________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૮ )
શ્રી ગુરૂા . કરતાં દ્રવ્યથી જૂઠું બેલાયું, પણ પરિણામ શુભ છે. માટે ભાવથી જૂઠું ન બેલાયું એમ સમજવું.
કેટલાક ભાવથી જૂઠું બોલે છે પણ દ્રવ્યથી જૂઠું બોલતા નથી, કેટલાક દ્રવ્યથી અને ભાવથી મૃષાવાદ બેલતા નથી. ક્રોધ, માન, માયા, લેભ, પ્રેમ, દ્વેષ, હાસ્ય, ભય, આખ્યાયિકા, ઉપઘાત પરિણામ એ દશ પ્રકારે અસત્યભાષા જાણવી. કોધાદિ પરિણામથી કષાય ચેગિક કર્મ બંધાય છે; માટે તત સંબંધી ભાષાને પણ અસત્ય ભાષા કહે છે, એ દશ પ્રકારની અસત્યભાષા પણ પ્રશસ્ત પરિણામના ગવડે સત્યભાષા છે. જેન ધર્મ ઉપર દ્વેષ અને મેહથી જે ભાષા બોલવામાં આવે છે તે અસત્ય ભાષા છે. તેમાં દશ પ્રકારની ભાષાને અંતર્ભાવ થાય છે, તોપણે દશ પ્રકારે વિભાગ અનાદિ સંસિદ્ધ છે તેથી ભેદ પાડે છે.
સત્યાગ્રુષાભાષા ત્રીજીના દશ ભેદ છે.
૧ ઉપગ્નમિશ્રિતા–કોઈ સ્થાનમાં પાંચ છોકરાં જમ્યાં અને કહેવું કે દશ કર ઉસન્ન થયાં છે.
૨ વિગત મિશ્રિતા–કઈ ગામમાં ન્યૂન વા અધિક મરે છે, તે કહેવું કે આજ આ ગામમાં દશ મરી ગયા. - ૩ ઉપદ્મવિગતમિશ્રિત ભાષા ઉત્પન્ન વાવિગત, ન્યૂન વા અધિક હોય, તોપણ કહેવું કે આ ગામમાં
For Private And Personal Use Only