પકડાય છે. તેા તેને રાજા વધ, બંધન, કે કેદખાના વગે
રેની સજા કરે છે. ચોરી કરનાર એક ઠેકાણે કરીને એસી
ચોરી કરવામાં સુખને બદલે દુ:ખ છે.
For Private And Personal Use Only