________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૮ )
શ્રી ગુરૂએલ
ગવરાવવા ખુમ દાન આપ્યાં. છાપાવાળાઓને પોતે ઉત્તમ કાર્ય કર્યું એમ જણાવવા ઘણું ધન આપ્યું. તે ચારને એક દિવસ છેડાવવાની ખુશાલીમાં રાત્રિમહેાત્સવ કરી ઘણા ઢાઠમાઠ કર્યો. એક દિવસમાં કીર્તિદાન રાણીને વીસ હજાર રૂપૈયાના ખર્ચે થયા, ત્રીજા દીવસે અનુક’પાદાન રાણીએ પોતાના વર ( વચન ) પેટે રાજા પાસેથી ચારને માગી લીધે. તે રાણી પેલા ચારને પોતાના ઘેર લેઈ ગઇ. અનેક પ્રકારની ખાવા પીવા ખાખત તેની ભક્તિ કરી, ત્રીશ હજાર રૂપૈયા ખર્ચ્યા. સુપાત્ર નામની ચાથી રાણી પણ ચેરને માગી પેાતાના ઘેર લઈ ગઈ. ખાવા અને પીવા આદિ અનેક પ્રકારની ભક્તિ કરી. હૅની ભક્તિમાં ચાલીશ હજાર રૂપૈયા ખર્ચ્યા. પાંચમી અભયપ્રદા નામની ચેતન રાજાની રાણી હતી. પણ તેના ઉપર રાજાના પ્યાર ન્હોતા. તેથી તેણીએ પૂર્વ વચનના પેટે પેલા ચારને છેડાવવા રાજાને વિનંતિ કરી કહ્યું કે જો તમે તમારૂં વચન આપતા હા તે આચારને સત્તાકાલને માટે છેડી . રાજાએ તેણીનું કહ્યું માની તેને છોડી દીધો. તેને પાતાના ઘેર અભયપદા લેઈ ગઈ, ચારને સામાન્ય ભાજન જમાડી તેને ખુખ અસરકારક ઉપદેશ આપ્યા. હિંસા અને ચારીને ત્યાગ કરાવ્યા અને કહ્યું કે, જા હું આજ હને છેડી દઉં છું. તને કોઇ મારનાર નથી. આ પ્રમાણે રાણીનાં
For Private And Personal Use Only