________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભી વિષિત થયા છતાં પ્રાણ પ્રજપર રાજ કરતે. હતા. એક દિવસે તે રાજાના નોરમાં હિંસક નામના
રે માટી ચોરી કરી, અનેક ઉપાયેથી કાટલાને ચારને પકા અને રાજાની પાસે લાવ્યો. વિવેક નામના ન્યાયાધીશે હેને ફાંસીની સજા કરી. કોટવાળ તે ચારને લગ
કેરીને હાહાકાર થએ છતે સ્મશાનભૂમિ તરફ હૈઈ બંધ છે તેવામાં રાજ કાયા મહેલના દર્શન નામના ગોખમાં બેબીને તે ચેરનું ચરિત્ર જુએ છે. તે રાજાની સાથે તેની પાંચ રાઈઓ પણ બેઠી હતી, ચેરને દેખીને રાણાને દયા આવી, ચારને બચાવવા માટે તેણીના આત્માઓ લલચાયા. ઉચિતદાને શણીએ રાજાને નમસ્કાર કરી કહ્યું કે હું સજન ! જે તમે હારી ઉપર સંતુષ્ટ છે તે મારું વચન મામી આ ચારને એક દિવસ માટે છોડે. રાજ્ય તેણીનું વચન માગ્યું ઉચિતદાન રાણી | ચાને પિતાબા ઘેર લઈ ગઈ અને તેને હુવરાત્રે, તેને ક્યારે સિર ખવરાવ્યું, તેના શરીરે અત્તર લગાડયું, સારાં વસ્ત્ર પહેરાવ્યાં, દશ હજાર રૂપિયા એક દિવસમાં તે ચરને માટે પાથ. બીજા દિવસ કીર્તિદાને એ પેલા ચાર રાશિ પાસેથી માગી લીધે. કર્તિદાન શેણી પિતાને ઘરે
ઈ છે અને રાહુ ઠાઠમાઠથી તેને હરાવ્યો. પિતાના નિ વાજિબ બગડાવ્યાં. હિરાટ ચારણને પિતાની કીતિ
For Private And Personal Use Only