________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયાન.
( ૧૧૭ ) પુદ્ગલસ્કંધરૂપ કર્મ હોય છે અને તે કથંચિત અનિત્ય આત્મા માનતાં પુણ્ય પાપરૂપ કર્મ લાગવાને યથાર્થ
સંબંધ સિદ્ધ કરે. અણુરૂપ આત્મા અનુવાદમાં દયાની
આખા દેહમાં વ્યાપીને રહી શકે સિદ્ધિ થઈ શકતી
નહીં અને તેથી તેને પંચઈન્દ્રિનથી.
દ્વારા જ્ઞાન થઈ શકે નહીં. અણુરૂપ
આત્માને પ્રદેશ હોઈ શકે નહીં. અણુરૂપ આત્મા કોઈ પણ જાતની ક્રિયા કરી શકે નહીં અને એમ અકિય સિદ્ધ ઠરવાથી શરીરાદિકના સંબંધની ઉપપત્તિ સિદ્ધ ઠરી શકે નહીં. ત્યારે પુણ્યપાપને તે તેની સાથે સંબંધ શી રીતે થઈ શકે ? અને જ્યારે કર્મને સંબંધ તેની સાથે ઘટે નહીં ત્યારે દયા, સત્ય, બ્રહ્યચર્ય વગેરે સગુણ અંગીકાર કરવાનું પ્રયોજન રહેતું નથી. તેમજ અવતાર ધારણ કરવાનું પ્રયોજન રહેતું નથી. માટે એકાંત અણુરૂપ આત્મા માનતાં દયાની સિદ્ધી થઈ શકતી નથી. કેટલાક લેકે સર્વ જીવોને એક આત્મા સ્વીકારે છે, અને તેઓ પોતાનો મત જળચંદ્રના દષ્ટાંતથી પ્રતિપાદન કરે છે.
एक एवहिभूतात्मा, भूते भूते व्यवस्थितः ॥ एकधा बहुधा चैव, दृश्यते जलचन्द्रवत् ॥१॥
For Private And Personal Use Only