________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૮ )
શ્રી ગુરૂધ. એક આત્મા સર્વ જીમાં રહ્યો છે તે એક છે
પણ બહુ પ્રકારે દેખાય છે. જેમ સર્વ જીવનો એક | એક ચંદ્રનું પ્રતિબિંબ જલભૂત આત્મા માનતાં પણ સહસ્ર ઘટમાં પડે તે સહચંદ્ર
હોય તેમ દેખાય છે, તેમ અત્ર શકતી નથી. સમજવું. આવી રીતે તે લોકોનું
કહેવાનું છે. પણ યુક્તિથી જોતાં તેમનું માનવું અનુભવ અને શાસ્ત્રવિરૂદ્ધ લાગે છે. જીવ કહો વા હંસ કહે વાચેતન કહો પણ અર્થ એકનો એક છે.સર્વજીવન એક આત્મા માનતાં અનેક દૂષણની કેટી પ્રાપ્ત થાય છે. સર્વ જીવન એક આત્મા માનતાં એક જીવની મુક્તિ થતાં અન્યને પણ એક આત્મા હોવાને લીધે મુક્તિ થવી જોઈએ. તેમજ એક જીવને દુ:ખ થતાં અન્યને પણ દુઃખ એક આત્મા હોવાને લીધે થવું જોઈએ. એક જીવને સુખ થતાં અન્ય જીવોને એક આત્મા હોવાને લીધે સુખ થવું જોઈએ. પણ મુક્તિ, સુખ, દુઃખ સર્વને એક સરખાં થતાં અનુભવમાં આવતાં નથી માટે સર્વ જીવોને એક આત્મા માનતાં પ્રત્યક્ષ વિરેાધ આવે છે. તેથી સર્વ જીને એક આત્મા કહેવાય નહીં. સર્વ જીને એક આત્મા માનતાં એક જીવની. હિંસા કરતાં સર્વ જીવને એક આત્મા હોવાને લીધે સર્વ હિંસા થવી જોઈએ. તેમજ એક જીવની દયા
For Private And Personal Use Only