________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૮)
શ્રી ગુરૂબોધ. कूतर सम तेनी वृत्ति जोशो नरनारी; वेश्याना घरमां जावाने हृदय निवारे, पण समजे नहि मूर्ख सत्यने नहीं विचारे; वीर्य कीर्त्तिनो नाश थावे मोहथी ते करगरे, धिक्तसअवतारने अहो समजीने नहि आचरे. ॥२॥
મૈત્રિભાવના
मित्तीमे सव्वभूएसु, वेर मज्ज न केणइ. ॥
મહારી સર્વ પ્રાણુઓ ઉપર મૈત્રીભાવના છે, કેઈન ઉપર હારે વેર નથી. સર્વ જી મહારા સમાન છે. કર્મના આધીન થઈ જીવ પોતાનું ભાન ભૂલી અન્ય આત્માઓને શત્રુ કપે છે, તેમાં કર્મનો દોષ છે. પશુ, પંખી સર્વ મનુષ્યો વગેરે જી વ્હારા આત્માની તુયતાને ધારણ કરનાર છે. ફક્ત કર્મના લીધે ભેદ દેખવામાં આવે છે. હારા આત્માની ઉન્નતિ માટે સર્વ જીવોની ઉન્નતિ કરવી જોઈએ, વર્ણાશ્રમ અને નાતભેદને દૂર કરી સર્વ જીવોનું ભલું કરવું જોઈએ. જ્યારે સર્વ જી મિત્ર છે તે તેઓનું બુરું કરવા એક લેશમાત્ર પણ ખરાબ વિચાર કેમ કરે જોઈએ? સર્વ જીપર જેની મિત્રબુદ્ધિ કરી છે તેને કોઈ પણ વેરી હેત નથી અને એ આત્મા, સંસારરૂપ
For Private And Personal Use Only