________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૪ )
શ્રી ગુરૂધ કૂલને નાશ કરનારી થાય છે. પાંચ ઈન્દ્રિયોનું દમવું, દેવ ગુરૂની સેવા, સુપાત્રે દાન દેવું, ધર્મશાસ્ત્રનું ભણવું, તપશ્ચર્યા કરવી, ઈત્યાદિ સર્વ કરણું દયાવિના નિષ્ફળ છે. દયાવિના સર્વ ધર્મ કરણું નિષ્ફલ જાણવી. કેટલાક લેકે દયાને માટે ઉચ્ચવિચાર ધરાવતા નથી તે આત્માની ઉચ્ચ સ્થિતિ કરી શક્તા નથી. વંશકમથી આવેલી હિંસાને પણું ભવ્ય જીવોએ ત્યાગ કરવો જોઈએ. કહ્યું છે કે
જ. अपि वंशक्रमायाता, यस्तु हिंसां परित्यजेत् . સ શ્રેષ્ઠ: સુરૂવ, સૌમિષઃ વશ કમાયાત હિસાને જે ત્યાગ કરે છે તે કાલ
કરિકપુત્ર સુલસની પેઠે શ્રેષ્ઠ જાણવો. પૂર્વે
રાજગૃહી નગરીમાં કાલસાકરિક નામને સુલસનું ચરિત્ર.
કસાઈ રહેતું હતું. તેને પુત્ર સુલસ
હતો. કાલસાકરિક કસાઈ પિતાની જ્ઞાતિમાં પાંચસે કસાઈમાં મોટો હતો. તેના પુત્ર સુલસને અભયકુમારની સાથે મિત્રતા હતી. અભયકુમારની સંગતિથી સુલસ જૈનધર્મ પામ્ય, શ્રાવક, શ્રેણુક રાજાએ વા છતે પણ કાલસૌકરીક કસાઈ નિત્ય પાંચસે પાડા મારવા લાગે. રિદ્રિસ્થાનના પરિણામ એગે કાલસૌકરિક
For Private And Personal Use Only