________________
Shri Mahavir Jain Aradhana Kendra
કાવાન
www.kobatirth.org
૧૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૯ )
દાન
દાન દેવુ—પાતાની શક્તિ અનુસારે અન્ય જીવાને કંઇક આપવુ. અન્ય જીવોને દાન આપવાથી પેાતાને શા ફાયદો ? આમ સ્વાભાવિક પ્રશ્ન થશે. આના ઉત્તરમાં કહેવાનું કે અન્ય જીવાને દાન દેવામાં આપણે જે વસ્તુએ આપીએ છીએ. તેા બદલામાં આપણે ઉત્તમ સુખમય વસ્તુમાં પ્રાપ્ત કીએ છીએ. માટે દાન આપવાની આસ આવશ્યકતા છે. પોતે જે દાન કરીએ છીએ તેના કરતાં ઘણું પ્રાપ્ત કરીએ છીએ. ખાતે જે જ્ઞાન દાન આપીએ છીએ તેના કરતાં તેના દલામાં આપણે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. ખતમાં નીચેની કવિતા વાંચવા ચૈાગ્ય છે.
દાન મહિમા.
દાનતે દેએ દાનને દેઇએ, દાન દીધા થકી પુણ્ય વૃદ્ધિ; દાનથી સ્વર્ગની પ્રાપ્તિ છે સહજમાં, દાનથી હાય સત્ર સિદ્ધિ દાન. ૧ અય વશમાં સહુ ધૈરિયે દાનથી, સ્વર્ગ પાતાળમાં કીર્તી ગાજે, દાનથી દેવતા સેવતા ચરણને, દાનથી મુક્તિનાં શર્મ છાજે, દાન. ૨ દાત્ત દાથકી સર્વ દોષો ટળે, દાનથી ધ'નું બીજ વાવે, સાધુને પ્રેમથી દાન દીધાચી, પ્રાણિયા મુકિતમાં શીઘ્ર છે. દાન છે પરધા સત્રમાં ભાખિયું, અભય સાથી સ્વર્ગ સિદ્ધિ શાલિભદ્રે લહીશોરના દાનથી. વસન બાજન અને દિવ્ય દ્ધિ ાન. ૪
દાન ૩
A. ૧૪
For Private And Personal Use Only