________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરત્ન
( ૧૪૯ ) દશ ઉપ્તન્ન થયા, દશ મરણ પામ્યા.
૪ જીવમિશ્રિત ભાષા-ઉભયરાશિ વિષય હોય તે પણ અજીવ દ્રવ્યને વજીને કહેવું કે આ બહુ જીવરાશિ છે તેમાં જીવાંશે સત્યપણું છે, અજીવાંશે અસત્યપણું છે, માટે મિશ્રભાષા સમજવી.
પ અજીવમિશ્રિત–જીવ અને અજીવ, ઉભયની રાશિ હોય અને તેમાંથી જીવરાશિ વર્જીને કહેવું કે આ બહુ અજીવરાશિ છે.
૬ વાછમિશ્રિત–જીવાજીવની રાશિમાં અધિક વા ન્યૂન સંખ્યાને પ્રયોગ કરવામાં આવે. મરેલા અને જીવતા સંખ્યાદિકમાં આટલા મર્યા અને આટલા જીવે છે.
૭ અનઃમિશ્રિત ભાષા-અનંત જેમાં જીવ હોય એવી વનસ્પતિમાં પત્રાદિની અપેક્ષાએ અનંત જીવન હાય તેપણ કંદ મૂળ વગેરેને સર્વ પ્રકારે કહેવું કે આ અનંતકાય છે.
૮ પરીત મિશ્રિત ભાષા–અનંતકાય લેશ વડે સહિત પ્લાન મૂળાદિમાં આ પરીત છે, એમ કહેવું તે આ ભાષા પરીતાંશમાં સત્ય છે અને અનંતાંશમાં અસત્ય છે માટે સત્યામૃષા કહેવાય છે.
૯ અદ્ધામિશ્રિત ભાષા–જ્યાં પ્રયજનના વશથી દિવસ રાત્રીને વિપર્યાસ કહેવાય છે-રાત્રી છતાં કોઈ કહે
For Private And Personal Use Only